SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત, છંદ સંબંધી વિચાર– કવીશ્વર શ્રીબપ્પભદ્રિસૂરિએ આ ચતુર્વિશતિકારૂપી કાવ્ય વિવિધ પ્રકારના છંદમાં રચીને પિતાનું છંદ શાસ્ત્રનું પ્રાવીણ્ય સિદ્ધ કરી બતાવ્યું છે. આ કાવ્યમાં “વૃત્તી તેમજ જાતિ” એમ બન્ને જાતનાં પઘો જોઈ શકાય છે. ઘણાખરાં પશે તો વૃત્તમાંજ રચાયેલાં છે. આઠ આઠ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી યુક્ત એવા અનુછુ, જેવા નાના વૃત્તથી માંડીને તે સત્તાવીસ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી યુક્ત એવા સ્રગ્ધરા જેવા મોટા વૃત્તથી આ કાવ્ય વિશેષ શેભે છે. એકંદર રીતે આ કાવ્યમાં બાર જાતના છેદે છે –(૧) અનુછુપ, (૨) આર્યા–ગીતિ, (૩) ઈન્દ્રવજા, (૪) ઉપજાતિ, (૫) ગીતિ, (૬) કુતલિમ્બિત, (૭) પૃથ્વી, (૮) પ્રમાણિકા, (૯) માલિની, (૧૦) વસંતતિલકા, (૧૧) વૈતાલીય અને (૧૨) સ્ત્રગ્ધરા. આ બધા છેદમાં અનુક્રુપ અને પૃથ્વી વૃત્તિમાં ઘણાં પદ્ય રચાયેલાં છે. આ વાત નીચેના કાષ્ઠક ઉપરથી જોઈ શકાય છે. છંદનું નામ પડ્યાંક સંખ્યા છંદેનુશાસન પ્રમાણે લક્ષણ અનુષ્ટ ૨૫-૨૮, ૪૫-૪૮, ૧૬૯-૭૪, ૭૬ यो ल्गावनुष्टुब् આયંગીતિ ૪૧-૪૪, ૪૯-પર चेऽष्टमे स्कन्धकम् ઇન્દ્રવજા तो जो गाविन्द्रवज्रा ઉપજાતિ जतजा गावुपेन्द्रवज्रा, एतयोःपर __ योश्च सङ्कर उपजातिश्चतुर्दગીતિ ૮૧-૮૪ ક્રિઃ પૂર્વાર્ધ તિઃ [ રાધા દ્રતલિખિત ૫-૮, ૩૩-૩૬, ૭૭-૮૦ नभभ्रा द्रुतविलम्बितम् પૃથ્વી ૯-૧૨, ૨૯-૩૨, ૫૩-૫૬, ૮૯-૯૨ जसजस्यलगाः पृथ्वी जैः પ્રમાણિકા जौ लगौ प्रमाणी માલિની ૩૭-૪૦,૫૭-૬૧,૮૫-૮૮ नौ म्यौ यो मालिनी વિસન્તતિલકા ૧-૪, ૨૧-૨૪, ૬૧-૬૪ भौ जौ गौ वसन्ततिलका વૈતાલીય ૧૬-૨૦ ओजे पण्मात्रा र्लगन्ता युज्यष्टौ न युजि षट् सन्ततं ला न समः परेण गो वैतालीयम् સધરા ૪ પ્રસ્ત બ્રૉ ઍ શિઃ ઘm : ૧-૨ ૪૬ માં પદ્યના પ્રથમ ચરણમાં છઠ્ઠા અને સાતમાં અક્ષરો લઘુ હોવાથી, ૪૮ મા પદ્યના પ્રથમ ચરણમાં પાંચ અક્ષર ગુરૂ હોવાથી, ૬૯ માં પદ્યના તૃતીય ચરણમાં પાંચમો અક્ષર ગુરૂ તથા છઠ્ઠા અને સાતમા અક્ષર લઘુ હોવાથી, ૭૩ માં પદ્યના પ્રથમ ચરણમાં આ પ્રમાણે હકીકત હોવાથી અને તેના વ્રત ચરણમાં પાંચમો અફાર ગુરૂ હોવાથી તેમજ ૭૪ મા પદ્યના તૃતીય ચરણમાં છઠ્ઠા અને સાતમા અક્ષરો લઘુ હોવાથી આ પઘોમાં “અનુષ્ટપુનાં સામાન્ય રીતે અપાતા (જુઓ ૪૬ મું પૃ૪) લક્ષણનો ભંગ થતો જોવાય છે. છતાં પણ તેના વિતાનાદિક બહુ પ્રકારો હોવાથી આ પઘો દૂષિતજ છે એમ કહી શકાય નહિ. . ૩ આ છંદનું બીજું નામ “સ્કક' છે. કે આ ત્રણ ૫ઘો ત્રણ જુદી જુદી જાતના ‘ઉપાતિ' વૃત્તમાં રચાયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy