________________
કે
:
:::
,
. .
કરી રહી
વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીપ્ત ફરમાને ભેગે, ઇજીપ્તની આ શહેનશાહતને મૃત્યુઘંટ પણ હવે વાગવા માંડ્યો હતો. ત્યારના લોકસમુદાયના જીવનકારભાર પર આ શહેનશાહતને ભારે જીવલેણ બની ચૂકી છે. લેકસમુદાયના જીવતરમાંથી બધાં મમી શહેનશાહતને ચૂસી જવા માંડ્યાં હતાં. ભગવાન બનેલે શહેનશાહ અને દેવ બનેલે રાજન વર્ગ ન છિપી શકે તેવી તરસથી ધરતીને ચૂસી ચૂસીને સુકવી નાંખતા હતા.
આ જ અરસામાં જેમની સરહદના કમાડ પર ભૂમધ્યનાં વેપારી મથકેમાંથી હરીફ બનેલા પ્રદેશની પદાધાત વાગવા માંડ્યા હતા. ઈજીપ્તનો અધિકાર
પશ્ચિમ તરફ લીબિઆ પર હતો. અને ઉત્તર અને પૂર્વ તરફ ફિનસીયા સીરિયા અને પિલાઈન પર હતા પણ હવે જીતના આ વેપારી મયંકાની છેડા પર ઈજીપને મુકાબલે કરવા માટે એસિરિયા બેબિલેન અને ઇરાનની હકુમત મુકાબલા માટે આગળ આવતી હતી.
ઈ. સ. પૂ ૯પ૮માં લિબીયન લોકો પૂણ્યકે પથી સળગતા પશ્ચમની ટેકરીઓમાધી ઇજીપ્ત પર ઉતરી પડ્યા ઈ. સ. પૂ ૭૨માં યુપીયને પિતાને ગુલામ બનાવવાનું વેર વાળવી દક્ષિણને દરવાજેથી દાખલ થયા. ઈ. સ. પૂ. ૬ ૭૪ માં ઉત્તરમાંથી એસિરિયાએ ઘસારે કયે.
ઈ. સ. પૂ. પર ૫ માં ઇરાને ગુંજ પથી છલંગ અને ઈમાની આઝાદીનો નાશ કરી નાંખે. ઈ. સ. પૂ. ૩૨ માં ઈજીપ્તને પોતાનો પ્રાંતબનાવી દેવા એશિયાને છતીને સિકંદર આવી પડે એ. ઈ. સ. પૂ.
૪૮માં સિઝરે આવીને ઈજીપ્તનું બંદરગાહ
આ જગ જીતી લીધું અને પોતાની કલીપેટા નામની રખાતના દીકરાને ભેટ તરીકે આપી દઈને તેનું નામ એલેકઝાન્ડ્રીયા પાયું.
ઈજીપ્તની બધી ય સરહદ ઉપર આ વિશાળ સંસ્કૃતિના વિરાટ એવા ખંડિયેરે, સ્મારકા અને પિરામીડ નામનાં મૃત્યુઘરો પથરાઈ ગયાં હતાં. આ
કોરીકક પદ્ધ
છે કે