________________ રજપૂત સમય 109 ઉગાવાળે: આ વિજય પ્રાપ્ત કરનાર રાહ કવાટને મા ઉગાવાળે તળાજાને રાજા હતા. વાળા વંશમાં પ્રખ્યાત થયેલા રાજાઓ પૈકી ઉગાવાળો એક સમર્થ સેનાપતિ અને પ્રતિભાશાળી પુરુષ હતા. આબુરાજના પરાજયના પરિણામે તેની લાગવગ બહુ વધી ગઈ. એક દિવસ રાહ કવાટની કચેરીમાં તેણે ગર્જના કરી કે “આ વિજયે ઉગાવાળે જ કરે. રાહ કવાટનાં સિને, જે મારા જે સેનાનાયક ન હોય તે નકામાં છે.” આ હુંકારના પરિણામે તે રાહ કવાટની સેનાનો ત્યાગ કરી તળાજા ચાલ્યા ગયે. શિયાળ બેટ : આ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા શિયાળ બેટમાં વીરમદેવ પરમારનું રાજ્ય હતું. તેણે છત્રીસ કુળના રાજાઓને પકડી કેદ ભેજ શાલિવાહન નરપતરાજ ! એ રીતે ઇ. સ. 1021 થી ૧૨૦૦ની વચમાં 19 રાજાઓ થયા એ વસ્તુ બહુ માનવા ઉદયકરણ હે સરાજ શ્રીકંદરાજ ગ્ય નથી; પણ જેતસિંહ ઇ. સ. ૧૧૮૨માં હતો એ હિસાબે ઇ. સ. 982 એટલે 200 વછરાજ વર્ષ પહેલાં ભેજની પણ પહેલાંના રાજા હશે. ક્ષેમકરણ મુંગરાળ તેનું નામ ઉપલબ્ધ નથી. પરમારની રાજધાસંતાણું નીઓ માહેશ્વર, ધાર, માંડુ, ઉજજેન, ચંદ્રભાગા દેવદત્ત જેસિંગદેવ વા જેતસિંહ, | ચિતોડ, આબુ, ચંદ્રાવતી, મૌર્મદા, પરમાવતી, સમરરાજ ધરવછરાજ ઉપરકોટ, બેખર, લેકવા, પાટણ હતા. આ વંશ ઈ. સ. ૭૧૪માં પ્રસિદ્ધ હતો. (કર્નલ ટોડ) શાલિવાહન પતરાજ દેવકરણ જયરાજ વરરાજ નરપતરાજ 1. એક વાર્તા કહેવાય છે કે રાહ કવાટના દરબારીઓ ઉગાવાળાની વધતી જતી શક્તિ અને કીર્તિથી અદેખા બની તેનું કાસળ કાઢવા પ્રયત્ન કરતા હતા. તેમાં એવી વાત મૂકવામાં આવી કે “આબુ ઉપર વિજય ઉગાવાળાને આભારી છે કે રૌને આભારી છે ? દરબારીઓ કહે કે “રાહના પ્રચંડ રીન્યો ન હોત તે ઉગાવાળો એકલો શું કરે ? બીજા પક્ષે કહ્યું કે " હેય પણ સેનાપતિ ન હોય તે એકલાં સો શું કરે?” ત્યારે ત્રીજા પક્ષે કહ્યું કે બે હાથ વગર તાળી પડતી નથી.' ઉગાવાળાએ ગતિ થઈ કહ્યું કે હું ઉગાવાળો એક હાથે તાળી પાડી શકું!” તેનાં મિથ્યાભિમાની વચનોથી રાહ ઉશ્કેરાયા અને ઉગાવાળાને તેના પર ઉપરથી દૂર કર્યો. 2. આ સંબંધમાં પણ મતભેદો છે. એક મત પ્રમાણે આ રાજા પરમાર હતો અને તેનું નામ વીરમદેવ હતું. બીજા મત પ્રમાણે તે ચાવડા હતા અને તેનું નામ મેઘાણંદ હતું. જ્યારે ત્રીજા મત પ્રમાણે તે ચાવડે હતો અને તેનું નામ અનંતદેવ હતું. ભાટચારણની પછીના સમયમાં જોડી કાઢેલી વાત કરતાં ઇતિહાસને આધાર લઈએ તો તે સમયે પરમારોનું રાજ્ય