Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 405
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે ઇતિહાસના કેટલાક વિદ્વાનોને એવો અભિપ્રાય છે કે આ પ્રદેશ યને પહેલાં આંધ્ર લોકોનું આધિપત્ય કેટલાંક વર્ષો રહેલું. ઈ. સ. આંધ્ર મહારાજ્ય નાશિક અને વર્તમાન મુંબઈ સુધી ફેલાએલું થી મહારાજા સાતકણના રાજ્યને વિસ્તાર ઘણે ફેલાયેલે એવું લાલેખ ઉપરથી જણાય છે. પણ તે રાજ્ય સૌરાષ્ટ્ર પર્યત ફેલાયું આધાર નથી. ઈ. સ. પૂર્વે 165-168 સુધી મૌર્ય વંશના છેલ્લા | રાજ્ય હોવા સંભવ છે. જો કે અંતિમકાળમાં મોર્યો નબળા પડયા તેમના મહારાજ્યના કેઈ પણ ભાગ ઉપર આંધ્રરાજ, શ્રીક્રશ્ન કે સાતપર કે અધિકાર જમાવે તેમ બની શકે તેમ હતું નહિ. વળી પુષ્યમિત્ર શુંગે વધ કર્યા પછી મૌર્ય મહારાજ્યનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું ત્યારે સૌરાષ્ટ્રછે. તેમાં સમાવેશ થતું ન હતું. તેથી આંધ લોકોએ કદી પણ આ દેશ ઉપર કોગવ્યું હતું તે વાત માની શકાય તેમ નથી. 1. ઓરિસાને ઈતિહાસ–બેનરજી. ર. ગુજરાતનું રાજ્ય છે. સ 100 માં ક્ષત્રપોને હાથ પડયું ત્યારે કદાચ આંધીનો છે તેવું એક મંતવ્ય છે; કારણ કે તે કાળે ગુજરાત કોનું હતું તેની સ્પષ્ટતા થતી | માત્ર કલ્પના જ છે.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418