Page #1
--------------------------------------------------------------------------
________________ સૌપ્રપો ઈતિહાસ To રૂની હારે ન. - લે. શંભુપ્રસાદ હ. દેશાઈ - પ્રકાશક: શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ. *
Page #2
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઈતિહાસ [ ઈ. સ. 1822 સુધી ] : લેખક : શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ બી. એ.; એલએલ. બી.; કેવિટ T : પ્રકાશક : શ્રી સૌરાષ્ટ્ર સંશાધન મંડળ, રાજકોટ, साधना Mauhan Sજs - દ. આ
Page #3
--------------------------------------------------------------------------
________________ આવૃત્તિ પહેલી : પ્રત 1000 ઈ. સ. 157, સં. 2013 મૂલ્ય રૂા. 10-0-0 : પ્રાપ્તિસ્થાન : સૈારાષ્ટ્ર સંશોધન મંડળ કાર્યાલય, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની બાજુમાં, રાજકેટ : : (સૌરાષ્ટ્ર) મુદ્રક : જયંત પલાણ, પલાણ પ્રિન્ટરી, સાંગણવા ચેક, રાજકેટ,
Page #4
--------------------------------------------------------------------------
________________ સૌ રાષ્ટ્ર સંશે ધ ન મંડળ કરછ સૌરાષ્ટ્ર પ્રદેશની આ વિદ્વસંસ્થાના સભ્ય બનવાથી આપને મળવાના લાભ - 1. સંશોધ તથા વિદ્વાને સાથે પરિચય અને પ્રતિષ્ઠા. 2. રૂપિયા ત્રણ સુધીની કિંમતનાં પ્રકાશને સભ્યને વિના મૂલ્ય મળે છે. 3. રૂપિયા ત્રણથી વધારે કિંમતનાં સંસ્થાનાં પ્રકાશને સભાને અર્ધી કિંમતે મળે છે. 4. અભ્યાસ પૂર્ણ લેખેનાં આશરે 400 પાનાંના મંડળના ત્રિમાસિક જનરલને ચાર અંકે. દર વર્ષે અર્ધા લવાજમથી મળી શકે છે. - સારાંશ કે મંડળની વાર્ષિક સામાન્ય સભ્યફીથી બમણ લાભ કઈમણ વિકત્સંસ્થા કે સંશોધન સંસ્થા આપને આપી શકશે નહિ. તે મંત્રીઓ પાસેથી પ્રવેશપત્ર મેળવી આપ તાત્કાલિક મંડળના સભ્ય બને. મુરબ્બી (પેન) થવાની રકમ રૂા. 1000/- થી વધારે. દાતા (Donor) થવાની રકમ રૂા. 501/- થી રૂા. ૧૦૦•/આજીવન સભ્ય (Life Member)ની રકમ રૂ. 100/- થી રૂ. ૫૦૦/સહાયક સભ્ય (Associate Member) રૂા. 50/- કે વધારે સામાન્ય સભ્ય (Ordinary Member) રૂ. 6/- છ વાર્ષિક, સંસ્થાના જર્નલમાં જાહેરખબર આપવાના ભાવ :આખું પાનું : રૂ. 100/-; અધું પાનું ? રૂા. પ૦/-; પા પાનું : રૂ. 25/ વિશેષ માહિતી માટે લા અથવા રૂબરૂ મળે :મંત્રીઓ, સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની બાજુમાં, રાજકેટ (સૌરાષ્ટ્ર). - સંસ્થાનાં પ્રકાશને - 1. આપણે ખોરાક : ડો. મહેન્દ્ર ભટ્ટ. 2. સૌરાષ્ટ્રમાં શરાફીઃ શ્રી. હરસુખલાલ સા. સંધવી. 3. સૌરાષ્ટ્રના પઢારે : શ્રી ભગવાનલાલ લ. માંકડ. 4. દક્ષિણ ભારતના સૌરાષ્ટ્ર : પ્રા. ઈશ્વરલાલ દવે. 5. એ પ્રિલિમિનરી લીસ્ટ એફ પ્લાસ એક ઐરાષ્ટઃ રેવ. ફાધર એચ. સેન્ટા. 6. ફલેરા એફ સૌરાષ્ટ્ર (છપાય છે)
Page #5
--------------------------------------------------------------------------
________________ 'જેમનાં ઇતિહાસના અગાધ જ્ઞાન, સંશોધન, શિક્ષણ અને સોધ, માર્ગદર્શન, ઉત્સાહપ્રેરિત ઉપદેશ અને પ્રવચનેમાંથી પ્રેરણું મેળવી, તે મારા સદ્દગત પૂજ્ય પિતાશ્રીને - સા દ 2 સમર્પણ
Page #6
--------------------------------------------------------------------------
________________ આમુખ આ બહ૬ ગ્રન્થને આવકારતાં મને આનંદ થાય છે. સૌરાષ્ટ્રને ઈતિહાગ્ર આદિથી તે આજ દિવસ સુધી એક જ પુસ્તકમાં કયાંય મળતો નથી, તેની ખોટ આ પુસ્તકથી, અમુક અંશે પુરાશે. આ ગ્રન્થ અનેક દૃષ્ટિએ આવકારદાયક છે. એક જ ગ્રન્થમાં સૌરાષ્ટ્રને આમૂલ ઇતિહાસ અહીં જ મળે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસની વિશિષ્ટતા એ છે કે, એને સ્થાનિક ઈતિહાસ વિવિધ તાભર્યો છે. રાજકીય મહત્ત્વનાં કેન્દ્રો અહીં બદલ્યાં કર્યાં છે. એક વખત દ્વારકા તે એક વખત પ્રભાસ; એક વખત વલભીપુર, તે એક વખત જૂનાગઢ, એક વખત ઘુમલી, તે એક વખત પોરબંદર એક વખત જામનગર, તે એક વખત ભાવનગર, હળવદ, મોરબી, ગાંડળ વગેરે. આ બધાના સ્થાનિક ઈતિહાસ છે; અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એ બધાંને સ્થાન છે. વળી, પ્રાચીન ગ્રન્થ, શિલાલેખ વગેરેથી મેળવેલે ઈતિહાસ તે છે; પણ આ પ્રદેશના ઇતિહાસની બહુઘણી કડીઓ હજી કંઠસ્થ સાહિત્યમાં પડી છે. શંભુભાઈએ આ બધાં સાહિત્યને ઉપયોગ કર્યો છે. એમણે શિલાલેખાને અને સિક્કાઓ વગેરેને આધાર તો લીધો જ છે; જૂનાનવા ગ્રન્થના આધાર પણ લીધા છે; તેમાં ફારસી ગ્રન્થનો આધાર ધ્યાન ખેંચે તેવો છે અને જે સ્થાનિક ઇતિહાસ હજી ચારણોના ચોપડે અને લોકની જીભે છે, તેને પણ એમણે ખૂબ ઉપયોગ કર્યો છે. આ બધાને લીધે “સૌરાષ્ટ્રને ઈતિહાસ” પદ્ધતિસરને લખવા માટે, અહીં કાચો માલ, ધણું વિપુલ પ્રમાણમાં સંઘરાયો છે; અને આ ગ્રન્થનું આ મોટું મહત્ત્વ છે. ' આમાં વલભીપુર, ઘુમલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર વગેરે બધાં સ્થળોની નાનીમોટી અનેક વીગતો સંઘરાઈ છે. મારા ધારવામાં, આ ગ્રન્થની આ મેટી સિદ્ધિ છે કે એમાં સ્થાનિક ઇતિહાસ આટલા મોટા પ્રમાણમાં અને આટલી બધી વીગતમાં આપવામાં આવ્યો છે. ઇતિહાસ એટલે માત્ર હારજીતને ઇતિહાસ એમ લેખકે ગણ્યું નથી. એટલે તે આ ગ્રંથમાં તે તે કાળના વહીવટી તંત્ર, ચલણ, કળા, શિલ્પ, સાહિત્ય, ધર્મ, સમાજ વગેરેની પણ માહિતી બને ત્યાં આપી છે. આ બધાંને લીધે આ ગ્રન્થમાં ઇતિહાસની સામગ્રી ભારોભાર ભરી છે. આ એની સમૃદ્ધિ છે. આ ગ્રન્થમાં કેટલીક ક્ષતિઓ દેખાશે, પણ ઉપર કહેલા ગુણને લીધે આ ગ્રન્થ ખરેખર આવકારને પાત્ર છે. સંવત 2013 એ મહાશિવરાત્રી. તા. 27-2-57 શકેટ.. ડોલરરાય ર. માંકડ
Page #7
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકનું નિવેદન સૌરાષ્ટ્રના ઇતિહાસની ખોટ ઘણા વખતથી જણાયા કરી છે. સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોના સ્થાનિક ઈતિહાસ માટે ટૈછિવાયાં પુસ્તક છે; પણ સમગ્ર સૌરાષ્ટ્રના બધા પ્રદેશને પહેલેથી ઠેઠ એગણીસમી સદીના પ્રારંભ સુધીને ઈતિહાસ એક પુસ્તકમાં લખાયેલું મળતું નથી એટલે અભ્યાસીઓને આ ખોટ બહુ જ સાલે છે. સૌરાષ્ટ્ર સંશોધન મંડળે સન ૧૯૫ના ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર ઈતિહાસ પરિષદ્ સ. ઈતિહાસવેત્તા શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીના અધ્યક્ષપદે ભરી. એ પરિષદના પ્રમુખના વ્યાખ્યાનથી માંડીને ઠરાવો સુધીની પ્રવૃત્તિમાં સૌરાષ્ટ્રને સળંગ ઈતિહાસ લખવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતું. તેને અનુસરીને સૌરાષ્ટ્ર સંશોધન મંડળે પણ સૌરાષ્ટ્રને ઈતિહાસ લખવા, લખાવવા, પ્રાપ્ત કરવા વગેરે દિશાઓમાં પ્રયત્ન જારી રાખ્યા હતા. એ માટે તપાસ ચાલુ હતી તે દરમ્યાન પ્રભાસપાટણના ઇતિહાસકાર શ્રી. શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ પાસે એવા ઇતિહાસની સામગ્રી એકત્ર હતી. તે પરથી તેમણે ઈતિહાસનું આ પુસ્તક તૈયાર કરી આપ્યું. તે તદ્વિદ વિદ્વાનોને પસંદ પડતાં તે છપાવીને પ્રસિદ્ધ કરતાં સૌ. સં. મંડળને આનંદ થાય છે. આ સ્થળે આ પુસ્તકના લેખક પરિચય આપવાનું જરૂરી જણાય છે. શ્રી. શંભુપ્રસાદ પ્રભાસપાટણના દેશાઈ છે. તેમના પૂર્વજો મુગલાઈ સમયથી સોરઠમાં અગત્યનું સ્થાન ભોગવતા આવ્યા છે. લેખકના પિતાશ્રી સદ્. શ્રી. હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ, કે જેમને લેખકે આ પુસ્તક અર્પણ કર્યું છે અને જેમનું રેખાચિત્ર સદ્. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ સેરઠી બહારવટિયાના ભાગ ચોથામાં તેમની રસભરી કલમે દેવું છે કે, જૂનાગઢ રાજ્યમાં પોલીસ, મહેસૂલ અને જંગલખાતાના વહીવટી અમલદાર હતા, એટલું જ નહિ, પણ કાવ્ય, ઇતિહાસ અને ઇતર સાહિત્યના વિદ્વાન હતા. પુરાતત્ત્વવેત્તા સદ્ શ્રી. વલભજી હરિદત્ત આચાર્યને તેમનાં અનેક સંશોધનમાં તેમણે ઘણી સહાય કરી હતી. સદ્. શ્રી. દેશાઈજીનાં પિતાનાં સંશોધનોની નોંધ પણ એક અમૂલ્ય સંગ્રહ જેવી છે.. શ્રી. શંભુપ્રસાદ અત્યારે મુંબઈ રાજ્યના ડેપ્યુટી કલેકટર છે. પિતાશ્રીના વિદ્યાસંસ્કારના વારસાને પરિણામે તેમણે કાવ્યો, વાર્તાઓ તથા નવલકથાઓ પણ લખી છે. હવે પછી તેઓશ્રી છે તેમના કુટુંબને ઇતિહાસ પિતૃતર્પણ” અને “મનાથ એ બંને પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરવા વિચારે છે. શ્રી. શંભુપ્રસાદે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને, અનેક ઠેકાણેથી માહિતી મેળવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે અને એ દષ્ટિએ સૌ. સં: મંડળ એનું
Page #8
--------------------------------------------------------------------------
________________ () પ્રકાશન કરે છે. શ્રી. શંભુપ્રસાદે આ સંસ્થા દ્વારા આ પ્રકાશન થાય તેમાં સંમતિ આપી છે; તેથી આ મંડળની પ્રવૃત્તિને અનુરૂપ એક કાર્યો થઈ શકે છે તેને યશ એમને જાય છે. , આ પુરતકના પ્રકાશન માટે સૌરાષ્ટ્ર સરકારના ગ્રંથોત્તેજક ફંડ તરફથી રૂા. ૧૦૦૦/-ની' સહાય મળી છે, તેમજ રાજ્યના કેળવણી ખાતાએ આ પુસ્તકની બસો પ્રત ઉત્તેજનાથે ખરીદી છે, તેને માટે આ સંસ્થા સરકારની અણુ છે. મંગળવાર, તા. 26 મી ફેબ્રુઆરી, ઇ. સ. 1957 સાં. 2013, મહા વદ 12 શ્રી. કલાપી જન્મજયન્તી (1874) અમૃતલાલ લક્ષ્મીશંકરસ્વાદિયા હરસુખલાલ સાકળચંદ સંઘવી પ્રાણલાલ મોહનલાલ જોષી મંત્રીઓ, સૌરાષ્ટ્ર સંશાધન મંડળ રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના “સૌરાષ્ટ્રના ઇતિહાસને પણ ઈતિહાસ છે. કોલેજના દિવસોમાં મારા સગત મુરબ્બી ભાઈ શ્રી, શંકર પ્રસાદ હરપ્રસાદ દેશાઇની પ્રેરણાથી પ્રભાસ ઇતિહાસ સંશાધન મંડળની સ્થાપના . સ. ૧૯૨૭માં કરવામાં આવી. શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકર ત્રિવેદી તથા મેં સંશોધન કરવા પાછળ અમારાં વેકેશન અને કુરસદના સમયને વ્યય કર્યો અને જેમ જેમ આ પવિત્ર વ્યવસાયમાં અમે પ્રગતિ કરતા ગયા તેમ તેમ અનેક રસિક અને નવીન વસ્તુઓ પ્રાપ્ત થતી ગઈ અને તે સાથે એ પણ પ્રતીતિ થઈ કે સૌરાષ્ટ્રના ઇતિહાસના એક લઘુ પરંતુ પ્રમાણભૂત ગ્રંથની આવશ્યકતા છે. પ્રભાસના વાજા રાજાઓ” એ નામની મારી લેખમાળા “ગુજરાતીમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થઈ અને અંધારામાં પડેલા આ રાજકુળને ઇતિહાસ પ્રકાશમાં આવ્યું. “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” અને અન્ય પત્રોએ તેને માટે પ્રશંસાયુક્ત નિવેદને લખ્યાં અને તેનાથી પ્રેરાઈને સૌરાષ્ટ્રને એક સંક્ષિપ્ત પરંતુ સળંગ ઈતિહાસ લખવા માટે નિશ્ચય કર્યો. પરંતુ તે કાળમાં મારે રાજની સેવા સ્વીકારવી પડી અને સમયનો અભાવ, સાધન પ્રાપ્તિની ઉપાધિ તથા કેટલાંક આવરણને ઉપાધિ તથા કેટલાંક આવરણને કારણે પ્રાથમિક વિધિ સમાપ્ત થતાં જ તે વિચારને અંત આવ્યો; પણ જૂનાગઢ રાજ્યની મહેસૂલ ખાતાની સેવામાં મેરઠનાં ગામે ગામ અને સ્થળે થળ ફેરણી કરવાને સુયોગ પ્રાપ્ત થયું અને નિર્જન વને, ઉજ્જડ ગામડાંઓ, ગિરિકંદરાઓ અને સાગરકાંઠાના પ્રદેશોમાં ઘેડેસ્વાર થઈ ઘૂમવાનો અવસર સાંપડે. સૌરાષ્ટ્રની રજપૂત, કાઠી મેર, આહિર, રબારી, ખાંટ આદિ ખમીરવંતી જ્ઞાતિઓને ઘનિષ્ઠ પરિચય થયે; સૌરાષ્ટ્રના ઇતિહાસને સૈકાઓથી કંઠસ્થ રાખી મુતિસમૃતિના ન્યાયે સજીવન રાખતી ચારણ અને ભાટ કેમના અનેક કવિઓ, વાર્તાકથની મિત્રી થઈ. રાતિસેના અને કુળના બારોટને સંપર્ક સાધવા તક મળી અને “સૌરાષ્ટ્રને ઈતિહાસ લખવા માટે તૈયાર કરેલી નોંધ ઉપરથી ધૂળ દૂકીને તે જ ફરીથી હાથમાં લેવા માટે સુષુપ્ત થઈ ગયેલા વિચારને પુનઃ ગતિ પ્રાપ્ત થઈ. એ સમયમાં “પ્રભાસ-ઇતિહાસ ધન સભા” વતી જૂનાગઢ રાજ્યના તત્કાલીન વિવાધિકારી શ્રી. બદલઝમાન કાઝને સરઠની શાળાઓમાં સૌરાષ્ટ્રના ઇતિહાસને સ્થાન આપવા મેં વિનંતી કરી, ત્યારે તેમણે પાઠયપુસ્તક માટે સૂચન માગ્યું. મારી પાસે તેવું સૂચન હતું નહિ, તેથી મેં તેમને તેવું પુસ્તક લખી આપવા વચન આપ્યું અને એક શાળાપાગી અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં પાઠયપુસ્તક તરીકે સ્થાન પામે તે દષ્ટિએ સૌરાષ્ટ્રના ઈતિહાસનું આલેખન થયું. પરંતુ તે સંપૂર્ણ થાય તે પહેલાં જ તે અધિકારીએ સેવાત્યાગ કર્યો અને સૌરાષ્ટ્રના ઇતિહાસને અભ્યાસક્રમમાં દાખલ કરવાને પ્રશ્ન પણ ખરંભે પડે. થોડાં વરસ પછી, એટલે ઈ. સ. 1948 લગભગ, વાત-યપ્રાપ્તિને આનંદ અનુભવતા માનસે મુક્ત વાતાવરણુમાં ભૂતકાળના ગૌરવને સજીવન કરતે ઇતિહાસ આલેખવા ઇચછા કરી,
Page #10
--------------------------------------------------------------------------
________________ પણ વ્યવસાયી જીવનમાં સમયને અભાવ અંતરાય રૂપ બની રહ્યો. તેમ છતાં મૂળ પ્રતમાં સુધારાવધારા કરતાં કરતાં ઈ. સ. 1954 માં આ પુસ્તક લગભગ નવું જ લખાઈ ગયું. ઇતિહાસનું આલેખન અને નવલકથાનું લેખન એ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ઈતિહાસમાં સત્ય અને તે પણ નગ્ન સત્યનું સ્પષ્ટપણે, છતાં સંયમપૂર્વક આલેખન કરવાનું રહે છે. તેમાં વિચારે, કહ૫ના, મનસ્વી નિર્ણો અને યથેચ્છ વિધાને સ્થાન નથી. ભાષા ઉપર, કલમ ઉપર અને વિધાનના આલેખન ઉપર સંપૂર્ણ અંકુશ રાખવાનું આવશ્યક બને છે. ભાષાલાલિત્ય, શબ્દપ્રયોગ અને અલંકારનો ઉપયોગ કરવા જતાં કેટલીક ક્ષતિઓ અકારણ આવી જાય છે. વળી, વિગતવાર વર્ણને, ઝીણવટભર્યુ વસ્તુવિવરણ અને ન્યાયાખ્યાય કે સારાસારની ચર્ચા કરવા જતાં વિસ્તારભયને પણ ગણતરીમાં લેવો પડે છે. આ સમગ્ર કારણોના પરિણામ રૂપે આ પુસ્તકમાં, ભાષાની ઝલક, શબ્દલાલિત્ય કે કાવ્યમય અલંકારોની ઊણપ રહી જાય છે અને મારી નવલો, નવલિકાઓ કે નાટકમાં જે ભાષા લખાઈ છે તેનાથી આ પુસ્તકની ભાષા નિરાળી છે. તેમાં કદાચ જોશ, વિવિધતા કે બલની ઊણપ હશે; શબ્દપ્રયોગ અને અલંકારો દેખાશે નહિ અને તર્ક, કલ્પના અને કાવ્યમય વર્ણને કયાંય જણાશે નહિ, તે દેષ હું સ્વીકારું છું, પણ તે સાથે અંગત રીતે હું માનું છું કે ઇતિહાસના આલેખનમાં માત્ર નકર હકીકતનું આલેખન અને તે ૫ણ જેમ બને તેમ સાદી રીતે કરવાનું - ભૂતકાળમાં જીવી ગયેલાં પાત્રોને જાયે અજાણ્ય અન્યાય ન થઈ જાય તે માટે-હિતાવહ છે. આંગ્લ ઇતિહાસકારોએ, મુસ્લિમ તવારીખનશાએ, આધુનિક લેખકેએ પિતપોતાની શૈલીમાં ઈતિહાસ લખ્યા. ઇતિહાસના આલેખનની કઈ સર્વમાન્ય પદ્ધતિ નથી. અંગ્રેજોએ ઈતિહાસના ક્ષેત્રને ખૂબ ખેડ્યું છે. અને આજે આપણે ઈતિહાસના આલેખનની જે પદ્ધતિ સ્વીકૃત માનીએ છીએ, તે અંગ્રેજીમાંથી મેળવેલ છે. અંગ્રેજો સદીઓથી એક સ્વાધીન પ્રજા છે. વાણીસ્વાતંત્ર્ય અને લેખનસ્વાતંત્ર્ય તે ભોગવતી આવી છે અને તેમણે તેમના દેશને ઇતિહાસ મુક્ત હસ્તે મુક્ત માનસે અને મુક્ત વાતાવરણમાં લખે છે. ભારતને ઇતિહાસ તેઓએ શાસકેની દષ્ટિએ લખે અને તેમાં તેઓ પાસે વિપુલ સામગ્રી હતી, ગમે તેવા નિર્ણય લેવાની નિરંકશ વૃત્તિ હતી અને વિરોધ કે વિવાદને ભય ન હતા. મુસ્લિમ તવારીખનશાએ પણ તેમના રાકે અને આશ્રયદાતાઓની એથમાં રહી તવારીખો લખી છે. એટલે ઇતિહાસની રંગભૂમિ ઉપર ખેલતાં પાત્રોનાં કર્તવ્યો અને કૃત્ય માટે નિરંકુશપણે લખ્યું છે. જેઓ આજે આપણી સમક્ષ નથી, જેઓ સદીઓ પહેલાં આ પ્રદેશમાં આજે આપણે વસીએ છીએ તેમ વસી ગયાં છે અને તત્કાલીન નીતિના, જીવનના અને વ્યવહારના નિયમોને આધીન રહી તેમનાં જીવન જીવી ગયાં છે, તેઓને ન્યાય આજે આપણે આપણી દષ્ટિએ કરીએ તે પણ મને અનુચિત જણાય છે. પ્રત્યેક પાત્રના કૃત્યની વારંવાર ચર્ચા કરી નિર્ણય કરવાનું પણ તે જ કારણે વાસ્તવિક સ્થી અને તેથી જ આ પુસ્તકમાં અપવાદ સિવાય આવી ચર્ચા છોડી દેવામાં આવી છે, 3 પ્રકાશનનું ખર્ચ, વધુ પડતી થઈ જતી કિંમત અને વિસ્તારભયે પણ કેટલીક વસ્તુઓ જણવા છતાં તજી દેવાનું અનિવાર્ય બન્યું છે. કેટલાક વિદ્વાનોના આધારોની ચર્ચા પણ કરી શકાઈ હોત અને ભૂતકાળના ઇતિહાસકારોનાં કથને ઉપર વિવેચન પણ થઈ શકવું હોત, પણ
Page #11
--------------------------------------------------------------------------
________________ (10) તેમ કરવા જતાં ગ્રંથને વિસ્તાર વધી જાત અને તેનું પ્રકાશન વિલંબમાં પડત તે ભય પણ દષ્ટિ સમક્ષ રાખવો પડે છે. તેમ છતાં આવા ગંભીર વિષયના આલેખનને આ માટે પ્રથમ અને નમ્ર પ્રયાસ છે. સૌરાષ્ટ્રને ઇતિહાસ ટાછવાયા ગ્રંથોમાં પડે છે. તેના કડીબદ્ધ ઇતિહાસની ખેટ ઇતિહાસના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને લાગ્યા કરી છે, અને તે ઊણપ પૂરવા માટે આ પુસ્તક લખવાનું આવશ્યક જણાયું છે. અનેક ગ્રંથ, શિલાલેખો, તામ્રપત્રો, દસ્તાવેજો, હસ્તલિખિત ગ્રંથ, વાર્તાકારો, કવિઓ, બારોટો વગેરે પાસેથી પ્રાપ્ત કરેલ વિગતો માત્ર ફરીથી લખી છે. તેના આલેખનમાં, ભાષામાં, વિવરણમાં કે ચર્ચામાં અવશ્ય ઊણપ હશે જ અને કેટલીક ક્ષતિઓ પણ હશે જ; પ્રભુકૃપાથી બીજી આવૃત્તિ બહાર પાડવા અવસર પ્રાપ્ત થશે, તો તેમાં તે વિષયમાં મળેલાં સૂચનો અને માર્ગદર્શન સ્વીકારી, ક્ષતિઓ જરૂર સુધારી લેવા પ્રયત્ન કરીશ. આ પુસ્તક છેલ્લાં સોળ વર્ષથી જેમ જેમ સમય મળે, જેમ જેમ સાધન મળે, તેમ તેમ લખાતું રહ્યું છે, એટલે તેમાં રસક્ષતિ પણ થઈ છે. વ્યવસાયી જીવન, પૂરતા સમયને અભાવ, સાધનોની મુશ્કેલી અને એવાં બીજા અનેક કારણએ પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામી છે; પણ તેમ થવાનું અનિવાર્ય હતું. બધી ઊણપ, ક્ષતિઓ અને અપૂર્ણતાઓ દષ્ટિમાં નહિ લેતાં, ઇતિહાસિક વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરશે, તે હું મારી મહેનત સફળ થયેલી સમજીશ. - સૌરાષ્ટ્ર સંશોધન મંડળે આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી ઉપાડી મને પ્રોત્સાહન આપ્યું છે. તે સંસ્થાના પ્રયત્ન સિવાય પ્રકાશન અસંભવ હતું. મંડળના પ્રમુખ શ્રી. જસ્ટીસ એમ. સી. શાહ, મંડળના મંત્રી શ્રી અમૃતલાલ લક્ષમીશકર સ્વાદિયા, શ્રી વેઠપ્રસાદ જોષીપુરા, શ્રી બાપુભાઈ બુચ, શ્રી. હરકાન્ત શુકલ વગેરે મુરબ્બી મિત્રોએ રસ લઈને આ કાર્યને સફળ બનાવી મને ઉપકૃત કર્યો છે. સૌરાષ્ટ્ર રાજ્યના મા. કેળવણી મંત્રી શ્રી. જાદવજીભાઈ મોદીએ મને પ્રારંભમાં આશીર્વાદ આપી, આ કાર્યમાં અંગત રસ લઈ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પ્રેમપૂર્વક સમય મેળવી, આ પુસ્તકના પ્રકાશનમાં શક્ય એટલી તમામ સહાય આપી છે. સૌરાષ્ટ્ર ગ્રન્થોત્તેજક મંડળ સમિતિના સભ્ય, વિદ્યાધિકારી શ્રી. દામોદરલાલ શર્મા, શ્રી. ડોલરભાઈ માંકડ તથા શ્રી. બાબુભાઇ વૈદ્ય મંડળમાંથી આર્થિક સહાય આપી છે. તે સહુને હું ઋણી છું. અલિયાબાડાના શ્રી. દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્ય મુ. ડોલરભાઈ માંકડે મને તેમના પુસ્તકાલયમાંથી દુષ્યાપ્ય અને મૂલ્યવાન પુસ્તકે વારવાર આપીને, આ કાર્યમાં પ્રેરણું આપીને તથા આ પુસ્તકને આમુખ લખીને જે ઉત્તેજન આપ્યું છે, તે માટે તે હું તેમનો જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે.
Page #12
--------------------------------------------------------------------------
________________ “પ્રભાસ-ઇતિહાસ સંશોધન મંડળના સભ્ય શ્રી. ચુનીલાલ માનશંકર દેશાઈ તથા શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે ઘણું વરસોથી મારા સંશોધન અને ઇતિહાસલેખનના કાર્યમાં સહકાર આ છે; તેમને પણ હું આ સ્થળે ઉપકાર માનું છું. પુસ્તકના મુદ્રણમાં શ્રી. જયંતભાઈ પલાણે જે પ્રેમપૂર્વક સહકાર અને સહાય આપ્યાં છે તે માટે તેમને પણ હું આભાર માનું છું. આ પુરતક તૈયાર કરવામાં જે જે સદ્ગત અને વિદ્યમાન લેખકો, વિદ્વાને અને ઈતિહાસકારોનાં પુસ્તકે કે લેખને મેં આધાર લીધે છે, તેમજ જે મિત્રો પાસેથી મેં કેટલીક હકીકત મેળવી છે તે સવને આ સ્થળે હું અંતઃકરણપૂર્વક આભાર પ્રદર્શિત કરું છું. ખાસ કરીને મારા ગુરુ પ્રો. કેમીસેરિયેટ તથા મિત્ર છે. હસમુખભાઈ સાંકળિયાનાં પુસ્તકે મને બહુ ઉપયોગી નીવડયાં છે, અને તેમને વિશેષ ઉલ્લેખ ન કરું તો હું કૃતની ગણાઉં. સૌરાષ્ટ્રના ઈતિહાસનું મુખપૃષ્ઠ સૌરાષ્ટ્રના ગર્વ અને ગૌરવ સમા મુ. રવિશંકર રાવળની પ્રેરણાથી શ્રી નરેન્દ્રભાઇએ તૈયાર કરી પુસ્તકને આકર્ષક બનાવી દીધું છે, તે માટે તે બન્નેને પણ હું ખાસ ઉપકાર માનું છું. અંતમાં નામદાર હીઝ હાઇનેસ મહારાજા જામસાહેબ શ્રી. દિગ્વિજયસિંહજી બહાદુરે આ કાર્યમાં રસ લઈ મને જે પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું છે, તે માટે તેઓ નામદારને તથા તેઓશ્રીના અંગત મંત્રી કુ. શ્રી. રામસિંહજીભાઈને હું અત્યંત ગણું છું. * મને આશા છે કે, આ પુસ્તકને ઈતિહાસરસિક જનતા આદર કરશે અને તેમાં રહી જતી કેાઈ ક્ષતિ કે ઊણપ સૂચવશે તે બીજી આવૃત્તિમાં તે સુધારી લેવા હું અવશ્ય પ્રયત્ન કરીશ.
Page #13
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા 1 પ્રાચીન સમય 2. ગુપ્ત સામ્રાજ્ય. 3. વલ્લભી સામ્રાજ્ય 4. વલભી પશ્ચાત ... 5. રજપૂત સમય... 6. ગુજરાતના સુલતાને... મુગલ સામ્રાજ્ય....
Page #14
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ પ્રકરણ 1 લું પ્રાચીન સમય ભારતના પ્રદેશમાં પુરાતન કાળથી સૌરાષ્ટ્ર એક પ્રસિદ્ધ પ્રદેશ છે. સમૃદ્ધ અને રસાળ પ્રદેશ તરીકે તે જાણીતું છે. તેનું મહત્ત્વ અનેક પુરાણું ગ્રંથમાં સ્વીકારાએલું છે. આ પ્રદેશનો વેદકાળથી વર્તમાનકાળ સુધીને ઈતિહાસ અનેક વિદ્વાનોએ, જુદા જુદા ગ્રંથમાંથી સંશોધન અને તારવણી કરીને આલેખે છે, અને તે ગ્રંથ તેમજ તામ્રપત્ર, શિલાલેખ મુદ્રાઓ અને દસ્તાવેજોનું પુન: સંશોધન કરી સૌરાષ્ટ્રને કડીબદ્ધ ઈતિહાસ લખવાને આ એક નમ્ર પ્રયાસ છે. પ્રાગૈતિહાસિક યુગ: પ્રાચીન ભારતના વિદ્વાનોએ, જેને આપણે આજે ઈતિહાસ કહીએ છીએ તે, ઈતિહાસ લખે નથી, અને લખ્યું હોય તે તે ઉપલબ્ધ નથી. પણ શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણમાં એક વિશિષ્ટ પદ્ધતિએ, ઈતિહાસ અને ભૂગોળનું આલેખન થયું છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે સૌરાષ્ટ્ર પ્રાગૈતિહાસિક સમયમાં પણ પ્રસિદ્ધ પ્રદેશ હતો અને તે સભ્યતા, સંસ્કૃતિ અને વિદ્યા-કલાનું ધામ હતું. આ પ્રદેશમાં અષ્ટાવક, ચ્યવન, દધિચિ, માર્કંડેય વગેરે મહાન અને પવિત્ર શ્રષિમુનિઓ તે સમયમાં થઈ ગયા છે. સૌરાષ્ટ્રને ઉલ્લેખ કદના પરિશિષ્ટમાં છે. રામાયણમાં પણ સૌરાષ્ટ્રના રાજાને ઉલ્લેખ છે અને મહાભારતમાં તે પ્રભાસ, રૈવતક અને દ્વારકાનાં વર્ણન વારંવાર જોવા મળે છે. 1 અષ્ટાવક્રે કારાવાસમાં પૂરેલા ઋષિઓને, રાજા જનકના પ્રશ્નોને સંતોષકારક ઉત્તર આપી મુક્ત કરાવ્યા હતા. તે પ્રાચી તીર્થમાં વસનારા હતા. થવન ક્ષેત્ર સુત્રાપાડા પાસે છે. (પ્રભાસખંડ). દધિચિએ વપુદાન દઈ દેવતાઓને આયુધો આપ્યાં હતાં. તે પ્રભાસ પાસે રહેતા. (પ્રભાસખંડ) માકડેય, અગરત્ય વગેરે ઋષિઓ અહીં હતા. માય વરદાનથી અમર થયા, અગરત્યે સમુદ્રપાન કર્યું. 1 ખીલ ચા સપ્તમ અષ્ટક. “યત્ર પ્રાચી સરસ્વતી, યત્ર સોમેશ્વર દેવ.” (નિર્ણય સાગર પ્રેસ. મુંબઈ યજુર્વેદ–પરિશિષ્ટ) 2 મહારાજા દશરથે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે જે રાજાઓને બોલાવવા આજ્ઞા કરી તેમાં સૌરાષ્ટ્રના રાજને ઉલ્લેખ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ યાદ: શ્રીકૃષ્ણને જરાસંઘ તથા કાલયવનની સામે મથુરામાં ટકવું મુશ્કેલ જણાયું. પિતાના પિતૃઓની ભૂમિ ત્યજી તેમણે સૌરાષ્ટ્રને માર્ગ લીધે. બલરામ અને યાદવે તેમની સાથે આવ્યા. અને સૌરાષ્ટ્રમાં કુશસ્થલી સ્વાધીન કરી ત્યાંના સ્વામી થયા. ગિરનારની ગુફામાં રાજા મુચકુંદ શાપના પરિણામે તેને વરેલી અનંત નિદ્રામાં પિઢયે હતે. તેને જગાડે તે બળી જાય તે જ્ઞાન શ્રીકૃષ્ણને મળતાં તેમણે પિતાની પામરી સૂતેલા મુચકુંદ ઉપર ઓઢાડી. કાળયવને તેને શ્રીકૃષ્ણ ધારી ઉઠાડ અને મુચકુંદની દૃષ્ટિ પડતાં જ કાળયવન ભસ્મ થઈ ગયે. વૈવસ્ત મનુના પૌત્ર રાજા આનર્તના નામથી આ દેશ આનર્ત તરીકે ઓળખાતું. તેના પુત્ર વતે? બલરામને પિતાની કન્યા રેવતી પરણાવી અને પિતે તપશ્ચર્યા અર્થે રેવતાચળમાં ગયા. બલરામ આ પ્રકારે આ દેશના રાજા થયા. પણ એ સમયમાં ચાલી આવતી પ્રથા પ્રમાણે બલરામ તથા શ્રીકૃષ્ણ તેમને મળેલું રાજ્ય યાદવ કુળના વડીલ ઉગ્રસેનને આપી તેમની સાથે રહી આ પવિત્ર પ્રદેશ પર રાજ્ય કરવા લાગ્યા. યાદવેનું રાજ્ય : યાદવનો રાજ અમલ શરૂ થયું તે સામે સ્થાનિક રાજાઓએ વિરોધ કર્યો હોવાનું જણાય છે. કુંડિનપુરના રાજા ભીષ્મકની કુંવરી રુકિમણુનું શ્રીકૃષ્ણ હરણ કર્યું અને તેની પાછળ પડેલા રાજકુમારને પરાજિત કર, શિશુપાલનો વધ કર્યો, સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે શ્રીકૃષ્ણ લગ્ન કર્યા અને જાંબુવંતીને આ જ પ્રદેશમાં શ્રીકૃષ્ણ પટરાણીઓમાં સ્થાપ્યાં આ સમયમાં હસ્તિનાપુરમાં કૌર અને પાંડવે વચ્ચે વૈમનસ્ય શરૂ થયું અને સુખદુઃખે પાંડવે આ પ્રદેશમાં શ્રીકૃષ્ણને આશ્રયે અથવા તેમની સલાહ સૂચના લેવા આવતા. અર્જુને શ્રીકૃષ્ણની સલાહથી સુભદ્રાનું હરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા. - બળરામની કુંવરી વત્સલાનું પણ આ જ દેશમાંથી ભીમના પુત્ર ઘટોત્કચે હરણ કર્યું. 1 વિવસ્ત મનુને પૌત્ર આનત હશે પણ તેને પુત્ર રેવત હોય તે સંભવિત નથી, તેને વંશજ હોય તે વિશેષ સંભવિત છે. 2 પરાજિત શત્રુઓની પુત્રીઓને પરણવાને ચાલ એ સમયમાં સામાન્ય હતો. તેનું અનુસરણ વીસમી સદી સુધી થતું રહ્યું જણાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય અનિરુદ્ધ પણ આ જ દેશના દરિયામાંથી પકડાઈ ઉષાના દેશમાં પહોંચે અને શ્રીકૃષ્ણ તેના પ્રદેશ ઉપર ચડાઈ લઈ જઈ અનિરુદ્ધને મુક્ત કર્યો. યાદવાસ્થળી : દ્વારકાથી વિહાર કરવા ગયેલા યાદવ કુમારેએ ષિની મશ્કરી કરતાં મળેલા શાપના પરિણામે યાદ પ્રભાસ પાસે અંદર અંદર લડી કપાઈ મૂઆ અને શ્રીકૃષ્ણ ભાલકાતીર્થમાં જરાના તીરથી ઘાયલ થઈ પ્રભાસમાં સ્વધામ ગયા. શ્રીકૃષ્ણ પછી : શ્રીકૃષ્ણના મૃત્યુ પછી તેના પરમ ભકત અને સખા મહારથી અર્જુન તેમની રાણીઓને લઈ મથુરા જતાં માર્ગમાં લૂંટાયા. પણ અનિરુદ્ધના પુત્ર વજનાભને ઈન્દ્રપ્રસ્થ પહોંચાડયે. આ યુગ પછીને ઈતિહાસ પ્રાપ્ત થતું નથી જે માટે સાધનને ઘણે અવકાશ છે. શ્રીકૃષ્ણને સમય પણ શંકાસ્પદ છે, છતાં વિદ્વાનોએ તે ઈ. સ. પૂર્વે 1500 આસપાસને સામાન્ય રીતે માન્ય રાખે છે. તે પછીને સૌરાષ્ટ્રને ઈતિહાસ ચંદ્રગુપ્ત મોર્યના કાળથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઈ. સ. પૂર્વે ૪૦૦માં થયે. એટલે લગભગ એક હજાર વર્ષને ઈતિહાસ અંધારની ઘેરી જવનિકા પાછળ છુપાયેલે પડે છે. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના કાળના સૌરાષ્ટ્રની રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્કૃતિને અભ્યાસ કરતાં જોઈ શકાય છે કે શ્રીકૃષ્ણના સમયમાં જે સંસ્કૃતિ, ધર્મ અને સભ્યતાની સ્થાપના થઈ હતી, તેને વિકાસ થયા હતા અને આ અંધાર યુગમાં પણ સૌરાષ્ટ્ર વિદ્યા, કળા, વાણિજ્ય અને ધર્મ માટે પ્રસિદ્ધ હતું. પાણિનિ જેવા સમર્થ વ્યાકરણકારે પણ તેને ઉલ્લેખ કર્યો છે. પુરાણોની કથાઓમાં તેનાં વારંવાર મળતાં વર્ણનથી પણ તે વસ્તુને સમર્થન મળે છે. ચંદ્રગુપ્ત: ઈસુની સદીથી ચાર વર્ષ પૂર્વે મહાઅમાત્ય ચાણકયની 1 પ્રભાસમાં હજી પણ યાદવાસ્થળીના નામથી જાણીતી જગ્યા છે. 2 જ્યાં ઘાયલ થયા તે સ્થળ ભાલુકા અને જ્યાં તેમના શરીરને અગ્નિસંસ્કાર કર્યો તે દેહત્સગ” નામથી પ્રસિદ્ધ છે. જુઓ લેખકનું " પ્રભાસ-યાત્રા વર્ણન.” 3 પુરાણે ક્યારે લખાયાં તે અને તેમાં લખેલી વિગતોને કાળ નિશ્ચિત કરવાનું કામ કપરું તેમજ જોખમી છે. એલાં પુરાણના આધારે કલ્પના કરવી તે વાસ્તવિક નથી. પુરાણો ઘણું પાછળથી લખાયાં હોવાનું વિદ્યાનું મંતવ્ય છે અને તેથી તેને પ્રમાણભૂત ગણુતાં અચકાવું પડે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સહાયથી ચંદ્રગુપ્ત મગધનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને તેની સીમાઓ વધારી. તેમાં સૌરાષ્ટ્રને પ્રદેશ પણ તેની આણ નીચે આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની જીર્ણદુર્ગમાં હતી. ચંદ્રગુપ્ત ત્યાં પિતાના સૂબા તરીકે વૈશ્ય પુશ્યગુપ્તને નીખે. આ પુશ્યગુપ્ત જૂનાગઢ પાસે સુદર્શન તળાવ બંધાવ્યું અને રાજ્યવ્યવસ્થા સારી રીતે કરી. અશક : ચંદ્રગુપ્ત પછી તેને પોત્ર પ્રતાપી રાજા અશેક મગધને સમ્રાટ થયે અને તેણે આ પ્રદેશ ઉપર પિતાના સૂબા તરીકે ઇરાની ચવન તુશાસ્પને ની. તેના રાજ્ય અમલમાં વાવકૂવાઓ બાંધવામાં આવ્યાં, ઝાડો રોપવામાં આવ્યાં અને ધર્મપ્રચાર તથા નીતિબોધ માટે ઘણું દ્રવ્ય વાપરવામાં આવ્યું. જનપદ : આ સામ્રાજ્યમાં સૌરાષ્ટ્ર-ગુજરાત એક જ દેશ હતો. તેને ‘જનપદ કહેવામાં આવતે તેમ મનાય છે. તેના પેટા ભાગે (1) રાષ્ટ્ર (2) વિસય (3) પ્રદેશ (4) આહરા હતા. આહરા ને ગ્રામ પણ કહેતા ? રાજ્યવ્યવસ્થા : સૌરાષ્ટ્રને સૂબે માલવાના મહારાષ્ટ્રીય અર્થાત્ વાઈસરોય નીચે હતું તેને રાષ્ટ્રીય કહેતા. રાજ્યવ્યવસ્થા અંગે દેશ આંતરિક બાબતમાં સ્વતંત્ર હતો તેમ જ સ્વશાસિત હતો.* આંતરિક વહીવટમાં, એક મંત્રી અમાત્ય વા સચિવ હતા અને તેને સલાહ આપવા મંત્રીપરિષદ હતી. પેટા વિભાગના વહીવટકર્તાઓ રાષ્ટ્રપાલ, સ્થાનિક, ગોપ, પ્રદેશિક ધર્મમહામાત્ર, રાજુક, યુત અથવા યુક્ત, ઉપયુક્ત, નગરવ્યાવહારિક, નાયક વગેરે હતા. 1 આ શહેરનું સ્કંદપુરાણમાં “કરણકુંજે નામ આપ્યું છે. અબુલ ફઝલ લખે છે કે દીર્ધકાળ પયત આ નગર અજ્ઞાત અવસ્થામાં પડ્યું રહેલું અને પછી જાણવામાં આવતાં તે જીણુદુર્ગ કહેવાયું. ગિહલેનેને અસલ ગઢ આ હતો તેમ કર્નલ ટોડ માને છે પણ રુદ્રદામાના શિલાલેખથી જણાય છે કે ગિહન પહેલાં આ શહેર આબાદ હતું; અસલ ગઢ બીજો હતો, જે માટે આગળ ચર્ચા કરવામાં આવી છે. 2 જનપદ દેશનું નામ નથી પણ એક “યુનીટ’નું, જેને સમાન અર્થ ઇલાકે થઈ શકે. જુઓ (1) ભાંડારકર કૃત અશેક (2) અર્થશાસ્ત્ર-કૌટિલ્ય (3) અશોકના શિલાલેખ. હુલેશ (Hultzsch), (4) ડે. સાંકળિયા કૃત. આર્કીઓલોજી એફ ગુજરાત. 3 કઈ સ્થળે મહાપાત્ર પણ કહ્યો છે. 4 ડે. સાંકળિયા.
Page #18
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય ચો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ આ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા વિહારે આજે જોવામાં આવતા નથી પણ પથ્થરમાં કેરી કાઢેલા ચે શાણું (ઉના પાસે), જૂનાગઢ પાસે બાવાયારા તથા ખાપરા-કેઢિયાની ગુફા, તળાજાની ગુફાઓ અને ઢાંકની ગુફાઓમાં છે. શિલાલેખે ? પણ સર્વથી શ્રેષ્ઠ અને અશોકના આ પ્રદેશ ઉપરના આધિપત્યની ઘણી ઉપયોગી માહિતી આપનાર તે જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર આવેલ શિલાલેખ છે. સમાજ અને ધર્મ: મૌર્ય રાજ્યમાં બ્રાહ્મણનું બળ ક્ષીણ થયું હતું અને બૌદ્ધ લેકેનું પરિબળ જામતું જતું હતું. આમ બ્રાહ્મણ ધર્મને વિનાશ થઈ રહ્યો હતો પણ અશકે તેની આજ્ઞાઓમાં બ્રાહ્મણે તથા શ્રમણોને સમાન ગણવા તેમ કહ્યું છે. ઈસ્વી સન પૂર્વે બીજી સદી તથા ઈસ્વી સન પછીની બે સદીનાં ચારસો વર્ષના ગાળામાં સાતવાહન ક્ષહર તથા ક્ષત્રએ નાના ઘાટ પ્રભાસ, તાપીકિનારે તથા જૂનાગઢના બ્રાહ્મણને વિપુલ દ્રવ્ય આપ્યું છે તે જોતાં તેનું પરિબળ નહિ હોય તે પણ તેમની અગત્ય તે જરા પણ ઓછી ન હતી. બ્રાહ્મણને આપેલાં દાનપત્રમાં તેમનાં ગોત્ર, તેમની વિદ્વત્તા વગેરેને ઉલ્લેખ છે. રુદ્રદામાના ગિરનાર ઉપરના શિલાલેખથી તે સ્પષ્ટ જણાય છે કે બ્રાહ્મણનું પરિબળ પાછળનાં બસો વર્ષમાં વિશેષ હશે ? 1 ડૉ. સાંકળિયા માને છે કે અશોકના શિલાલેખ સિવાય એક પણ ગુફા આ સમયની નથી. પણ તેમનું વિધાન સ્પષ્ટ અને નિર્ણયાત્મક નથી, કારણ કે તેઓ કહે છે કે આ ગુફાઓ કદાચ આ સમયની હોય પણ ખરી પરંતુ બજેસ વગેરે વિદ્વાને તેને બૌદ્ધ ગુફાઓ જ માને છે. (“એન્ટીકવીટીઝ ઓફ કરછ કાઠીયાવાડી તથા બજેસ) * આ શિલાલેખ 75 ફીટના પરિઘમાં છે. અને લગભગ સો ફીટના વિસ્તારમાં બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત ભાષામાં લેખ કેતરાવેલો છે. તેની બાજુમાં રુદ્રદામાને લેખ છે. ' આ શિલાલેખ પ્રથમ કર્નલ ટોડે જે એવું તેમનું મંતવ્ય છે “ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા”માં, ઈ. સ. 1822 માં તેમણે આ શિલાલેખ જો એમ તેઓ કહે છે. તેમને આ લિપિ ઊકલી નહી. પણ ઈ. સ. 1837 માં ડો. જોન વીસનના ‘ટ્રેસીંગ” ઉપરથી કલકત્તાના શ્રી જેમ્સ પ્રીન્સેપે તેનું ભાષાંતર કર્યું. તે પછી પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ તેને ઇતિહાસ અન્ય સ્વરૂપમાં રસિક જનતા પાસે રજૂ કર્યો અને ડો. એમ. કન (Kern), પ્રો. એચ. એન. વિલ્સન, ઈ બરનુફ (Burnour), હુલસે (Hultach) વગેરે યુરોપીયન વિદ્વાનોએ તેના ઉપર સંશોધન કર્યું હતું. 2 નાનાવાટ તથા નાશિક શિલાલેખના આધારે (બબ્બે ગેઝેટીયર. 18 (3) પા. 220) 3. બ્રાહ્મણે વિશેની વિગતવાર ચર્ચા અન્યત્ર છે.
Page #19
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગ્રીક સત્તા : અશોકનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૨૩રમાં થયું. તે પછી મોર્ય વંશની મહાન રાજ્યસત્તા ક્ષીણ થવા માંડી. અંતે સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મૌર્યરાજ બૃહદ્રથને વધ કર્યો અને મગધનું રાજ્ય મોર્યના હાથમાંથી શુંગના હાથમાં પડયું, ઈ. સ. પૂર્વે 185. મોર્યોના પતન સાથે, આર્યાવર્તના મૌર્ય સામ્રાજ્યના દેશો સ્વતંત્ર થવા લાગ્યા અને પરદેશીઓ માટે પણ નિર્વિદને વિજ્ય મેળવી લેવા આ દેશનાં દ્વાર ખુલ્લાં થયાં. અશોકને પુત્ર સામ્મતિ આ દેશને મહારાજા હશે પણ નામને અને સત્તા વગરને. ઈ. સ. પૂર્વે ૨૦૦માં તે સોરાષ્ટ્ર ઉપરથી તેમની સત્તા અવશ્ય ભૂંસાઈ ગઈ હતી. તુશાસ્પ: અશોક જેવા મહાન રાજ્યકર્તાની એક ભૂલ એ હતી કે તેણે તેના સૂબા તરીકે યવન તુશાસ્પને સૌરાષ્ટ્રમાં નીમ્યા હતા. રાજધાનીથી દૂર આવેલા એક ધનાઢય અને રસાળ દેશના અધિપતિ તરીકે એક પરદેશીને શા માટે નીમ જોઈએ ? આ તુશાપે સુદર્શન જેવાં તળાવ બંધાવી રાજ્યમાં સુખશાંતિ ફેલાવી ઘણું જ કપ્રિયતા મેળવી. એ સમયમાં પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી પુરુષને સ્વતંત્ર રાજા થવાની નેમ હતી. તેથી જ તેણે તે વ્યવસાય ત્યારથી આરંભ્યો હોય તેમ જણાય છે. મૌર્ય વંશની સત્તા આ પ્રાંત ઉપરથી ઊઠી જતાં બેકિટ્યામાંથી આવેલા ગ્રીકેની હકૂમત સ્થપાઈ. તેમને આદિપ્રેરક તુશાસ્પ હતા એમ અનુમાન કરીએ તે અસ્થાને નથી. તુશાસ્પના નામ ઉપરથી તે ઇરાની જણાય છે. પણ તેની આગળ “યવન વિશેષણ મૂકવામાં આવે છે. એ સમયમાં યુનાન એટલે ગ્રીસના લેકેને યવન કહેતા. તેથી તે ગ્રીક હોવાની માન્યતા વધારે સબળ છે. વળી ચંદ્રગુપ્તની રાણી ગ્રીક હતી અને તેની લાગવગ મણ ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં હશે. તેનાં સગાંસબંધીના વિસ્તાર વચ્ચે હશે અને તે પૈકીનો તુશાસ્પ હવા વિશેષ સંભવ છે. તેથી જ મોર્ય વંશના અંત પછી આ પ્રદેશ ઉપર ગ્રીક લેકેનું સામ્રાજ્ય સ્થપાયું હશે તે વિશેષ માનવા જેવું છે. શંગ : શુંગલેકેનું રાજ્ય આ દેશમાં હતું કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પુષ્પમિત્ર શુંગને પૌત્ર વસુમિત્ર અશ્વમેઘ સાથે દક્ષિણ સમુદ્ર પર્યત 1. . કેમીસેરીયેટ તેને ઇરાની માને છે. તેના કારણમાં તે જણાવે છે કે મૌર્ય દરબાર અને ઈરાન દરબારનાં રીતરિવાજ, સ્થાપત્ય વગેરેમાં ઘણું સામ્ય હતું. વળી વર્તમાન - પારસીઓમાં રસાસ્પ નામ પડે છે. તેની સાથે આ નામ મળતું આવે છે. પરંતુ “તુશાસ્પ” નામ ઇરાનીઓમાં જોવામાં આવ્યું નથી. તેથી તે માત્ર અનુમાન જ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય ગયે હોવાને અહેવાલ મળે છે. ટાને માને છે કે દક્ષિણ સમુદ્ર એટલે કે Patalane and surastra) પાટણ અને સૌરાષ્ટ્રમાં તે ગયે હતો. તેણે સિંધ પણ પ્રાપ્ત કર્યું હતું અને તે સિંધમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યું હોય તે તે અશક્ય નથી. મહાકવિ કાલિદાસના “માલવિકાગ્નિમિત્રનામક પ્રખ્યાત નાટકમાં જે પણ આ વિષયને ઉલેખ છે. એટલે મોના અંત પછી જેમ મગધનું રાજ્ય શુંગના હાથમાં પડયું તેમ કદાચ સૌરાષ્ટ્ર પણ તેની હકૂમત નીચે આવ્યું હશે. શૃંગ વંશને અંતિમ રાજા દેવલભૂતિ ઈ. સ. પૂર્વે 73 ની આસપાસ મરાઈ ગયું અને શુંગ વંશને એ રીતે અંત આવ્યું. એ હિસાબે પુષ્યમિત્ર શુંગે મગધનું રાજ્ય ઈ. સ. પૂર્વે 185 માં પ્રાપ્ત કર્યું હોય અને 73 માં તેને વંશ દેવલભૂતિના મૃત્યુથી સમાપ્ત થયો હોય તે આ વંશ માત્ર 112 વર્ષ ચાલે અને તે સમયમાં માળવામાં તેને અધિકાર હોય તે સૌરાષ્ટ્રમાં અન્ય સત્તા હોવાનો સંભવ નથી. . બુલ્ડર માને છે કે માળવા ઉપર જેને અધિકાર હોય તે જ સૌરાષ્ટ્ર ગુજરાતને માલિક હોય. પણ આ તે માત્ર કલ્પના છે. શુંગ રાજાઓ, મોયે જેવા બળવાન હતા નહિ. મગધની આસપાસ તેમની રાજ્યસત્તા હતી અને ગંગાની ખીણ સુધી તેમને અધિકાર પ્રસરેલો હતે. માત્ર મૌર્ય મહાસામ્રાજ્યના વારસદાર તરીકે સૌરાષ્ટ્ર તેમના કબજામાં રહ્યું હશે તે માની શકાય છે, પણ ખરા (Defacto) રાજાઓ તે એ સમયમાં પણ ગ્રીક હતા અને તે તુશાસ્પના વારસદારે હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેના સમર્થનમાં એક બીજું પણ પ્રમાણ છે ડે. જે. વીસનનું મંતવ્ય છે કે મૌર્ય પછી તરત જ આ પ્રદેશ ગ્રીક લોકોના હાથમાં પડે. ઑબે નામે લેખક તેના ગ્રંથમાં લખે છે કે મીનાન્ડરે “સારાએસ્ટેસ” (Saraostos) જીત્યું હતું. તે “સૌરાષ્ટ્ર જ હોવું જોઈએ. વળી ગ્રીક સિક્કાઓ સોરાષ્ટ્રમાંથી મળી આવે છે. ગ્રીક એપેલેટસ: તુશાપે અથવા તેના અનુયાયીઓએ ગમે તે પ્રપંચ કર્યો હોય, પણ ઈ. સ. પૂર્વે ૧૮૫ની આસપાસ ગ્રીક સેનાપતિ ડેમેટ્રીયસની સરદારી નીચે ભારતની વાયવ્ય સરહદ ઉપર બેકિટ્રયન-ગ્રીક સિન્ય ચડી આવ્યું. ત્યાંથી સિંધ. ઉપર પિતાને અધિકાર સ્થાપી પાટલેઈન (Patalane) લીધું. અને પછી કચ્છ, 1 પ્રીઝલ્યુસ્કી. (Pryalaski) " અશોકની દંતકથાઓ.” Legends of Emperor Ashokને આધારે ટાન. 2 અંક પાંચમો-૧૪મો શ્લોક 3 રોયલ એશિયાટીક સોસાયટી જનલ–૧૨. 4 પરીપ્લેસમાં લખ્યું છે કે બારીગઝા-ભરૂચ-માં ગ્રીક સિક્કા ચાલતા હતા.
Page #21
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સૌરાષ્ટ્ર અને ગુજરાતને સાગરકાંઠે જીતી લીધું. અહીં ડેમેટ્રીયસના ભાઈ મનાતા એપલોડટસના આધિપત્ય નીચે બેકિયન-ગ્રીક સ્થિર થયા. તેનું રાજ્ય ગાંધારથી બારીગાઝા એટલે ખંભાતથી ભરૂચ સુધી ફેલાયું હોવાનો ઉલ્લેખ છે. એપલેડેટસનું રાજ્ય ઘણાં વર્ષ ચાલ્યું હશે એમ જણાય છે. તેના સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ બન્ને ભાઈઓના મૃત્યુ પછી મીનાન્ડર સમ્રાટ થયા અને ભારતના પ્રદેશ તેના આધિપત્યમાં આવ્યા. મીનાન્ડર : મીનાન્ડરનું મહારાજ્ય મથુરાથી ભરૂચ સુધી હતું. મીનાન્ડરનું મૃત્યુ ઈ. સ. પૂ. ૧૪૮માં થયું હોવાનું જણાય છે ત્યાં સુધી આ સામ્રાજ્ય ઉપર તેને અધિકાર હતો. મીનાર પછી : મીનાન્ડર પછી તેને પુત્ર સોટર પહેલે આ સામ્રાજ્યનો માલિક થયે. તેણે એપલેડેટસ બીજાને તેને સૂબે નીખે. તેના સિકકાઓ મળી આવેલા છે તે ઉપરથી જણાય છે કે આ બેકિટ્રયન ગ્રીકેનું રાજ્ય આ પ્રદેશમાં ઈ. સ. પૂર્વે 100 સુધી ચાલ્યું હતું. ગુથીડીમસ ગ્રીક ચડાઈ : ગ્રીક વિજેતા મહાન સિંકદરે સ્થાપેલા સામ્રાજ્યને ચંદ્રગુપ્ત મોર્યે જતી લીધું. પરંતુ બેકિયાનું સૈન્ય બળવાન હતું. ત્યાંના સુબા યુથીડીમસે સ્વતંતા જાહેર કરી અને તેના પુત્ર મીટ્રીયસે ભારત ઉપર ચડાઈ કરી ઘણું દેશ જીતી લીધા. તે સમયે મૌર્ય વંશને અસ્તકાળ હતો; Jકેએ આ સમયને લાભ લીધે. વળી તુશાસ્પ જેવા વિદેશી હાકેમે રાખવાની મૌર્ય રાજાઓએ ભૂલ કરી અને તેમને ભારત પર ચડી આવવાની સગવડ કરી આપી. સૌરાષ્ટ્ર દેશ પણ એ રીતે તેમના અધિકાર નીચે આવ્યું. આ રાજાઓમાં મીનાન્ડર અને એપલેટસ પ્રતાપી થયા. તેમણે સૌરાષ્ટ્ર ઉપર પિતાને અધિકાર સ્થાપ્યા હતા. આ રાજાઓના સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે. છે. કર્નલ ટેડને પ્રાપ્ત થયેલા એક સિકકામાં પાંખવાળા દૂતનું ચિત્ર છે. તેના હાથમાં | તાડપત્ર છે. જ્યારે બીજા સિક્કાઓ ઉપર એક તરફ અરબી પદ્ધતિથી ઊંધેથી લખાતી. લિપિ જેવી ગાંધાર લિપિમાં પ્રાકૃતમિશ્રિત સંસ્કૃત લેખ છે. આ ઉપરથી પ્રતીત 1. કનીંગહામ. 2. પુષ્યમિત્રે ઉજજેન જીતી પિતાના અધિકાર નીચે આણેલું. 3. ઇજીપ્તના એરીયન નામના લેખકે પેરિપ્લસ” નામને ઇતિહાસ ગ્રંથ લખે છે. તેમાં ગ્રીક-બેકિયાનું વર્ણન છે. એરીયને લખેલું આ પુસ્તક કોઈ વેપારીનું લખેલું છે. તેમ શ્રી. ગૌરીશંકર ઓઝા માને છે. (ટડનું રાજરથાન)
Page #22
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 2 જું કર શક સમય ઈ. સ. પૂર્વે 70 થી ઈ.સ. 395 શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. પૂ. 70 થી ઈ. સ. ૩લ્પ સુધી એટલે લગભગ 465 વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. શક-પૂર્વ ઇતિહાસ : ઉત્તર ચીનના યુચ–ચી નામક જવાલામુખી પર્વતના ફાટવાથી તેની આસપાસ રહેતા લોકોને ઈ. સ. પૂર્વે 150 ના વર્ષની આસપાસ ત્યાંથી ખસી જવું પડયું. આ લેકે મળ સીરદરયા નદીની પેલે પાર આવેલો સીથીયાના હતા. અહીંથી તેઓએ નવી વસાહત વસાવી. તેનું નામ પિતાની જાતિ પરથી શકસ્થાને રાખી ત્યાં રહેતા. તે સમયના ઈરાની રાજાઓ સાથે તેમણે સંબંધ બાંધ્યું. આ રાજાઓના પ્રાંતિક સૂબાઓ સત્રય અર્થાત્ ક્ષત્રપ કહેવાતા અને તેથી શકસ્થાનમાં પણ કેઈ શકને તેઓએ સત્રપ તરીકે સ્થાપ્યા. ઈરાનના જરથોસ્તી રાજા ડેરીયસે તેમને ઘણું ઉત્તેજન આપ્યું અને શકે તેને વફાદાર રહ્યા. આ સમયે એટલે ઈ. સ. પૂર્વે 174-136 દરમ્યાન પાથી અને સમ્રાટ મીથરડેટીસ પહેલાંએ પંજાબ સુધીને પ્રદેશ જીતી લીધું અને શક સરદારેએ તે ચડાઈમાં સાથ આપે. ભારતનાં માર્ગો અને સ્થળનું જ્ઞાન થતાં તેમણે તક્ષશિલા (પંજાબ) મથુરા અને આસપાસના પ્રદેશ ઉપર પિતાને અધિકાર સ્થાપે. પણ મીથરડેટીસની બીકે કે તેના માન ખાતર આ વિજયે તેના નામે કર્યા અને પિતે તેને અધિકાર માન્ય રાખે છે તેમ દર્શાવવા મહારાજા કે રાજા કે એવું નામ ધારણ 1. શકસ્થાન હાલ સીસ્તાન નામે ઓળખાય છે. શક મહારાજ્યની સ્થાપના અહીંથી થઈ અને તે તેનું કેન્દ્ર થયું. 2. ઈરાનમાં આ સમયે પાર્થીઅન રાજા હતા. તેઓ પ્રાચીન આય રાજાઓની જેમ હુન્નર, કળા, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિખ્યાત હતા. 3. ડેરીયસ-અર્થાત દારાયસ જરથોસ્તી રાજા હતો. તે ભારતને સમ્રાટ હોવાનું એરિયન જણાવે છે. સિકંદર સામે તે ઇડેસીથીક સન્ય સાથે લડે હતો. એટલે ભારતી–શક સૈન્ય તેના આધિપત્યમાં હતું. શકોના આદિસ્થાન અને ઉત્પત્તિ વિષે ગ્રોક લેખક હીરેડેટસ લખે છે કે તેઓએ ડેરીયસ વા દારાના સમય પહેલાં મીડીઝ જીતી લીધું હતું અને તેઓ એશિયાના સ્વામી બની ચૂક્યા હતા. વળી તેઓ દારાની પૂર્વે થયેલા ઈજીપ્તના રાજા સેસ સ્ટ્રીસ (Sesostris) ના સમયમાં જાણુતા થઈ ચૂકયા હતા અને દારા પહેલાં 1000 વર્ષથી તેઓ તેમની સભ્યતા, સંસ્કૃતિ અને શક્તિ માટે જાણીતા હતા. એટલે તે હિસાબે ઈ. સ. પૂર્વે ૧૫૦૦–૨૦૦૦માં આ જાતિ એક બળવાન જાતિ હતી. (હરેડેટસ-ભાષાંતર : જી. રેબીન્સન : પુસ્તક 1, 2 તથા 4).
Page #23
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ આ વાતને આપણું પુરાતન યુગને ઇતિહાસ આલેખતાં મહાભારત તથા પુરાણેથી ટકે મળે છે. શાકય દ્વીપ અને શાક્યગિરિને ઉલ્લેખ ભવિષ્યપુરાણમાં છે. મહાભારતમાં કૌરવ સૈન્યમાં શકે લડેલા; તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પહલવ, કિરાત, બર્બર, યવન તથા શક સિંધુના પ્રદેશમાં રહેતા. (સભાપર્વ) શકઠીપમાંથી વહેલી નદી એકસસનું સંસ્કૃત ગ્રંથમાં કહ્યું–કક્ષુ વા વક્ષ નામ છે. (રામાયણ–બાલકાંડ-૪૩–૧૪: મત્સ્ય પુરાણ : ૧૨૧-૪૫-વાયુપુરાણ : 47-44) શ્રી નંદલાલ છે 11441 ey Sun (4612 "Cieographical Dictionary of Ancient and Medieval India" નામના પુસ્તકમાં આ પુરાણ-મહાભારત-ઈત્યાદિ સાથે ટોલેમીએ કરેલા વર્ણનવાળાં સ્થળોની સરખામણી કરી છે અને તેથી સાબિત થઈ શક્યું છે કે શકદીપ, શક જાતિ અને તેમની સંસ્કૃતિ ભારતના આર્યો સાથે સંબંધ ધરાવતી હતી. મહાભારતના અનુશાસન પર્વમાં (6 જણાવ્યું છે કે સિંધુ પ્રદેશમાં શકે રહેતા હતા અને તે પ્રદેશ “સિંધુ શક’ પ્રદેશ (Indo Scythia) કહેવાતે. પુરાણોમાં આ શકોને રાજ્ય વિસ્તાર ઈ. સ. પૂર્વેનાં નજીકનાં વર્ષોમાં સૌરાષ્ટ્રથી ઇરાન સુધી હોવાનો ઉલ્લેખ છે (કળિયુગની વંશાવળી). તેના મહારાજા શકનશાહ અથત શહેનશાહનું બિરુદ ધારણ કરતા ને ઈરાનના શકસ્થાનના વિજય પછી તેમના યુવરાજેએ એ ધારણ કર્યું. એ રીતે શકો ભારત સાથે રામાયણ મહાભારત અને પુરાણના સમયથી આર્યોથી પરિચિત છે. “ભગુસંહિતા” અને “માનવ ધર્મશાસ્ત્રમાં તેઓને ક્ષત્રિય કહ્યા છે. પણ ક્ષત્રિય કમને ત્યાગ કર્યો હોવાથી અને બ્રાહ્મણથી તિરસ્કાર પામેલા હોવાથી તેઓ શુક જેવા થઈ ગયા તેવું વર્ણન છે. “મનુસ્મૃતિમાં. (43-44) પણ કિરાત–પહલવ, કાજ, યવન, પારદ અને શક લકોને ઉલ્લેખ છે. “વાયુપુરાણમાં તે બાહુના પુત્ર સગરે તેના પિતાનું રાજ્ય હૈય, તાલજધા અને શકોએ છીનવી લીધું હતું તેનું વેર લેતાં તેઓને હાંકી કાઢયા એટલું જ નહિ પણ તેમનાં ધાર્મિક રિવાજે વેશભૂષા વગેરે બદલાવવા આજ્ઞા કરી, તેમનાં માથાં અર્ધા મૂંડવાને હુકમ આયે; તેમને વેદપાઠ કરવાની મના કરી અને “વષટકાર’ને ઉચ્ચાર કરવા બંધી કરી. (વિષ્ણુપુરાણમાં 8 મા અધ્યાયમાં આવી જ વાત છે.) પુરાણોની ઉત્પત્તિને કાળ આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેટલે પુરાણે નથી. આપણ ઇતિહાસ અને ભૂગાળના આ ગ્રંથમાંથી ઇતિહાસ ઉપર પ્રકાશ પડે છે. તેમાં “મસ્યપુરાણ, બ્રહ્માંડપુરાણ “વાયુપુરાણ” અને “વિષ્ણુપુરાણમાં આવી ઘણી બાબત છે અને તેમાં 18 શક રાજાઓએ સાતવાહન રાજાઓને હરાવી રાજ્ય કર્યાને ઉલ્લેખ છે. ઉપરાંત “કશ્યપ સંહિતા' કક સંહિતા” પારાશર સંહિતા', પાણિનિ (ઈ. સ. પૂ. 400), કારતકા અષ્ટાધ્યાયી, કાત્યાયન (ઈ. સ. પૂ. 300), પતંજલિ (ઇ. સ. પૂ. 200), ભરત મુનિનું “નાટયશાસ્ત્ર' (ઈ. સ. પૂ. 300) ગર્ગ સંહિતા વગેરે અનેક ગ્રંથોમાં શકનાં વર્ણને, રીતભાત વગેરેને ઉલ્લેખ આવે છે. તે પછીના યુગમાં લખાયેલાં સંસ્કૃત નાટકે અને પ્રાકૃત ગ્રંથોમાં અનેક સ્થળે શકોને માટે લખવામાં આવ્યું છે. સારાંશ, શકો ભારતમાં આવ્યા ત્યારે સાવ અજાણ્યા પરદેશી ન હતા પણ આ દેશના હતા અથવા આ દેશથી પરિચિત હતા. ભારતની સીમાઓ તે સમયે કાશ્મીર કે તિબેટ સુધી નહિ પણ મધ્ય એશિયા સુધી હતી તે વાત ભૂલવી ન જોઇએ.
Page #24
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમયે ન કરતાં રાજપતિએ સત્રપ વા ક્ષત્રપ એવું નામ ધારણ કર્યું. શકે અને ભારતીઓ દારા નીચે એક જ સૈન્યમાં સાથે રહી લડેલા અને સિકંદર સામે દારા નીચે યુદ કરેલું એટલે ભારત સાથે તેને ત્યારથી સંબંધ તે હતો જ. શક વર્ષ : આ શક વંશને શક–પહલવ કહેવામાં આવે છે. આજ પણ અગત્યના પ્રસંગને શકવતી કહેવાય છે. તેમ જ શક કેકેએ પિતાને સવંત્સર ચલાવ્યું અને ઇ. સ. ૭૮થી તેને પ્રારંભ થયો ગણાય છે. એક માન્યતા એવી પણ છે કે ઈ. સ. ૭૮માં કનિષ્ક કુશાન રાજ્યની સ્થાપના કરી ત્યારથી શક સવંત્સર ચાલુ થયો છે. પણ શક લોકેના નામ પરથી ઉત્પન્ન થયેલ શક સવંત્સર મહારાજા શાલીવાહને પિતાની આજ્ઞાથી પ્રચલિત કર્યો અને પ્રસિદ્ધ જોતિષી વરાહમિહિરે છઠ્ઠા સૈકામાં તેના પરથી જોતિષ જેવાની પદ્ધતિ અપનાવી; તેથી તે પ્રસિદ્ધિને પામ્ય અને અદ્યાપિ તે અસિલ્તત્વમાં છે. ગુજરાતના ક્ષત્રપ : ક્ષત્રપના બે વિભાગ થયા. પ્રથમ વિભાગ ઉજજેનમાં સ્થિર થયે. તેઓ ચસ્ટન કહેવાયા અને બીજો વિભાગ ક્ષહરથ (ક્ષહરાત) ક્ષત્રપ કે જે ગુજરાત સૌરાષ્ટ્રમાં સ્થિર થયે. તેઓની રાજધાની ભરૂચમાં હોવાનું મનાય છે. આ ક્ષત્રપાએ ગ્રીકોને ભારતમાંથી હાંકી કાઢયા અને પાટાલેન (પાટણ), કચ્છ અને સૌરાષ્ટ્ર જીતી લીધાં. ઈ. સ. પૂ. ૫૮માં તેઓને માળવામાંથી હરાવી કાઢયા પણ ગુજરાત સૌરાષ્ટ્ર તેના કબજામાં રહ્યા. ઈ. સ. 80 માં તેઓએ જીતી લીધેલા આ પ્રદેશો તેમના આધિપત્ય નીચે રહ્યા અને ઉત્તર ભારત પણ તેમની હકુમત હેઠળ હતું તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ક્ષહરથ ક્ષત્રપ : ઈ. સ. 119 થી 124 ભૂમક : આપણે, ઉત્તર ભારતીય શો સાથે સબંધ નથી એટલે તેની ચર્ચા ન કરતાં ક્ષહરથ ક્ષત્રપ કે જે આ દેશમાં સામ્રાજ્ય સ્થાપી રહ્યા તેની જ ચર્ચા કરશું. આ ક્ષેત્રને પ્રથમ સરદાર અથવા રાજા ભૂમક થયા હોવાનું ભરૂચમાંથી તેમજ સૌરાષ્ટ્રમાંથી મળી આવેલા સિક્કાઓ ઉપરથી જણાય છે. તેની રાજધાની ભરૂચમાં હતી તેમ પણ મનાય છે. ભૂમકના સિક્કાઓ સિવાય બીજી કઈ વસ્તુ ઉપલબ્ધ નથી. પણ નાશિક તેના અધિકાર નીચે હતું તેમ જણાય છે. વિન્સેન્ટ સ્મીથ, તે ગોન્ડાફેરીસને સેનાપતિ હતા એવું અનુમાન કરે છે. 1. આ સેનામાં એરિયનના વર્ણન પ્રમાણે 100 યુદ્ધર અને 50 હાથી હતા જે સમ્રાટ દારાનું રક્ષણ કરતા હતા. તે વર્ણનમાં યુનાની લેખકો શકને જુદા ગણે છે. આ યુદ્ધમાં દારાને પરાજય થયો પણ પિતાના સમ્રાટની સહાયતામાં જન્મભૂમિથી ર યુદ્ધભૂમિ પર મૃત્યુ મેળવવાનું બહુમાન આ બહાદુર ઇન્ડો-ન્સીથીયનોને મળ્યું તેવો પણ ઉલ્લેખ છે. 2. Early History of India.
Page #25
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ છેનાહપાન (નહપાન) : ભૂમક પછી તેની ગાદીએ નાહવાન આવ્યું. તે તેને પુત્ર હતું કે કેમ તેના માટે કોઈ નિર્ણયાત્મક સાબિતી મળતી નથી. આ રાજા ઘણે જ બળવાન થયું. તેને રાજ્ય વિસ્તાર વર્તમાન રાજસ્થાનથી મહારાષ્ટ્ર પર્યત હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ઘણે ભાગ ઉપર તેનું વર્ચસ્વ હતું. નાહપાને પિતાના સિક્કાઓ ઉપર પિતાના બિરુદ તરીકે “રાજા” અને “મહાક્ષત્રપ શબ્દ વાપર્યા છે. તેના ઉપર તીરકામઠું તથા હૈદ્ધો ઉપસાવેલું છે... નહપાનના સામ્રાજ્યને વિસ્તાર અને શક્તિ વિશાળ હતાં અને એ સમયના રાજાઓમાં તે એક મહાન રાજા હતા. પણું તે સમયે દક્ષિણ ભારતમાં એક બીજી પ્રબળ સત્તાને પ્રાદુર્ભાવ થયે. તે સત્તા આંધ્ર રાજા સાતવાહનોએ દક્ષિણમાં એક મહાસામ્રાજ્ય સ્થાપીને મેળવી અને આનક અને બ્રાહ્મણ ધર્મના પરદેશી શત્રુઓ –શકે, પહલ, ગ્રી વગેરે સામે ધર્મના નામે યુદ્ધ શરૂ કર્યું. યવને, શકે અને અન્ય પરદેશી જાતિઓ બ્રાહ્મણ ધર્મને અનાદર કરતા આર્યોના કુલાચાર, રીતરિવાજે અને વ્યવહારને તિરસ્કાર કરતા તેથી તેઓએ તેમના ઉચ્છદ માટે પડકાર ફેંકયે. પરિણામે નાહપાનના વંશજ સામે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શ્રી સાતકણું કે જેનું બીજું નામ વાલીવયકુર (બી) હતું તેણે યુદ્ધ કર્યું અને નાહપાનના વંશને - ઉચ્છેદ કર્યો. નાહપાનનું બળવાન રાજ્ય નાશ પામ્યું અને સૌરાષ્ટ્ર, ગુજરાત, આંધ કેના હાથમાં (ઈ. સ. ૧૨૪લગભગ) પડયાં. જૈન ગ્રંથ આવશ્યક સૂત્રમાં નાહપાનને 1. ડે. એન કેવના મત પ્રમાણે ચસ્ટનને પિતા યસમેતિકા તે ભૂમક જ, કારણ યમ એટલે પૃથ્વી અને ભૂમક એટલે પણ પૃથ્વી : ડૉ. ડીઓરાસ (1940 ઇતિહાસ પરિષદ પ્રેસીડીંગ્સ)માં તે રવીકારતા નથી. ડૉ. રેપસન, શ્રી રાય ચૌધરી પણ તે મતને મળતા છે. 2. આ સિકકાઓ ચાંદીના છે તથા નાશિક પાસેના જોગલ ટીબી નામક સ્થળેથી 13000 ચાંદીના સિકકાએ બહુ સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે. તેને ઉપરનું વિવરણ મુંબઇ શાખાના રોયલ એશિયાટિક સોસાયટીના જનરલ વોલ્યુમ ૨૨માં શ્રી એસ. એમ. એડવડશે આપ્યું છે. 3. ઈરાનના પાથરઅન રાજાઓના સિક્કાઓ ઉપર પણ આ પ્રકારનાં ચિહ્નો હતાં. 4. ગૌતમીપુત્રે નાહપાન સિકકાઓ ઉપર પિતાનું નામ કેતરાવું. 5. વિન્સેન્ટ રમીથ. Early History of India. 6. નાશિક ગુદા H શિલાલેખ નાં. 2 (પુલમાયી વાસીથીપુત) 7. નાહ પ્રજા, પાન=પાલક. આ ઇરાની શબદ છે. વાયુપુરાણમાં તેનું નામ નરવાહ-નરવાહન ' નીરવાહન લખ્યું છે. ડા. જ્યસ્વાલ "The Brahmin Empire: Daily Express: Patna મન ગ્રંથમાં નાહવાન લખ્યું છે તે એક હોવાનું માને છે. અબુલફઝલ આઇને અકબરીમાં તે નામનો ઉલ્લેખ કરે છે. તેમાં જામાતા સિવદત્ત અને તેના પ્રધાન અયામાના લેખમાં (જુન્નર) તેને મહાક્ષત્રપ-સ્વામી કહ્યું છે. સિક્કાઓમાં તો માત્ર રાજન-ક્ષત્રપ કહ્યો છે.
Page #26
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય પરાજય સાતવાહનના પ્રધાને તેના રાજાથી રિસાઈ આવ્યાનો ડોળ કરી, નહપાનની સેવા સ્વીકારી તેના રાજ્યને નબળું પાડયું અને પરિણામે તેનો પરાજય કરાવ્યું તે ઉલ્લેખ છે. (ડે. જયસ્વાલ) બીજા જૈન ગ્રંથમાં શ્રીધરની વ્યુત વાર્તાકથામ' તે જૈન સાધુ થઈ ગયું હોવાનું જણાવ્યું છે. ' ચસ્ટન ક્ષત્રપ : આ સમયે માળવામાં ક્ષત્રપ હતા ને ઉપર જોયું તેમ ચસ્ટન ક્ષત્ર હતા. એમ પણ જણાય છે કે નહપાન મહાક્ષત્રપ હતું પણ તેના નીચે આ ક્ષેત્ર નાહપાનના અમુક પ્રદેશ ઉપર અધિકાર ભોગવતા એટલે તેઓ નાહપાનનું સાર્વભૌમત્વ સ્વીકારતા હશે. અને આંધ્રો પાસે સામ્રાજ્યને અધિકાર થયે હોવા છતાં તેઓએ પિતાના વિસ્તારમાં પિતાનું આધિપત્ય જાળવી રાખેલું હશે. આ ચસ્ટન ક્ષત્રપની રાજધાની માળવાના ઉજ્જૈનમાં હતી. તેના સિક્કાઓ પ્રાપ્ત થયા છે અને તેનું નાપાનના સિક્કાઓ સાથે સામ્ય છે. માત્ર દ્ધા તથા તીરને બદલે ચંદ્ર સૂર્યની આકૃતિ છે. આ સિક્કા ચાંદી તથા ત્રાંબાના છે તથા તેના ઉપર ગ્રીક, બ્રાહ્મણ તથા ખરેષ્ઠી લિપિમાં લખેલું છે. ', ' . ચસ્ટનને પૂર્વ ઇતિહાસ : ચસ્ટનનું મૂળ નામ છટ્ટણણ કે ભWણણ હતું. પણ તેના સિક્કાઓ ઉપર તેમજ ઉત્તર સમયના શિલાલેખોમાં ચસ્ટન સ્પષ્ટ છે. ચસ્ટનને બદલે ચસનાસ પણ લખ્યું છે. તે બહુવચન હંઈ કેટલાક વિદ્વાને ચસ્ટન કુળનું નામ હોવાનું પણ માને છે. ચસ્ટનને પિતા કોણ? : ચસ્ટનના પિતાનું નામ જાણવામાં આવ્યું છે પણ આગળ જોયું તેમ તેને ભૂમકનો પુત્ર ગણે છે. યસામેતિકાનું સંસ્કૃત ભાષાંતર ભૂમક થાય પણ તેથી નામનું ભાષાંતર થયું હોય તે સંભવિત નથી. શિલાલેખમાં ચસ્ટનના પિતાનું નામ સામતિકા દર્શાવ્યું છે અને તે માન્ય રાખ્યા સિવાય છૂટકે જ નથી. યસામંતિકા કેઈ રાજપતિ હોય તે સંભવ નથી. નાહપાનના સૈન્યમાં કદાચ તે સરદાર હોય, પણ તે માત્ર અનુમાન અને કલ્પના સિવાય બીજું કાંઈ જ નથી. જો કે કેનેરી ગુફાઓના એક શિલાલેખના આધારે એવી પણ એક માન્યતા છે કે આ વંશ ઈરાનની નદી કરદામાને કિનારે વસતે તેથી કરદમક વંશ કહેવાય છે. 1 ટીલોયા પાનાદી Tiloya Pannatti પ્રકરણ 4. રા. બ. હીરાલાલ શાસ્ત્રી. Catalogue of Sanskrit and Prakrit Manuscripts in Central Provinces and Berar. પા. 16 2 રેપસનને આ મત છે. પણ સિદ્ધપુર પાસે કરદમ આશ્રમ છે અને તે પ્રદેશમાં ચટનનું રાજ્ય કે હકમત હોય તેથી તેની પુત્રીએ પોતાને કરદમ કુળની પુત્રી કહી હોય તે માટે ઈરાન જવાની જરૂર નથી, શક વર્ષ ૬૨૨ના તામ્રપત્રમાં કરદમને ઉલલેખ છે. ગી. હી, એઝા “લંકી કા ઇતિહાસ
Page #27
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ આ વંશને કનિષ્ક સાથે સંબંધ હતું અને મથુરાના દેવકુલ મંદિરની એક મૂર્તિ નીચે “સાસ્તન’ શબ્દ શ્રી વિનયતેષ ભટ્ટાચાર્યો વાંચે અને તેને ચસ્ટન હઠરાવી દીધું. તે સાથે ઘણા વિદ્વાને સમત થયા પરંતુ તે શબ્દ પણ કઈ રીતે | ચસ્ટન માટે નથી. કનિષ્ક તુષાર જાતિને હતું અને થાન શક હતે. આ ચસ્ટન કુશાન વંશના રાજા કાડફીઝીઝ બીજા (Kadphises II) નીચે ક્ષત્રપ હતો તેના પિતાનું નામ સ્યામેતીકા હતું અને તેણે પતન પામેલા નાહપાનના સામ્રાજ્યને આંધ્રો પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યા પણ તે કેટલા પ્રદેશમાં પિતાને અધિકાર સ્થાપી શકે તે જાણી શકાતું નથી, પણ માળવાથી મહારાષ્ટ્રમાં જતાં પહેલાં તેણે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પોતાની સત્તા જમાવી તે જાણી શકાય છે. જ્યદામન : ચસ્ટનને પુત્ર જયદામન થયે તેના રાજ્ય અમલની કાંઈ હકીકત પ્રાપ્ત થતી નથી પણ તેણે ચસ્ટનનું આરંભેલું કાર્ય ચાલુ રાખ્યું. બળવાન સાતવાહને પાસેથી ક્ષત્રપનું જિતાયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં જ તેણે પિતાનું જીવન વ્યતીત કર્યું. ઈ. સ. ૧૨૪માં નાહપાનના વંશજોને ઉશ્કેદ થયે અને ઈ. સ. 142 લગભગ જયદામનને પુત્ર રૂદ્રદમન પહેલા ગાદીપતિ થયે. એટલે 15 વર્ષના ગાળમાં ચસ્ટન તથા જયદામન બને યુદ્ધોમાં પ્રવૃત્ત રહ્યા અને આંધોની સત્તા સામે ઝઝૂમ્યા તેમ જણાય છે. ચસ્ટનના પૌત્ર રૂદ્રદામનના સમયને એક શિલાલેખ કછ આધાઉમાંથી મળે છે તેમાં લખ્યું છે કે: રા ચાટનચડસામેતિક-પુત્ર સ રા રૂદ્રદાસ જયદામ–પુત્ર સ વર્ષે પર,– - 1. આ મતની તરફેણમાં શ્રી ઓઝા, હરપ્રસાદ શાસ્ત્રી, પુનર અને જયસ્વાલ જેવા 'વિદ્વાને છે તે પણ શ્રી સત્યશને વિરોધ વાસ્તવિક જણાય છે. 2. વર્તમાન જસદણ ગામનું નામ ચટન ઉપરથી પડયું હોવાને એક મત છે. 3. વિન્સેન્ટ સ્મીય-Early History of India. 4. જસદણના લેખને ડા. ભાઉદાજીએ રજૂ કર્યો છે. તેમાં ચસ્ટનના પિતાનું નામ કસ્સામોતીકા છે તેમ બતાવે છે. વિશેષ માટે પરિશિષ્ટ-૩ જેવું. આંબો (કરછ)ના લેખમાં પણ “સ્યામોતીકા” નામ છે. 5. જાનાગઢ બાવા યારાની ગુફાને શિલાલેખ તથા રૂદ્ધસિંહને લેખ.
Page #28
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય ૧તેના ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ચસ્ટન રાજા હતા અને તેના પિતાનું નામ સામેતિકા હતું. પણ તેના અર્થ માટે વિદ્વાનોમાં મતમતાંતર છે. રાજધાની: ચસ્ટનની રાજધાની માળવાના મુખ્ય શહેર ઉર્જનમાં હતી અને તેણે આ સ્થળે રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેના સૂબાઓ નીમેલા. આ સૂબાઓ મૌર્ય પરિપાટી ઉપર જ રાજ્ય ચલાવતા. ધર્મ: જુદાં જુદાં પ્રમાણે જોતાં ચસ્ટન કુળનો ધર્મ, પતિત થયેલે બ્રાહ્મણ ધર્મ હશે, પણ આપણે જોયું તેમ તેઓના ધર્મ પ્રત્યેના અભાવના કારણે આંધ્ર રાજાઓએ તેમને શૂદ્રો કહેલા. આ ક્ષત્રપએ ટૂંક સમયમાં જ બ્રાહ્મણ ધર્મને સ્વીકાર કર્યો હોવાનું તેઓનાં નામ લેખે વગેરે પરથી જણાય છે. તેમ છતાં તેમના રાજ્યમાં બોદ્ધ, જેને તથા બ્રાહ્મણને પિતાપિતાના ધર્મો પાળવાની પૂર્ણ સ્વતંત્રતા હતી. યદામ : જયદામ ચસ્ટનને ઉત્તરાધિકારી થયે પરંતુ તેણે કાંઈ વિજ કર્યા હોય કે પદ પ્રાપ્ત કર્યું હોય તેમ જણાતું નથી. તે માત્ર ક્ષત્રપ જ હશે અને તેણે તેના બિરુદમાં “રવામી” “રાજા” તથા “ક્ષત્રપ શબ્દ લખાવ્યા અને જયદામને આ બિરુદ ધારણ કર્યા જે તેના વંશજોએ પણ ચાલુ રાખ્યાં. જયદામના ત્રાંબાના સિકકા મળી આવ્યા છે. તેને આકાર ચોરસ છે. તેની એક તરફ નંદી છે અને બીજી તરફ છ કમાનવાળી ચૈત્યની આકૃતિ છે. કેટલેક સ્થળે ત્રણ કમાને છે બીજા પ્રકારના સિક્કાઓમાં એક તરફ હાથી છે.* જયદામનના નામ પાછળ દામ કે દામન શબ્દ લખવામાં આવ્યું. શિલાલેખમાં “દામ' શબ્દ છે. પ્રચલિત “દામન છે. દામને અર્થ છે. સ્ટેન કેનવ અવેસ્તાના દામન અર્થાત “સર્જનસ્થાની સાથે કરે છે. જ્યારે “શ્યામિલકની કૃતિ “પાદાતાકીતાકા” નામના નાટકમાં સૌરાષ્ટ્રના શકરાજ જયનંદનનું પાત્ર છે." 1. પ્રો. ભાંડારકર તથ: આર. સી. મજમુદાર આ ઉપરથી કહે છે કે પિતા-પુત્રનું એક સાથે રાજ્ય હતું. આર. ડી. બેનરજી તેથી વિરુદ્ધ મત ધરાવે છે. બન્ને પિતા પુત્રને “રા?' કહ્યા છે તેથી આ વિવાદ ઊભો થયેલ છે. આ લેખ E. I. Vol. ૧૬માં છે. 2. ટોલેમી (Ptolemy) 3. ચસ્ટન પછીનાં નામે રૂદ્રદામન, દામ, વિશ્વસેન વગેરે આય અને સંસ્કૃત નામે છે. 4. આ ઉપરથી રેપસન અનુમાન કરે છે કે હાથી ઉજજૈનનું રાજચિહ્યું હતું અને તેથી તે ઉજજૈનને જ રાજા હેવો જોઈએ. નંદી શૈવ ધર્મનું અને ચિત્ય બૌદ્ધોનું ચિહ્ન છે. એટલે બન્ને ધર્મોને સમાંતર ગયા હશે. 5. સત્યશર્મ-જ્યનંદનને જયદામ સાથે સંબંધ નથી તેથી આ ચર્ચા નિરર્થક છે.
Page #29
--------------------------------------------------------------------------
________________ - જે સૌરાષ્ટ્રને ઇતિહાસ જયદામનના રાજ્યઅમલની કાંઈ પ્રશસ્તિ, શિલાલેખ કે ઉલ્લેખ ઉપલબ્ધ નથી. તેનું મૃત્યુ કયારે થયું તે પણ વસ્તુ પ્રાપ્ત નથી, પરંતુ રૂદ્રદામન પહેલાને પુત્ર ઈ. સ. 143 લગભગ ગાદીએ આવ્યો ત્યારે જયદામનનું મૃત્યુ થઈ ગયું હશે તેમ માની શકાય તેમ છે. રૂદ્રદામન 1 લે (ઈ. સ. 143-158) : રૂદ્રદામન તેના પિતાની ગાદીએ આવ્યું ત્યારે તેનું રાજ્ય બળવાન રાજ્ય ન હતું. દક્ષિણના ગૌતમીપુત્રે તેના પિતામહ તથા અન્ય શાકને નબળા કરી નાખ્યા હતા. પણ રૂદ્રદામન એક મહાવિચક્ષણ પુરુષ હતું. તે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય, સાહિત્ય અને કાવ્યને જ્ઞાતા હતું. ર તેણે અશ્વો, હાથીઓ અને ર હાંકવાની કળા હસ્તગત કરી હતી. વળી તે યુદ્ધકળામાં નિપુણ હતું. તેણે યુદ્ધ સિવાય કેઈને પ્રાણ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પ્રવેગી કામ માટે તેણે કરવેરા નાખ્યા ન હતા કે ફાળે કર્યો ન હતો. રાજ્યવ્યવસ્થા માટે તેણે અતિસચિવ અને કર્મસચિવ નીમ્યા હતા. એ બધું બતાવે છે કે રૂદ્રદામન એક મહાન પુરુષ હતો અને તેણે પિતાનું રાજ્ય નાનું જણાતાં તેને વિસ્તાર વધારવા પ્રયત્ન કર્યો હતે. રૂદ્રદામને પિતાના રાજ્યને વિસ્તૃત કરવા માટે મહાપુરુષાર્થ આરંભે. તેની સાથે તેને એક મહાન ચિંતા હતી. દક્ષિણ ભારતના મહા બળવાન ગૌતમીપુત્રના પુત્ર મહારાજા વશિષ્ઠીપુત્રને હરાવવાનું કામ ધારવામાં આવે તેટલું સહેલું ન હતું છતાં તેણે તે આરંભ્ય અને બનતાં સુધી નર્મદાકાંઠે ભયંકર યુદ્ધ થયું. તેમાં સાતવાહન રાજા વશિષ્ઠીપુત્રે તેને યુદ્ધમાં સજ્જડ હાર આપી અને રૂદ્રદામનને પરાજયમાંથી પિતાને સર્વ વિનાશ સર્જાતે અટકાવવા પિતાની પુત્રીના લગ્ન વશિષ્ઠીપુત્ર સાથે કરવાં પડયાં. --- - 1. શક સંવત-૫૨. 2. જૂનાગઢને પથ્થરમાં કોતરેલો લેખ. (ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃત). 3. આ વિસ્તાર વધારતાં તેના મૃત્યુને સમયે નીચેના દેશો હતા. 1 પૂર્વ અપર તે પૂર્વ અને 7 માર કરછ કે , મારવાડ અને , આકારા અવન્તિ પશ્ચિમ માળવા ભૂગુકચ્છ ઈ અથવા ભરૂચ 2 અનુપ - નીમાડ જીલ્લાનું 8 સિંધુ - સિંધને લાટ પ્રદેશ માહેશ્વર નર્મદાતીર 9 સૌવીર - મુસ્તાન આસપાસને 3 નિવૃત નીમાડ ? પંજાબને પ્રદેશ 4 આનર્ત ઉત્તર ગુજરાત-કચ્છ 10 કુકુરા રાજસ્થાન. મારવાડ સિંધની વચમાં 11 અપરાંત - કેકણું 5 સૌરાષ્ટ્ર - સૌરાષ્ટ્ર 12 નિષધ - વિંધ્ય પ્રદેશ. 6 ભ્ર અબુ-અરવલી પ્રદેશ 13 યૌધેય - વર્તમાન ભરતપુર
Page #30
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય તેમ કરવાથી અસ્થિરતા અને નાશને કાંઠે આવી પડેલું તેનું રાજ્ય તેણે બચાવી લીધું. લગ્ન પછી અલ્પકાળમાં જ તેણે સાતવાહને સાથે પુનઃ યુદ્ધને આર ભ કર્યો અને તેના જામાતા વશિષ્ઠીપુત્ર પાસેથી નાહપાનના સામ્રાજયને ઘણે પ્રદેશ જીતી લીધું. આ પ્રદેશમાં મધ્ય ભારત, રાજસ્થાન, કચ્છ, સિંધ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્ર (કેકણ) વગેરે પ્રદેશને સમાવેશ થતો હતો. તેણે દક્ષિણ ભારતના સ્વામી સાતકર્ણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને નાહપાનના અંતિમ વંશજોએ ગુમાવેલા પ્રદેશ અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કર્યા.' રૂદ્રદામને આ વિ પછી “મહાક્ષત્રપ”નું બિરુદ ધારણ કર્યું અને દક્ષિણ ભારતના સાતવાહનના સાર્વભૌમત્વને સદાને માટે આ દેશમાંથી દૂર કર્યું. રૂદ્રદમનની રાજધાની ઉજજૈનમાં જ રહી. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર તેણે સુવિશાખ નામને સૂબે નીમેલે. રાજ્યવિસ્તાર : રૂદ્રદામનનું રાજ્ય સૌરાષ્ટ્ર, ગુજરાત, માળવા, મારવાડ, અનુપ દેશ એટલે વર્તમાન મધ્ય ભારત, અપરાંત દેશ એટલે મહારાષ્ટ્રને સાગર કાંઠે અથવા કંકણ તથા સિંધ સુધી ફેલાયેલું હતું સુદર્શન અને શિલાલેખ : રુદ્રદામનના કાળમાં જૂનાગઢમાં મૌર્ય સમયમાં બંધાયેલું સુદર્શન તળાવ ફાટયું. શક વર્ષ ૭રમાં (ઈ. સ. 150) સૌરાષ્ટ્ર ઉપર એક ભયંકર વાવાઝોડાએ અને ભારે વરસાદે ઘણી ખુવારી કરી. સુદર્શન તળાવ એટલું ભરાયું કે તેની પાળ પાણીના પ્રવાહ સામે ટકી ન શકતાં ફાટી અને સુવર્ણ સાકિતા (વર્તમાન સુવર્ણરેખા કે સનરખ) અને પલાશિની નદીઓ ભારે પૂરમાં આવી અને મોટાં મોટાં ઝાડો ઊખડી પડ્યાં. આ ઝાડ તળાવના માર્ગમાં ભરાયાં અને તેથી વરસતા વરસાદમાં આવેલાં નદીના પૂરમાં તળાવનાં પાણી ભળ્યાં. તળાવની પાળ તથા તેના ઉપર બાંધેલાં મકાનને કાટમાળ તેમાં તણ અને પ્રજા જોખમમાં મુકાઈ. આ પાળની ફાટ 125 હાથ લાંબી પહોળી અને 75 હાથ ઊંડી હતી. 1. ગિરનાર શિલાલેખ તથા Coins of Andhra Dynasty by Rapson. 2. ડે. ભાઉદાજી માને છે કે પારસીનામ સીયાવકશાનું સુવિશાખ થઈ ગયું છે. છે. કેમિસેરિયટ) 3. સુદર્શન તળાવ જૂનાગઢમાં કયે સ્થળે હતું તેને નિર્ણય થતો નથી. વર્તમાન જૂનાગઢ પાસે તેવું કોઈ સ્થળ જણાતું નથી કે જ્યાં આ તળાવને સ્થળને નિર્દેશ કરી શકાય. તે ગિરનાર પાસે હોવાનું માની શકાતું નથી. મારા અંગત મત પ્રમાણે આ તળાવ અત્યારે જ્યાં ત્રિપુર સુંદરીદેવીનું મંદિર તથા ત્રિવેણી સંગમ થાય છે ત્યાં હોવું જોઇએ. કારણ કે પલાશિની તથા સોનરખ ત્યાં મળે છે. વર્તમાન નાગઢને કિલ્લે તે સમયે હતો નહિ. કિલ્લા બાજુથી જતી સડક તથા શહેરના અમુક ભાગ તેમજ ધારાગઢ બાગ વગેરે તેમાં આવી જતા હશે. .
Page #31
--------------------------------------------------------------------------
________________ 20 સૌરાષ્ટ્રને ઇતિહાસ પાણી તેમાંથી બેધમાર વહેવા માંડ્યું. તેમાં ઝાડ, વેલા, લાકડાં, પથ્થરે, કાંકરાઓ તણાવા માંડયાં. ગિરિનગરના પ્રજાજને તેમનું ઉપયોગ કરવાનું પાણું વ્યર્થ વહી જતું હે પિતાના વહી જતા ભાગ્યને રેવા માંડ્યા. મહાક્ષત્રપ રુદ્રદામને પિતાના અંગત ખર્ચમાંથી, ફંડ ફાળે કે વેઠ પ્રજા પાસેથી લીધા સિવાય આ સમારકામ કરવા આજ્ઞા આપી. તેણે માત્ર પિતાના આત્માની ઉન્નતિ અર્થે પ્રજાને જરા પણ સહકાર લીધા સિવાય આ કામ કરવા નિશ્ચય કર્યો. પણ તત્કાલીન સ્થપતિએની કમઆવડતને કારણે આ કામ થઈ શકે તેમ જણાયું નહિ અને જે જબરદસ્ત ફાટ પડી હતી તેને પૂરવાનું તેઓમાં સામર્થ્ય હતું નહિ. આ દુર્દશા જોઈ લેકે અફસેસ કરવા માંડયા. લેકેનું આ દુ:ખ જોઈ સુવિશાએ આ કામ હાથમાં લીધું અને તેની શક્તિ તથા બુદ્ધિચાતુર્યથી તેણે ફાટેલી પાળ પૂરી દઈ પુન: પૂર્વવત્ સ્થિતિમાં આ તળાવ મૂક્યું.' પરદેશી સાર્વભૌમત્વ: રૂદ્રદામનનું મૃત્યુ ઈ. સ. 258 લગભગ થયું હોવાનું મનાય છે. મહાક્ષત્રપ હોવા છતાં તેણે ઈરાનના પાથી અને સમ્રાટને અધિકાર સ્વીકારેલ હોવાનું જણાય છે. આ સાર્વભૌમત્વ માત્ર નામનું જ હશે. દિલ્હીના અંતિમ શહેનશાહોના અમલમાં વિવેક ખાતર તેના સ્વતંત્ર થયેલા સૂબાઓ તેમનું નામ લખતા તેવું આ હશે. ક્ષત્રપ મૂળ ઈરાનના સેનાપતિઓ હતા. એટલે તેમણે વિવેક ખાતર અથવા તેમના તરફથી ચડાઈની બીક ન રહે તે ખાતર આ પદ્ધતિ રાખી હોય તે નવાઈ નહિ. વળી ઈરાનના યુવરાજે તેમનાં બિરુદમાં શકાનશાહ (શકેના શાહ) એમ લખતા અને જ્યાં જ્યાં શકેનું રાજ્ય હતું ત્યાં તેમના રાજ્યપતિ થતા તેઓ શકોના શહેનશાહ હતા તેમ માનતા. શક ક્ષત્રપ તેમને કંઈ ખંડણી આપતા કે કેમ તેને કઈ ઉલ્લેખ જોવામાં આવતું નથી. સાસાનીયન સમયમાં ઈરાનના આધિપત્યનીચેના શક પ્રદેશના હાકેમને “શકાનશાહ કહેતા. ઇરાન : આ સ્થળે ઈરાનને ઈતિહાસ જાણવું જરૂરી છે. . સ. પૂર્વે ૨૫૬માં સેલ્યુકસના રાજ્યના છિન્નભિન્ન થવા સાથે આરસસાઈડ (arsacide)ને વંશ કે જે પાર્થિયન વંશ કહેવાય તે ઈરાનમાં સ્વતંત્ર થયે. અને તે વંશના રાજા મીશ્રાપેટીસ પહેલા એ ઈ. સ. પૂ. 171 થી 138 નેચમાં અને મીશ્રાપેટીસ બીજાએ ઈ. સ. પૂ. 113 થી 88 વચમાં તેમના રાજ્યની સીમાઓ સિંધુ અને જેલમ નદીના કાંઠા સુધી વધારી. ક્ષત્રપ ચસ્ટન અને નાહપાન - 1 રૂદ્રદામનને શિલાલેખ, જાવાગઢ-અશલેખની બાજુમાં છે તેના આધારે. આ લેખમાં બીજી ઘણી વિગતો આપી છે. તેમાં સુવિશાખને પહેલવા જાતિને અને કુલાઈમાને પુત્ર કહ્યો છે. પહેલવા કે પહેલવી ઇરાનીઓ, જરથોસ્ત હતા. આ લેખમાં સ્વાતિકાનું નામ નથી પણ પુશ્યગુપ્ત, તુશાસ્પ, ચંદ્રગુપ્ત, અશોક વગેરેને ઉલ્લેખ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય તેમને અધિકાર સ્વીકારતા એટલું જ નહિ, પણ તેઓ સાથે તેમને સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધ હતો. તેઓ ભારતીય ન હતા પણ “પહેલવાન હતા. આ પાર્થિયન વંશને અંત ઈ. સ. રર૬માં આવ્યું. પાર્થિયનોની પડતી થઈ અને જરથોસ્ત ધર્મ અનુસરનારા પામક નામના મહાપુરુષે ઇરાનનું જરથોસ્તી રાજ્ય સ્થાપ્યું જે ઈતિહાસમાં સાસાનીયન વંશ તરીકે પ્રસિદ્ધ છે. તેના રાજા બહેરામ બીજે, બહેરામ ત્રિીજે, હેરમઝ ત્રીજો, વગેરે હતા ત્યારે “શકાનશાહ” બિરુદ લખતા તેમ જોવામાં આવ્યું છે. શકાનશાહ : વિદ્વાન છે. કેમીસેરિયટ માને છે કે આ બિરુદને અર્થ એ થઈ શકે કે ભારતના ક્ષત્રપ ઉપર તેમને અધિકાર હતો, પરંતુ ઈરાનને પ્રાંત શસ્તાન ઉર્ફ સીસ્તાન તેમના અધિકારમાં હતું અને તેથી તે બિરુદ લખાયું હોય તે અસંભવિત નથી. નાહપાન કે રૂદ્રદામન જેવા મહા વિજેતાઓ ઈરાનને અધિકાર સ્વીકારે એ બહુ મનાતું નથી. અને કદાચ હોય તે તેના પિતૃદેશ પ્રત્યેના પ્રેમના કારણે માત્ર વિક ખાતર જ સ્વીકાર્યો હોય તે બનવાજોગ છે છે. હરઝલ્ડ (Herzfeld) સાસાનીયન મહારાજ્ય નીચેના પ્રદેશનું વર્ણન કરતાં શકસ્તાનને નિર્દેશ કરે છે તથા વિવરણમાં શકસ્તાનમાં, મકરાણ, તુરાન, સિંધુ નદીના મધ્ય ભાગના પ્રદેશે, કચ્છ, કાઠિયાવાડ, માળવા તથા તેની પાડોશના મધ્ય પ્રદેશને સમાવેશ થતો હતો તેમ જણાવે છે. 1 . કેમીસેરિયટ-શ્રી. વિન્સેન્ટ સ્મીથના આધારે તથા ઇ. હરઝફેડ (Herzfeld) Pehlvi Inscription and monuments of Early History of Sasanian Empire ને આધારે. 2. સાસાનીયન વંશના ઈતિહાસને અભ્યાસ આ લેખકે વિદ્વાન છે. કોમીસેરિયટ પાસે કર્યો હતો અને તે સમયે પણ એટલે ઈ. ૧૯૨૯માં આ પ્રશ્ન પરત્વે તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી. ઇતિહાસના સમર્થ વિદ્વાન અને લેખકના ગુરુનું મંતવ્ય સર્વથા અમાન્ય રહી શકે તેમ નથી પરંતુ શંકાસ્પદ જરૂર છે. દિલ્હીના અંતિમ બાદશાહો પૈકીના શાહઆલમ માટે એક લેખક લખે છે કે “હકમતે શહેનશાહ આલમ-અઝ દિલ્હીના પાલમ” એટલે છ માઈલના વિસ્તારમાં જ દિલ્હીની શહેનશાહ હતી છતાં જૂનાગઢના નવાબે તેમના રૂક્કામાં મહોર “શાહઆલમ બાદશાહ ગાઝી ફીદવી નવાબ હામદખાન”- વગેરે લખતા તેમ “શકાનશાહ’ બિ તેમના અભિમાન ખાતર રહ્યું હોય તેમ માની શકાય. વળી આ પાર્થિયને કે સાસાનીયને સાથે સંબંધ ધરાવતા ક્ષત્રપો, પરદેશી રહ્યા ન હતા. સાતવાહનોએ તેમને પરાજ્ય કર્યા પછી તેઓએ તેમના ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેઓ હિંદુ થઈ ચૂક્યા હતા. “રૂદ્રદામન”, “રૂદ્રસિંહ, રૂદ્રસેન વિજયસેન, પૃથ્વીસેન, ભક્તિદામન વગેરે નામે બતાવે છે કે તેઓ વેદ ધર્મના અનુયાયીઓ હતા અને તેમનાં ધાર્મિક કે સાંસ્કૃતિક બંધને ઇરાન સાથે હતા નહિ. પ્યારા બાવાના મઠના શિલાલેખમાં કેવલીયજ્ઞ” શબ્દ કે જે જૈન ધર્મશાસ્ત્રોમાં વપરાતો શબ્દ છે તે છેતરાયો છે. તેઓ ઉપર જૈનધર્મની પણ અસર છે. ક્ષત્રપ ચસ્ટન પછી અથવા તે અરસામાં જ ભારતમાં વસતા આ સાથે મળી ગયા અને તેઓને અપનાવી લેવામાં આવ્યા તે નિર્વિવાદ છે. વળી આગળ જોયું તેમ તેઓ મૂળ ભારતના આર્ય ક્ષત્રિય જ હતા પણ ક્ષત્રિય કમને ત્યાગ કરતાં પતિત થયા હતા. તે પુનઃ શુદ્ધ થયા તેમ પણ માનવામાં હરકત નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ યઝદામન (દામાવાઝદા દામાજાદાશ્રી) પહેલે: રૂદ્રદામનના મૃત્યુ પછી ઈ. સ. 158 એટલે શક 80 લગભગ તેને જયેષ્ઠ પુત્ર દામાઘાઝદા ઉર્ફ દામજાદાશ્રી ઉર્ફે યગદામન ગાદી ઉપર આવ્યું તેનું નામ સ્પષ્ટ દર્શાવે છે કે તે ઈરાની નામ હતું પરંતુ તેણે તેના પિતાને જ્ઞાનવિજ્ઞાનનો વારસો જાળવ્યું હતું. તેના શિલાલેખ પણ શુદ્ધ સંસ્કૃતમાં છે, અને તેની સાબિતીમાં માત્ર તેના સમયના સિક્કાઓ જ છે! યઝદામનને તેના પ્રતાપી પિતાએ પ્રાપ્ત કરેલ મહારાજ્ય સાચવવા માટે તથા તેના સ્વામી રહેવા માટે પરાયાં રાજ્ય તરફથી નહિ પણ પોતાના જ ભાઈ તરફથી ભય હતે. યકામને તેમ છતાં તેની જિંદગી દરમિયાન તેના પુત્રોને દબાવી શક હોવાનું જણાય છે. યઝદામનનું નામ શુદ્ધ ઈરાની હતું. તેના પિતાનું અધું નામ આર્ય અને અર્ધ ઈરાની હતું (રૂદ્ર અને દામન). તેથી એક વિદ્વાન કલ્પના કરે છે કે તેની મા ઈરાની હશે. રૂદ્રસિંહ 1 લે : તેનું મૃત્યુ થયા પછી તેની ગાદી તેના જેષ્ઠ પુત્ર જીવદામનને મળવી જોઈએ તે ન્યાયે તે સિંહાસન પર આરૂઢ થયે પરંતુ તેના કાકા રૂદ્રસિંહે તેને કાઢી મૂકી રાજ્યધુરા હસ્તગત કરી. ગુંદા (જામનગર)ના શિલાલેખમાં રૂદ્રસિંહ તથા જીવદામન અને તેના પિતા ચસ્ટનનાં નામ છે પણ યઝદામનનું નથી. તેનું કારણ એ ગણાય કે રૂદ્ધસિંહ વિજયી થતાં તેણે યઝદાનનું નામ તેમાં લખ્યું નહિ. આ શિલાલેખમાં તેના રાજયમાં શક સંવત્ ૧૦૩ના વૈશાખ શુકલપંચમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં સેનાપતિ વાહકના પુત્ર રૂદ્ધભટ્ટીએ કેના કલ્યાણાર્થે રાસ-પાદર ગામમાં વાવ ખોદાવ્યાને ઉલ્લેખ છે. રૂદ્ધસિંહ ઇસ્વી સન ૧૮૧–શક સંવત્ ૧૦૩માં હયાત હતો તે સાલ ઈ. સ. 181 થઈ. તેના મૃત્યુના વર્ષને નિર્ણય થયું નથી. * રૂદ્ધસિંહના જીવન કાળમાં મઝદેદામને પુત્ર જીવદામન ગાદીએ આવ્યું હતું. તેના સિક્કાઓ ઉપરથી એમ જણાય છે કે જીવદામન ઈ. સ. ૧૭૮થી 181 સુધી 1. વઝાદ–એ જરથોસ્તીઓનું પ્રિય નામ છે. મુસ્લિમો આવ્યા પહેલાનું ઇરાનનું નામ યઝાદ હતું અને યઝદામન એટલે “વઝાદને રક્ષક એવો અર્થ કરી શકાય, 2. સત્યશ. 3. ઉપસન. 4. ભાવસ્મર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃતમાં નક્ષત્ર શ્રવણું લખ્યું છે ત્યારે E. I. વિલ્યુમ 16 પૃ. 265 ઉપર લેખ છાણે છે તેમાં રોહિણી નક્ષત્ર લખ્યું છે. 2. ભાવનગર ઇજદીપશન પાકૃત અને સંસ્કૃત E, I. વ. 16.
Page #34
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય સત્તા ઉપર હશે. ગુદાને લેખ ઈ૧૦૩ને છે તેમાં તેનું નામ નથી જ્યારે સિકકાએમાં ઈ. સ. 181 પહેલાં અને ઈ. સ. 188 પછી તેના નામને નિર્દેશ છે. એટલે સમગ્ર વિચાર કરતાં જણાય છે કે ઈ. સ. ૧૭૮થી 181 સુધી તે સત્તા પર હતું પણ તે વર્ષમાં રૂદ્રસિંહે તેને પરાજિત કર્યો અને રાજ્ય હસ્તગત કર્યું. પાછા જીવદામન ઈ. સ. ૧૮૮થી 191 સુધી સત્તાના સિંહાસને આરૂઢ થયે અને તે વર્ષમાં ફરી રૂદ્ધસિંહે તેની પાસેથી સત્તા ખૂંચવી લીધી. ઈ. સ. 198 લગભગ રૂદ્ધસિંહનું મૃત્યુ થતાં તેણે પુન: રાજ્યસત્તા પ્રાપ્ત કરી, તેમ સહેજે અનુમાન થઈ શકે છે. એ રીતે આ કાકા અને ભત્રીજા વચ્ચે રૂદ્રસિંહનું મૃત્યુ થયું ત્યાં સુધી યુદ્ધ ચાલ્યા કર્યું અને સત્તાનો ફેરફાર થયા કર્યો. સંભવ છે કે માંડલિક રાજાઓ અને સરદારે વચ્ચે પણ પક્ષ પડેલા હશે. જૂનાગઢના શિલાલેખમાં તેને “સ્વામી કહ્યો છે. તે શિલાલેખમાંથી નોંધવા લાયક કાંઈ હકીકત મળતી નથી. એ રીતે રૂદ્રસિંહનો રાજ્યઅમલ તથા તેને ભત્રીજા જીવદામનને રાજ્યઅમલ એક સમયમાં સાથે રહ્યો છે તેની નેંધ નીચે મુજબ કરી શકાય. શક સંવત્ 100 થી 103 (ઈ. સ. 178 થી 181) જીવદામન મહાક્ષત્રપ તરીકે. રૂદ્રસિંહ શક સંવત્ 103 થી 110 (ઈ. 181 થી 188). જીવદામન શક સંવત્ 110 થી 113 (ઈ. 188 થી 191). રૂદ્ધસિંહ શક સંવત્ 113 થી 119 (ઈ. 191 થી 17). જીવદામન શક સંવત્ 119 થી 120 (ઈ. 17 થી 198). રૂદ્ધસિંહ શક સંવત્ 120 થી 123 (ઈ. 198 થી 201). એમ પણ અનુમાન કરી શકાય છે કે જે સમયમાં રૂદ્ધસિંહ મહાક્ષત્રપ પદેથી હઠી જતો તે સમયે તે ક્ષત્રિય તરીકે ચાલુ રહે અને જીવદામન મહાક્ષત્રપ તરીકે રહેતા. તે પછી એમ પણ અનુમાન થઈ શકે કે બન્ને જણાએ સમાધાનીથી રાજ્યગાદીના ભાગ વર્ષોના હિસાબે વહેંચી લીધા હતા. રૂદ્ધસિંહ પહેલાના સિકકાઓ તેના પુરગામીથી થોડા જુદા પડે છે. જૂના સિક્કામાં મૂછવિહીન પુરુષની આકૃતિ છે જ્યારે રૂદ્ધસિંહના સિકદમાં. મૂછવળે યુવાન છે. એ રીતે રૂદ્ધસિંહ તથા જીવદામનનું રાજ્ય સલાહસંપથી અથવા લડાઈએથી ભરપૂર ચાલ્યું હશે. રૂદ્રસિંહનો મૃત્યુકાળ શક સંવત્ 123 (ઈ. સ. 201) અને જીવદામનને મૃત્યકાળ શક સંવત્ 120 (ઇ. 198) એ રીતે હોવાનું અનુમાન થઈ 1. ગુદાને શિલાલેખ 1003 શક સંવતને રૂદ્રસિંહને છે.
Page #35
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સત્યદામન: સત્યદામન, રૂદ્ધસિંહ તથા જીવદામનના મૃત્યુ પછી તેમની ગાદીએ આવ્યું હોવાનું અનુમાન માત્ર એક જ સિક્કા ઉપરથી થાય છે. તેણે ક્ષત્રપ તરીકે કાકા તથા ભાઈના તાબામાં રાજ્ય કર્યું કે તે મહારાજ્યને સ્વામી થયે તે જણાતું નથી. રૂકસેન પહેલે (ઈ. સ૨૦૧થી 222) : તેના પછી રૂદ્ધસિંહ પહેલાને પુત્ર રૂસેન પહેલે મહાક્ષત્રપના બિરુદથી ગાદી ઉપર બેઠે. સોરાષ્ટ્રના દ્વારકા મહાલના ગામ મુખવાસરમાંથી મળી આવેલ એક લેખ તેના સમયને છે તેમજ જસદણ પાસે ગઢા ગામેથી મળી આવેલા લેખ ઉપરથી જણાય છે કે તે શક સંવત્ 121 (ઈ. સ. ૧)માં ક્ષત્રપ હતા અને શક સંવત્ ૧૨૩થી 144 (ઈ. સ. ૨૦૧થી ઈ. સ. 222) સુધી મહાક્ષત્રપ હતો એટલે રૂદ્રસિંહના સમયમાં જ તે ક્ષત્રપ થઈ ગયે હતે અને સત્યદામનની જેમ જ એકાદ પ્રદેશને તે અધિકારી હતે. આ લેખે ઉપરથી બીજી એક વસ્તુ પ્રતીત થાય છે કે તેઓ પોતાના પૂર્વજોને ભદ્રમુખ” બિરુદથી ઓળખાવે છે. તેથી તેને ભદ્ર કે ભદ્રમુખ વંશ પણ કહ્યો છે. વૈશાલીમાંથી મળેલા એક તામ્રપત્ર ઉપરથી જણાય છે કે તેની બેનનું નામ મહાદેવી પભુદામા હતું. ક્ષત્રપ પૃથ્વસેન : રૂદ્રસેનને પુત્ર પૃથ્વીસેન માત્ર ક્ષત્રપ જ હતું અને શક સંવત્ 144 (ઈ. સ. ૨૨૨)માં હયાત હતે. મહાક્ષત્રપ સંઘદામન (ઈ. સ. ૨૨થી 223) : એ રૂદ્રસિંહ પહેલાને પુત્ર હતું અને મહાક્ષત્રપ તરીકે પિતાને વારસ થયું. તેણે માત્ર એક જ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. મહાક્ષત્રપ દામસેન (ઈ. સ. ૨૨૩થી 236) : સંઘદામન અપુત્ર ગુજરી ગયે હેવાનું જણાય છે. તેના ઉત્તરાધિકારી તરીકે તેને ભાઈ દામસેન આવ્યું. તેણે 1. આ લેખનું વર્ષ ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃતમાં 232 લખ્યું છે પણ રેસન અને લ્યુડરે તે 122 મુકરર કર્યું છે. તેની સાબિતીમાં ગઢાને લેખ પણ તે જ પુરતકમાં છે. તેમાં ક્ષત્રપ તરીકે તેને ઉલ્લેખ કર્યો છે. તે લેખ શક સંવત 123 (ઇ. સ. ૧૯૯)ને છે. 2. આ વાત માન્ય રહે તેમ નથી. " ટીયા પન્નાટી'માં “ભટ ચસ્ટન” કહ્યો છે પણ જેમ મુરિલમ રાજાએ તેમના દરેકના નામ આગળ મહમદ શબ્દ લખતા તેમ માનાર્થે ભદ્રમુખ શબ્દ વપરાયો જણાય છે. 3. Archeological Survey of India Annual Report 1913-14. a ઉપરથી પ્રતીત થાય છે કે પુરુષોને તેમના નામ પાછળ “ામ અને સ્ત્રીઓને “દામા પ્રત્યય લગાડવામાં આવતો.
Page #36
--------------------------------------------------------------------------
________________ 5 પ્રાચીન સમય શક સંવત્ ૧૪૫થી 158 સુધી એટલે કે ઈ. સ. રર૩ થી 236 સુધી 13 વર્ષ માત્ર રાજ્ય કર્યું. આ સમયમાં રૂદ્રસેન પહેલાના પુત્ર દામજાદથી બીજે અને દામસેનને પુત્ર વીરદમન ક્ષત્રપ હતા અને તેમના સિક્કાઓ તેમણે પાડયા. ઈશ્વરદત્ત : દામસેનના સમય દરમ્યાન અથવા તે પછી તરત જ એટલે કે શક સંવત્ 158 (ઇ. સ. 236) લગભગ ઈશ્વરદત્ત નામના એક બળવાન રાજાનું તેઓએ આધિપત્ય સ્વીકાર્યું હોવાનું જણાય છે. પણ તે એક વર્ષ પણ રહ્યું હોય તેમ જણાતું નથી. કારણ કે રૂદ્રસિંહ પહેલાના પુત્ર દામસેનના પુત્ર યશોદમન શક સંવત 159 (ઇ. 237) માં તે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરી તેના પૂર્વજોના રાજ્યાસને બેઠે. મહાક્ષત્રપ યશોદામન: (ઈ. સ. 237 થી ઈ. ર૩૮) ઈશ્વરદત્ત મહાક્ષત્રની સત્તાને ઉખેડી નાખેલી પણ યશોદામને તેને પરાજય કર્યો અને પિતાની સત્તા પુનઃ સ્થાપી, પરંતુ તે શત્રુઓ સામે લડતાં યુદ્ધભૂમિમાં સદાને માટે સૂતા અને પિતાના કુળની નષ્ટ થયેલી કીર્તિ પુનઃ પ્રાપ્ત કરવાના પુરુષાર્થે યજ્ઞની વેદી ઉપર પિતાનું બલિદાન દીધું. મહાક્ષત્રપ વિજ્યસેન : (ઈ. સ. 238 થી ઈ. સ. 250) મહાક્ષત્રપ દામસેનને દ્વિતીય પુત્ર વિજયસેન તેના ભાઈ યશદામનને , અનુગામી થયો. તે મહાક્ષત્રપ થયા પહેલાં ક્ષત્રપ હતું અને તેના સિક્કાઓ પ્રતિ- 1 વર્ષે પાડેલા જોવામાં આવે છે. જોકે પ્રતિવર્ષે સિક્કા વજનમાં તથા કદમાં ઊતરતા જતા હતા અને રેપસન માને છે તેમ સિક્કા જેમ ઊતરતા જતા હતા તેમ રાજ્યસત્તા પણ ક્ષીણ થતી જતી હતી. વિજયસેનને યુદ્ધોથી નબળા થઈ ગયેલા રાજ્યની પૂર્વવત્ સ્થિતિ પ્રાપ્ત કરવાની હતી અને તેથી તેને સમગ્ર સમય તે વ્યવસાયમાં જ ગયું હોવાનું જણાય છે. 1. આ માત્ર અનુમાન છે. સિક્કા શક સં. ૧૫૭ના છે તથા તે વીરદામનના છે તેમ શ્રી ગઢે ક૯પના કરે છે. 2 ઈશ્વરદત્તને આ સમયને મહાક્ષત્રપ બિરુદવાળો સિક્કો શક સંવત ૧૫૮ને મળ્યો છે. તેની નેંધ Catalogue of the coins of Andhra Dynastyમાં છે. ઇશ્વરદત્તને ડે. ભગવાનલાલ ઇંદ્રજી તથા રેપસન આભિર જાતનો “દત્ત’ પ્રભાવના કારણે માને છે પણ તે સમયમાં તેવા કેાઈ આમિર રાજાઓ હતા નહિ. આ લેખકનું અનુમાન એ છે કે “ઈશ્વરદત્ત' ભદ્રમુખ'ની જેમ યશોદામનનું ઉપનામ અથવા બિરુદ હશે. 3 સદર,
Page #37
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મહાક્ષત્રપ દામજાદાશ્રી ત્રીજો : (ઈ. સ. 250 થી ઈ. સ. 254) દામજાદાશ્રી ત્રીજે દામસેનને ચેાથે પુત્ર હતા. તેણે રાજ્યધુરા હાથમાં લીધી પણ તેને સમગ્ર સમય બળવાન શત્રુઓ સાથે લડવામાં જ ગયે અને રાજ્યની સ્થિતિ નબળી પડતી ગઈ. ખજાને ખાલી થતે ચાલે અને મહાક્ષત્રપોની મહત્તા ઘટી ગઈ. તેણે ઈ. સ. 254 સુધી રાજ્ય કર્યું. તેનું મૃત્યુ કુદરતી રીતે થયું કે યુદ્ધમાં તે જાણી શકાયું નથી. મહાક્ષત્રપ રૂદ્રસેન બીજે : (ઇ. સ. 254 થી ઈ. સ. 274) તેના પછી વીરદામનને પુત્ર ગાદીએ આવ્યું. તેના રાજ્યની કાંઈ હકીકત ઉપલબ્ધ નથી; પણ તેણે 20 વર્ષના દીર્ઘકાળ પર્યત રાજ્ય કર્યું હોવાનું જણાય છે. મહાક્ષત્ર૫ વિશ્વસિંહ : ઇ. સ. 274 થી ઈ. સ. 288) રૂદ્રસેન બીજા પછી તેને પુત્ર વિશ્વસિંહ ગાદીએ આવ્યું. તે પણ પ્રથમ ક્ષત્રપ રહી ચૂક્યું હતું. તેના અમલમાં રાજ્યની સ્થિતિ સારી નહિ હોય તેમ તેના સિક્કાઓથી જણાય છે. આ સિક્કા કદમાં કદરૂપા છે અને અક્ષરે પણ બરાબર નથી. તેનું મૃત્યુ ઈ. સ. 288 લગભગ થયું. મહાક્ષત્રપ ભારત્રદામન : (ઈ. સ. 288 થી ઈ. સ. 23) તે રૂદ્રદામન બીજાને પુત્ર હતા. તે પણ ઈ. સ. 279 થી ઈ. સ. 284 સુધી ક્ષત્રપ હતું. તેના અમલને અંત તેના મૃત્યુ સાથે ઈ સ. 293 માં આવ્યો મહાક્ષત્રપ ભારત્રદામનના સમયમાં તે રાજ્યના શત્રુઓ અતિ પ્રબળ થયા અને તેનું મૃત્યુ પણ યુદ્ધમાં થયું હોવાનું અનુમાન છે. ક્ષત્રપ વિશ્વસેન : (ઈ. સ. 29 થી ઈ. સ. 304) મહાક્ષત્રપ ભાત્રદામન કદાચ છેલ્લે મહાક્ષત્રપ હતું. તેને પુત્ર વિશ્વસેન તેને અનુગામી થયે પણ તેણે મહાક્ષત્રપ બિરુદ ધારણ કર્યું હોવાનું જણાતું નથી. તેના સિક્કાએ શક સંવત્ ર૬ ના એટલે ઈ. સ. 304 ના મળ્યા છે. ગુપ્ત આક્રમણ : આ સમયે ગુપ્ત મહારાજ્યનું પ્રાબલ્ય વધવા માંડયું. સમ્રાટ ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યને વિસ્તાર વધારવા પ્રયત્ન શરૂ કર્યો. અને વર્તમાન ઉત્તર પ્રદેશથી ઉત્તરમાં સિંધ-મુલ્તાન અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કોંકણ સુધી પથરાયેલા શકના મહારાજ્યને નષ્ટ કર્યા સિવાય તે બની શકે તેમ ન હતું. તેથી તેણે તેની વિજયી સમશેર તેના ઉપર ઉગામી. તે સાથે મયૂરશર્મા 1 Asiatic Researches પુસ્તક 9 (પા. 152 થી 202) માં કેપ્ટન વિશ્લેડ વંશાવળીઓની ચર્ચા કરતાં એક શક ભતૃહરિને વિક્રમાદિત્યે મારી નાખે તેમ કહે છે. તેને આ ભારબદામન સાથે જોડવામાં આવે છે, પણ તે બરાબર નથી. (જુઓ આગળ),
Page #38
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય નામના મહાબળવાન રાજાઓ સામે શકે સાર્વભૌમત્વ માટે લડી રહ્યા હતા. દક્ષિણમાં તે શકેનું રાજ્ય ત્યાંના રાજાઓ હલબલાવી રહ્યા હતા. એટલે પિતાનું રાજ્ય ગમે તેવી શરમભરેલી શરતે સ્વીકારીને પણ ક્ષત્રપ પિતાની સત્તા ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થઈ શકે એ આશાએ ટકાવી રહ્યા. ગુપ્ત પ્રધાને સૌરાષ્ટ્રમાં આવ્યા. શકે સાથે વાટાઘાટે કરી અને શકેએ તેમનું આધિપત્ય સ્વીકાર્યું. ક્ષત્રપ રૂદ્ધસિંહ બીજો (ઈ. સ. 304-305 થી ઈ. સ. 317) રૂદ્ધસિંહ બીજે સ્વામી જીવદામનને પુત્ર હતું. અને તે મૂળ શાખામાં વિશ્વસેનને કયા પ્રકારે સગો હતો તે જણાતું નથી. સંભવ છે કે જીવદામન રૂદ્રસેન બીજાને પુત્ર હોય. તેણે ગુપ્તનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હશે અને તે શરતે તે ક્ષત્રપ રહ્યો હોવાનું જણાય છે. ક્ષત્રપ થશે દામન (ઇ. સ. 317 થી ઈ. 332). તેના રાજ્યમાં કઈ ખાસ પ્રસંગ બન્યા હોવાનું જણાતું નથી. પણ આ ક્ષત્રપના કાળમાં જ સમુદ્રગુપ્તની ચડાઈ આ પ્રદેશ ઉપર આવી. શિલાલેખે તથા સિક્કાઓના અભ્યાસના પરિણામે જણાય છે કે અમુક વર્ષો તેઓને સત્તા ઉપરથી દૂર જવું પડ્યું હશે.” મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામન બી : (ઈ. સ. ૩૩ર થી ઈ. સ. 348) * રૂદ્રદામને “સ્વામી બિરુદ ધારણ કર્યું અને તેણે ગુપ્ત સામે ફરી વિજય પ્રાપ્ત કરી મહાક્ષત્રપનું સ્થાન પ્રાપ્ત કર્યું, પણ તેના રાજ્યની કે સમયની કાંઈ વિગતે મળતી નથી. મહાક્ષત્રપ સ્વામી રૂદ્રસેન ત્રીજે : (ઈ. સ. 348 થી ઈ. સ. 378) રૂદ્ધસેન ત્રીજે રૂદ્રદામન બીજાને પુત્ર હતું. તે ઈ. સ. 348 માં મહાક્ષત્રપની ગાદી ઉપર આવી યુદ્ધોમાં જ પ્રવૃત્ત થયે. એમ જણાય છે કે ત્રણ વર્ષ પછી એટલે ઈ. સ. 351 માં તેને પરાજય થયો અને તેને સ્થાન એવું પડ્યું. પણ ફરીથી ઈ. સ. 364 માં તે પુન: પિતાના પદને પ્રાપ્ત કરી શક્ય. 1. સૌરાષ્ટ્રના વાંચકને રસ પડે એવી એક વાત આ સમયની નોંધાઈ છે. સ્વામિલકાના પાદાતાદીકમ (ચતુર્ભાની-પટણ)માં સૌરાષ્ટ્રના “સાર્વભૌમ નરેન્દ્રપુર’ નામના શહેરમાં ગુપ્ત પ્રધાન તથા શકરાજને વાત કરતા બતાવ્યા છે. સૌરાષ્ટ્રમાં “સાર્વભૌમ નરેન્દ્રપુર શહેર હશે અને તે ગિરિનગર કે જૂનાગઢ હોવું જોઈએ. 2 આ સમયને સાંચી (કાનખેડા) ને શિલાલેખ છે. (Epigraphic India) તેમાં એક શ્રીધરવર્માનું નામ આવે છે. આ શ્રીધરવર્માએ તે કૂવો કરાવ્યો તેમ તે વાંચતાં જણાય છે. તે છવદામનના પુત્રના સમયમાં થયો તેમ જણાય છે. તેમાં વર્ષ 209 શક સંવત, એટલે ઈ. સ. 287 નું આપ્યું છે.
Page #39
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ તેણે ઈ. સ. 378 સુધી ગુપ્તના હુમલાઓ સામે પણ પિતાનું સ્થાન ટકાવી રાખ્યું. આ મહાક્ષત્રપના સારી સ્થિતિમાં રહેલા સિક્કાઓ જૂનાગઢના ઉપરકેટમાંથી મળ્યા છે. તેથી રેવ. ડે. એમ. આર. સ્કેટ માને છે કે યુદ્ધોના સમયમાં આ સિકકાઓ ભૂગર્ભમાં દાટેલા ખજાના પૈકીના હશે. ગમે તેમ હોય પણ આ મહાક્ષત્રપને સમય પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જીવનમરણના સંગ્રામ ખેલવામાં જ ગયે હતો તે નિર્વિવાદ છે. , મહાક્ષત્રપ સ્વામી સિંહસેન (ઈ. સ. 378 થી ઈ. સ. 384) રૂદ્રસેન ત્રીજાથી મહાક્ષત્રપોના પુરુષ વંશનો અસ્ત થાય છે. પાછળ પુત્રના અભાવે તેની બહેન કે જેનું નામ પ્રાપ્ત નથી તેનો પુત્ર સિંહસેન તેના મામાની ગાદી ઉપર આવ્યો. તેણે તેના બિરુદમાં તેના સિક્કાઓમાં “મહારાજા ક્ષત્રપ સ્વામી રૂદ્રસેન સ્વાશ્રયસ” લખ્યું છે. તે મહાક્ષત્રપ હતું કે કેમ તે જણાતું નથી. વળી તેણે “સ્વાશ્રયસ” લખ્યું છે તેથી તે એમ કહેવા માગે છે કે મામાની દયાથી નહિ પણ પિતે સ્વાશ્રયથી આ સ્થાનને અધિકારી થયે છે. વળી રૂદ્રસેનનું નામ લખ્યું છે એટલે તેને મારીને તે મહારાજ્યને સ્વામી થયેલ હોય તેમ પણ મનાતું નથી.. મહાક્ષત્રપ રૂકસેન : (ઈ. સ. 384 થી ઈ. સ. 1 ) તેના સંબંધી એક સિક્કા સિવાય કાંઈ હકીકત મળતી નથી. | મહાક્ષત્રપ સ્વામી સત્યસેન: (ઈ. સ.? થી ઈ. સ. ?) તેના સંબંધી પણ કાંઈ હકીકત મળતી નથી, પણ તે સ્વામી સિંહસેનને ભાઈ હતે. મહાક્ષત્રપ સ્વામી રૂકસેન : (ઈ. સ. 1 થી ઈ. સ. 35) ચસ્ટને સ્થાપેલા મહાક્ષત્રપ સામ્રાજ્યનો અંત આ અભાગી શક રાજાના સમયમાં આવ્યો. મગધ મહારાજ ચંદ્રગુપ્તના બળવાન સૈન્ય સદાને માટે મહાક્ષત્રપના મહારાજ્યને નાશ કર્યો અને સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજ્યનું એક અંગ બન્યું. રૂદ્રસેનને યુદ્ધમાં ઘાત થયે અને શકના શાસનને અંત આવ્યો. 1 તેથી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને “શકારિ' (શકઅરિ)નું બિરુદ મળ્યું છે.
Page #40
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 3 જું ગુપ્ત સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય : (ઈ. સ. 395-480) ક્ષત્રપના છેલલા ક્ષત્રપ વિશ્વસેનને ગુપ્ત મહારાજા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૩લ્પ માં પરાજિત કરી સૌરાષ્ટ્રને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું. પરદેશીઓના સ્થાપેલા મહારાજ્યને પાટલીપુત્રના સિંહાસને આરૂઢ થઈ સમુદ્રગુપ્ત મિટાવી દીધું અને એક બળવાન સામ્રાજ્યની સ્થાપના કરી. તેના પુત્ર ચંદ્રગુપ્ત તેનાં સૈન્યને પશ્ચિમ ભારતમાં વિજય પ્રાપ્ત કરવા મોકલ્યાં. આ બળવાન સૈન્ય સામે ક્ષત્રપ ટકી શકયા નહિ અને સોરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને બીજા પડેશના પ્રદેશ ઉપર ગુપ્તાની સત્તા સ્થિર થઈ. સ્કંદગુપ્ત : સ્કંદગુપ્ત સૌરાષ્ટ્રમાં રાજવહીવટ ચલાવવા પર્ણદત્ત નામે સૂબે નીખે. અને તેના પુત્ર ચક્રપાલિતાને જૂનાગઢને હાકેમ ની. આ પર્ણદત્તના સમયમાં વળી પાછું સુદર્શન ફાવ્યું. આ તળાવ ગુપ્ત વર્ષ 136 (ઈ. સ. 456) ના ભાદ્રપદના કૃષ્ણપક્ષની છઠને દિવસે ફાટેલું અને તે દિવસે પાલાશિની, સુવર્ણસિકતા અને વિલાસિની નદીઓમાં બહુ પૂર આવેલું; તેથી તળાવમાં પાણી સમાઈ શકયું નહિ. પણ પર્ણદત્તે 137 (ઈ. સ. ૪૫૭)ના ગ્રીષ્મના કૃષ્ણપક્ષમાં સમારકામ શરૂ કરી, બે માસમાં પૂરું કર્ણ. આ પાળ 100 હાથ (150 ફીટ આશરે) લાંબી, 68 હાથ (102 ફીટ આશરે) પહોળી, સાત માથડાં (42 થી 48 કીટ આશરે) ઊંચી હતી. પ્રથમ રૂદ્રદામનના વખતમાં તૂટેલી પાળને આ વખતે ઓછો ભાગ તૂટેલે તેમ જણાય છે. ક્ષત્રપોએ સમારકામની નેધ શિલાલેખમાં કેતરાવી માટે ગુખ્ત એ પણ ત્યાં જ તેના અનુસંધાને આ નેંધ કરી. સુદર્શન તળાવ, આગળ જોયું તેમ ક્યાં હતું તે માટે વિદ્વાનેનાં અનુમાને જુદાં જુદાં થાય છે. પણ તે તળાવ ન હતું, એક ડેમ હતા અને ત્રણ નદીઓનું વહેતું પાણ ડેમથી બાંધ્યું હતું. તે ડેમ વારંવાર તૂટતે અને આપણે જાણતા નથી 1 પ્રો. જાલે શારપેન્ટીયર (Jarle charganteer) પર્ણદત્તને ઈરાની ફારનાદાતા (Farnadata or Pharnadata) કહે છે (પ્રો. કેમીસેરીયેટ). આ માત્ર કલ્પના છે. પણુદત તો પરદેશી સત્તાને હાંકી કાઢનારા ગુપ્તાને સૂબો હતો. અને તે શુદ્ધ આર્ય નામ છે; તેને ઉરચારણના દોષે ફારનાદાતા કહેવું સર્વથા અયોગ્ય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ કે કયારે તે સદાને માટે તૂટીને તણાઈ ગયે. 1 આ શિલાલેખમાં ચક્રપાણિએ વિષ્ણુનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ છે. આ મંદિર કયું તેની સ્પષ્ટતા થતી નથી, પણ દામોદર કુંડ ઉપર જે વિષ્ણુમંદિર છે; તે આ હોવું જોઈએ. આ સમયમાં બૌદ્ધોનું પરિબળ હતું તેમજ તે ધર્મ સારી રીતે ફેલાઈ ચૂક હતા. તેમ છતાં તેમાં રાજ્યકર્મચારી ચક્રપાલિત વિષ્ણુમંદિર બંધાવે તેથી સ્પષ્ટ થાય છે કે તે સમયે ધાર્મિક સહિષ્ણુતા હતી તેમ સર્વે ધર્મોનું યથાર્થ પાલન થતું. ગુપ્ત સમયમાં આ પ્રદેશમાં ઘણાં મંદિરે બંધાયાં હોવાનું જણાય છે. તેમાં ખાસ કરીને ગિરનાર ઉપરનું અંબાનું મંદિર અને વર્તમાન દ્વારકાનું જગતનું દહેરું હોવાનું મનાય છે. (વિશેષ આ પ્રકરણના અંતમાં) સ્કંદગુપ્તનું મૃત્યુ: સ્કંદગુપ્ત ઈ. સ. ૪૮૦માં મૃત્યુ પામે અને તેની પાછળ સામ્રાજ્ય અસ્તવ્યસ્ત થઈ ગયું. વાયવ્ય સરહદેથી શ્વેત હુણેનાં લડાયક, ક્રૂર અને લોહીતરસ્યાં ટેળાંએ આ દેશમાં ઊતરી પડયાં. તેના નાયક તેરમાણે આગ અને તલ્હારનું સામ્રાજ્ય ફેલાવી દીધું. ઊભાં ખેતરને નાશ કર્યો. અનેક નિર્દોષ નરનારીની કતલ કરી અને ભારતના નંદનવનને અદ્યાપિ પર્યત આવેલા પરદેશી આક્રમણકારો કરતાં વિશેષ ઝનૂન અને વેરઝેરથી પાદાક્રાન્ત કર્યું. સ્કંદગુપ્ત એક વાર તેને પરાસ્ત કર્યો અને તેના નાયક લેસિહ ને હરાવ્યું પરંતુ તેના મૃત્યુ પછી લેસિહના પુત્રના ઉત્તરાધિકારી તેરમાણ સામે સ્કંદગુપ્તને પુત્ર ભાનુગુપ્ત ટકી શકે નહિ. ઈ. સ. 510 (વિ. સં. પ૬–ગુપ્ત સંવત્ ૧૯૧)માં તેરમાણે ગાંધારપંજાબ, કાશ્મીર, માળવા, રાજપૂતાના, સંયુક્ત પ્રદેશ અને છેક બિહાર સુધીના ભાગ ઉપર પિતાનું આધિપત્ય સ્થાપી દીધું. મિહિરશુલ વા મીહીરગુલ : તેરમાના મૃત્યુ પછી મિહિરગુલ અથવા મીહીરગુલે શાકલ નગરમાં પોતાની રાજધાની સ્થાપી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, પરંતુ બૌદ્ધો પર પાછળથી નારાજ થતાં તેણે તે ધર્મ નિર્મૂળ કરવાની આજ્ઞા આપી. 1 આ વિષયમાં વિશેષ રસ ધરાવતા વિદ્વાનને, લેખક ત્રિપુર સુંદરીનું મંદિર ધારાગઢ દરવાજા બહાર (જૂનાગઢ)માં છે તેનું સૂચન કરે છે. ત્યાં આગળ નેટ કરી છે તેમ આ ડેમ હોવો જોઈએ. બીજું સૂચન એક ઈતિહાસના વિદ્વાન દુબડી કે જે દાતાર તથા લક્ષ્મણ ટેકરી , છે તેની વચમાં કહે છે; પણ ત્યાં નદીઓ આવે તેમ નથી. 2. આ દેવાલય ભવ્ય છે. તેનું સ્થાપત્ય જોતાં તે ગુપ્ત સમયનું કહી શકાય, પણ આ લેખકના મત પ્રમાણે તે મંદિર મુસ્લિમોએ તેને વિનાશ કર્યા પછી બંધાયું છે. તેની વિગતવાર ચર્ચા આ પુસ્તકમાં આગળ કરવામાં આવશે. 3. વર્તમાન ભારતના ભાગે.
Page #42
--------------------------------------------------------------------------
________________ 31 ગુપ્ત સામ્રાજ્ય તેણે અનેક બૌદ્ધ સાધુઓને મારી નાખ્યા, સ્તુપ તોડાવી નાખ્યા અને માળવાના મહારાજા યશેવર્મા (યશોધર્મ) તથા મગધના ગુપ્ત મહારાજા બાલાદિત્ય (નરસિંહગુપ્ત) ઈ. સ. ૫૩૨માં તેને પરાજય કર્યો અને તેના રાજ્ય વિસ્તારમાંથી કાશ્મીર, ગાંધાર તથા ઉત્તર ભાગના પ્રદેશે સિવાયનો પ્રદેશ પુનઃ પ્રાપ્ત કર્યો, પણ તેઓ વચ્ચેના યુદ્ધો ચાલુ જ રહ્યાં. આર્ય રાજાઓ પ્રભાકરવર્ધન (થાણેશ્વર), રાજ્યવર્ધન તથા હર્ષવર્ધને તેઓને પ્રતિકાર કર્યો હતે. કલચુરીના રાજા કર્ણ, પરમાર રાજા સિંધુરાજ તથા કક્કલ રાઠેડ (કર્કરાજ) પણ હણોની સેના સામે થઈ તેમને પરાજય કરી શકયા હતા. પણ સમુદ્રની ભરતી રોકાતી નથી તેમ મય એશિયામાંથી ખોરાકની ખેજમાં આવેલી આ માનવભરતી ભારત ઉપર ફેલાઈ ગઈ. જોકે મુસ્લિમ તથા ક્રિશ્ચિયનની જેમ તેઓ અલગ ધર્મ અને નિરાળી સંસ્કૃતિ ન રાખતાં ભારતના દૂધના વાસણમાં સાકરની જેમ સમાઈ ગયા. ગુર્જર-આહીર-જાટ-કાઠીઓ : આ હણની સાથે આપણી ભાષા ગુજરાતીના આદિવાચક અને ગુજરાત દેશને પિતાનું નામ આપનારા ગુર્જરે, આહીરે, જાટે તથા કાઠીઓ પણ આવ્યા હતા. આ જાતિઓ ઈ. સ.ની પાંચમી સદીના અંતમાં અને છઠ્ઠીના પ્રારંભમાં આવી હોવાનું જણાય છે કે 1 હણને ઇતિહાસ રસિક છે. તેને અને આ પુસ્તકના વિષય સાથે સંબંધ ન હોવા છતાં આલેખ આવશ્યક જણાય છે. હુણ લેકે મધ્ય એશિયામાં રહેતા હતા. તેઓના મહાન સરદાર- એટિલાએ યુરોપને ઘણે ભાગ જીતી લીધેલ. તેમને ગ્રીક લેખકે “ઉન્નઈ, સુકાઈ તથા એકથાબાડર નામે જણાવે છે. ચીનાઓ યુનયન’ કે એથ” (થિલેટ) નામે જણાવે છે, આમિનિયનો હુક તથા સંસ્કૃત લેખકે “હુણ” “હુન’ ‘ત હુણ” અથવા “સિતડુ” નામે ઓળખે છે અને તેઓને આચારવિચારવિહીન પ્લેચ્છો તરીકે ઓળખાવે છે. * ઇ. સ. ૪ર૦ લગભગ તેઓ ઈરાનના પારસી પાદશાહે સાથે યુદ્ધ કરી તેમને પરાજય આપી, દક્ષિણ તરફ ઊતરી, ગાંધાર પ્રદેશના સ્વામી બન્યા. ત્યાંથી લેસિહ ભારતમાં અ.. , વર્તમાન રાજપૂત કુળો પૈકી કેટલાંયે હુણામાંથી ઊતરી આવ્યા હોવાનું વર્તમાન વિદ્વાને માને છે. 2. શ્રી. ગૌ. હી. ઓઝા. 3. આ જાતિઓ હણેની સાથે આવી કે પાછળથી આવી તેનો નિર્ણય થતો નથી. આહિરે આ દેશના જૂના વતની હતા. શ્રીકૃષ્ણ આહિર સાથે જ ઊછર્યા હતા. અને ગુજરે. ગુજરાતના પ્રથમ પ્રવતો ન હતા. આ વિવાદાસ્પદ વિષયની રસિક ચર્ચા આ પુસ્તક વિષયને સંબધક્ત ન હોઇ છોડી દેવાનું યંગ્ય જણાય છે. 4. ગુજરે મૂળ ઈરાનના ગુજીરતાનમાંથી (વર્તમાન જીવા) આવ્યા. આહિરો 'નહિ પણ આભિર હશે. આહિરે તો નહિ જ પણ આમિરે પાઈલી શિલાલેખ પ્રમાણે ત્રીજી સદીમાં આ દેશમાં હતા. (ઈ. હઝફ્ફલ્ડના આધારે છે. કેમીસેરીયેટ)
Page #43
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ - સૌરાષ્ટ્રમાં હુણે: ભારતમાં હણે ફેલાયા પણું સૌરાષ્ટ્રમાં તેમણે અધિકાર સ્થા હોવાનું જણાતું નથી, પણ ગુપ્તાની સત્તા ક્ષીણ થઈ ગઈ અને સૌરાષ્ટ્રના દીર્ધકાળના પરરાષ્ટ્રીય શાસનને અંત આવ્યે. ગુર્જરે : દક્ષિણ ગુજરાતમાં ઈ. સ. 630 લગભગ ભરૂચ આસપાસ લાટ પ્રદેશમાં “દાદા' નામના ગુર્જરે પિતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યારપછી નાંદેદ, સંખેડા વગેરે સ્થળોએ પિતાની રાજધાનીઓ કરી. તેઓ પિતાને “ગુર્જરપતિવંશના કહેવડાવતા. આ ગુર્જરેને અધિકાર પણ સૌરાષ્ટ્ર ઉપર ન હતું. તેઓની વિગતવાર ચર્ચા આ પછીના પ્રકરણમાં કરવામાં આવી છે. પ્રથમ કાળને અંત : એ રીતે યદુકુળભૂષણ શ્રીકૃષ્ણથી લઈને વલ્લભી રાજ્યના ઉદય સુધીના સૌરાષ્ટ્રના ઈતિહાસને પ્રથમ કાળ પૂરે થાય છે. વિક્રમના પાંચમા સૈકા સુધી આ દેશ ઉપર અનેક પરદેશીઓ આવ્યા તેઓની કળા, સંસ્કૃતિ, ભાષા અને ધર્મોના અવશે મૂકતા ગયા અને પંચનદના સંગમના પ્રવાહ જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અને પ્રવાહ વહેતે થે. આ સમયમાં બ્રાહ્મણ, પાલી, સંસ્કૃત, પ્રાકૃત, ગાંધાર, ગ્રીક, ફારસી ભાષાઓ વંચાઈ અને બેલાઈ; અનેક ધર્મોના પ્રચાર થયા. વિવિધ સ્થાપત્ય અને શિલ્પને વિકાસ થયો અને જુદા જુદા પ્રદેશની જુદી જુદી પ્રજાઓના ગોફગૂંથન જેવી સૌરાષ્ટ્રની પ્રજા અને સંસ્કૃતિ ભારતમાં જુદી જ ભાત પાડી રહી. શ્રીકૃષ્ણચંદ્ર મથુરા ત્યાગી આ દેશમાં આવ્યા ત્યારથી ઈ. સ. 500 લગભગને ઈતિહાસ જોવામાં આવ્યું. અજ્ઞાનની અંધાર જવનિકા ઉપાડી આપણે કંઈક અનુમાનને અંતે સંશોધન કરેલા ઈતિહાસને જે. આ અંધાર યુગને ઈતિહાસ જે કેઈએ લખ્યું હોત તે ઘણી સુંદર, આશ્ચર્યજનક અને અદ્ભુત વસ્તુઓ જાણવા મળત. આ યુગમાં આપણે જે ઈતિહાસ જે તે માત્ર રાજાઓને, તેમનાં યુદ્ધો અને ક્રાંતિઓને હતે; પણ તે સમયની પ્રજાનો ઈતિહાસ પણ જાણવું જરૂરી છે. તે ઇતિહાસ પણ પૃથક્ પૃથક્ ઉલ્લેખ ઉપરથી એકત્ર કરી અત્રે આપવાને પ્રયાસ કરવામાં આવે છે. ધર્મ : મોર્યની પહેલાંના સમયમાં બ્રાહ્મણ ધર્મનું પરિબલ હતું. આર્ય લકે મૂર્તિપૂજક થઈ ચૂકયા હતા અને અનાર્યો અને દસ્યુના ધર્મ સાથે વેદ ધર્મને સમન્વય કરી આર્યો અધર્મ ગણાતા ધર્મને અપનાવી ચૂક્યા હતા. બ્રાહ્મણનું સર્વોપરિપણું પૂરું થઈ ગયું હતું અને એ બ્રાહ્મણે જ ક્ષત્રિયકુલેત્પન્ન શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણચંદ્રની પૂજા કરવા મંડયા હતા. શાકત સંપ્રદાય પણ ફેલાઈ ગયે હતું અને વેદાંતનાં સૂત્ર અને સિદ્ધાંતે વીસરાઈ ગયાં હતાં. વેદના વિપરીત
Page #44
--------------------------------------------------------------------------
________________ 33 ગુપ્ત સામ્રાજ્ય અર્થે કરવામાં આવ્યા હતા. પરિણામે બ્રાહ્મણ ધર્મના પતનને પ્રારંભ થઈ ચૂક હતો. બૌદ્ધ ધર્મ તે તે સમયે ઘણું જ પ્રબળ હતું તથા રાજાઓ અને રાજ્યકર્તા કેમેને પિતાની પકડમાં લેવાનું તેઓનું ધ્યેય હતું. પ્રભાસ પાટણના દધીચિ ઋષિ, મુનિ માર્કડેય, અષ્ટાવક, ચ્યવન આદિ બ્રાહ્મણનું બ્રહ્મતેજ નષ્ટ થયું હતું. સૌરાષ્ટ્રના ઋષિ સુદામા, જમદગ્નિ, અંગીરસનાં તપ ઓસરી ગયાં હતાં અને બૌદ્ધ સાધુઓ તેમનાં તપ, તેજ અને વિદ્વત્તાથી ક્ષત્રિયને પણ ધર્મની દીક્ષા આપી ચુકયા હતા. તેમાં વિશેષ બળ મૌર્યના વિજયથી આવ્યું. અશેકે બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો અને બૌદ્ધ સાધુઓ તેમની સાથે આવ્યા. શાણા, તળાજા, ઢાંક વગેરેની ગુફાઓ કોતરી કાઢી અને બૌદ્ધ ધર્મને પ્રચાર શરૂ કર્યો. પરંતુ અશોકમાં ધર્મસહિષ્ણુતા હતી. તેણે સર્વ ધર્મોને તેમના મત પ્રમાણે આચારવિચારની છૂટ આપી. ગ્રીકેએ પણ ધર્મમાં હસ્તક્ષેપ કર્યો નહિ. તે પછી શક લેકે આવ્યા. તેઓ મૂળ અહીંના હતા પણ ઈરાન તરફ ગયેલા તે પાછા આવ્યા. અહીં આવ્યા પછી તેમનાં ધર્મ, સંસ્કૃતિ, ભાષા, ભૂષા વગેરેમાં પરિવર્તન આવ્યું. તેઓ શુદ્ધ આયે થયા અને તેમણે પણ આપણે આગળ જોયું તેમ ધાર્મિક સહિષ્ણુતા દર્શાવી પ્રજાને પિતપતાના ધર્મ પાળવા દીધા. મંદિર : સૂર્ય : આ યુગમાં કોઈ મંદિરો બંધાયાં હોવાને ખાસ ઉલ્લેખ નથી. પુરાણોમાં તે દરેક વાતને સતયુગથી જ પ્રારંભ થાય છે. એટલે તેમાં કાંઈ સ્પષ્ટતા થતી નથી. પણ ઈતિહાસના જ નિર્મલ ઉલ્લેખ તપાસતાં આ પ્રદેશમાં ઈ. સ. પૂર્વે સૂર્ય પૂજા થતી અને તેથી સૂર્યનાં મંદિરે બંધાયાં હતાં. ઇરાનીએ આ પ્રદેશમાં આવ્યા. તેઓ સૂર્યપૂજક હતા અને આર્યો પણ સૂર્ય પૂજા કરતા એટલે રાજાપ્રજા ઉભયના ધર્મમાં જે સામાન્ય તત્વ હતું તે વિકસી શકયું. 1. આ બૌદ્ધ ધ હીનયાનું શાખાને હતો, જૂનાગઢ તેનું મુખ્ય મથક હતું. આ શાખા પછી “મહાયાન પણ અહીં વર્તમાન હતી. વિશેષ ચર્ચા આગળના પ્રકરણમાં કરવામાં આવી છે. 2. આ ગુફા જેનોની છે તેમ છે. સાંકળિયા માને છે. 3. પ્રભાસનું સરિતાતીરે આવેલું સૂર્યમંદિર આ સમયનું હેવાનું એક મંતવ્ય છે. પરંતુ પ્રાચી પાસે ભીમદેવળ ગામે ભીમનું દેવળ છે. તે સૂર્યમંદિર હોવાનું તથા આ સમયનું હોવાનું અનુમાન થઈ શકે છે. પાંચમી સદીમાં લાટથી દસાપુરમાં આવી વસેલા વણકરોએ દીપ્તરશ્મિ નામનું સુય. મંદિર બંધાવ્યું હતું.
Page #45
--------------------------------------------------------------------------
________________ - હy * સૌરાષ્ટ્રને ઇતિહાસ ક્ષત્રિના સમયમાં કે ગુખ્તના સમયમાં સૂર્ય મંદિર બંધાયાના કયાંય ઉલ્લેખ નથી. શિવ વગેરે : કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને જૈન સૂત્રોમાંથી પુરા મળે છે કે એ સમયમાં આ પ્રદેશમાં વિપશુનાં, શિવનાં, દેવીનાં, ઈદ્રનાં, યમનાં તથા ગણપતિનાં મંદિરે હતાં. યમ અને વરુણની પણ પૂજા થતી; શંકરના રૂદ્ર રૂપની પૂજા થતી અને સંભવ છે કે શકેએ તેથી રદ્ર નામ ધારણ કર્યું હોય. પુરાણે જોતાં, આ દેવતાઓ ઉપરાંત પ્રભાસમાં નવગ્રહોનાં પણ મંદિરે હતાં. એટલે ઈ. સ. પૂર્વે 400 થી ઈ. સ. 800 લગભગના સમયમાં શિવ મંદિરોની અતિઘણી સંખ્યા હતી તથા તેની પૂજા થતી. રાજાએ પણ આ ધર્મને અનુસરનારા હતા, ગ્રીક—બેકિને, મૌર્ય કે શકેએ તેમાં વિક્ષેપ કર્યો નહિ. ઊલટું તેના અનુયાયીઓને ઉત્તેજન આપ્યું. એ સમયમાં તીર્થસ્થળે પણ પ્રસિદ્ધ હતાં. શક રાજા નાહપાનના જમાઈ ઉષવદત્ત અપાર દ્રવ્ય પ્રભાસનાં મંદિરમાં આપ્યું હતું. તે ઉપરાંત તેણે ધર્મશાળાઓ, કૂવાઓ, તળાવે બાંધી આપ્યાં હતાં. સેંકડે ગામનું દાન બ્રાહ્મણને આપ્યું હતું ? અને તેથી તે ધર્માત્માનું બિરુદ પામ્યું હતું. તેણે પ્રભાસમાં (“ભગવતાં દેવાન બ્રાહ્મણનું ચ કર્ણાપણુ સહસ્ત્રાણિ સતરી 7000 પંચત્રિ (?) શક સુવર્ણ કૃતા દીને સુવર્ણ સહઅણું મૂલ્ય...) બ્રાહ્મણને 7000 સુવર્ણ મુદ્રા દાનમાં આપી હતી. શકો મૂળ આયે હતા; પણ સગરે તેમને શૂદ્ર બનાવી દીધા. તેઓ ઉત્તરમાં ગયા પછી તેમના શુદ્ધ બ્રાહ્મણ ધર્મ ઉપર ઈરાની આર્ય ધર્મની અસર થઈ અને તેઓ એક મિશ્રિત ધર્મ પાળવા માંડયા. અગ્નિ, સૂર્ય, વાયુ ઇત્યાદિની પૂજા કરવા માંડયા; પણ પાછા આર્યાવર્તામાં આવતાં તેઓએ તેમના નામનાં ક્રમશઃ રૂપાંતર કર્યા અને બ્રાહ્યણ ધર્મમાં ક્ષત્રિયના આચારવિચારપાલનના નિયમ 1. તેણે ગોવર્ધન, ચીખબદ્રા અને કાપુરાહાર ગામો આપેલાં તેને ઉલ્લેખ છે. - 2. ઉષવદ ૪નો શિલાલેખ : નાશિક ગુફા (E. I. Volume 8 ). 3. શકો મૂળ આર્યો હતા પણ સગરે તેમને અબ્રાહ્મણ કર્મો કરવા માટે શુદ્ર બનાવી દીધા અને અધું માથું મૂંડવા આજ્ઞા કરી. અનુશાસન પર્વ મહાભારત. શકાયવનકાસ્મોજાસ્તાતા: ક્ષત્રિય જાય ! વૃષલત્વ પરિગતા બ્રાહ્મણું નામ દશનાત્ | અર્ધ શકાનાં શિરસે મુંડયિત્વા વ્યસર્જયત્ | થવનાનાં શિર સર્વ કેબેજાનાં તવ ચ | પારદા મુક્ત કેશાશ્વ પહલવા ઈવ ગ્રુધારિણી નિઃસ્વાધ્યાય વષકારા કૃતાતે મહાત્મના . (વાયુ પુરાણ 88-140-141)
Page #46
--------------------------------------------------------------------------
________________ ગુપ્ત સામ્રાજ્ય અપનાવ્યા. અહીં કેટલાક શકે બૌદ્ધ ધર્મ પાળતા પણ થયા; નાહપાને ભારતનાં પવિત્ર સ્થળની યાત્રા કરી. તે પ્રભાસ આવ્યું હતું. તેણે બૌદ્ધ ધાર્મિક સ્થળોમાં પણ દાન દીધાં હતાં. તેઓમાં અપવાદ સિવાય કઈ વૈષ્ણવ હતા નહિ તેમજ તે સંપ્રદાયને ઉત્તેજન પણ આપતા નહિ. | ગુપ્ત : ગુપ્ત રાજ્યવંશે પણ શકેની જેમ દરેક ધર્મને સહી લીધું હતું, તેઓને ઝોક વૈષ્ણવ ધર્મ તરફ વધારે હતે. જૂનાગઢનું દામોદરકુંડનું મંદિર, દ્વારકાનું જગત દહેરું એ તેમના અમલમાં બંધાયેલાં છે, છતાં તેના સમયમાં શૈવ સંપ્રદાય પૂરજોશમાં હતું. તે સમયમાં લાટ (મધ્ય ગુજરાત)માં પાશુપત સંપ્રદાય ફેલાયે હતો અને ત્યાં રાજા કૃષ્ણરાજ તે પિતાને પાશુપત કહેવરાવતે. પ્રભાસમાં પણ પાશુપત સંપ્રદાયનું જોર હતું. ચાલુક્ય રાજાઓ પણ શિવ સંપ્રદાયને અનુસરનારા હતા. ખંભાતના કુમારિકા ક્ષેત્રમાં કંદે તારકાસુરનો વધ કર્યો અને લિંગપૂજા પ્રવર્તમાન કરી (સ્કંદ પુરાણ બીજા સંપ્રદાયો : આ કાળમાં “અમરદક સનાતન” નામને ભૈરવ પૂજાને સંપ્રદાય પણ અસ્તિત્વમાં હતા, પણ તેનું વિગતવાર વર્ણન મળતું નથી. કાપાલિક સંપ્રદાય પણ અસ્તિત્વમાં હતું. તેની ચર્ચા આ પુસ્તકમાં અન્યત્ર કરી છે. ગણેશ–અંબા-કાલિકા વગેરેની પણ પૂજા થતી. અને પૂજા શરૂ થયા પછી તેના માહાસ્ય રૂપે જુદાં જુદાં પુરાણે લખાયાં હશે, તેવું અનુમાન અસ્થાને નથી. 2. Early History of Vaishnav Sect (H. C. Roy Chaw dhary). 2. કુમારપાળને પ્રભાસને લેખ તથા સારંગદેવના લેખ (પોર્ટુગલ સીટામાં છે) તેમાં કાશીને ગંડ બહસ્પતિ ધારા (ઉજન) માળવા, કાન્યકુજ વગેરે શિવને ગણુ નંદીશ્વર, પશુપતિની પૂજા કરતો. તેને પ્રચાર કરતાં સિંહ, ગુજરાતના મહારાજાને મળે અને પ્રભાસના દેવાલયને ઉદ્ધાર કરવા કુમારપાળને કહ્યું. તેમ કરી કુમારપાળે તેને મંદિરને પૂજારી ની. તેણે પાશુપત મતને ફેલાવો કર્યો. તે સમંદાય પાશુપત કેલકુલેશ કહેવાય છે. પણ સીંદ્રા પ્રશસ્તિથી જ્ઞાત થાય છે કે તેના આવ્યા પહેલાં પાશુપત સંપ્રદાય પ્રભાસમાં હતો. વિશેષ માટે સારનાથ પ્રકરણ જેવું. 3. પુરાણે ગુપ્તના સમયમાં લખાયા હેવાનું અનુમાન છે અને કંદ તે સ્કંદગુપ્ત ન હોય ? ગુપ્ત શિલાલેખમાં કુમાર, કાર્તિકેય અને સ્કંદના ઉલ્લેખ આવે છે, જ્યારે ચૌલુકા માત્ર કાર્તિકેય અને સ્વામી મહાસેનો ઉલ્લેખ કરે છે. (ડે. સાંકળિયા.)
Page #47
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વૈષ્ણવ : વૈષ્ણવ સંપ્રદાય જે અત્યારે અસ્તિત્વમાં છે તે શ્રી વલ્લભાચાર્ચપ્રણિત છે. આ સમયમાં તે સંપ્રદાય પ્રમાણે તે વૈષ્ણવ મત પ્રવર્તમાન ન હતું પણ ભારતમાં ઘણા ભાગમાં તે પ્રવર્તતે. તે નીચેનાં પ્રમાણેથી જણાય છે. સ્કંદગુપ્તને ગિરનારને પ્રસિદ્ધ શિલાલેખ વિષ્ણુના નામથી શરૂ થાય છે. “સ જયતિ વિજિતાર્તિ વિષ્ણુ રયન્તા જીણુ” રાજાએ તેમના બિરુદમાં “પરમ ભાગવત’ શબ્દો લખતા. અવતારપૂજા : એમ પણ સંભવ છે કે ધર્મના આ અંધકાર યુગમાં જુદા જુદા આચાર્યોએ વરાહ, નરસિંહ, કૃષ્ણ વગેરેની પૂજા પણ ચાલુ કરી હતી. જૈન ધર્મ : જૈન ધર્મનું પારણું સૌરાષ્ટ્ર છે. જેના 21 મા તીર્થકર નેમિનાથે અહીં તપશ્ચર્યા કરી હતી. ઈ. સ. પૂર્વે 400 વર્ષ પહેલાં જૈન ધર્મ અહીં પ્રવર્તમાન થયું હતું અને શકના રાજ્યકાળમાં તે પૂર્ણ કળાએ પહોંચ્યો હતો. આ સમયમાં કર્ણાટક સુધી દિગંબર સંપ્રદાય ફેલાયું હતું અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ તેનું શાસન વિદ્યમાન હતું. શત્રુંજ્ય પર્વત જૈન વિદ્વાની માન્યતા પ્રમાણે તેઓનું અતિપ્રાચીન સ્થાન છે. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવે-આદિનાથે અહીં તપશ્ચર્યા કરી હતી. તેને પુત્ર રાજા ભરત અાધ્યાને રાજા હતા. તેણે યવને સાથે યુદ્ધ કરેલાં. તેના નાના ભાઈ બાહુબલિના પુત્ર સેમ્યુએ શત્રુંજય ઉપર ઇષભદેવને પ્રાસાદ બાંધે અને સૌરાષ્ટ્ર દેશની ઊપજ તેના ખર્ચ માટે આપી અને સૌરાષ્ટ્ર દેવદેશ” કહેવાયે. સેરઠના સૂબા શક્તિસિંહ, રાજાના પ્રધાન શુકનની સહાયથી ગિરનાર ઉપરથી રાક્ષસેને કાઢી ત્યાં આદિનાથ તથા અરિષ્ટનેમિના પ્રાસાદ બાંધ્યા. પાછળથી સ્વેચ્છાએ આ મંદિરને નાશ કરી પર્વતે ઉજજડ કર્યા; પણ જાવડ નામના ગરીબ, સાહસિક અને દેવી સહાયથી ધનાઢય થયેલા શ્રાવકે ત્યાં પુનઃ સ્થાપના કરવા પ્રયત્ન કર્યા અને શ્રી વાયલસ્વામી તથા કવદપક્ષે સહાય કરી, પણ પરધમીએાએ તેમ કરવા દીધું નહિ. જાવડ વિ. સં. 108 (ઈ. સ. પર)માં મરણ પામ્યા. 1. વરાહ મંદિર, કદવાર, વરાહ સ્વરૂપ (સેરઠ-ગોહિવાડ)માં છે. વઢવાણ પાસે ખેલડીયાદમાંથી ઈ. સ. ૧૯૫૪માં વરાહની મૂર્તિ ખોદકામ કરતાં લેખકે શોધી કાઢી હતી. તે બતાવે છે કે વરાહ સંપ્રદાય આ યુગમાં પ્રચલિત હતે. - 2. ડે સાંકળિયા માને છે કે જૂનાગઢના પ્યારા બાવાની ગુફાઓનું શિલ્પ જૈન છે. તેમાં “કેવલી જ્ઞાન” શબ્દો શિલાલેખમાં (ઈ. સ. 181-201 લગભગ) કતરેલા છે. તેથી જૈન ધમની અસર શક રાજાઓ ઉપર હશે. ક. શત્રુંજય માહામ્ય (શ્રી ધનેશ્વરસૂરિ) રાસમાળાને આધારે, આ માહાત્મ્ય પ્રમાણે શ્રી ધનેશ્વરસૂરિએ શીલાદિત્યને જૈન ધર્મની દીક્ષા આપી આ તીર્થે પુનઃ પવિત્ર કરી સ્થાપ્યાં. વિક્રમ સં. 477 (ઇ. સ. 421)
Page #48
--------------------------------------------------------------------------
________________ 37. ગુપ્ત સામ્રાજ્ય એ રીતે જૈન ધર્મનું શાસન આ યુગમાં પ્રવર્તમાન હતું, પણ તીર્થો ઉજજડ હતાં. આ મંદિરને રાજ્યસહાય ન મળતી પણ તેનું ખર્ચ લેકે કરતા તેવી પ્રતીતિ થાય છે. છતાં રાજાઓ તથા અન્ય ક્ષત્રિયે તીર્થસ્થાનની યાત્રાએ જતા ત્યારે દાન કરતા, તેમજ ભૂમિદાન પણ આપતા. જે માણસે પિતાના ખર્ચે આવા કામ કરતાં તેમાં વર્તમાન રાજ્યક્તનું નામ લખવાને રિવાજ હતે. સમાજ : આર્યોના ચાર વર્ષે આ યુગમાં અનેક વર્ષોમાં વહેંચાઈ ગયા હતા. અને પ્રાંતિક કે ભાષાભેદના કારણે અથવા ધર્મોના પરિવર્તન સાથે ભારતને પુરાતન આર્ય સમાજ છિન્નભિન્ન સ્થિતિમાં આવી પડયે હતે. પરદેશીઓની વારંવાર આવતી ચડાઈઓથી તેઓનાં નીતિનાં તેમજ ધર્મનાં બંધને શિથિલ થઈ ગયાં હતાં. ધાર્મિક અંધારામાં, પેટભરા ધર્મગુરુઓએ અનેક મતમતાંતરો ઊભા કરી સમાજને પતિત દશામાં લાવી મૂકેલો. પુરાણેએ પિતાના મતને પુષ્ટિ આપવા વિચિત્ર વાતે જોડી કાઢી લેકેને અંધશ્રદ્ધામાં દર્યા હતા. બૌદ્ધ મતના સાધુઓ, શાકતપંથીઓ અને કાપાલિકે પોતાના ધર્મનો પ્રચાર પોતાની રીતે કરી રહ્યા હતા. વિદ્યા માત્ર બ્રાહ્મણેમાં હતી. તે સિવાયના લેકે કઈ તરફ જવાથી મોક્ષ મળશે અને ઉદ્ધાર થશે તે ન સમજતાં આંધળાની જેમ અહીંથી ત્યાં દેડી રહ્યા હતા. બ્રાહ્મણે : તેમ છતાં બ્રાહ્મણે વિદ્યાને વારસો સાચવી રહ્યા હતા અને જૈન અને બૌદ્ધ ધર્મ સામે ટકી રહેવાને મરણિયે પ્રયાસ કરતા હતા અને તેમની રહીસહી શક્તિથી શક અને ગુપ્ત રાજાઓ પાસેથી મોટાં મોટાં દાન તેમજ આશ્રય મેળવી શક્યા હતા. તેઓમાં આ દેશમાં શુકલ યજુર્વેદી વધારે હતા. સામવેદીનું પણ પ્રમાણ વિશેષ હતું. ત્રાવૃંદી થડા અને અથર્વવેદી તે નામના જ હતા. આ કાળમાં હજી ઓદિ, શ્રીમાળી વગેરે બ્રાહ્મણે આવ્યા ન હતા. નાગરે વિપ્રપુર, દ્વિજ મહાક્ષેત્ર, આનંદપુરમાં વસતા હતા, પણ તેઓ કયારે આવ્યા તે નિર્ણય થતું નથી. તેઓ અયાચક બ્રાહ્મણે હતા; ક્ષત્રિય અને બ્રાહ્મણના ધર્મો પાળતા; વિદ્યા, કલા, જ્ઞાન, વિજ્ઞાન, યુદ્ધકૌશલ્ય અને અન્ય વહીવટમાં કુશળ હતા. બ્રાહ્મણેમાં એક મહાન શક્તિ હતી અને તે જે જે જાતિઓ આર્યાવર્તમાં આવી તેમને પિતાના ધર્મમાં 1. યુગપુરાણ, ભવિષ્યપુરાણ તેના દાખલા છે. યુગપુરાણ ગાગસહિતા છે. તેમાં શક લોકે આ દેશને ઉજજડ કરશે અને આર્યાવર્ત નિજન થઈ જશે એવી ભવિષ્યવાણી છે, તે માત્ર રાજનૈતિક ઉદ્દેશથી લખાઈ હશે. “હસ્તિના તાવ્યમાનપિ ન ગચ્છત જનમંદિરમ” એમ બ્રાહ્મણે કહેતા. જેને એમ ઘોષણા કરતા કે “પ્રધાન સર્વધર્મોણું જતું જયતિ શાસનમ' અને બૌદ્ધો તો સ્પષ્ટ કહેતા કે “બુદ્ધ શરણં ગચ્છામિ” “ધમ્મ શરણં ગચ્છામિ” બેલે.
Page #49
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મેળવી લેવાની. તેઓ માત્ર પારસી, મુસ્લિમ અને કિશ્ચયનેને હિંદુ બનાવી શકયા નહિ. પણ શક, હણ, ગ્રીક, ગુર્જર, મિત્રક, આભિર, જાટ વગેરે અનેક જાતિઓને તેમણે હિંદુ ધર્મમાં મેળવી દીધી. ક્ષત્રિય : પુરાણમાં કહેલા ક્ષત્રિયે તે તે સમયે બહુ ઓછા હતા, ક્ષત્રિની 36 શાખાઓ હતી. તેમાંથી ઘણું લુપ્ત થઈ ચૂકી હતી. અને હુણે અને શકે તેમાં મળી જતાં, એક નવી જ જાતિ જન્મ લઈ ચૂકી હતી જે આજ * રાજપૂતના નામથી ઓળખાય છે.' વિર: વે વેપારી હતા. જાવડ, ભાવડ, બુદ્ધિમિત્ર અને બુદ્ધરક્ષિતર વે હતા. તે ઉપરાંત ગુર્જરે આવ્યા તેમાંથી ઘણા વૈશ્ય હતા અથવા થઈ ગયા. વર્તમાન સુતારે, વાળ, રબારીઓમાં ગુર્જર શાખા અદ્યાપિ વિદ્યમાન છે. શી : શુદ્રોની જાતિ તે હતી જ પણ તે અનાર્ય–દસ્યઓમાંથી ઊતરી આવેલા અથવા ચાંડાલે. જે બ્રાહ્મણને ચાંડાલ બનાવ્યા તે હેઠના ગુરુ બ્રાહ્મણે થયા જે હજી વિદ્યમાન છે. રાજ્યબંધારણ : રાજ્યવ્યવસ્થા મૌર્ય સમયમાં ઘણું વિચારયુકત હતી. કૌટિલ્ય જેવા સમર્થ માણસે તે સ્થાપી હતી. તેણે પ્રદેશના નીચે પ્રમાણે વિભાગો પાડેલા : 1. પ્રાન : જનપદ-(ગુજરાત સૌરાષ્ટ્ર જનપદ હતાં). 2. રાષ્ટ્ર : દેશ, તેના અધિકારીને રાષ્ટ્રપાલ-રાષ્ટ્રિકા કે તેથીકા કહેતા. 3. વિસય : આજુબાજુને પ્રદેશ (પંચકેસી). 4. પ્રદેશ : તાલુકે. 5. આહરા વા ગ્રામ : ગામડું, મોટા ગામને આહરા અને ગામડાને ગ્રામ પણ કહ્યું છે. 6. નગર : શહેર. 1. ચિતોડના પવિત્ર રાજવંશની ઉત્પત્તિ માટે વિદ્વાનેમાં ઘણે મતભેદ છે. ડે. ભાંડારકર માને છે કે ગહલોતે મૂળ નાગર હતા અને પછી ક્ષત્રિય થયા. (Journal Asiatic Society Bengal 1909 ). વર્તમાન પરમાર, ચૌહાણ, પઢિયાર, ચૌલુકો વગેરે હણમાંથી ક્ષત્રિયોમાં ભળ્યા તેમ પણ એક મંતવ્ય છે. (પ્રો. કેમીસેરીયેટઃ હીસ્ટ્રી ઓફ ગુજરાત). 2. જાવડ, ભાવડ શત્રુંજય મામ્યમાં છે તે બુદ્ધમિત્ર અને બુહરક્ષિત, અશ્વશર્મા અથવા આશામશાના પુત્રો હતા. તેઓ લંકાથી ધન લાવી જુન્નરમાં ગુફાઓ કોતરાવી શકયા હતા.
Page #50
--------------------------------------------------------------------------
________________ ગુપ્ત સામ્રાજ્ય અમલદારે : રાજા નીચે રાજધાનીમાં (સાર્વભૌમ નરેન્દ્રપુર) નીચેના અધિકારી રહેતા : 1 મંત્રી, 2 અમાત્ય, 3 સચિવ, 4 ધર્મગુરુ. આ ચારે મંત્રી પરિષટ્ટના સભ્ય હતા. મંત્રી પરિષદ્ રાજાને સલાહ આપતી. રાષ્ટ્રના વહીવટ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા હતી:– 1. મહામાત્ર : ગવર્નર. 2. રાષ્ટ્રપાલ : ગવર્નર જનરલ (કોટિલ્ય સોરાષ્ટ્રસિંહને ઉલ્લેખ કરે છે) 3. સ્થાનિક : કલેકટર. 4. ગેપ : તલાટી જે હોવાનું પણ મંતવ્ય છે. 5. પ્રદેશિક વા પ્રદેશ્વ: (સૂબે–કમિશ્નર ?) 6. ધર્મમહામાત્ર : ધર્મો સંબંધી ધ્યાન રાખનારે, જેમાં કદાચ ન્યાયને સમાવેશ થતો હતે. 7. રાજુક : (મામલતદાર જે અમલદાર) 8. યુત (યુકત ?) : (તેનાથી નાને અમલદાર ) 9. ઉપયુકત? : (તેનાથી નાને અમલદાર ?) 10. નગરવ્યાવહારિક: શહેરને ઉપરી. 11. નાયક : પોલીસ ઉપરી. ગ્રીક : ગ્રીક સમયમાં ગવર્નરને સ્ટ્રેટેગેઈ (Stratagor) કહેતા પણ બીજા નામ તેઓએ તે જ રાખ્યાં હતાં તેમ માની શકાય છે. ક્ષત્રપો: ક્ષત્રપના રાજ્યવહીવટમાં પ્રદેશનાં નામ મોર્યના સમયનાં હતાં તે જ હતાં. ગવર્નરને અમાત્ય કહેતા કે અતિસચિવ અને કર્મસચિવ રાજાને સલાહ આપતા, તે ઉપરાંત અમાત્ય, રગ્બીકા (રાષ્ટ્રપાલ) દેશાધિક, દંડનાયક, સેનાપતિ હતતેઓ મહેસૂલ, પિલીસ, ન્યાય અને સિન્યના ઉપરીઓ હતા સેનાપતિ કવિએ પણ હતા. રાજાને વિજય થાય તેની પ્રશસ્તિઓ અને ઈતિહાસ તેઓ લખતા. 9. B11264 242deg21174 : Political History of Ancient India : Roy Chaudhary. વર્તમાન સમયના અધિકારીઓના સમનામ માટે મતભેદ છે; પણ ગો૫ તલાટી જે હતું. રાજુક મામલતદાર જેવો અને યુક્ત, ઉપયુક્ત મહેસૂલ ખાતાના અમલદાર હતા કે અન્ય ખાતાના તે સ્પષ્ટ થતું નથી. 2. કનેરી ગુફાઓ. અમાત્ય સુવિશાખ પહલ્લવ હતા,
Page #51
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ગુપ્ત: ગુણો પિતાની રાજ્યવ્યવસ્થા પિતાની સાથે લાવ્યા; ગવર્નરને તેઓ સ” કહેતા. તેઓના વહીવટની વ્યવસ્થા નીચે મુજબ હતી. ગ્રામ-ગામ. મહાદંડનાયક–પોલીસ ઉપરી. ભાગ-સ્થળી–તાલુકે. રણભંડાર ગૃહાધિકારી - યુદ્ધને સ્ટેરને ઓફીસર પથક–પથ–વિભાગ. મંડળ-જીલે. મહાસંધિવિગ્રાહક - યુદ્ધ શાંતિને અધિકારી. આહરા–મોટું ગામ કે શહેર. સેનાપતિ–સેનાપતિ (કવિ) ભૂક્તિ–વીસ્યા-ઈલાકે. અમલદારના નામ નીચે મુજબ હતાં: આયુક્તક છે જે તે ખાતામાં હોય તેમ વિનિયુક્તક નામ આગળ આ શબ્દ કુમારામાત્ય—પ્રધાન (યુવરાજ)* પ્રયુક્તક / મુકાતા, ગેસ–ગવર્નર. ઉપરિકા-ઉપરી : ગવર્નર. સચિવ–સેક્રેટરી. નગરશ્રેષ્ઠી–મેયર–નગરશેઠ. અમાત્ય-સલાહકાર. સાથવાહ-વેપારી (વણઝારે) દંડપાસાદ્ધિકર્ણિક - શિક્ષા દેનારે. પ્રથમાકુલીક–હાઉસ હેડ કોલર. ક્ષત્રપના રાજ્યવંશ ઉપર ઇરાનની અસર હતી. તેઓને વારસો પિતા પછી પુત્રને નહિ પણ કુટુંબના વડા સભ્યને ઊતરતે હેવાનું જણાય છે. તેઓ અવિભક્ત કુટુંબમાં આર્યોના પ્રારંભનાં વર્ષોમાં જે નિયમ હતો તેને અનુસરતા હશે તેમ જણાય છે. લગ્ન : મૌર્ય લકે પરદેશમાંથી સ્ત્રીઓને લાવી લગ્ન કરતા. ચંદ્રગુપ્તની સા મુરા દાસી હતી અને તેની એક રાણી ગ્રીક હતી. શક લેકેએ આ દેશમાં આવી, આપણે જોયું તેમ સ્થાનિક પ્રજામાં પુત્રીઓ આપી હતી અને પોતે પણ લગ્ન કર્યા હતાં. નાહપાનની રાણી હિંદી હતી. રુદ્રદામને તેની પુત્રી સાતવાહન વશિષ્ઠીપુત્રને પરણાવી હતી. વીર પુરુષ દત્ત નામના ઈફવાકુ રાજાને ઉજજેનના ક્ષત્રપની પુત્રી રુદ્રધારા પરણી હતી. રુદ્રસેન પહેલાની બહેન પ્રભુદામા હિંદુ રાજાની રાણી હતી. એ રીતે આ સમયે આંતરપ્રાંતીય કે આંતરજાતીય લગ્ન થતાં તેમ ભારવિ પુરાણમાં ઉલ્લેખ છે. 1. સરખા : મૌયને “ગોપ” વદત ગોપ્તા હતો. 2. દરેક રાજકર્મચારીને કુમારને ઇલ્કાબ આપવામાં આવતો : શ્રી બેનરજીના આધારે ડો. સાંકળિયા. 3. આ શબ્દ છે. સાંકળિયાના Archeology of Gujarat માંથી લીધા છે. 4. Epigraphic India : Volume 20.
Page #52
--------------------------------------------------------------------------
________________ ગુપ્ત સામ્રાજ્ય આહાર : આ સમયમાં સમગ્ર પ્રજા માંસાહારી હતી. માધવિકા નામની મદિરા પીવામાં આવતી. . ભાષા અને લિપિ : શકેની મૂળ ભાષા પ્રાકૃત સ્વરૂપ ધારણ કરેલી સંસ્કૃત હતી. તે છંદ અવસ્થાની ભાષાને મળતી અથવા તે હોવા સંભવ છે. તેઓએ આ પ્રદેશમાં આવ્યા પછી ધર્મ પરિવર્તન સાથે સંસ્કૃત ભાષા અપનાવી હતી. શક વિદ્વાને સંસ્કૃતને અભ્યાસ કરી સાહિત્યકારો અને કવિઓ થયા હતા. પ્રશસ્તિઓ અને શિલાલેખોની ભાષા શકના સમયથી સંસ્કૃત થઈ ગઈ પણ તે પહેલાં બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત લખાતી; પછી તે જ લિપિમાં સંસ્કૃત લખવામાં આવી અને છેવટે નાગરી લિપિમાં સંસ્કૃત થઈ ગઈ. સ્થાપત્ય-શિલ્પ : આ સમયમાં કઈ મહાન મંદિર કે મકાન બંધાયાં હોવાનું પ્રમાણ નથી. પરંતુ સુદર્શનનું બાંધકામ મૌર્ય સમયની સ્થાપત્ય કળા માટે કંઈક કહી જાય છે. તેના સમારકામ માટે શકે એ વાપરેલાં બુદ્ધિ અને કૌશલ્ય માટે તેઓ આવા કામમાં કુશળ હતા તેમ જણાય છે. ગુણો પણ તેવા સ્થાપત્યનાં કામો કરી શકતા તેમ જણાય છે. વળી ખડકના (પથ્થર) ઉપર લેખે કેતરવાના તેમના પ્રયાસની નેંધ લેવી ઘટે છે. આ સમયમાં બૌદ્ધ લોકેએ, ઢાંક, તળાજા, જૂનાગઢ અને શાણની ગુફાઓ કેતરી કાઢી. જેનેએ શંત્રુજય ઉપર મંદિર બાંધવા પ્રયત્ન કર્યો તેમજ ગિરનાર ઉપર પણ તે જ પ્રમાણે મંદિરે સ્થાપ્યાં. પરંતુ મંદિરમાં જે ગુપ્ત વંશના કાળમાં બંધાયાં તેના પહેલાંનાં મંદિરે કે અવશેષ જોવામાં આવતાં નથી. 3-4 1. રુદ્રદામન પહેલે સંસ્કૃતનો વિદ્વાન હતા. (ગિરનારનો શિલાલેખ). 2, પ્રાચી પાસેનું ભીમદેવળ ગુપ્ત સમય પહેલાંનું સૂર્યમંદિર છે. 3. આ મંદિરો નીચે પ્રમાણે છે : 1. ગોપ -જામનગર કાટકેલા રેલવે ઉપર ગેપ સ્ટેશન પાસે. 2. વીસાવાડા -પોરબંદર પાસે. 3, બીલેશ્વર –બરડ-પોરબંદર પાસે. 4. સુત્રાપાડા -પ્રભાસ પાટણ પાસે. 5. કદવારઃ- પ્રભાસ પાટણ પાસે. 6. દ્વારકા 7. ઘુમલી-શંકાસ્પદ-ચાલુક્ય અને પૂર્વ ચાલુકય સમયની વચ્ચેનું. 4. પ્રશસ્તિઓ-શિલાલેખો-સિક્કાઓ આ ઉપરાંત ગણનાપાત્ર છે.
Page #53
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ ચલણી નાણું: આદિકાળના ઈતિહાસના પૂર્વ કાળમાં ચલણી નાણુ કરતાં વિનિમયની પ્રથા અસ્તિત્વમાં હતી; પણ બહુ જૂના સમયનાં ત્રિશૂળ, સ્વસ્તિક અને ચક્રોનાં ચિહ્નોવાળા ચાંદીના નાના સિક્કાઓ મળ્યા છે. તેનું ચલણ ઈ. સ. પૂર્વે 400-500 લગભગ હશે. ગ્રીક મેકિયાઃ તે પછી ગ્રીકેના ચેરસ અથવા પી ચાંદી કે ત્રાંબાના સિક્કાઓ પ્રાપ્ત થાય છે. તેની એક તરફ શિરટેપવાળું અથવા ઉઘાડું રાજાનું શિર તથા બીજી તરફ દેવદેવીની આકૃતિ છે. તેમાં કયાંય તારીખ કે વર્ષ નથી. કેઈ સ્થળે રાજાનું નામ તેના બિરુદ સાથે છે. ભાષા ખરેષ્ટિ છે. શક : શકના સિક્કાઓ આગળ જે તે સ્થળે ચર્ચાયા છે. શકેએ તેના ઉપર તીરકામઠું અને યુદ્ધો આલેખ્યાં હતાં. કેઈ સ્થળે ધર્મચક પણ લેવામાં આવે છે. ભાષા ખરેષિ, બ્રાહ્મી અથવા બને છે.. ક્ષત્રપોએ તેમના રાજ્યકાળમાં વારંવાર તેમના લેખમાં, આકૃતિમાં કે ભાષામાં ફેરફાર કર્યો છે.' મન સિક્કા : આ સમયમાં રોમન નાણું પણ ચલણમાં હતું તેમ જણાય છે. તેને કારણમાં પ્રેમને સાથે વેપાર વધારે હતું એટલે તેનું ચલણ થયું તેમ કહેવામાં આવે છે. પણ ક્ષત્રપોએ આવા ઘણા સિક્કા ઓગાળી નાખ્યા. જ ઇરાની સિક્કા : ઈરાનના સિક્કા પણ અત્રે ચલણમાં હતા. તેને “ગધેયા” કહેતા અને તે ઈ. સ.ની ૧૧મી સદી સુધી ચાલુ હતા. ગુપ્ત સિકા : ગુપ્ત સિક્કાઓ આકારમાં ગેળ અને ચાંદી કે ત્રાંબાના હતા. તેની એક તરફ રાજાનું અર્ધશરીર તથા વર્ષ ગુપ્ત સંવત્સરમાં હતું. બીજી તરફ નંદી અને અગ્નિકુંડ હતા. તેમાં “પરમ ભાગવત મહારાજા શ્રીકુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય એ પ્રમાણે લખાણ હતું. આ સિક્કાઓનાં નામ અથવા કિંમત જાણવા મળતાં નથી. 1. ભૂમક અને નાહપાન, રુદ્રસિંહ અને રુદ્રસેનના સિક્કાઓ ઉત્તરોત્તર વજનમાં, કદમાં અને દેખાવમાં ઊતરતા જાય છે. તેના સમયમાં મહાક્ષત્રપ નહિ પણ ક્ષત્ર પણ સિક્કા પાડતા તેમ જણાય છે. - 2. "Commerce between the Roman Empire & India" Warmington. 3. હુણ લોકોએ ઈરાનનો ખજાને લૂટયો હતો અને ત્યાંથી અગ્નિકુંડની આકૃતિવાળા સિકકાએ ભારતમાં લાવ્યા હતા. તેની એક તરફ રાજાનું શિર હતું તેથી લોકો તેને ગંધર્વ માની “ગંધવિયા” અથવા “ગધેયા” કહેતા. (ગ. હી. આઝા.)
Page #54
--------------------------------------------------------------------------
________________ ગુપ્ત સામ્રાજ્ય સંવત્સર H મૌર્ય : આ સમયમાં જુદા જુદા સંવત્સરે ચાલતા. મૌર્ય પહેલાં યુધિષ્ઠિર સંવત તથા કલિયુગનાં વર્ષે ગણાતાં. મૌર્ય લેકેએ પિતાના રાજ્યનાં જ વર્ષ લખ્યાં. અશોક પણ લખે છે કે તેના રાજ્યના અમુક વર્ષમાં આ શિલાલેખે કેતરાવ્યા છે. તે પછી ક્ષત્રએ પિતાને સંવત્સર ચલાવ્યું. તેને માટે ઘણા વિદ્વાનોએ સંશોધન કર્યું છે, જેનું વર્ણન વિસ્તારભયથી છોડી દેવામાં આવે છે. પણ અત્રે એ નિર્ણય થયે છે કે શક સંવત્સર ઈ. સ. ૭૮માં શરૂ થયું. વિક્રમાદિત્ય નામના રાજાએ શક રાજાને કારૂર નામના સ્થાને (સુલતાન પાસે) માર્યો. તેથી વિજયેત્સવમાં આ સંવત્સર શરૂ થયે. 1. પણ તે વિક્રમ સંવત ઇ. સ. પૂર્વે 56 થી શરૂ થયો. 134 વર્ષ પછી શકેએ પિતાને શક સંવત્સર શરૂ કર્યો. તેને વરાહમિહિરે લોકપ્રિય બનાવ્યો.
Page #55
--------------------------------------------------------------------------
________________ ' પ્રકરણ 4 થું વલ્લભી સામ્રાજય : ઈ. સ. 480 થી ઈ. સ. 770 " મિત્ર : ઈ. સ. 480 લગભગ સ્કંદગુપ્તનું મૃત્યુ થતાં તેનું રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું અને સૌરાષ્ટ્ર-ગુજરાન–સિંધ વગેરે પ્રદેશ ઉપરથી ગુપ્તનું આધિપત્ય ઊઠી ગયું. એ સમયે ગુપ્ત રાજ્યના સૂબાઓએ જ્યાં બની શક્યું ત્યાં સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તે પૈકી સૌરાષ્ટ્રના સેનાપતિ ભટ્ટાર્ક નામના મિત્રને વલભીપુરનું રાજ્ય સ્થાપ્યું. આ વિષયમાં એક શંકા કરવામાં આવે છે કે મિત્રને હણે સાથે આવ્યા અને ગુપ્ત સામ્રાજયના પતન પછી અંધાધૂંધીને લાભ લઈ તેમણે રાજ્ય સ્થાપ્યું. તેમાં એવી પણ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ભટ્ટાર્ક ગુજ૨ હતો અને તેના સમકાલીન લાટના ગુર્જરે તેના પિતરાઈઓ હશે, અને ગુજરેએ આ પ્રદેશ ઉપર અધિકાર મેળવી પિતાનાં રાજ્ય સ્થાપ્યાં. પણ તે બધી શંકાએ નિર્મળ છે. ભટ્ટાર્ક એ સાહિત્યની ભાષામાં જોઈએ તે સૂર્યનું નામ છે અને વહીવટી ભાષામાં જોઈએ તે સેનાપતિનું બીજું નામ છે. ભટ, સુભટ, ભટ્ટાર્ક એ લશ્કરી અમલદારોનાં પદ હતાં અને સેનાપતિ ભટ્ટાર્ક ગુપ્ત રાજ્યને એક અમલદાર હશે તે વધુ સંભવિત છે. વળી લાટનું રાજ્ય તે ગુર્જરના હાથમાં ઈ. સ. 630 લગભગ પડયું. એટલે ગુપ્ત રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રનું સ્વામિત્વ તેના સેનાપતિએ પ્રાપ્ત કર્યું હોય તે વિશેષ સંભવિત છે. ગુપ્ત આધિપત્ય : બીજું પ્રમાણ એ છે કે ભટ્ટાકે પિતાના રાજ્યમાં ગુપ્ત સંવત્સર તથા ગુપ્ત ચલણ ચાલુ રાખ્યાં હતાં, તે કાંતે તેના મૂળ સ્વામી પ્રતિની વફાદારીને કારણે અને કાંતે તેના પુનરાગમનના ભયે રાખેલાં તેમ સહેજે માની શકાય છે. વલભીપુર: વલ્લભીપુરનું નામ શા ઉપરથી પડયું તે પણ એક પ્રશ્ન છે. ગુપ્ત અથવા ક્ષત્રપ રાજાઓના સમયમાં આ શહેરનું અવશ્ય તેઓના રાજ્યમાં એક અગત્યનું સ્થાન હશે. કારણ કે ઈ. સ. 140 લગભગ ચાઈનીઝ મુસાફર હ્યુ-એન-શાંગ આવ્યું ત્યારે આ શહેર એક ભવ્ય નગર હતું. તેને વિકાસ વલ્લભીના રાજાએ કર્યો હશે, પણ તેનાં મૂળ તે પ્રથમથી જ પડ્યાં હશે. 1. પ્રે. કેમીસરીયેટઃ હીસ્ટ્રી ઓફ ગુજરાત. 2. ક્ષત્રપ કાળમાં સેનાપતિ બાપકના પુત્ર સેનાપતિ રુદ્રભૂતિને ઉલ્લેખ ગુંદાના શિલાલેખમાં છે.
Page #56
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય ' આ મહારાજ્યને સ્થાપક ભટ્ટાર્ક હતું, પણ તેનું મૂળ નામ વલ્લભ હશે અથવા કેઈ અન્ય વલ્લભે આ નગર તેના નામ ઉપર વસાવ્યું હશે. મારા મત પ્રમાણે મિત્રક ભટ્ટાર્કનું નામ વલ્લભસેન ભટ્ટાર્ક હોવું જોઈએ અને તેણે આ સ્થાનને વલ્લભપુર એવું નામ આપ્યું હશે. કર્નલ ટેડ બાલા-બદ્ધક-વાળા વગેરે શબ્દ ઉપરથી આ નામ પડયું તેમ જણાવી તેનું નામ બલરામ હતું તેમ જણાવે છે, પણ શ્રી ગૌરીશંકર હીરાનંદ એઝાના મત પ્રમાણે આ વસ્તુ માત્ર કર્નલ ટેડનું કલ્પનાયુકત અનુમાન છે. કર્નલ ટેડ એમ પણ કહે છે કે ગઝની એ વિશ્લભીપુર રાજ્યની બીજી રાજધાની હતી. ગઝની ખંભાતનું નામ હતું અને તેને તેના રાજ્યમાં સમાવેશ થતું હશે. વલ્લભીનાં દાનપત્રમાં વલ્લભીપુરના પ્રદેશને વલ્લાક્ષેત્ર કહ્યું છે, જે હાલ વાળાંક કહેવાય છે, પણ તેને વલ્લભીપુર સાથે સંબંધ નથી. એટલે ગુપ્ત સૈન્યના સેનાપતિ ભટ્ટાર્ક વલભસેન અથવા વલભસિંહે ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તના મૃત્યુ પછી હુણેના હુમલાઓ વખતે આ સ્થાનમાં રહી સૌરાષ્ટ્ર ગુજરાતનું મહારાજ્ય સ્થાપ્યું અને તેના પાટનગરને વલ્લભીપુર અથવા વલભી નામ આપ્યું તેમ પ્રતીત થાય છે. વલભી રાજ્યના સ્થાપક ભટ્ટાર્કને એક મત પ્રમાણે કનકસેન પરમાર કે જે ઈ. સ. ૧૪૪માં આયોધ્યામાં રાજ્ય કરતાં તેણે પિતાનું રાજ્ય તજી ધેળકા અથવા વિરાટપુરીમાં પિતાની રાજધાની કરી; અને પછી વડનગરમાં રાજધાની કરી. તેને પુત્ર મહામદ તેને સુદેવ અને તેને વિજયસેન થયે. તેનું અન્ય નામ પણ હતું. તેણે વિજાપુર, વિદર્ભ અને વલ્લભપુર વસાવ્યાં અને તે વિજયસેન તે જ ભટ્ટાર્ક. ઈતિહાસના પરમ વિદ્વાન શ્રી. ગો. હી. એઝા આ કથનને કર્નલ ટોડની કલ્પના કહે છે. કારણ ઈ. સ. ૧૪૪માં સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહા બળવાન ક્ષત્રપવંશ હત; પણ તેને અર્થ એ ન થાય કે કનકસેન અહીં આવેલે નહિ; તેના આધિપત્યને તેણે પણ સ્વીકાર્યું હોય અથવા તેના દાસત્વમાં રહ્યો હોય. કનકસેન સૂર્યવંશી હતા અને તેના વંશજ વિજયસેન યા વલલભસેને ભટ્ટાર્ક પદવી ધારણ કરી ગુપ્તની સેવા સ્વીકારી હોય તે માનવા જેવું છે.' 1. આ માટે આ પછીને પ્રકરણમાં ચર્ચા કરી છે. 2. ભદ્રાને મિત્ર કહેતા કોઈ લેખક “મિહિર” (તેનો અર્થ પણ સૂર્ય થાય છે) બનાવી દઈ હણના સેનાપતિ મિહિરગુલ સાથે મેળવી દે છે. પણ આ મિહિરને માળવાના યશોધમ તથા મગધના રાજા બાલાદિત્યે (નરસિંહ ગુપ્ત) ઈ. સ. ૫૩૨માં હરાવી મારી નાખેલો. 3. શ્રી ગૌ. હી. એાઝા, કર્નલ ટોડના આ કથનને પણ કલ્પનામુકન માને છે. ટાડ રાજસ્થાન). 4. વિજયસેને આ શહેર તેની રાણી અથવા પુત્રી વલ્લભીને નામે પણ વસાવ્યું હોય, તેવું પણ એક અનુમાન છે.
Page #57
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વલભી રાજાઓ: ભાઈ વિજયસેન તથા ધરસેન પહેલો, દ્રોણસિંહ તથા ધ્રુવસિંહ (ઈ. સ. પ૦@ી પ૩૬). . ભટ્ટાર્ક વિજયસેન ગુપ્ત રાજ્યના અંતિમ ભાગમાં વલભીના સેનાપતિ હતા, તેણે ગુપ્ત રાજાઓને અમલ ઊઠી જતાં રાજસત્તા હસ્તગત કરી; પણ પોતે મહારાજા કે રાજાનું બિરુદ ધારણ કર્યું નહીં. તે પિતાના પૂર્વ સ્વામીને વફાદાર રહ્યા હેવાનું જણાય છે. તેણે ગુપ્ત રાજાઓના કાયદા–ચલણ અને સંવત્સર ચાલુ રાખ્યાં હતાં. ઈ. સ. ૪૮૦માં સ્કંદગુપ્તનું રાજ્ય છિન્નભિન્ન થયું પણ તેના વારસે ભાનુદત્ત અને તે પછી નરસિંહગુપ્ત વિદ્યમાન હતા, એટલે લગભગ 29 વર્ષ તે વિજયસેને તેના નામે રાજ્ય કર્યું હોવાનું જણાય છે. - સેનાપતિ ભટ્ટાર્કનું મૃત્યુ ઈ. સ. પ૦૯ આસપાસ થયું. ભટ્ટાર્ક ગુણોને વંશપરંપરાથી પદવી ભગવતો સામંત હતો. તેણે તેના મિત્રના સૈન્યની સહાયથી શત્રુઓને વશ કર્યા હતા. તેણે સ્વપરાક્રમ અને ભાગ્યબળ વડે રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પરંતુ તેણે મહારાજા પદ ધારણ કર્યું ન હતું અને સેનાપતિ તરીકે ગુપ્ત સન્યની સહાયથી રાજ્ય જાળવી રાખ્યું અથવા વિસ્તાર વધાર્યો ધરસેન 1 લે. ઈ. સ. 45 થી 49 () ભટ્ટાર્કના મૃત્યુ પછી તેના વારસ તરીકે તેને જયેષ્ઠ પુત્ર ધરસેન પટેલ ગાદીએ આવ્યા. સેનાપતિની જગ્યા વંશપરંપરાની હતી એમ આ ઉપરથી ફલિત થાય છે. ધરસેનને પણ સેનાપતિ કહ્યો છે. તેણે પણ મહારાજાનું બિરુદ ધારણ કર્યું નથી, પણ વિજયે પ્રાપ્ત કર્યા હશે તેમ જણાય છે. તે પણ તેના પિતાની જેમ શૈવ સંપ્રદાયને હતું. તેને રાજ્યઅમલ કેટલાં વર્ષ ચાલે તે જણાતું નથી. પરંતુ આ અમલમાં ગુપ્તના રાજ્ય ઉપર પ્રહારે પડતા જતા હતા અને મગધનું મહારાજ્ય છેલ્લા શ્વાસ ભરી રહ્યું હતું. ઈ. સ. 503 માં તેને સંપૂર્ણ પરાભવ થયે અને સૌરાષ્ટ્ર ઉપર ગુપ્ત સમ્રાટેને અધિકાર પુન: સ્થાપિત થવાને ભય પણ સદાને માટે નષ્ટ થયે. દ્રોણસિંહ : ઈ. સ. 49 થી ઈ. સ. 51 () ધરસેન પહેલાના મૃત્યુ પછી દ્રોણસિંહ ગાદીપતિ થયે અને તેણે ગુપ્ત 1. વલ્લભી સંવત્ ૨૫નાં તામપત્રો-ધ્રુવસેન બીજાને સમયનાં (ભાવનગર ઈસ્ક્રીપશન્સ) વલભી સંવત્ ૩૫રનાં તામપ2ા-શીલાદિત્ય 2 જાના સમયમાં સદર.
Page #58
--------------------------------------------------------------------------
________________ વલભી સામ્રાજ્ય 47 સામ્રાજ્યને અંત આવી ગયો હોવાથી મહારાજાનું બિરુદ ધારણ કર્યું. આ સમયે હણે હજુ સોરાષ્ટ્ર સુધી પહોંચી શકે તેટલો સમય મેળવી શકે તેમ ન હતા. માળવાનું રાજ્ય પણ શક્તિમાન હતું નહિ, તેમ ગુજરાતમાં તેવાં કઈ બળવાન રાજ્ય હતાં નહિ. તેથી દ્રોણસિહે સ્વતંત્ર મહારાજા તરીકેનું પદ મેળવ્યું અને બીજા ભટ્ટ તથા ભટ્ટાર્કોને પિતાની આણ કબૂલ કરાવી તેણે “સ્વભુજબલપરાક્રમથી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. સંવત્ ૨પરના તામ્રપત્રમાં ધરપતને પુત્ર હતા તે ઉલ્લેખ છે. છતાં દ્રોણસિંહ પછી તેને ભાઈ ગાદીએ આવ્યું જે ઉપરથી પ્રતીત થાય છે કે મૈત્રકેટમાં પણ પિતા પછી પુત્ર નહિ પણ કુટુંબને છ સભ્ય ગાદીએ આવતે અને તે કમ આ પછી મિત્રક રાજાઓ થયા તેમાં આપણે જોઈ શકીએ છીએ. દ્રોણસિંહ પણ પરમ માહેશ્વર હતો અને શૈવ હતો. આ મહારાજાએ મનુસ્મૃતિ પ્રમાણે અમલ કરવા ન્યાયાલયે સ્થાપ્યાં અને સ્મૃતિના નિયમ પ્રમાણે ન્યાય કરવા આજ્ઞા આપી. તેને “ન્યાયાવતાર ધર્મ” કહ્યો છે અને જેમ સમરાંગણમાં તે કાળ સ્વરૂપે વિકરાળ હતું તેમ તેના અંગત જીવનમાં નમ્ર, માયાળુ અને વિવેકી હતે. દ્રોણસિહના રાજ્યઅમલની બીજી કોઈ હકીક્ત ઉપલબ્ધ નથી, પણ ભટ્ટાર્કનું આધિપત્ય જેટલા પ્રદેશમાં હતું તેટલામાં તેને રાજ્યવિસ્તાર હતું અને તેના સામતે પાસે પિતાની આણ કબૂલ કરાવ્યા સિવાય તેણે બીજાં યુદ્ધા ખેલ્યાં હોય તેમ જણાતું નથી. ધ્રુવસેન ૧લે : ઈ. સ. 119 થી 249 (2) દ્રોણસિંહના મૃત્યુ પછી તેનાથી નાનો ભાઈ ધ્રુવસેન વલ્લભીપુરને મહારાજા થયે તેણે પણ મહારાજા પદ ધારણ કરેલું. કમનસીબે તેના સંબંધમાં પણ તેણે શું પરાક્રમ કર્યા તેની વિગતો મળતી નથી. માત્ર તેના અનુગામીઓનાં તામ્રપત્રમાંથી તેની પ્રસંશાનાં વાળે જ મળે છે. આ રાજા તેના ભાઈઓ તથા પિતાથી ધાર્મિક બાબતમાં જુદે પડે. જ્યારે તેઓ પરમ માહેશ્વર “શિવભક્ત” હતા, ત્યારે ધ્રુવસેન પહેલે “પરમ ભાગવત” હતો. તેણે વિષ્ણુપૂજામાં પ્રેમ રાખ્યું હતું. પરંતુ તેના રાજ્યમાં જૈને તેમજ બોદ્ધોને પિતાના ધર્મો પાળવામાં અંતરાય હતો નહિ, બલકે ઉત્તેજન મળતું. 1. છેલ્લે સમ્રાટ ઈ. સ. 530 માં સર્વથા અશક્ત બની ગયો હતો અને તેનું સામ્રાજ્ય ખાઇ બેઠે હતો; પણ તેના પતનને પ્રારંભ તે વહેલે થઈ ચૂક્યા હતા. 2. સ્મીથ-અલહીસ્ટ્રી ઓફ ઇન્ડીયા. 3. ઉપર કથિત તામ્રપત્રમાં તેને મહાન, પરાક્રમી, સદ્ગુણ, તરીકે આલંકારિક ભાષામાં વર્ણવ્યા છે.
Page #59
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વિજયસેન ભટ્ટાર્કની બહેનની પુત્રી દુદાઉ ઉ લુફા હતી. તેણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને ધ્રુવસેનની સહાયથી વલ્લભીપુરમાં બૌદ્ધ મઠ બંધાવ્યું હોવાને એક લેખમાં ઉલ્લેખ છે. તેણે તેનાં સગાસ્નેહીઓને ખૂબ દાન આપ્યું અને દરેકની ઈચ્છા પૂરી કરી તેથી તેને " કલ્પતરુ” કહેવામાં આવ્યું છે. ધરપત: (ઈ. સ. 535 થી ઈ. 539) ધરપત રાજ્યપતિ થયે ત્યારે વૃદ્ધાવસ્થાને આરે પહેર્યો હતો. પિતાના ભાઈએ રાજા હતા ત્યારે તેને રાજ્યપતિ થવાની આશા પણ નહિ હોય. એટલે તેણે ભક્તિમાં પિતાનું જીવન વ્યતીત કરેલું. મૈત્રકના કુલદેવ “મિત્ર” વા સૂર્યની તેણે ભક્તિ કરેલી. તે સૂર્ય પૂજક હતો, તેમ છતાં તેણે પણ વિજયે પ્રાપ્ત કર્યા હતા અને શત્રુઓને પરાજિત કરેલા તેમ તેના અનુગામી તેની પ્રશંસા કરતાં લખે છે. ગુહસેન પહેલ : (ઈ. સ. 554 થી 569) ધરપતના મરણ પછી તેને પુત્ર ગુહસેન ગાદી ઉપર આવ્યા. ગુહસેન યુવાન હતો, શક્તિશાળી હતો અને કુમારપદે હતો ત્યારથી તેણે યુદ્ધમાં પરાક્રમ બતાવ્યાં. શત્રુઓનાં દળોને તેણે ભેદીને વિજયે પ્રાપ્ત કરેલા. તેણે અનેકને શરણ આપેલું અને પ્રજાને ખુશ કરેલી. રૂપમાં તે કામદેવ જે, કાન્તિમાં ચંદ્ર જે સ્થિરતામાં હિમાલય જે, ગંભીરતામાં સમુદ્ર જે, જ્ઞાનમાં બૃહસ્પતિ છે અને ધનમાં કુબેર જે મહાન હતો. વિદ્વાનેને તે આશ્રય આપતો. ગુહસેને લગભગ 15 વર્ષ રાજ્ય કર્યું, અને તે સમયમાં તેણે કંઈક શત્રુઓને પરાજિત કર્યા અને પોતે પણ પરાજ્ય પામ્યો. પરંતુ વલભીપુર રાજ્યને વિસ્તાર ગુજરાતના સીમાડા બહાર તેણે વધાર્યો. માળવા, દક્ષિણ અને છેક કર્ણાટક સુધીના રાજાઓને ગુહસેનનાં સૈન્યની ધાક લાગતી, અને આ દેશ પર તેણે આધિપત્ય મેળવ્યું. 1. ગુપ્ત સંવત 207 નું તામ્રપત્ર (રાસમાળા) તેમાં ફેઇની દીકરી કહી છે; પણ સં. ૨૧૬ના માઘ વદી ૭ના તામ્રપત્રમાં “સ્વભાગિનેયી પરમપાસિકા દુદા” લખ્યું છે. એટલે ભાણેજ થઈ. (શ્રી આચાર્ય હી. ઇ. ગુ. ભા. 1 ) 2. સં. 252 નું તામ્રપત્ર. . વલ્લભીપુરના રાજ્ય ઉપર આ કાળમાં કઈ બળવાન શત્રુ ચડી આવેલ અને વલ્લભી રાજાને પરાજ્ય આપે તે વાતને ઉપરોક્ત વાતથી પુષ્ટિ મળે છે. મારા અભિપ્રાય પ્રમાણે આ પરાજ્ય ગુહસેનના રાજ્યના અંતિમ વર્ષમાં થયે હેવો જોઈએ.
Page #60
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય 49 મહારાજા ગુહસેનના રાજ્યમાં એક આપત્તિ આવી. વલભીપુર ઉપર એક વિદેશી સૈન્ય ચડી આવ્યું. તે માટે વિદ્વાનેમાં મતભેદ છે. પણ એમ તે સ્પષ્ટ જણાય છે કે એક ચડાઈ આવેલી. પરદેશી ચડાઈ: હવે એ વિષયમાં વિચાર કરતાં એટલું નિર્વિવાદ જણાય છે કે વલભીપુરને અંતિમ નાશ આબેએ કર્યો. તે પહેલાં તેના ઉપર પરદેશીઓની એક બીજી ચડાઈ થઈ હતી. અને તે ચડાઈ કયારે આવી, કેની આવી તથા શા માટે આવી તે પ્રશ્નની ચર્ચા કરવાની રહે છે. નૌશીરવાન: ઇરાનના પ્રસિદ્ધ મહારાજા નોશીરવાન આદીલને રાજ્યવિસ્તાર ભારતના સીમાડા સુધી હતા, અને સાસાનીયનેએ પોતાના પુરોગામી પાથી અનેના મહારાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરેલા. સાસાનીયન વંશના સ્થાપક અરદેશરે ઈ. સ. ૨૨૬માં ઈરાનની રાજ્યસત્તા હસ્તગત કરી અને લગભગ એ જ અરસામાં કુશાન અને સાતવાહન સામ્રાજ્યને ભારતમાં અંત આવ્યું. પણ આ બે વસ્તુઓને કાંઈ સંબંધ નથી. ઈરાનની રાજ્યસત્તા હાથ કરે અને તરત જ ભારત ઉપર ચડાઈ કરી આવાં બે બળવાન રાજ્યને નાશ કરે તે સંભવતું નથી. પરંતુ ઈ. સ. ૨૯૩–૨૯ને એક શિલાલેખ ઈરાનમાં પિંકુલી (ખુદીસ્તાન પ્રાન્ત) માંથી મળી આવેલ છે. તેમાં ઈરાનના સામ્રાજ્યના ભાગમાં ભારતના ઘણા વિસ્તારને ઉલ્લેખ છે. પ્રે. હરઝફેલ્ડ માને છે કે આ મહાસામ્રાજ્યને ઈ. સ. 26 લગભગ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અધિકાર હતો. મકરાણ અને સિંધના રાજા વાસુદેવને બહેરામે જીત્યું હતું, અને તેની કન્યા સાથે લગ્ન કર્યા હતાં બહેરામ ઈ. સ. 420-438 વચમાં થેયે એટલે તે કાળે પણ ઈરાનીઓની દષ્ટિ આ દેશ તરફ હતી. મુલ્લાન તે તેઓના અધિકારમાં ઈ. સ. ની છઠ્ઠી સદી પછી પણ હતું તેમ જણાય છે. આ વંશમાં નૌશીરવાન આદીલ ઈ. સ. પ૩૧ લગભગ થયો. તેના પુત્ર નોશેઝાદે તેના વિરુદ્ધ ઈ. સ. ૫૫૧માં બંડ કર્યું અને પિતાપુત્ર વચ્ચે પક્ષે બંધાયા. 1 વન્સેન્ટ રમીથઃ અર્લી હીસ્ટ્રી ઓફ ઈન્ડીયા. 2. પ્રો. હરઝફલ્ડને આધારે કામીએરીયેટ હીસ્ટ્રી ઓફ ગુજરાત. 3. ઇરાની સિક્કાઓ મુલતાનમાં છપાતા, ત્યાં સૂર્ય મંદિર હતું, જેને ઇરાની લો કે માનતા. આ સિકકાઓ ભારતમાં ચાલતા, પણ તે હુણ લે ઇરાનને ખજાને લુંટી અહીં લઈ આવ્યા હતા (ગૌ. હી. એાઝા ) 4. “બોમ્બે ગેઝેટીયર’ આ વર્ષ 570 ઈ. સ.નું કહે છે. ઈરાનના ઇતિહાસનું સંશોધન કરતાં તે વર્ષ 551 ઈ. સ.નું જણાય છે. શ્રી. ગૌ. ડી. ઓઝા 551 ઈ. સ. માન્ય રાખે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્ર ઇતિહાસ નૌશીરવાનનાં લશ્કર નોઝાદની પાછળ પડયાં. તેથી તે ખુઈસ્તાનના બેલાપાટમમાં ગયો અને ત્યાં રહ્યો. આ બેલા પટ્ટમ કે બેલાપાટમ્મમાં તેને આશ્રય મળે તે ગુઈસ્તાન કે ખુઈસ્તાનનું નહિ પણ વલ્લભીપુર હોવું જોઈએ. તેને “એલાપટ્ટમ પણ કહેવામાં આવ્યું છે. અને બેલા પાટમ” પણ કહ્યું છે. એટલે પિતાના પિતાથી રક્ષણ મેળવવા નૌશેઝાદ બેલા પટ્ટમ અર્થાત્ વલભીપુરમાં આવ્યું અને નૌશીરવાન જેવા બળવાન સમ્રાટ વિરુદ્ધ વિદ્રોહ કરનારને મહાન વલભી સિવાય કેણુ આશ્રય આપી શકે? વળી મહારાજા ગુહસેન શરણ શોધનારને કંઈ પણ પરવા કર્યા સિવાય આશ્રય આપતે. એટલે તેણે નૌશેઝાદને આશ્રય આપ્યો. અને તે સાહસ કર્યું. તે માટે તેના અનુગામીઓએ તેને આ વિશિષ્ટ સદ્દગુણને તેમનાં તામ્રપત્રોમાં નિર્દેશ કર્યો. નૌશીરવાનનાં સૈન્યો નૌરોઝાદ પાછળ જ હતાં. અને તેણે વલ્લભીપુરને લગભગ ઘેરો ઘાલ્યો. બળવાન સૈન્ય સામે વલ્લભી ટકયું નહિ અને મહારાજા ગુહસેને મરણિયે પ્રયાસ કર્યો. પણ ઈરાનનું સૈન્ય અતુલ હતું. ગુડસેનને પરાજય થયો, અને તે સમરાંગણમાં સદાને માટે પિઢી ગયે. નોશેઝાદ કેદ પકડાયે, અને તેના પિતાએ તેને અંધ બનાવ્યું અથવા મારી નાખ્યા આ સમયે ગુહસેનની રાણીએ તેની સાથે સતી થઈ. પરંતુ પુષ્પાવતી રાણી કે જે ચંદ્રાવતીના પરમારની પુત્રી હતી તે સગર્ભા હોઈ તે સમયે પિયેરમાં હતી અને તેને આ સમાચાર મળતાં તે માર્ગમાં રહી ગઈ અને ત્યાં ગુહાને જન્મ આપે, જે ગુડા પરિણામે ચિતોડ રાજ્યવંશનો સ્થાપક થયે.૪ - 1. બોમ્બે ગેઝેટીયર તેને ગુસ્તાનનું બેલા પદમ હોવાની શંકા કહે છે. 2. વલ્લભીપુર જે પ્રદેશમાં હતું તેને વેલક્ષેત્ર કે વલ્લક્ષેત્ર કહેવામાં આવતું. - 3. સં. 252 (ઈ. સ પ૭૧)નું તામ્રપત્ર : સં. ૨૮-ઈ. 6 05 શીલાદિત્યપ હેલાનું તથા તે પછીના અનેક તામ્રપત્રો ગુસેનના આ ગુણને સ્પષ્ટ નિર્દેશ કરે છે. (તામ્રપત્રો માટે જુઓ શ્રી. આચાર્ય હી. . ઓફ ગુજરાત ભાગ 1 લે. 4. ગુહસેનના રાજ્યઅમલ દરમ્યાન પરદેશીઓની ચડાઇ આવેલી અને વલ્લભીપુરનાં સૈન્યને પરાજ્ય થયેલે તે પ્રશ્ન ઉપર વિદ્વાનોમાં મેટો મતભેદ છે, અને તે મેવાડવંશના સ્થાપક ગુહાની ઉત્પત્તિ આ કુળમાંથી થઈ કે કેમ તે પ્રશ્નમાંથી ઉપસ્થિત થયેલ છે. કર્નલ ટોડ લખે છે કે ઈ. સ. 124 (વિ. સ. 58 0) લગભગ વલભીનો વિનાશ થયો. અને ત્યાંની રાણુ પુષ્પાવતી કે જે ચંદ્રાવતીના પરમાર રાજાની કુંવરી હતી તે અંબાજીની - - 1. વલભીને વિનાશ ઇ. સ. પર૪ માં નહિ પણ તે પછી 250 વર્ષ પછી થયો હતો. તેની આ પ્રકરણને અંતે ચર્ચા કરવામાં આવી છે,
Page #62
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય માનતાના કારણે વંધ્યત્વ દોષમાંથી બચી હતી. તે પ્રસૂતિ માટે પિતાડે રહી અંબા ભવાનીની પૂજા કરતી. પૂજા સમાપ્ત થતાં તે વલ્લભીપુર પાછી ફરતી હતી. ત્યાં માર્ગમાં વલ્લભીના પતનના તથા અન્ય રાણીઓએ રાજા સાથે સતી થઈ સહગમન કર્યાના સમાચાર સાંભળી સતી થવા તૈયાર થઈ. પણ બ્રાહ્મણોએ તેમ કરતાં તેને અટકાવી અને પુત્ર જન્મ થયા પછી એક બ્રાહ્મણ સ્ત્રીને પુત્ર સંપી તે સતી થઈ ગઈ. મેવાડમાં જનશ્રુતિ પ્રસિદ્ધ છે કે “સસોદિયા પ્રારંભમાં ગહિત (ગુહિલેત) કહેવાતા; તેના પૂર્વજો સૂર્યની ઉપાસના કરતા. સૂર્યની આજ્ઞાથી તે વંશના એક રાજાએ અંબા ભવાનીની માનતા માની. માનતા ઉતારી પાછી વળતાં રાજાને યુદ્ધમાં ઘાત થયો. તેથી રાણી સતી થવા તૈયાર થઈ. પણ બ્રાહ્મણોએ અટકાવતાં પુત્રજન્મ પછી તે પુત્રને કેટેશ્વરમાં, વિજયાદિત્ય નામને બ્રાહ્મણ પુત્ર માટે આરાધના કરતો હતો તેને વસ્ત્રમાં લપેટીને આપ્યો. તે જોઈ બ્રાહ્મણે પૂછ્યું કે હું બ્રાહ્મણ ક્ષત્રિય પુત્રને લઈને શું કરું? રાણીએ સતી થતાં વચન આપ્યું કે “દશ પેઢી સુધી તે બ્રાહ્મણુકમ કરશે.” તેના વંશજો દશ પેઢી સુધી બ્રાહ્મણ રહ્યા. તેઓ નાગર (નાગદા) કહેવાયા. વિજ્યાદિત્યને સૂર્યવંશી પુત્ર ગુહલત, સોમદત્ત કહેવાયો વગેરે. આ ગુહા વા ગુહિલેત વા ગુહિલ દક્ષિણના રાજાને પુત્ર હતો કે વલ્લભીના રાજાને પુત્ર હતો એ પ્રશ્ન છે. તેનો કાળ મેવાડના ઇતિહાસકારો સિક્કાઓ, તામ્રપત્રો, શિલાલેખો તેમજ અન્ય પુસ્તકોના આધારે ઈ. સ. પ૬૮ આસપાસ બતાવે છે. એ હિસાબે ગુહાએ રાજ્ય પ્રાપ્ત કર્યું તેના પહેલાં તેને પરિશ્રમ કરવો પડયો હશે અને પચ્ચીસ વર્ષની વયે તેણે રાજ્યસત્તા હસ્તગત કરી હોય તે પણ તેને જન્મ ઈ. સ. 540 લગભગ થયો હોય; જ્યારે ગુહસેન ઇ. સ. પ૬૯માં હયાત હતા તેમ જણાય છે.' આ પ્રશ્ન વિવાદાસ્પદ છે અને કર્નલ ટોડની આ કલ્પનાને છે. ગૌ. હી. ઓઝા ઘણું પ્રમાણે આપી ભ્રમજનક ગણાવે છે. પણ તેમ કરવામાં માત્ર ઉદયપુર રાજ્યવંશને ઇતિહાસ શુદ્ધ છે અને કુલોત્પત્તિ અન્ય સ્થળેથી થઈ છે તે સાબિત કરવાનો ઉદ્દેશ છે. જનસૃતિ, પિતાથી પુત્રને કર્ણોપકર્ણ મળેલ ચારણે, ભાટોનું કથન તથા જૈન ગ્રંથને" તેણે આધાર રાખવા ગ્ય 1. આ પુસ્તકના વિષયને આ વાત સાથે ખાસ સંબંધ ન હોઈ તેને સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે. 2. ઉદયપુર કા ઇતિહાસ, ગૌ. હી. ઓઝા. 3, ઉદયપુર કા ઇતિહાસ. શ્રી. ગૌ, હી. આઝા. 4, તામ્રપત્ર. - પ. “શત્રુંજય માહાસ્ય ધવશ્વરસૂરિએ રચ્યું તેના ઉપર કર્નલ ટેડ આધાર રાખે છે. ધનેશ્વરસૂરિ શીલાદિત્યના ગુરુ હતા અને શીલાદિત્ય ઇ. સ. 42 માં વિદ્યમાન હતા. શ્રી. ઓઝા બતાવે છે કે આ પુસ્તકે તેરમી સદીમાં લખાયું છે. કારણ તેમાં કુમારપાળ રાજાના સમયનું પણ વૃત્તાંત છે. આ ચર્ચા આ પ્રકરણના અંતિમ ભાગમાં કરવામાં આવી છે. ' . . !
Page #63
--------------------------------------------------------------------------
________________ 12 સૌરાષ્ટ્રને ઇતિહાસ ગણાવ્યા નથી. વળી કનલ ડે મેવાડના રાજકુલના વર્ણનમાં લખ્યું છે કે “આ વાત સત્ય છે કે નહિ તેના પ્રત્યક્ષ સાક્ષીઓ વલ્લભીની દીવાલે છે.”૧ શ્રી. ઓઝા કહે છે કે આ લેખ મેવાડના રાજાઓનો નહિ પણ અજમેરના રાજા સોમેશ્વરનો વિ. સં. 1216H ઇ. સ. ૧૧૭૦નો છે. તેમાં “વલભી” શબ્દ છે. પણ તેને અર્થ વલ્લભીપુર નહિ પરંતુ “અરેખા” થાય છે તે આખું વાકય વાંચવાથી સમજાશે. “વિગ્રહરાજે (વિશળદેવ 4 થો) ઢિલિકા (દિલ્હી) લેવાથી લાગેલે થાક અને અસિકા પ્રાપ્ત કરવાથી સ્થગિત થયેલા પોતાના યશને પ્રતિલી (ઠાર) અને વલભી (ઝરેખા)માં વિશ્રાંતિ આપી. प्रतोल्यां य पलभ्यां च येन विवामितं यश:। ढिल्लिका ग्रहणश्रांत मासिकाला भलंभितं // જૈન યતિ માને વિ. સ. 1734 (ઈ. સ. ૧૬૭૭)માં મહારાજા, રાજસિંહ પહેલાંના રાજ્યમાં “રાજ વિલાસ” નામનો કાવ્યગ્રંથ લખે છે. તેમાં લખ્યું છે” પશ્ચિમ દિશા પ્રસિદ્ધ દેશ સેરઠધર દીપત નગર વલ્લીકા નાથ જંગ કરી આસુર જીપત.” 1 ટોડ રાજસ્થાન, અધ્યાય 1 લે. ' 2. ઉદયપુરકા ઇતિહાસ ગૌ. હી. ઓઝા. બીજોલીયાનો શિલાલેખ ગુહસેન પરમ માહેશ્વર હતો. એટલે શિવભકત હતું. તેના રાજ્યકાળમાં બૌદ્ધ લેકેનું પરિબળ સારા પ્રમાણમાં હતું. પણ પ્રજાને એક વર્ગ અને ખાસ કરીને બ્રાહ્મણે તેના પ્રબળ વિરોધી હતા, એટલે વલભી રાજાઓએ તેમનું પરિબળ તેડવા આનંદનગર વગેરે સ્થળોએ જુદા જુદા વિદ્વાન બ્રાહ્મણેને જમીને આપી વસાવ્યા.૧ પરંતુ પ્રજાને એક વર્ગ તે ધર્મ પાળતું હતું તેની ઉપેક્ષા કેમ કરી શકાય એ ન્યાયે તેણે બૌદ્ધોને ધાર્મિક સ્વતંત્રતા આપી અને તેમના વિહારના ખર્ચ માટે ગામ પ્રદાન કર્યા. એટલું જ નહિ પણ બૌદ્ધ ધર્મ પાળનારાઓને તથા તેની સાથે સંબંધ ધરાવનારાઓને કઈ ખેતી કરવા દેતું નહિ અને તેમાં લેકે હરકત કરતા 1. વલ્લભીનાં તામ્રપત્રોમાં બ્રાહ્મણને દાન દીધા સિવાય બીજી ખાસ વસ્તુ આવતી નથી. આ દાન વેદના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણોને બહારથી બેલાવી, વસાવી, તેમની આજીવિકા માટે આપ્યાં છે. તેમાં તેમને ઉદ્દેશ બૌદ્ધ લેકે ઉપર અંકુશ રાખવાને તથા બૌદ્ધ ધર્મને થતો ફેલાવો અટકાવવા માટે હોવાનું સ્પષ્ટ જણાય છે. 2. જુઓ સં. 246 (ઈ. સ. 365) નું તામ્રપત્ર-આનુમંછ–પિમ્પલ રૂખરી વચ્ચે. આવેલું સમી પટવાટક-માલીકંગ-સંગમાનક–દેતકઆહાર–ગામે દુદાએ બંધાવેલા વિહારના ખર્ચ માટે આપ્યા. (શ્રી. આચાર્ય હી. છે. ગોફ ગુજરાત, ભાગ 1)
Page #64
--------------------------------------------------------------------------
________________ પહ વલભી સામ્રાજ્ય તે પ્રતિબંધ પણ તેણે દૂર કર્યો. વળી, તેણે અંતિમ કાળમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાનું જણાય છે અને તે પિતાને પરમ માહેશ્વરને બદલે પરમપાસક” તરીકે સંવત્ 260 (ઈ. સ. ૧૭૯)ના તામ્રપત્રમાં ઓળખાવે છે. ગુહસેન પણ ચક્રવર્તી રાજા હતે. ગુપ્તાનું રાજ્ય જેમનું તેમ વલ્લભીના મૈત્રકના હાથમાં પડેલું અને તેઓને માત્ર સામંત અને માંડલિક રાજા પાસે તેઓને અધિકાર મનાવવા પૂરતું જ કામ હતું. ગુજરાતમાં લાટના રાજા હરિસેન વાકતકને ઈ. સ. 520 લગભગ દ્રોણસિંહના હાથે પરાજય થયા પછી તાપી અને નર્મદાની વચમાં મહાસામન્ત સંગમસિંહ ભરૂચની રાજધાનીમાં રાજ્ય કરતે. તે મહાસામન્ત હતું તેમ તેનાં તામ્રપતે ઉપરથી જણાય છે. આ મહાસામન્ત કેને હતે તે એક પ્રશ્ન છે. એમ માની શકાય કે તેઓ શ્રેટુટક રાજાઓ ખંડિયા હશે. પણ કી રાજા શ્રી કૃષ્ણરાજના પુત્ર શંકરાજ્ઞા તથા પૌત્ર બુદ્ધરાજનાં તામ્રપત્રથી જણાય છે કે તેઓ માળવાથી નાશિક સુધીના પ્રદેશના રાજા હતા. અને લાટ તેના અધિકાર નીચે હતું. એટલે ગુહસેનને અધિકાર લોટ ઉપર હેવાનું સ્પષ્ટ પ્રમાણ નીકળતું નથી. ગારૂલક: ગારૂલક રાજાઓ તેમના ખંડિયા હોવાનાં સ્પષ્ટ પ્રમાણ મળ્યાં છે. ગારૂલક રાજા વરાહદાસ ગુહસેનને મહાસામન્ત હતા અને તેના વારસે પણ વલભીના ખંડિયા હતા. તેની રાજધાની કુંકપ્રસ્ત્રવણ હતી અને વલ્લભીપુર પાસેના 1. જુઓ આચાર્ય : હી. ઈ. ઓફ ગુ. ભા.-૧, 2. જુઓ આચાર્ય હી. ઈ. ગુ. આ વર્ષે પંડિત ભગવાનલાલ ૨૫૦નું કહે છે. 3. સદર. 4. કપ્રસ્ત્રવણ કયાં હતું તે કહી શકાતું નથી, કદાચ ઉના પાસેનું કુલકા હાય. ભટપદ્ર તે ભાટીયા હેઈ શકે; કારણ કે દ્વારકાની નજીક છે. પણ તે વલ્લભી પાસે દાન આપે છે તેથી વલ્લભી મહારાજાની આજ્ઞાથી દાન આપ્યું હશે. ગારૂલક વંશનું નામ પ્રથમ જ જોવામાં આવે છે. તેના વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા. (શ્રી. આચાર્ય હી. ઈ. ઓ. ગુજરાત પૃ. 3) ભદીશુર મહારાજા સેનાપતિ વહાદાસ લે. મહારાજ શુર રજે મહાસામન્ત : વરાહદાસ ૨જે સામન્ત મહારાજ સિંહાદિત્ય શરને ભટ્ટા કહ્યો છે. તે ભદી વંશને ન હોય? તે મહારાજા ધ્રુવસેન ૧લાને સામત હતો. ગુહસેનને એક શિલાલેખ દ્વારકાના માર્ગે આવેલા ગામ બાણુકેડીમાંથી મળે છે. (આચાર્ય
Page #65
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ લક્ષદ્રમાં તેણે બૌદ્ધ વિહાર માટે જમીન આપી હતી. તેના પુત્ર વરાહદાસ બીજાએ દ્વારકા જીત્યું હતું. ઘરસેન 2 જો: (ઈ. સ. પ૬ થી ઈ. સ. 59). છે. ગુહસેનના પુત્ર ધરસેન ઈ. સ. પ૬૯ લગભગ ગાદીએ આવ્યા. પિતાના પરાજય અને મૃત્યુથી સામત બળવાન થયા હતા અને વલ્લભીની પ્રતિષ્ઠા ઉપર પ્રહાર થઇ હતી. શત્રુઓ તેના શિકાર નોશેઝાદને લઈ ચાલ્યા ગયા પણ વલભીપુરનું અભિમાન ઉતારતા ગયા; પરંતુ એમ જણાય છે કે ઈરાની એ ગમે તે કારણે તેનો ખજાને અહીં મૂક્તા ગયા હતા. કાંતો નૌશેઝાદને, ગુહસેનના મૃત્યુ તથા વલ્લભીને પરાજય થયો હોવા છતાં મેળવી ન શક્યા તેથી તેને પ્રાપ્ત કરવા ધન આપ્યું હોય અથવા સામાન્તોએ તેને પાછળથી હેરાન કરી લૂંટી લીધું હોય; પણ ધરસેનના હાથમાં શત્રુઓને ખજાને પડેલે; અને તેને ઉપગ તેણે કુશળતાથી કરેલ. વલભી રાજાઓની પ્રણાલિકા પ્રમાણે તેણે બ્રાહ્મણોને દાન આપેલાં અને વડનગરથી વિદ્વાન બ્રાહ્મણોને લઈ આવી અહીં આજીવિકાનાં સાધને આપી સ્થિર કરેલા. તે પરમ માહેશ્વર હતું છતાં તેણે બૌદ્ધ લોકોને પણ આચાર્ય મહંત સ્થિરમતિએ બંધાવેલા શ્રી પૃપાદના મઠને દાનમાં ગામ આપેલાં તથા સુરાષ્ટ્ર પ્રાંતમાં સુદત્ત ભટ્ટાનક પાસે આવેલા ઉટ્ટપાલક ગામનું દાન બૌદ્ધપૂજા તથા ભિક્ષુઓની સહાયાર્થે આપેલું. - ધરસેન વિદ્વાન હતું. વિદ્વાનોની સભાઓમાં તે શિરેમણિ જેવો હતો અને ધનવાન હતે. * તેના રાજ્યની બીજી રાજ્યકારી વિગતે ઉપલબ્ધ નથી. , શીલાદિત્ય પહેલે : (ઈ. સ. 59 થી ઈ. સ. 614.) ધરસેનના મૃત્યુ પછી ઈ. સ. 59 માં શીલાદિત્ય ગાદીપતિ થયું. તેણે ધર્માદિત્યનું નામ પણ ધારણ કર્યું. ધરસેન 3 જો કે જે તેના પછી કંઈક વર્ષે થયે તેનાં દાનપત્રોમાં તેને જ્ઞાની, શ્રીમંત, દાનેશ્વરી, ગંભીર અને વીર તરીકે વર્ણવ્યું છે. ધરસેને પણ બ્રાહ્મણને દાન આપેલાં અને બૌદ્ધ લોકોને પણ દાન આપ્યાં હતાં. પરંતુ સં. 290 (ઈ. સ. ૬૦૬)ના એક તામ્રપત્રથી જણાય છે કે શીલાદિત્યે પોતે 1. સં. ર૫ર (ઇ. સ. ૫૭૧નું તામ્રપત્ર) 1. 2. અન્ય તામ્રપત્ર. : 3. તામ્રપત્રો : -
Page #66
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય બૌદ્ધ વિહાર બંધાવ્યું હતું તેથી તેણે ઉત્તરાવસ્થામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતે. તેનાં દાનપત્ર જોતાં તેમાં જે દાન આપ્યાં છે તે ગુજરાતનાં ગામનાં છે. એટલે તેને અધિકાર ગુજરાત ઉપર પણ હેવા સંભવ છે. તેને દિવિરપતિ (દીવાન) ચંદ્રભઠ્ઠી હતો. શીલાદિત્ય તથા તેને ભાઈ ખરગ્રહને કુટુંબકલેશ થયેલ.? ખરગ્રહ ૧લો : (ઈ. 614 થી 619). શીલાદિત્યને ભાઈ ખરગ્રહ કુટુંબ પ્રણાલિકા પ્રમાણે જ્યેષ્ઠ હે ઈ. સ. ૬૧૪માં ગાદીપતિ થયે. ખરડ વિદ્વાન હતો, પરાક્રમી હતા અને દાનેશ્વરી હતે. તે સિવાય તેના રાજ્યની બીજી હકીકત પ્રાપ્ત થતી નથી. છે પરંતુ આ રાજ્યના સમયમાં લાટના ગૂર્જર રાજાઓ યા તે વલ્લભીના માંડલિક હતા અથવા તે મિત્ર હતા.૪ ધરસેન ૩જો : (ઈ. સ. 619 થી ૬ર૭). માત્ર પાંચ વર્ષ રાજ્ય કરી ખરગ્રહ પરલોકવાસી થયે અને તેનો પુત્ર ધરસેન જે ગાદી ઉપર આવ્યું. આ વખતે શીલાદિત્ય ૧લાને પુત્ર દેરભટ્ટ હયાત હતે પણ વયમાં તે ધરસેનથી ના હશે એટલે તેને ગાદી મળી નહિ, પણ તે ધ્રુવસેનથી પણ ના હતો છતાં વડીલબંધુએ સ્કંધ ઉપર મૂકેલી રાજ્યશ્રીની ધુરા આનંદથી વહન કરતા." આ રાજા પણ વિદ્વાન, દાનેશ્વરી, શ્રીમંત હતું તેમ જણાય છે. તેને રાજ્યવિસ્તાર વર્તમાન વડેદરા સુધી અવશ્ય હતે. ખેડામાં તેણે અનેક દાનપત્રો 1. પિતાની પ્રજાના એક વગરને ખુશ રાખવા રાજા ધર્મસ્થળ બંધાવી આપે તેથી ધમ સ્વીકાર્યો એમ ગણવું એ સાહસ છે. ગુહસેનની જેમ શીલાદિત્ય પિતાને પરમપાસક લખત, નથી. સંવત ૨૯ના તામ્રપત્રથી તે મહાદેવના મંદિરને ગામ આપે છે. (આચાર્ય હી. ઈ. ગુ. ભા. 2) 2. આ ચર્ચા ધરસેન 2 જાના પ્રકરણમાં કરી છે. 3. આ અનુમાન શ્રીઆચાર્ય તેના સં. 247 ને તામ્રપત્રમાં ઇન્દ્ર તથા કૃષ્ણના યુદ્ધનો ઉલ્લેખ છે તે ઉપરથી કરે છે. 4. આ ચર્ચા ધ્રુવસેન રજાના પ્રકરણમાં કરવામાં આવેલ છે. : 5. જુઓ શીલાદિત્ય ૪થનું સં. ૩૭૫નું તામ્રપત્ર (હી. ઇ. ગુ. ભાગ 1-149).
Page #67
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ કરી દાન આપ્યાં છે. એટલે તેના સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને માળવાના સીમાડા સુધી વલ્લભીઓની આણ હતી તે નિઃશંક છે. શવસેન રો: (ઈ. સ. 27 થી ઈ. સ. 642) ધરસેન ૩જે માત્ર આઠ વર્ષ રાજ્ય ભેગવી ગુજરી ગયા અને તેને નાનો ભાઈ ધ્રુવસેન રજે ગાદીપતિ થયા. ગાદીએ બેસી તેણે બાલાદિત્યનું નામ ધારણ કર્યું. વલ્લભીના રાજાઓમાં કદાચ સહુથી મહાપરાક્રમી અને શક્તિશાળી રાજા ધ્રુવસેન ર હતું. તેણે તેનાં સેને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને છેક માળવા સુધી દર્યા અને વલ્લભીના સામ્રાજ્યને વિસ્તાર વધાર્યો. પ્રથમ તેણે માળવાના મહારાજા બુદ્ધરાજ કે જેણે પિતાને અધિકાર લાટ અને દક્ષિણ ગુજરાત ઉપર સ્થાપે હતું અને જેને ચાલુકય રાજા મંગળરાજ વા મંગળસેને હરાવી લાટ વગેરે પ્રાતે લઈ લીધા હતાં તેના ઉપર ચડાઈ કરી અને ઈ. સ. 629 લગભગ માળવા જીતી લીધું અને તેને વલ્લભી સામ્રાજ્યમાં ભેળવી દીધું. 1. અત્યારના સમયની જેમ તે વખતે અધિકારનાં બંધને અને સાર્વભૌમત્વના નિયમો ન હતાં. મહાક્ષત્રપોના સમયમાં ક્ષત્રપ સિકકા પાડી શકતા તેમ વલભીના સામતો પણ જમીનનું દાન દઈ શકતા. જૂના ઇજીપ્તના રાજ્યમાં જેણુ દરેક પ્રાંત દરેક રાજા નીચે હતો અને તે મહારાજાને આધીન હતો તેમ અહીં પણ જણાય છે. એટલે કલચુરી ગુર્જર વગેરેનાં તામ્રપત્રો મળે છે; પણ તેથી વલ્લભીના તેઓ ખડિયા ન હતા તેમ ન ગણાય. 2. કલચુરી વંશને રાજા બુદ્ધરાજ માળવાના કલચુરી (કટચુરી) વંશના મહારાજા કૃષ્ણરાજના પુત્ર શંકરગણુને પુત્ર હતો. તેનું સામ્રાજ્ય માળવાથી નાશિક સુધી હતું. ભરૂચ અને વર્તમાન વડોદરા, સુરતને તેમાં સમાવેશ થતું. તેઓ ગુપ્ત રાજ્યના અંત પછી માળવા તરફ ઉપરોક્ત પ્રદેશના સર્વ સત્તાધીશ થઈ પડ્યા હતાં અને ત્રતુટકે ના પણ અમુક વર્ષ આધીન રહ્યા હશે તેમ જણાય છે. સાતમી સદીના પ્રારંભમાં બુદ્ધરાજને પશ્ચિમ ચાલુકય મહારાજા મંગળસેને (મંગળરાજે) હરાવી દક્ષિણ લાટ એટલે તાપીથી દક્ષિણને પ્રદેશ જીતી લીધો. હૈં. સાંકળિયા શંકા કરે છે કે આ પરાજ્ય પ્રભાકરવર્ધનના હાથે થયો હશે કારણ હર્ષચરિતમાં લખ્યું છે કે તેણે સિંધુ, ગુજરાત, લાટ અને માળવા જીત્યાં; પણ માળવા બુદ્ધરાજના કબજામાં હતું, જે ધ્રુવસેને બુદ્ધરાજને હરાવી જીતી લીધું અને કલચુરી વંશને અંત આવ્યો. બુદ્ધરાજનું એક તામ્રપત્ર ઈ. સ૬૯-૬૧૦નું મળ્યું છે. તેમાં આનંદપુર છાવણમાંથી ભરૂચ તાલુકાના ગોરા ગામમાં ડેભક બ્રાહ્મણ બાપ સ્વામીને જમીન આપી છે. (શ્રી. આચાર્ય હી. . ઓ. ગુજરાત, ભા. 3)
Page #68
--------------------------------------------------------------------------
________________ વલભી સામ્રાજ્ય પણ આ સમયમાં ગુજરાતમાં લાટ પ્રદેશના ગૂર્જર રાજાએ બળવત્તર થતા 1. વલ્લભી રાજાઓએ ગૂજરને જીત્યા હતા તેમ જણાય છે; પણ તેઓને સંબંધ સાવ ખંડિયા જે નહીં પણ આણ માને તેના મિત્રો જેવો હશે. ગૂજરે આ દેશમાં હુણે આવ્યા તે કાળમાં આવ્યા અને આ દેશને ગુજરાતનું નામ આપ્યું; પણ આ લાટ રાજાએ પિતાને “ગૂજર નૃપતિવંશ”ના કહેવરાવે છે. તેથી અનુમાન થાય કે તેઓ ગુજરાતના રાજાઓ હતા પણ ગૂજર ન હતા. ગુજરાત મધ્ય એશિયામાંથી આવ્યા અને પંજાબમાં રહ્યા. ત્યાં તેઓનાં સ્થાપેલાં નગર, ગુજરાત, ગુજરાનવાળા, ગુજરમાન, વગેરે હજી વિદ્યમાન છે. [શ્રી. ભાંડારકરગુજ રો-બોમ્બે બ્રેન્સ રોયલ એસીયાટીક સોસાયટી જર્નલ વ. 21 : તથા અન્ય શિલાલેખ કાફને ઘાટીલાને તથા ભેજાના દોલતપુર લેખ: ઇન્ડીયન એન્ટીકરી વેલ્યુમ. 4H ડે. સાંકળિયા આકોલેજ ઓફ ગુજરાત : આ ગુજર વંશમાં એક રાજ દદ થયો. તેને વંશ નીચે પ્રમાણે ચાલે. : ડે. સાંકળિયા આર્કીઓલોજી ઓફ ગુજરાત] દદ 1 લો સામન્ત 580 ઈ. સ. જયભટ્ટ વીતરાગ 605 ઈ. સ. દદ રજે પ્રશાન્તરાગ ક૨૯-૬૪૧ ઈ. સ. રણગ્રહ ઇ. સ. 641 જયભટ્ટ રજે ધરાધર 55 ઈ. સ. શ્રી. આચાય પ્રમાણે . જયભટ્ટ 2 જે (ધાધર) 706 ઈ. સ. દ૬ ૩જે બાહુસહાય ઈ. સ. 680 જયભટ્ટ ૩જો મહાસામતાધિપતિ 704 ઇ. સ. અહિરલ અહિરેલ મહાસામંતાધિપતિ 725 ઇ. સ. જ્યભટ્ટ ૩જે 736 ઈ. સ. જ્યભટ્ટ મહાસામંતાધિપતિ છ૩૪ ઇ. સ. શ્રી. આચાર્ય તેમના ગુજરાતના ઐતિહાસિક લેખોના સંગ્રહ ભા. ૩માં આ વંશાવળીમાં સામે બતાવ્યા પ્રમાણે આપે છે. પણ આપણે વિષયને તેની સાથે સંબંધ ન હોઈ તેની ચર્ચા કરવામાં આવતી નથી. આ ગૂર્જરે સામંતે હતા. હવે તે કેના સામંત હતા તે સિદ્ધ થતું નથી. ડે. સાંકળિયા માને છે કે તેઓ પ્રથમ કલચુરીના, પછી ગૂર્જર પ્રતિહાર અને પછી બદામીન ચાલુકાના હશે અને અંતમાં ઈ. સ. ૬૪૦માં વલ્લભીઓનાં પણ હશે. હું આ સાલ તેનાથી વહેલી મૂકું છું. કારણ માળવાના મહારાજા બુદ્ધરાજને ઈ. સ. ૬ર૯માં ધ્રુવસેન રજાએ જીત્યા પછી તેણે તરત જ ગુજરને પરાજય કર્યો હશે, કારણ હર્ષની ચડાઈ વખતે તે તેઓ તેમના મિત્ર હતા. હર્ષ ઈ. સ. ૬૩૫માં આવેલો. ગૂજરેની રાજધાની નંદીપુર (દદ)માં હતી. ડો. બુહાર ભરૂચ પાસે ઉજજડ નંદીપુરને કિલ્લે છે તે ગણે છે. તેના રાજ્યવિસ્તારની સીમા ઉત્તરે મહી, દક્ષિણે તાપી, પૂર્વે સંખેડા અને પશ્ચિમે ખંભાતના અખાત હતી. તેઓને ચૌલુકયે તથા વલ્લભી રાજાઓ સાથે સંબંધ સારે હતા. વલ્લભી રાજાની બહેન દુદ્રા ગૂજર રાજાની રાણી હતી. તેથી મિત્ર અને ગૂજરે વચ્ચે લગ્નવ્યવહાર હતો તેમ જણાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________ 58 સૌરાષ્ટ્રને ઇતિહાસ જતા હતા. તેઓ સામંત મિત્ર જેવા હતા, પણ સર્વ અધિકાર સ્વીકાર્યા હોવાનું જણાતું નથી, તેથી માળવા જતી બુદ્ધરાજની હકૂમતમાં જે પ્રદેશ હતા તે જીતવા ધ્રુવસેને પિતાનાં સૈન્યોને લાટમાં લઈ જઈ દદ્રને પિતાની આણ કબૂલ કરાવી. એમ જણાય છે કે એ યુદ્ધ આપ્યું નહિ પણ શરણુગતિ સ્વીકારી અને લાટ પણ વલ્લભીને સામ્રાજ્યનો એક ભાગ બની ગયું. હર્ષવર્ધનની લડાઇ. ઇ. સ. 65. - ઈ. સ. ૬૩૫માં ધર્મસેનના સામ્રાજયને વિસ્તાર સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર તથા મધ્ય ગુજરાત, માળવા અને હાલના રાજસ્થાનના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા હતા. તેણે માળવાના સૂબા તરીકે તેના ભત્રીજા શીલાદિત્યને શાસન કરવા નીમ્યા. ચૌલુકયે દક્ષિણ ગુજરાતમાં બળવાન થયા હતા. તેના રાજા પુલકેશીના પુત્ર મંગળસેને બુદ્ધરાજને હરાવ્યા પછી તેઓ વધારે પ્રબલ થયા અને નર્મદાની દક્ષિણે સર્વસત્તાધીશ થઈ પડયા હતા. તેમને રાજ્યવિસ્તાર નાશિક સુધી હતે. કજના મહારાજા હર્ષવર્ધનનો આ સમગ્ર પ્રદેશ ઉપર અધિકાર હતે. તે ચોલ અને મૈત્રકે દબાવી બેઠા તે સાંખી શક્યો નહિ. તેથી ઈ. સ. 635 લગભગ તેણે મહાન સેન્ચ લઈને ચડાઈ કરી. - હર્ષવર્ધન કયા માર્ગે આવ્યું તે સ્પષ્ટ થતું નથી, પરંતુ ઈ. સ. 630 લગભગ તેણે કરેલી પહેલી ચડાઈ ગુજરાત ઉપર હતી. તેમાં ચૌલુક્ય રાજા પુલકેશીના હાથે નર્મદાકાંઠે તેને પરાજય સહન કરી પાછું જવું પડ્યું હતું. તે પછી પાંચ વર્ષ રહી હર્ષવર્ધને વલભી રાજ્ય ઉપર પિતાની સમસ્ત શક્તિ એકઠી કરી ચડાઈ કરી. ત્યારે કેઈક સ્થળે યુદ્ધ થયું, તેમાં ધ્રુવસેનના જીવનને તેના સામંત દઇએ પિતાના જીવના જોખમે રહ્યું 1. તેને કાકે ગણે છે. પણ તે ભૂલ છે. શીલાદિત્ય રજા તરીકે ગાદીએ આવેલ તે ડેરભટને પુત્ર જ હોવો જોઇએ. તે દૂતક તો હતો જ નહી. ઈ. ઓ. ગુજરાત શ્રી આચાર્ય સંગૃહીત સં. ૩૧૩નું તામ્રપત્ર ગોરસનું સં. ૩૧૦માં પણ તે દૂતક હતે. એ વર્ષ ઈ. સ. ૬૪૯નું હતું. માળવા જીત્યા પછી તેને ત્યાં સૂબા તરીકે મૂક્યો હતો તેમ જણાય છે. 2. આ રાજ્યની રાજધાની નવસારી (નવસારિકા) હતું. 3. હર્ષવર્ધને ઈ. સ. ૬૩૦માં પ્રથમ ચૌલુક ઉપર ચડાઈ કરી હોવાનું જણાય છે અને પુલકેશીએ તેને નર્મદાથી નીચે આવવા દીધો નહિ. એટલે તે ઈદાર તરફથી ખાનદેશને માગે ભરૂચ તરફ આવ્યો હશે તેમ જણાય છે. 4 જ્યભટ્ટ ૨જાનું તામ્રપત્ર નં. 456 (ઈ. સ. 706) શ્રી આચાર્ય હી. ઈ. ગુ. ભા. 2. 5. 42 "गंभीरोदारचरित विस्मायित सकल लोकपालमानसः परमेश्वर श्री हर्षदेवाभिभूत . वलभीपति पति[रि]त्राणोपजात भ्रमददभ्र शुभ्राभ्रविभ्रम'
Page #70
--------------------------------------------------------------------------
________________ વલભી સામ્રાજ્ય હર્ષવર્ધન આ યુદ્ધમાં છે કે હા તે કાંઈ સ્પષ્ટ થતું નથી. ઈતિહાસકારો તે જીત્યા હતા અને ધ્રુવસેનને પોતાની પુત્રીને પરણવાની ફરજ પાડી તેવી નોંધ કરે છે. પણ જીતેલે રાજા પરાજિત રાજાને પોતાની પુત્રી આપે તે બનવાજોગ નથી. ઈતિહાસમાં અનેક પ્રસંગે નોંધાયા છે કે જેમાં પરાજિત રાજા પિતાની પુત્રી વિજય રાજાને પરણાવે છે. આથી સ્પષ્ટ સમજાય છે કે હર્ષવર્ધન હાર્યો ન હતો તે જ તે હતું જ નહિ, બન્ને વચ્ચે માનભરી સંધિ થઈ હશે, અને હર્ષવર્ધન ધવસેનને પિતાનો જમાઈ બનાવી પાછો ગયે. તે પછી ધ્રુવસેન વધારે બળવાન અને શકિતમાન થયે અને તેના પુત્ર ધરસેનનાં તામ્રપત્રમાં “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી”નું બિરુદ ધારણ કર્યું તે ખરેખર ધ્રુવસેને આ વિજય પછી ધારણ કર્યું હોવાનું અનુમાન થાય છે. હ્યુ-એન-સાંગ : ઈ. સ. ૬૪૦માં લગભગ આ રાજાના સમયમાં હ્યુ-એના -સાંગ વલભીપુરમાં આવ્યા હતા. તેણે તેની દ્રષ્ટિથી વલ્લભીનું વર્ણન લખ્યું છે. તેના ઉપરથી વલ્લભીના વૈભવ અને વિસ્તારનો ખ્યાલ આવે છે. તે લખે છે કે “ફલીનું રાજ્ય 6000 લીર ના વિસ્તારમાં છે, તેની રાજ્યપાનીને વિસ્તાર 6 માઈલને છે.” જમીનની ઉત્પન્ન, હવાપાણીનો પ્રકાર, લોકોની રીતભાત, અને ચારિત્ર્ય માલાપોમાંના જેવાં છે. વસ્તી અસંખ્ય છે, અને બધાં કુટુંબ ધનાઢય છે. એક સેંકડો કુટુંબ તે એવાં છે કે તેનું ધન દશ લાખની ઉપર છે. દૂર દેશાવરની દુર્લભ વસ્તુઓ અહીં વિપુલ પ્રમામમાં મળે છે. અહીં આશરે 100 મઠ છે. તેમાં 6000 સાધુઓ રહે છે. તેઓ ઝાઝ વખત ચીંગલીયાગ , (સમતિયાસના નિકાયા સંપ્રદાય) નું અધ્યયન કરે છે. અને હીનયાનને અનુસરે છે. દેવેનાં સેંકડો મંદિર છે, અને ભિન્ન ભિન્ન સંપ્રદાયના અસંખ્ય પાંખડીઓ નજરે પડે છે. જ્યારે તગત (બુદ્ધ) આ પૃથ્વી ઉપર રહેતા ત્યારે આ પ્રદેશમાં વારવાર વિહાર કરતા તેથી જે જે જગ્યામાં તેઓ રહ્યા ત્યાં ત્યાં અશકે તેના માનમાં 1. હ્યુ-એન-સાંગના આધારે પણ હર્ષવર્ધન બૌદ્ધ હતો. તેણે બોલાવેલા સંમેલનમાં આ ચીની મુસાફર આવે. એટલે તેણે હર્ષ જીત્યો એમ લખ્યું છે. (ભાષાંતર : Beal) તેણે શીલાદિત્ય કે જે વલ્લભી રાજાને કાકે હતો તે માળવામાં રાજ્ય કરતો તેમ લખ્યું છે તે પણ માન્ય રહે તેમ નથી. 2. 6000 લી એટલે 1200 માઇલ. 3. છ માઈલના વિસ્તારમાં મૈત્રકાની રાજધાની હતી. એટલે અત્યારના મોટા શહેર જેવડું હશે. 4. માલાપો-માળવા. 5. બૌહો અબૌદ્ધોને પાંખડી કહેતા,
Page #71
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સ્થ ઊભા કર્યા અથવા સ્તુપ બાંધ્યા. જે જે જગ્યા ઉપર ત્રણ ગત બુદ્ધોએ વિશ્રામ લીધે, કાર્યો, કર્મો અને નિયમોને બંધ કર્યો ત્યાં આપણે સ્થ જોઈએ છીએ.” વર્તમાન રાજાઓ “શાતીલી૧ છે. તે બધા માળવાના રાજા શીલે ટીટેના ભત્રીજાએ છે. આ વખતે શીલાદિત્યને પુત્ર કીએમ કાશીરાજનો જમાઈ છે. તેનું નામ ટુલુપએ પોટુક છે. તે ઉતાવળિયા અને તામસી પ્રકૃતિને છે. તેની બુદ્ધિ મંદ અને સાંકડી છે. તે પણ તે ત્રણ અમૂલ્ય વસ્તુઓમાં માને છે. જે પ્રતિવર્ષ એક સપ્તાહ તે એક સભા ભરે છે, જેમાં એકાંત સેવતા સાધુઓને મિષ્ટાન્ન, ત્રણ વસ્ત્રો, દવાઓ, સાત અમૂલ્ય વસ્તુઓ અને અતિ કીમતી દુલર્ભ વસ્તુઓ ભેટ આપે છે. આ વધી વસ્તુઓ દાનમાં આપ્યા પછી બમણું કિંમતે પાછી ખરીદે છે. તે ગુણગ્રાહી છે અને સાધુઓને સત્કારે છે. તે ધર્મને માન આપે છે અને વિજ્ઞાનની કિંમત જાણે છે પરદેશના પ્રખ્યાત માણસોને તે માન આપે છે. નગરથી થોડે દૂર અરહત એચેલોની દેખરેખ નીચે બાંધેલે એક માટે મઠ છે. અહીં બૌદ્ધિસત્વ ટિ–હા (ગુણમતિ) તથા કિનuઈ (સ્થિરમતિ)એ પિતાનું રહેવાનું રાખ્યું હતું, ઘણુ પુસ્તકે રહ્યાં હતાં જે ઘણી પ્રશંસા સાથે પ્રસિદ્ધ થયાં છે.” આ બતાવે છે કે વલ્લભીપુરમાં સેંકડો મંદિર હતાં, જુદા જુદા સંપ્રદાયના લેકે વસતા હતા. બોદ્ધ મઠે તે બેસુમાર હતા અને દેશપરદેશની અવનવી વસ્તુઓ અહીં પ્રાપ્ત હતી. લોકે ધનાઢય હતા. હ્યુ-એન-સાંગે રાજાને તામસી અને ચંચળ કહ્યો છે, પણ કદાચ તેને તે અનુભવ થયે હશે; પણ પિતે પરદેશી તથા વિધમી હોવા છતાં તેનું સ્વાગત કર્યું હતું તેની પણ તે નેંધ કરે છે. હ્યુ-એન-સાંગ ત્યાંથી વલ્લભીપુરથી 140 માઈલ લગભગ દૂર આવેલા આનંદપુરમાં ગયેલ. આનંદપુર પણ બૌદ્ધ લોકેનું મહત્ત્વનું સ્થાન હતું તેમ જણાય 1. ક્ષત્રિય-ભત્રીજો, ભાણેજ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે. કદાચ મિત્ર માળવાના ભાણેજ હશે. 2. ઇ. સ. 636. 3. કાન્યકુંજ, 4. ધ્રુવસેન, 5. ત્રિરત્ન. 6. અરહત એચેલે એટલે આચાર્ય હશે. શ્રી ગિરિજાશંકર આચાય તેને દુદાએ બધાએ તે મઠ માને છે. (જુઓ ગુજરાતના ઐતિહાસિક લેખ. પા. 39) પણ ડૉ. બુલ્ડર તેને, ધ્રુવસેન રજાનું તામ્રપત્ર વાંચ્યું હતું તે આધારે, “આથય” ગણે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય છે. આ આનંદપુર વડનગર નહિ પણ ચોટીલા પાસે આવેલું આણંદપુર હોવા સંભવ છે. ત્યાં પણ પર્વતમાં બૌદ્ધ વિહાર હોવા સંભવ છે. ત્યાં પણ તેણે જુદું રાજ્ય હોવાનું લખ્યું છે. સંભવ છે કે આ આનંદપુરમાં વલ્લભીને ખંડિયે રાજા હશે. તેને વિસ્તાર તેણે 400 માઈલને લખ્યું છે અને રાજધાનીને વિસ્તાર 5 માઈલને જણાવેલ છે. ત્યાં પણ લેકે બૌદ્ધ ધર્મ તેમજ અન્ય ધર્મોને માનતા હતા અને ચીંગલીયાગ 5 (નિકાયા અર્થાત્ સામતિયા સંપ્રદાય)ના ગ્રંથનું અધ્યયન કરે છે અને હીનયાન મતના છે તેમ પણ તે ધે છે. સેનાગજ : ધ્રુવસેન 2 જાને યુવરાજ સેનાગજ ધ્રુવસેનની હયાતીમાં ગુજરી ગયે તેની નેંધ તેના કુટુંબના કેટલાક પ્રસંગે સાથે કલ્પસૂત્રકારે કરી છે. તેનાથી ધ્રુવસેન તેનાં અંતિમ વર્ષોમાં ઘણે નિરાશ થઈ ગયેલ તેમ જણાય છે. ધરસેન 4 થે : ઈ. સ. 642 થી 650. પિતાના વિજયેના પરિણામે ધરસેન 4 થે ધ્રુવસેન 2 જાના મૃત્યુ પછી ગાદીએ આવ્યું ત્યારે એક મહારાજ્યને સ્વામી હતા. માળવા–રાજસ્થાન-ગુજરાત સૌરાષ્ટ્રનું રાજ્ય તેના આધિપત્યમાં હતું, તેથી તેણે “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર ચક્રવત” નું બિરુદ ધારણ કર્યું. આ રાજા પણ વિદ્વાન, શ્રીમંત, દાનેશ્વરી તથા પરાક્રમી હત; એટલું જ નહિ પણ તે પરમ માહેશ્વર હોવા છતાં તેણે પણ બોદ્ધ વિહારને દાન આપ્યું હતું 1. ડૉ. બર્જેસનું આ અનુમાન છે. કારણ વડનગર વલ્લભીથી ઘણું દૂર છે. 2 જૈનોનું “કલ્પસૂત્ર” નામનું પુસ્તક આ આનંદપુરમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ સંવત ૯૮૦માં લખ્યું. તે સમયે રાજા ધ્રુવસેન રજો હતો. “સ્ટીવનસન તથા વીવીપેન ડ સેન્ટ માટીન પણ આ વડનગર મહેસાણુ પાસેનું નહિ પણું સૌરાષ્ટ્રનું માને છે. આ ગ્રંથ આનંદનગરમાં લખે તેમ પ્રથમ વ્યાખ્યાનમાં કલ્પસૂત્રમાં લખ્યું છે. “વડનગર’ કૌંસમાં પાછળથી મૂકયું જણાય છે. એટલે તે સમયે વડનગર (આનંદનગર) પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ત્યાં આ ગ્રન્થ લખાયો હોય તે અસંભવિત નથી. યુરોપીય વિદ્વાને તેને આણંદપુર માને છે. આ ગ્રંથ લખી વંચાવી ભદ્રબાહુ સ્વામીએ ધ્રુવસેનને ખેદ દૂર કર્યો કલ્પસૂત્ર” સુખબોધિકા (ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજ) 3. હિસ્ટોરીકલ ઇન્સ. એક ગુજરાતી પુસ્તક ૧માં સં. ૩૩૦નું તામ્રપત્ર શ્રી આચાર્યો પ્રસિદ્ધ કર્યું છે. તે ધરસેન ૪થા એ ભરૂચ (ભરૂક૭) મુકામેથી કરી આપ્યું છે. તેમાં ખેડાના ગામ કલબના બ્રાહ્મણને દાન આપ્યાને ઉલ્લેખ છે. એટલે ભરૂચ ધરસેનના સામ્રાજયને ભાગ હતો તે સિદ્ધ થાય છે. ગુજર રાજાઓ તેના સામંતો હતા. 4. તામ્રપત્ર : સદર.
Page #73
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ " એના સમયમાં તેના પિતામહ (ખરગ્રહ 1 લા)ના ભાઈને પુત્ર ડેરભટ હયાત નહિ હોય અને તેના પુત્ર શીલાદિત્ય, ખરગ્રહ 2 જે તથા ધુવસેન, દૂતક તરીકે જુદા જુદા પ્રાન્તમાં નિમાયેલા હશે તેમ જણાય છે, એટલું જ નહિ પરંતુ ખેટક(ખેડા) જેવા દૂરના સ્થળે તેણે રાજ્યપુત્રી ભૂપાને દૂતક નમી હતી. એક સ્ત્રી આવા જવાબદારીભર્યા હોદ્દા ઉપર નિમાઈ હોય તે કદાચ ઈતિહાસમાં આ પહેલે પ્રસંગ છે. આ સિવાય તેના સામ્રાજ્યના કે અંગત જીવનના પ્રસંગે કાંઈ સેંધાયા હોવાનું જણાતું નથી. ધુવસેન 3 જે : (ઈ. સ. 650 થી 654) ધરસેન 4 થા પછી શીલાદિત્ય ર જે કે જેના “પિતામહના ભાઇના પુત્રને પુત્ર” થતે તે કુટુંબપ્રણાલિકા વિરુદ્ધ કનિષ્ઠ ભાઈ હોવા છતાં ગાદીએ આવ્યું. મહારાજા ધરસેન 3 જા ના સમયમાં તે ખેટક–ખેડામાં દૂતક હતે. આ છે તેના સમયના નેંધવા યોગ્ય કાંઈ પ્રસંગે જાણવામાં આવ્યા નથી. તે ગાદીએ આવ્યું ત્યારે વૃદ્ધ વયને પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને માત્ર ચાલુ રાજ્યતંત્ર વહન કર્યા સિવાય કાંઈ કર્યું હોવાનું જણાતું નથી. ખરગ્રહ 2 m : ઈ. સ. 654 થી 659. શીલાદિત્ય પછી “ધર્માદિત્ય” નામ ધારણ કરી પરગ્રહ 2 જે ગાદીએ આવ્યો. તેના સમયથી ચકવર્તીનું બિરુદ બંધ પડવું જણાય છે. તેથી વલભી સામ્રાજ્યની સત્તા ઓછી થતી જતી હતી તેમ જણાય છે. તે પરમ માહેશ્વર હતે. અને દાન આપવામાં પૂર્વજોની પ્રણાલિકાને અનુસર્યો હતો. ખરગ્રહ પણ વૃદ્ધાવસ્થામાં ગાદીપતિ થયું હતું અને માત્ર પાંચ વર્ષ રાજ્ય ભેળવી ગુજરી ગયે. ખરગ્રહ ધર્માદિત્ય ધ્રુવસેન 3 જાને ભેટેભાઈ હ; છતાં તે ગાદીએ કેમ 'આ તે સમજાતું નથી. કદાચ બંડ કરીને આવ્યો હોય, કદાચ રાજ્યનું વાતાવરણ એવું હોય કે નાનાભાઈને ગાદી આપવી પડી હોય, પરંતુ શીલાદિત્ય ૪થાના સં. 1. તામ્રપત્ર સદર. સં. ૩૩૪-સં. 326 શીલાદિત્ય, ધરસેન 3 જે દૂતક હતે. જુઓ સં. ૩૩૦નું તામ્રપત્ર, 2. તામ્રપત્રો સદર. સં. 330 ભૂપ ધ્રુવસેન ૩ના ભાઈ સેનાગજની પુત્રી હશે અથવા સામંતને પરણાવી હશે.
Page #74
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય ક૭૫ના, તામ્રપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે. તેને રાજ્યશ્રી અર્પતા મહાન નૃપમંડળને સ્વીકાર કર્યો હતે. એટલે તે સાધુવૃતિમાં પરોવાયેલું હતું પણ આશ્ચહથી રાજ્યપદ ધારણ કર્યું હતું. શીલાદિત્ય 2 : ઈ. સ. 659? શીલાદિત્ય બીજે ગાદીએ આવ્યું હતું કે કેમ તે જ શંકા છે. તામ્રપત્રનો અભ્યાસ કરતાં તે ખરગ્રહને અગ્રજ એટલે મોટેભાઈ હતું. એટલે શીલાદિત્ય ખરગ્રહથી પણ મટે હ; છતાં તેને રાજા તરીકે ગણે છે. તેને પણ પરમ માહેશ્વર પરમ ભટ્ટા મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. બાપ પાદાનુધ્યાત કહ્યો છે. શ્રી બમ્પ તામ્રપત્રોમાં બ્રાહ્મણનું નામ જણાય છે. પણ બુદ્ધ ભગવાનનું એક નામ બાપદેવ છે. એટલે શીલાદિત્ય પરમ માહેશ્વર હોવા છતાં બોદ્ધ ધર્મમાં રાગ રાખતું હશે. એમ જણાય છે; અને શીલાદિત્ય તે નાની ઉમરનો હશે માટે સાધુજીવનમાંથી સંસારમાં આવી રાજ્ય કર્યું હશે તેમ જણાય છે. તે માત્ર એક જ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યું હોવાનું જણાય છે. તેનું કઈ તામ્રપત્ર કે શિલાલેખ ઉપલબ્ધ નથી. માત્ર તેના પુત્ર અને અનુગામી શીલાદિત્યના તામ્રપત્રમાંથી તેની આટલી પણ હકીકત મળે છે. શીલાદિત્યે પિતાનું નામ સેવાદિત્ય રાખ્યું હતું. શીલાદિત્ય 3 જો (ઈ. સ. 19 થી ઈ. સ. 689). શીલાદિત્ય 3 જે યુવાન વયે ગાદી ઉપર આવ્યું. તેણે પણ તેના બિરૂદમાં ચક્રવતી સિવાયનાં બધાં બિરુદો જાળવ્યાં છે. તેણે ગાદીએ બેસી હરાદિત્ય એવું નામ ધારણ કરેલું. શીલાદિત્ય પરમ માહેશ્વર હતા. તેણે વેદના જ્ઞાતા બ્રાહ્મણને દાન આપ્યાં હતાં; પણ તે સાથે પ્રજાને એક વર્ગ બૌદ્ધ ધર્મ પાળતે તેને પણ રાજ્યની ઊપજમાંથી ઘણું દાન આપેલું. દુઃા વિહારની સમીપે કુઠકુરાણક ગામમાં આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને તેણે ગામ આપ્યું હતું. તે તેનું ઉદાહરણ છે. શીલાદિત્યના સમયમાં વલભી સામ્રાજ્યના સીમાડા દબાતા ગયા જણાય છે. દક્ષિણ લાટના ચૌલુક્ય રાજાઓ બળવાન થઈ ગયા હતા. સમ્રાટ વિક્રમાદિત્યને 1 શીલાદિત્ય કથાનું તામ્રપત્ર સ. 375 (ઈ. સ. 684) જુઓ આચાર્ય હી. ઈ. ઓ. ગુ. ભા. 1 પા. 149 2 શીલાદિત્ય જાનું તામ્રપત્ર સ. 342 (ઈ. સ. 661) જુએ આચાર્ય હી. ઇ. એ. ગુ. ભા. 1 પા. 214 તથા શીલાદિત્ય પમાનું સ. ૪૦૩નું તામ્રપત્ર આચાર્ય 1. પા. 273 3 તામ્રપત્ર સં. 356 (ઈ. સ. ૬૭૫)નું આચાર્ય. તામપત્ર સં 365 (ઈ. સ. ૬૮૪)નું
Page #75
--------------------------------------------------------------------------
________________ 4. સૌરાષ્ટ્રને ઈતિહાસ ભાઈ ધારાશ્રય જયસિંહમ અને તેના પુત્ર શ્રાશ્રય શીલાદિત્યે સ્વતંત્ર રાજા તરીકે રાજ્ય કરવા માંડયું અને નર્મદા સુધીને પ્રદેશ પિતાની આણ નીચે આ હોવાનું જણાય છે. પણ ખેડા સુધીને પ્રદેશ વલ્લભી રાજાઓના અધિકારમાં હતો તે તેનાં દાનપત્રથી જણાય છે. આ રાજાના સમયમાં તેના સામંત પંચાસરના જયશિખર ચાવડા ઉપર ભુવડ સેલંકીએ ચડાઈ કરી અને સામંત જયશિખર રણમાં પડ. પંચાસરનું રાજ્ય સોલંકીઓના અધિકાર નીચે આવ્યું. (ઈ. સ. 686) શીલાદિત્ય 4 : (ઈ. સ. 689 થી ઈ. સ. 709). શીલાદિત્ય 3 જાને પુત્ર શીલાદિત્ય 4 થે સૂર્યાદિત્યનું નામ ધારણ કરી પિતાના રાજ્યાસને બેઠે. તે પણ પરમ માહેશ્વર હતું, પણ તેણે ધાર્મિક રાજ્યની નીતિની પ્રણાલિકા જાળવી રાખી હતી. તેના સમયમાં ગુર્જરએ માથું ઊંચું કર્યું અને કદાચ તેઓ દક્ષિણ લાટના ચૌલુક સાથે ન ભળે તે માટે તાત્કાલિક સામંત રાજા જયભટ્ટને મહા સામંતાધિપતિ બનાવ્યું હોવાનું જણાય છે. આ ગુર્જર રાજાઓ સાથે તેમના ખાસ સામંતે હતા, એટલું જ નહિ પણ તેમની સાથે લગ્નસંબંધથી જોડાયેલા હતા તેમ જણાય છે. શીલાદિત્ય 5 મે : (ઈ. સ. 709 થી ઈ. સ. 730). શીલાદિત્ય પમે તેના પિતાની ગાદીએ સોમાદિત્ય નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેના પિતાની હયાતીમાં તે દતક તરીકે રહ્યો હતે. તે પોતાના બિરુદમાં પિતાને “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી બપને પાદાનધ્યાત પરમ ભટ્ટા મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી શીલાદિત્ય” લખાવે છે. તેને અર્થ એ થાય છે કે તેણે શ્રી બાપદેવ એટલે બુદ્ધદેવને રાજ્ય અર્પણ કરી તેના નામે રાજ્ય કરવાનું યોગ્ય ધાર્યું હોય. જાઈક : આ રાજાના અમલમાં સૌરાષ્ટ્રમાં તેમની સત્તા નબળી પડી હોય તેમ જણાય છે. સૌરાષ્ટ્રના ભૂમિલિકામાં અન્ય રાજા રાજ્ય કરતે. તે ગુપ્ત સંવને બદલે વિક્રમ સંવને સ્વીકાર કરી, વિ. સં. 794 (ઈ. સ. ૭૩૯)માં સૂર્યગ્રહણનું ભૂમિદાન બ્રાહ્મણને આપે છે. તેમાં તે પોતાને સૌરાષ્ટ્ર મંડળને અધિપતિ પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. જાઈદેવ તરીકે ઓળખાવે છે. 1. જુઓ તામ્રપત્ર શીલાદિત્ય 4 થાનાં સ. 375-376. આચાર્ય ભાગ 1, પાનું 255 તેમાં રાજપુત્ર ખરગ્રહ નામ છે. આ શીલાદિત્યનું મૂળ નામ ખરગ્રહ હશે. 2. સં ૪૦૩નું તામ્રપત્ર, સદર 3. હમણું પણ ઉદયપુરના માલીક એકલિંગજી તથા દીવાન મહારાણુ છે તેમ,
Page #76
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વલ્લભી રાજાઓની પડેશમાં જ શ્રી જાઈકદેવ “ભૂમિલિકા” ભુંભલી વા ઘુમલીમાં રહેતાં હોય અને તેણે મહારાજાધિરાજનું બિરુદ લખ્યું હોય તો તેમાં બે શંકા થાય છે. એક તે એ કે તેણે વલ્લભી રાજાઓથી પિતાની સ્વતંત્રતા જાહેર કરી હતી. અને બીજી શંકા એ કે વલભી રાજાઓએ વિવેક ખાતર આવા બિરુદને ઉપગ કરવા દીધું હતું. પ્રથમની શંકા નિર્મળ જણાય છે; કારણકે આપણે આગળ જોઈશું તેમ માળવા સુધી શીલાદિત્યને અધિકાર હતા, તો પિતાની બાજુમાં જ કે રાજાની સ્વતંત્રતા તેઓ રહેવા દઈ શકે નહિ. વળી તેણે સૌરાષ્ટ્ર મંડળને અધિપતિ એવા શબ્દ વાપર્યા છે એટલે તે માંડલિક હતા. બીજી શંકા પરત્વે પિતાના આવા મોટા મંડલેશ્વરને વલ્લભી રાજાઓ મહાસામતાધિપતિ મહારાજા એવા ઈલકાબ આપતાં હોય તે સંભવ છે. અરબ ચડાઈ: ઈ. સ. 734-735 માં વલભીપુરના પતનના શ્રીગણેશ મંડાયા. સામંતે બળવાન થતા જતા હતા. અને વલ્લભી રાજાએ તેમને અંકુશમાં રાખી શકે તેમ હતું નહિ. તેવી સ્થિતિમાં ખલીફા હાસમના સેનાપતિ જુનાઈટે પ્રબળ સન્ય સાથે ભારત ઉપર ચડાઈ કરી. તેણે સિંધ, ગુજરાત, કચ્છ, ચિતડ અને સૌરાષ્ટ્રનાં રાજ્યોને ધમરોળી નાખ્યાં. વલ્લભીની સાથે ગુજ૨ રાજા જયભટ્ટ ચેથે તેની સહાય માટે ગયે હતે. પણ જુનાઈદ તેના કાર્યમાં સફળ થયે. ચાવડાએ H આ સમયમાં ચાવડાઓ પ્રબળ થવા માંડયા. તેઓની મૂળ રાજધાની દીવ ટાપુમાં હતી. માંગરોળ, સોમનાથ વગેરે સાગરકિનારે તેઓના અધિકાર નીચે હતા; પણ ત્યાંથી તેઓ કેવી રીતે અને શા કારણે ખસ્યા તે જાણવામાં આવતું નથી. પણ ઈ. સ. 700 લગભગ પંચાસરમાં જયશિખર યા જયશેખર ચાવડે રાજ્ય કરતા હતા. તે વલ્લભી રાજાઓને સામત હતા. જયશેખરના રાજ્યકવિ શંકરે, મારવાડમાં આવેલા કલ્યાણનગરના સોલંકી રાજા ભુવડના દરબારમાં જઈ પિતાની તેમજ પિતાના રાજાની પ્રશંશા કરી. તેનાથી ઉશ્કેરાઈ જઈ ભુવડે એક પ્રબળ સેન્ટ લઈ તેના ઉપર ચડાઈ કરી. પંચાસર પડયું અને ભુવડે પંચાસર ઉપર પિતાને અધિકાર સ્થાપિત કર્યો જયશેખરની રાણી રૂપસુંદરી સગર્ભા હતી. તે તેના ભાઈ સુરપાળની સહાયથી નાસી છૂટી હતી અને વનમાં તેણે પુત્રને જન્મ આપે. તે શીલગુણસૂરિમતિના આશ્રય નીચે દસાડા તાલુકાના ગામ વણેદમાં મેટે થયો. પછી તેણે સ્વરાજ્ય પુનઃપ્રાપ્ત કરવા બહારવટું આરયું. વાર્તાકાર તેના બહારવટાના ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર 1. આ સમયે ચિત્તોડને રાજા ધવલપાલદેવ હતો. 2. જુનાદે, અરબ ઇતિહાસકાર બધુરીના કહેવા પ્રમાણે, નીચેનાં શહેરો જીત્યાં હતાં. 1. ઉઝેન (ઉજ્જૈન) 2. બહારીબાદ (?) 3. સલકીરજ (કનોજ) 4. મીરમદ (?) 5. અલમંડલ (?) 6. દહાનેજ (ધીનેજ) 7. બરવાસ (વઢવાણ) 8. અલ લાયન (વલ્લભીપુર કે વેરાવળ) 9. અલ નુરઝ (ભરૂચ). ડં. સાંકળિયા (આર્કિઓલેજ ઓફ ગુજરાત) માને છે કે આ ચડાઈ ગુર્જર પ્રતિહાર રાજા ભોજના સમયમાં થઈ હતી. વલ્લભી અને સમકાલીન રાજાઓના ઇતિહાસમાં આ ચડાઈને ઉલ્લેખ નથી,
Page #77
--------------------------------------------------------------------------
________________ વલભી સામ્રાજ્ય ગણાવે છે. એટલે કેમ. જાણે ભુવડે સૌરાષ્ટ્ર પણ જીત્યું હોય ! ભુવડને પરાજિત કરવામાં તે શા માટે સૌરાષ્ટ્રમાં રખડતો હોય તે સમજાતું નથી. ભુવડ : ભુવડે માત્ર શંકર કવિએ તેના રાજા તથા દેશનાં વખાણ કર્યા તેથી જ ઉશ્કેરાઈ ચડાઈ કરી તે સંભવતું નથી. પરંતુ તેમાં બીજાં કારણ છેવાં જોઈએ. એમ જણાય છે કે કાજરાજ રાષ્ટ્રકૂટ આમ (4) રાજાએ પિતાને બ્રાહ્મણ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો અને પિતાની એક પુત્રી વલ્લભી રાજા પ્રભટ (શીલાદિત્ય ૭મે) અને બીજી લાટના રાજાને પરણાવી અને તેઓને પણ બૌદ્ધધમી બનાવ્યા. શીલાદિત્યની રાણીનું નામ રત્નગંગા હતું. તેને ગુજરાત કરિયાવરમાં આપ્યું. ગુજરાતના ગુર્જરવંશી રાજાઓએ બ્રાહ્મણને દાનમાં આપેલી ભૂમિ ઉપર વલભી રાજાએ કર નાખે. તે માટે તેઓ કનોજ ગયા, પણ કેઈએ સાંભળ્યું નહિ. તેથી, તેઓ પંચાસર આવ્યા, ત્યાં જયશિખર વા જયશેખરને મળ્યા. તે બ્રાહ્મણધમી હતા. તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી ગુજરાત જીતી લીધું. તેથી પ્રભટ (વલ્લભી) રાજાએ કનાજની સહાય માગી અને તેણે મેટી સેના લઈ પંચાસરને ઘેરે ઘા. પંચાસર પડયું અને જયશિખર મરાયો. ભુવડ કદાચ કનાજના રાજાના કહેવાથી આવ્યું હશે. 1() વિ. સં. 1133 (ઇ. સ. 1076) અને સં 1183 (ઇ. સ. 1126) દરમ્યાનમાં દક્ષિણના કલ્યાણનગરમાં ચૌલુક્ય (સોલંકી) રાજા વિક્રમાદિત્ય છ રાજ્ય કરતે હતો. (ગૌ. હી. ઓઝા.) (6) મદ્રાસ રાજ્યમાં વિશાખાપટમ જીલ્લાના જયપુર રાજ્યમાં ગુણપુર તથા મેડયુલા હજી પણ સોલંકીના છે. (8). લુણાવાડા-પેથાપુર, રેવા, કોઠ, ગાંગડ, સાણંદ, સૌરાષ્ટ્રમાં બંધિયા (ગાળ) ભીમાનું ગામ (હાલાર) હજી પણ વાઘેલા સોલંકીઓનાં છે. તેઓનું મૂળ નિવાસસ્થાન લકેટ (લાહોર) હતું. દક્ષિણના સોલંકીઓને મૂળપુરુષ જયસિંહ ઈ. સ. ૫૦૭માં રાજ્યપતિ થયો હતો, જે મૂળરાજ સોલંકીને મૂળપુરુષ હતા. ચૌલુક્ય (સોલંકી)ની 16 શાખાઓ છે. (ટડ રાજસ્થાન 1 ) ગુજરાતના કલચુરી રાજા બુદ્ધરાજને ૭મી સદીના પ્રારંભમાં ચાલુકય રાજા મંગલસેને હરાવ્યા હતા અને તે દક્ષિણ ગુજરાતને રવામી બન્યો હતો. તે જ વંશના પુલકેશી રાજાએ મહારાજા હર્ષવર્ધનને પાછા ફરવા ફરજ પાડી હતી (ઇ. સ. 630). તે વંશનું રાજ્ય નવસારીમાં ઈ. સ. 739-740 લગભગ વતંત્રપણે રહ્યું; અને ઇ. સ. ૭૪રમાં ખલીફા હાસમના સેનાપતિ જુનાઈદને પણ પુલકેશી જનાશ્રયે હરાવ્યો હતે. ઉત્તરમાં તેઓનાં ઘણું રાજ્ય હતાં. તેના રાજાઓ બલવર્મા અને અવનિવર્મા હતા. ભુવડ એ પ્રકારે આખા ભારતના ઉત્તરદક્ષિણમાં ફેલાએલા સોલંકી રાજ્યોમાંના એક કલ્યાણનગરને રાજા હતા. 2. શ્રી. વૃજલાલ કાલિદાસ શાસ્ત્રી (રાસમાળા ભાષાંતર ): આ વાત કાંઈ સમજાતી નથી. ભુવડ સોલંકી હતા, કલ્યાણપુરને હતે. વળી આ સમયમાં પ્રવભટ ગાદી ઉપર આવ્યું ન હતું.
Page #78
--------------------------------------------------------------------------
________________ 17 સૌરાષ્ટ્રને ઇતિહાસ ભુવડની ચડાઈ કઈ સાલમાં થઈ તે જણાતું નથી. પણ અણહિલપુર પાટણ ઈ. સ. ૭૬૪માં વસ્યું. અને વનરાજે 50 વર્ષ સુધી બહારવટું કર્યું તૈમ ઈતિહાસે હકીકત નેંધી છે. એટલે પંચાસર ઈ. સ. ૭૧૪માં જિતાયું હોય તેમ જણાય છે અને શીલાદિત્ય ૬ઠ્ઠાના સમયમાં વનરાજ ચાવડે પંચાસરનું રાજ્ય સોલંકી પાસેથી પુનઃપ્રાપ્ત કરી અણહીલપુર પાટણ વસાવે છે. ત્યાં સુધી વલભી સમ્રાટ ચૂપ બેસી રહે છે તે વસ્તુ બતાવે છે કે વલભી રાજ્યની સત્તા ક્ષીણ થતી ચાલી હતી ? - રાષ્ટ્રકૂટો : રાષ્ટ્રકૂટે(રાઠેડે) એ લાટ ઉપર સવારી કરવા માંડી ને લાટને ઘણેખરે ભાગ દબાવી દીધું. શીલાદિત્ય પમાન સમયમાં તે લાટ લગભગ રઠેડેના અધિકારમાં આવી ગયું હતું. પારસીઓ : પારસીઓ આ રાજાના સમયમાં ઈરાન છેડી ભારતમાં આવ્યા. તેઓ સંજાણમાં ઈ. સ. ૭૧૬માં ગયા તે પહેલાં 20 વર્ષ દીવમાં રહ્યા અને તેથી તેઓ ભારતમાં પ્રથમ ઈ. સ. ૬૯૬માં આવ્યા હોવાનું જણાય છે. દીવ તે સમયે વલભી સામ્રાજયને ભાગ હતે. શીલાદિત્ય પમે ઈ. સ. 739 લગભગ ગુજરી ગયે અને તેની ગાદી ઉપર તેને પુત્ર શીલાદિત્ય ૬ઠ્ઠો બેઠે. શીલાદિત્ય 6o : ઈ. સ. ૭૩થી ઈ. સ. 765. પિતાના રાજ્યાસને શીલાદિત્ય 6 ઠ્ઠો આબે, પણ તેને વેરાન થયેલું, પદદલિત થયેલું અને સામતના અસહકાર અથવા વિરોધવાળું રાજ્ય વારસામાં 1. પ્રબંધચિંતામણિ આ વર્ષ સં. 802 (ઈ. સ. ૭૪૫)નું આપે છે. પણ વિચારશ્રેણીમાં તે જ કર્તા આ વર્ષ સં. 821 (ઈ. સ. ૭૬૪)નું આપે છે. (ગૌ. ડી. ઓઝા.) - 2. બેબે ગેઝે. વ. 1 પા. 155 ઉપર ડૉ. ભગવાનલાલ લખે છે કે પાટણના ચાવડા રાજાઓને ઈતિહાસ જૈન ઇતિહાસકારોએ ઉપજાવી કાઢેલે છે અને વિશ્વાસપાત્ર નથી. યોગરાજ ચાવડે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાવડા વંશને હશે. ચાવડાઓ કનાજના પ્રતિહારેનું સાર્વભૌમત્વ પણ સ્વીકારતા હશે. (આચાર્ય : હી. ઈ. ઓ. ગુ. ભાગ 3, પા. 4). 3. ડૉ. સાંકળિયા માને છે કે દંતિદુગે મધ્ય ભારત ઉપર ચડાઈ કરી ત્યારે લાટ જીતી લીધું અને મહી નદી સુધીને પ્રદેશ સ્થાપિત કર્યો હતો. લાટના રાજાઓ આ સમયે ગુર્જર -પ્રતિહાર નાગભટ્ટ ૧લા નીચેના ચૌહાણુ હશે, (આર્કીઓલોજી ઓફ ગુજરાત). 4. પારસીઓના આગમનને ઇતિહાસ રસિક છે. પણ સૌરાષ્ટ્રના ઇતિહાસને તેની સાથે સીધો સંબંધ નથી, એટલે આટલી જ નેંધ લેવામાં આવે છે. વિશેષ માટે જુઓ “કીસ્સ એ સંજણ” શ્રી પિયખાનાવાલા.
Page #79
--------------------------------------------------------------------------
________________ 'વલભી સામ્રાજ્ય મળ્યું. એમ જણાય છે કે શીલાદિત્યે તેના રાજ્યઅમલના પ્રારંભનાં વર્ષો તે સામન્તને નમાવવામાં કાઢયાં, પણ અણહિલપુર પાટણને વનરાજ તેને સામન્ત બન્યું હોવાનું જણાતું નથી. | વનરાજ ચાવડો: વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવી ગુજરાતના રાજ્યકર્તાની જેમ રાજ્ય કરવા માંડ્યું અને વઢવાણના ચાપોત્કટ(ચાવડા)ના સહકારથી તેણે સોરાષ્ટ્રના વર્તમાન ઝાલાવાડ પ્રદેશથી મહી નદીના કાંઠા સુધી પ્રદેશ સર કરી લીધું. વનરાજે એ રીતે વલ્લભીના સુવર્ણથાળમાં લેઢાની મેખ 1. ચાવડા લેકે માત્ર સૌરાષ્ટ્રમાં જ હતા. તેઓનું સૌરાષ્ટ્ર બહાર કંઈ નામ સંભળાતું નથી. તેઓની રાજધાની દીવમાં હતી. તેઓ ચાંચિયાગીરી કરતા; તેથી સમુદ્ર દીવને બળી દીધું તેમ નેંધ છે, પણ તે આપણું પુરાણેની વાત જેવી. ખરી રીતે તેઓને વલ્લભીના કે ક્ષત્રની પહેલાં આ સ્થળેથી પરાજિત થઈ ખસી જવું પડયું હશે. ચોરવાડ (ચેરાવાડ) અને માંગરોળ પણ તેના અધિકારમાં હતાં. સોમનાથ પાટણ પણ તેનું હતું. વનરાજ સ્વાધીનતા જાહેર કરી પ્રથમ સોમનાથમાં પાટે બેઠો હતો. મેવાડના રાજાઓએ તેમને સહાય કરી હતી અને તેમને ખેવાયેલાં ગામો પાછાં અપાવ્યાં હતાં. (ટાડ). વનરાજે અતિ શ્રમ કરી પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવી અણહિલપુર વસાવ્યું. તેનું એક કવિત છે. તેમાં તેને પરમારવંશી કહ્યો છે. પ્રથમ ચાલ ચડેશ શબ્દગણ સેણ સુણો અરબુદ દીધી આણ, ડેમ ઓતર દશ આ પરવરિયે પરમાર, વાસ ભિન્નમાલ બચા નવકટિ કર નેત્ર, મંત્ર જાગણે ખસાયે ભગવે ભાગ શત્રુ તણું રણયણ તણે રાખિયો રંગ વજરાજ કુંવરે વાશિયે દશમો અલહણપુર દુરંગ, રાસમાળા' પ્રમાણે તેમજ “રત્નમાળ” પ્રમાણે ચાવડા સિંધુ નદીની પશ્ચિમેથી આવ્યા. તેઓ ચંદ્રવંશી કે સૂર્યવંશી નથી. તેઓએ દેવપાટણ તથા સોમનાથ જીત્યાં. (દેવપાટણ તે જ સેમિનાથ પાટણ), શિખરને (અથવા જસરાજ નો બાપ વલ્લભીને ખંડિયે હશે. તેમના શહેરને નાશ થયા પછી તેઓ પંચાસરમાં વસ્યા. પંચાસર હાલ મેજૂદ છે. 2. વઢવાણમાં ધરણીવરાહ નામને રાજા સં. 876 (ઈ. સ. 780) માં હયાત હતે.
Page #80
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મારી. એ સમયે ભરૂચમાં ચૌહાણ સામન્તોએ આરબોએ કબજે કરેલા ભરૂચને ગુર્જર પ્રતિહારે કે અવન્તીના રાજાઓની સહાયની પુનઃ સર કરી પિતાનું આધિપત્ય સ્થાપ્યું. જેઠવા.૨ : આ સમયે જેઠવા રાજાઓએ માથું ઊંચકર્યું. આગળ જોયું તેમ ' ભૂમિતિકાના પરમભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમ માહેશ્વર જાઈકદેવે સ્વતંત્ર રાજા તરીકે અમલ શરૂ કર્યો. જોકે તે સૌરાષ્ટ્ર મંડલને અધિપતિ હતા; પણ વલભીઓનું સાર્વભૌમત્વ તેણે સર્વાશે સ્વીકાર્યું હોવાનું જણાતું નથી. પ્ર : જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતની આ સ્થિતિ હતી ત્યારે માળવામાં તે વલ્લભીને ગણકારે જ કેણ? ત્યાં અવન્તીપતિ ચક્રવતી પદ ભોગવતે. એટલે વલ્લભીઓ માત્ર થોડા વિસ્તારમાં જ રાજાઓ રહ્યા હતા. શીલાદિત્યે પિતાના સ્વશાસન માગતા પાડોશીઓને પરાસ્ત કર્યા પણ 1. વનરાજને જન્મકાળ, રાજ્યાસને આરૂઢ થયાને કાળ તથા મૃત્યુકાળને જૈન લેખકોએ તથા ચારણભાટોએ ગોટાળો કરી દીધા છે. જયશિખરનું મૃત્યુ સં. ૭૫ર એટલે ઇ. સ. ૧૯૬માં (પ્રબંધચિંતા વનરાજને જન્મ સં. ૭૫ર એટલે ઈ. સ. ૬૯૬ના વૈશાખ શુદિ 15. મણિ પ્રમાણે) વનરાજ ગાદીએ સં. 802 એટલે ઈ. સ. 746, વનરાજે પાટણ વસાવ્યું સં. 802 એટલે ઇ. સ. 746. વનરાજનું મૃત્યુ. સં. 862 એટલે ઈ. સ. 806. (વિચારશ્રેણી વનરાજના રાજ્યને પ્રારંભ. સં. 821 એટલે ઈ. સ. 754. તે જ કર્તા) વનરાજે 60 વર્ષ રાજ્ય કર્યું. તેનું મૃત્યુ ઈ. સ. ૮૦૬માં થયું હોય તે ગાદીએ ઇ. સ૭૪૬માં આવ્યા હોય અને તે વખતે તેની વય 59 વર્ષની હોય. “રત્નમાળ” પ્રમાણે વનરાજનો જન્મ ૬૯માં થયો. “આઈને અકબરી' પ્રમાણે તેણે ઈ. સ. ૭૪૬માં પાટણ વસાવ્યું. ત્યારે તે 50 વર્ષને હતો. એટલે તેને જન્મ ઈ. સ. ૬૯૬માં થયે હેય. મેરતંગ તેને જન્મ સં. ઉ૫ર (ઈ. સ. 696) અને મૃત્યુ સં. 862 (ઈ. સ. ૮૦૬)માં કહે છે. (રાસમાળા કુટનેટ પ્રમાણે) વનરાજ જનમે, ઈ. સ. 720; ગાદીએ આવ્યા. ઇ. સ. 765 અને મૃત્યુ ઈ. સ. 780. આ સમગ્ર વાતને વિચાર કરતાં વિદ્વાન ઇતિહાસકાર શ્રી. ગૌ. હી.ઓઝાએ વનરાજના રાજ્યને પ્રારંભ અને પાટણને પાયે ઈ. સ. ૭૬૪માં પડયો હોવાનું સ્વીકાર્યું છે. એ હિસાબે જયશિખરનું મૃત્યુ ઇ. સ. ૭૧૪માં થયું હશે. 2. જેઠવા પછી આવ્યા. જાઈકદેવ ભુમલીને રાજા હતો; માટે તેને જેઠો રાજા કહ્યો છે.
Page #81
--------------------------------------------------------------------------
________________ વલ્લી સામ્રાજ્ય વનરાજ ન હોવાનું મનાતું નથી, તેમજ તેણે જાઈકદેવને હરાવ્યું હોવાને પણ ઉલ્લેખ નથી. પરંતુ તેણે માળવા ઉપર ઈ. સ. ૭૬૦માં ચડાઈ કરી હતી. તેને એમ હશે કે માળવા છતવાથી આ રાજ્ય આપોઆ૫ તાબે થશે. તેણે ગેધરા (ગદ્વહકોની વિજયી છાવણમાંથી એક દાનપત્ર આપ્યું છે. પણ આ ચડાઈ સફળ થઈ જણાતી નથી. બીજા દેશના ઈતિહાસમાં પણ આ પ્રસંગ આલેખાએલો નથી. તેથી માત્ર એ જ તાત્પર્ય કાઢવાનું રહે છે કે શીલાદિત્યે તેમાં સખત હાર ખાધી ને તે પાછા ફર્યો. ઈ. સ. ૭૬૫માં આ ભાંગતું રાજ્ય તેના પુત્ર અંતિમ શીલાદિત્યને સેંપી તે સ્વધામ ગયે. શીલાદિત્ય 7 મે : ઈ. સ. 765 થી ઈ. સ. 770 શીલાદિત્ય 7 મે દુભટર બિરુદ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે માત્ર પાંચ જ વર્ષ રાજ્ય કર્યું. તેણે આનંદપુરની વિજયી છાવણીમાંથી ખેડાનું ગામ દાનમાં આપ્યું છે. આ દાનપત્રનું વર્ષ સં. 447 (ઈ. સ. 766) છે. કદાચ તેના પિતાએ આરંભે વિગ્રહ તેણે ચાલુ રાખ્યું હોય. પણ તેમાં તે સફળ થયો કે નહીં તે જણાતું નથી. વલ્લભીનું પતન : આ સમયે સિંધ મુસ્લિમેની હકૂમતમાં આવી ગયે હતું અને ત્યાંનું મનસુરા શહેર અબ્બાસી ખલીફાઓના સૂબાઓનું સિંધનું પાટનગર હતું. ત્યાંથી ધનલાલસાના પ્રબળ આકર્ષણથી આરબોની એક અતુલ સેના વલ્લભીપુર ઉપર ચડી આવી. શીલાદિત્યને તેને સામને કરવા પણ સમય મળે નહિ. હુમલે અણર્ચિત આવતાં વલભીપુરના પ્રજાજનો અને સૈનિકે ગભરાઈ ગયાં. યુદ્ધ કેટલું તુમુલ હતું અથવા કેટલા સમય ચાલ્યું તે જણાતું નથી, પણ ખલીફાના સેનાપતિ અમરબીન જમાલના સેને શીલાદિત્યને સંગ્રામમાં વધ કર્યો અને વલ્લભી સામ્રાજય સદાને માટે જગતના ઈતિહાસમાંથી ભૂંસાઈ ગયું. પતન પછી: પતન પછી મુસ્લિમોએ વલ્લભી લૂંટયું. સ્ત્રીઓને ઉપાડી જવામાં આવી અને મંદિરોને ગૌરક્તથી રંગી નાખ્યાં. શીલાદિત્ય તેના પુ સાથે રણમાં સૂતે. તેના પ્રધાન વીરગણે પણ સમરભૂમિમાં શય્યા કરી. રાજકુટુંબ ભાગી 1. આચાર્ય : ભાગ 3: 5, 280. સં. 441 (ઇ. સ. 760), 2. ધુમટ, ધ્રુવ ભટનું ટૂંકું રૂ૫ છે. ડો. બુહર) આચાર્ય પણ ધું એટલે સ્થિર અને ભટ એટલે યુદ્ધો-યુદ્ધમાં સ્થિર રહે તે મૃભટ એ પ્રમાણે કહે છે, - 3. અલબીરૂની.
Page #82
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ગાયીની માં ગયું. ત્યાં પણ મુસ્લિમે પાછળ પડયા અને એક પુત્રી સિવાય આખા કુટુંબને તલવારની ધાર નીચે રહેંસી નાખ્યું. 1. ગાયીની તે ખંભાતનું પ્રાચીન નામ છે. 2. શીલાદિત્યનું પતન લાવવામાં ઘુમલીના સિન્ધવ વંશના રાજા અગ્રુક 1 લાને હિસ્સે હતે તેવી એક માન્યતા છે. તેના પાટવીનું નામ રંક હતું. તેણે વલ્લભીને વિનાશ કરવા આરઓને નેતર્યા હતા. તેઓ આ ભીષણ હત્યાકાંડ પછી પણ સત્તામાં હતાં. અને તેમનું એક બિરુદ “અમર સમુદ્રાધિપતિ” હતું. એમ પણ માનવામાં આવે છે કે આ ચડાઈ સમુદ્રમાર્ગે થઈ હતી અને વેરાવળ બંદરેથી આરબ લશ્કરો આવ્યાં હતાં. પરંતુ આ વિષયમાં કેટલીક દંતકથાઓ પ્રચલિત છે, જે ઐતિહાસિક દષ્ટિએ બરાબર નહિ હેવા છતાં નેધવા જેવી છે. જૈનગ્રંથમાં “પ્રબંધચિંતામણિ” નામને પ્રસિદ્ધ ગ્રંથ છે, જે સોલંકીઓના રાજ્યઅમલના ઇતિહાસ માટે પ્રમાણગ્રંથ માનવામાં આવે છે. તેમાં મારવાડના પાલી ગામને કાકુ નામે એક વાણિયો તેના ભાઈ પાતાલના ઠપકાથી ઘર સૌરાષ્ટ્રમાં આવ્યું તેવી વાત છે. તે પ્રમાણે તે વલ્લભીપુર પાસે એક ઝુંપડામાં રહે . એ સમયમાં કોઈ કાપટિક ગિરનારમાં જઈ તૂ બડીમાં સિદ્ધ રસ લઈ આવ્યો. વલભીમાં આવતાં આ તંબડીમાંથી શબ્દ નીકળ્યો કે “કાકુય તુમ્બડી". તેથી ગભરાઈને કાકને ત્યાં તે તુંબડી મૂકી તે ચાલ્યો ગયો. કાકુએ તુંબડી ચૂલા ઉપર ટાંગી. તેમાંથી તપેલી ઉપર ટીપું પડતાં તે તપેલી સોનાની થઈ ગઈ. તેથી તેણે ઝૂંપડી તજી, શહેરમાં નિવાસ કર્યો અને તે ધનાઢય થયું. પછી ચિત્રકની ગૂંથેલી ઈંઢોણું મળતાં ચિત્રક સિદ્ધિ પ્રાપ્ત થઈ અને સુવર્ણપુરુષ સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ, જેથી તે અતિ ધનવાન થે. કાકુનું નામ કાકુ રંક હતું પણ તે કુબેર જેટલે ધનવાન હતા. તેની પુત્રી એક વખત રત્નજડિત કાંસકીથી માથું ઓળતી હતી. તે લેવા શીલાદિત્યની પુત્રીએ આગ્રહ લીધા. અને કાકુએ રાજીખુશીથી ન આપતાં તે રાજાએ પડાવી લીધી. તેથી રંક આરબોને તેડી લાવવા મનસુરા ગયો. ત્યાંના મુરિલમ સૂબાના ચાકરને બક્ષિસ ન મળતાં આરબને સમજાવ્યા કે આવા અજાણ્યા પરદેશીના કહેવાથી જવાય નહિ. કે અપાર ધન આપી તે ચાકરને ફેડયો. તેથી તેણે ફરી સલાહ આપી કે મરદ આગળ પગ ભરે નહિ અને ભરે તો પાછા ફરે નહિ. તેથી આરબે વલ્લભી ઉપર ચડયા. હિંદુઓ પ્રમાણે ધુંધે કોળી સિદ્ધ થશે અને ધુંધલીમલ નામથી પ્રસિદ્ધ થયું. તેણે ચિતોડના રાણાને પિતાના ગબળથી બે પુત્રો આપેલા. તેમાંના એક પુત્રને પોતે લઇ તેને શિષ્ય બનાવ્યા. તેનું નામ સિદ્ધનાથ રાખ્યું અને પોતે સમાધિ ચડાવી ગયા અને શિષ્યને સદાવ્રત દેવાનું કહેતા ગયા. સિદ્ધનાથે આખું શહેર માંગ્યું પણ એક કુંભારણુ સિવાય કેઇએ આપ્યું નહિ. તેથી સિદ્ધનાથે જંગલમાંથી લાકડાં કાપી માથે ભારે ઉપાડી વેચીને બાર વર્ષ સુધી સદાવ્રત ચલાવ્યું. ધુંધલીમલ જાગ્યા ત્યારે ચેલાને માથામાં ભાર ઉપાડી પડી ગયેલું ઘારું દીઠું. તેથી વાત જાણીને તેમને દેધ ચડે. તેણે કુંભારણને કહ્યું: “ભાગવા માંડ, વાંસે વળી જઈશ નહિ.” એટલે તે ભાગી અને ધુંધલીમલે ખપર ઊંધું વાળીને શાપ આપ્યો કે “પણ સો દદૃણુ ઔર માયા સો મીટ્ટી” તેથી વલ્લભી ભૂકંપમાં ગરકાવ થયું. કુંભારણે હાલનું ભાવનગર છે ત્યાં આવી પાછું ફરી
Page #83
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય 72 - વલ્લભી સમય: શકેના શાસનનો અંત આવ્યા પછી ઈ. સ. 480 લગભગ મિત્રકોએ પોતાના શાસનને આરંભ કર્યો અને તેઓનું આ પ્રદેશ ઉપર ઈ. સ. 770 સુધી એટલે લગભગ 300 વર્ષ સુધી આધિપત્ય રહ્યું. જોયું. તે ત્યાં પાષાણ થઈ ગઈ જે રૂવાપરી માતા તરીકે ઓળખાય છે. પણ આ વાત ઢાંક (પ્રેર પાટણ) માટે પણ કહેવાય છે. બીજી વાત શીલાદિત્યના સૂર્યકુંડની છે. આફતને વખતે સૂર્યકુંડમાંથી સૂર્યને ઘોડે નીકળતો તેના ઉપર શીલાદિત્ય સ્વાર થઈ લડતો, તેથી તેને નિત્ય વિજય થતા. કાકુ કે આરબોને આ રહસ્ય કહ્યું. તેમણે ગાયો મારીને કુંડમાં નાંખી; તેથી ઘોડે આકાશમાં ઊડી ગયો અને શીલાદિત્ય રણમાં રેળા. શીલાદિત્યના જન્મની પણ એક અદ્ભુત વાત શત્રુંજય માહામ્ય નામના જૈનગ્રંથમાં લખી છે. આ ગ્રંથના લેખક ધનેશ્વરસૂરિ હતા તેમણે રાજાને બૌદ્ધ ધર્મમાંથી વાળીને જેને ધમમાં આર્યો હતો. તે વાત એમ છે કે કેયર (ખેડા)નગરમાં દેવાદિત્ય નામે બ્રાહ્મણ હતા. તેની સુભગા નામની વિધવા કન્યા હતી. તે સૂર્યના મંત્ર વડે સગભાં થઈ. તેથી દેવદિત્યે તેને એક દાસીની સાથે વલ્લભીપુર મોકલી. ત્યાં તેણે એક પુત્ર તથા એક પુત્રીને જન્મ આપ્યો. આઠ આઠ વર્ષનાં બાળકે થતાં પુત્ર ભણવા ગયો. ત્યાં બાળકને “બાપા” કહી બીજા બાળકે ચીડવવા માંડ્યાંતેથી તેણે તેની માને તેના બાપનું નામ પૂછ્યું. પણ માએ ઉડાઉ જવાબ આપ્યો. બાળક નિરાશ થયે. તેથી સૂર્યનારાયણે સાક્ષાત્કાર કરાવી કહ્યું કે “આ કાંકરા રાખ”. કાંકરા એવા ચમત્કારિક હતા કે જેને મારે તે મરી જાય. તેથી બાળકે એક જણને ક્રોધમાં મારી નાખતાં રાજાને ખબર પડી અને દંડ દેવા બોલાવ્ય; પણ બાળકે રાજાને કાંકરાથી મારી નાખ્યો અને પિતે રાજા થયો. તેનું નામ શલાદિત્ય હતું. તેની બહેન ભરૂચના રાજાને પરણી અને તેણે જૈન ધર્મ સ્વીકાર્યો. તેને પુત્ર મલ થયો. તેણે બાળક વયમાં જ દીક્ષા લીધી. તેણે બૌદ્ધોને શીલાદિત્યની કચેરીમાંથી ચકેશ્વરી દેવીની સહાયથી હરાવ્યા અને પોતે મલસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. યવનેનું આક્રમણ થયું ત્યારે મલ્લસૂરિ પંચાસર ચાલ્યા ગયા અને શ્રી ચંદ્રમહાપ્રભુ, શ્રી વર્ધમાનદેવ વગેરે મૂર્તિઓને સેમિનાથ પાટણ અને શ્રીમાળ તરફ મોકલી દીધી. આ બધી દંતકથાઓ અપૂર્ણ જ્ઞાને ઉપજાવી કાઢેલી અથવા ધાર્મિક રંગ ચડાવેલી વાર્તાઓના રૂપની છે. શીલાદિત્ય એક નહિ પણ સાત થયા અને બ્રાહ્મણ કુળમાંથી નહિ પણ મૈત્રક વંશમાં થયા હતા તે વાતને ઇન્કાર કરી શકાય તેમ નથી. પ્રબંધચિંતામણિ પ્રમાણે વલ્લભીનો વિનાશ સં. 475 (ઈ. સ. ૪૪૯)માં થયે. પ્રબંધકોષના કર્તા રાજશેખરસૂરિજીએ તે વર્ષ સં. 573 ( ઈ. સ. ૫૧૭)નું કહ્યું છે, જ્યારે વિવિધ પ્રબંધકેષના કર્તા શ્રી જિનપ્રબંદસૂરિએ તે વર્ષ સં. 845 (ઈ. સ. ૭૮૯)નું આપ્યું છે અને વલ્લભીમાળમાં વલભીને વિનાશ સં. 447 (ઈ. સ. ૭૬૬)માં થયે હેવાને ઉલ્લેખ છે. પણ દેશી-પરદેશી ઇતિહાસકારો તથા પ્રાપ્ત થતા પુરાવાઓ ઉપરથી તે વર્ષ ઇ. સ ૭૭૦નું હેવાનું સ્પષ્ટ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ શકો જેવા જ મૈત્રકે પણ પરદેશી હતા, પણ તેઓએ આ દેશના વતની થવાનું યોગ્ય ધાર્યું. ધાર્મિક, નૈતિક, સાંસ્કૃતિક અને રાજ્યનેતિક સંબંધ બાંધી તેઓ સૌરાષ્ટ્રમાં રહી સૌરાષ્ટ્રના શાસકે થયા. તેઓ જે સમયે આ દેશના અધિપતિ થયાં ત્યારે વિવિધ જાતિના લોકો ત્યાં વસતા, વિવિધ ભાષાઓ બેલતા અને વિવિધ દેશો સાથે પિતાને સંબંધ રાખતા, જુદા જુદા વ્યવહારે આચરતા. એ સમયે મૈત્રકોએ માત્ર ગુપ્ત સંવત્સરને જાળવી રાખ્યું. આ સંવત્સર પાછળથી વલભી સંવત્ થઈ ગયે પણ તે સિવાય ધર્મ, ભાષા, સંસ્કૃતિ, વ્યવહાર, રાજ્યબંધારણ વગેરે દરેક અંગનું રૂપાંતર કર્યું. ધર્મ: બૌદ્ધ: અશોકના રાજ્યઅમલમાં બૌદ્ધ ધર્મને બહુ ઉત્તેજન મળ્યું, જેના પરિણામે આ દેશમાં બૌદ્ધ ધર્મને સારો ફેલાવો થયો. સ્થળે સ્થળે વિહાર અને ચિત્યે બંધાયા, સાધુઓ અને સાધ્વીઓ ધર્મપ્રચાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યાં અને બ્રાહ્મણના મહાપ્રયત્નો છતાં બૌદ્ધ ધર્મ ફેલાતે ગયે. મિત્રક રાજાઓના સમયમાં તેનું પરિબળ હતું. પ્રજાને માટે ભાગ બોદ્ધ ધર્મ પાળતે હાઈ પિતાને બ્રાહ્મણધર્મ હોવા છતાં પ્રજાની ઈચ્છાને માન આપી બૌદ્ધ વિહારે, મઠ, તથા મંદિર બંધાવી તેમના નિભાવ તેમજ પૂજનઅર્ચન અંગે તેઓએ દાન આપ્યાં. તેમના દરબારમાં બૌદ્ધ, જૈન તેમજ બ્રાહ્મણના શાસ્ત્રાર્થે થતા. પરિણામે તેઓના રાજ્યકુટુંબમાં બોદ્ધ ધર્મ દાખલ થઈ ગયે. રાજાએ પણ બોદ્ધ ધર્મની અસર નીચે આવ્યા અને પરમ માહેશ્વર હોવા છતાં " પપાસક” થયા અને “બાપદેવ”ના પૂજક થયા. પ્રજાના એક વર્ગને ખુશ રાખવા કે ગમે તે કારણે ગૌરવ અનુભવવા લાગ્યા. તેઓએ તેમ છતાં બૌદ્ધોનું બળ તેડવા આનંદનગર અને અન્ય સ્થળેથી ચારે વેદના જાણકાર વિદ્વાન બ્રાહ્મણેને દેશમાં જ્યાં જ્યાં બૌદ્ધોનાં થાણુ હતાં ત્યાં વસાવ્યા અને બોદ્ધોની અસર નીચે . આવતી પ્રજાને બચાવી લીધી. 1. દુકા રાજપુત્રી (જુઓ આ પ્રકરણમાં) 2. આ જ પ્રકરણમાં વિગત માટે જુઓ. 3. વલ્લભીનાં તામ્રપત્રો તથા હ્યુ-એન-સંગના અનુભવનું વર્ણન વાંચતાં વલ્લભીપુરમાં નીચે પ્રમાણે બૌદ્ધ મઠ અને વિહારે હતા. 1. દુકા વિહાર (ઇ. સ. 519-49). 2. આચાર્ય ભદન્ત બુદ્ધદાસ વિહાર (ઈ. સ. 518 થી 549).
Page #85
--------------------------------------------------------------------------
________________ વલભી સામ્રાજ્ય 74 બ્રાહ્મણે: બ્રાહ્મણે નિધન હતા. તેઓ બૌદ્ધોને કોઈ પ્રકારે પહોંચી શકે તેમ ન હતા; છતાં વલભી રાજાઓની દાનગંગાના પ્રવાહમાં તેઓ તેમની વિદ્યાને જીવંત રાખી બ્રાહ્મણધર્મને સાંચવી શક્યા અને બૌદ્ધ ધર્મના ઊભરાતા પૂરને ખાળી શકયા. મૈત્રક રાજાએ એ તેમના ત્રણ વર્ષના રાજ્યઅમલમાં બ્રાહ્મણને ભૂદાન દેવાનું જ કામ કર્યું હોવાનું જણાય છે. તથા તેનું અનુકરણ કરી તેના ખંડિયા રાજાઓ તથા સમકાલીન તેમ જ તે પછીના રાજાઓએ પણ બ્રાહ્મણને ભૂદાન દીધાં છે જેન: જેનું શેત્રુંજય તીર્થ શ્રી આદિનાથ (2ષભદેવ)ના સમયથી પવિત્ર અને પ્રખ્યાત ગણાય છે. પણ સ્વેચ્છના અનાચારથી અપવિત્ર થયેલું તે મૈત્રકે ના . મમ્મા (ઇ. સ. 554-569). 4. બપ્પપાદ વિહાર-ભદન્ત સ્થિરમતિ (ઇ. સ. 599-614). 5. ચક્ષસુર વિહાર-સાવીઓ માટે–દુદ્રાએ બંધાવેલ (ઈ. સ૫૯૯-૬૧૪). 6. શીલાદિત્ય 1 લાએ બંધાવેલ. વીયસ્સાટકમાં (ઈ. સ. 599-614). 7. ગોહક વિહાર (ઈસ. 627-642). 8. સાધ્વીઓ માટે પૂર્ણભટને વિહાર (ઈ. સ. 642-689). 9. યોધાવક ગામને સ્કંદભટને વિહાર (ઈ. સ. 642-689). 10. સ્થિરમતિને વિમલગુપ્ત વિહાર (ઈ. સ. 659-89). એ સિવાય સેંકડો વિહાર હતા જેના નામ ઉપલબ્ધ નથી. તેમાં દુકા વિહારને વિહારમંડળ કહ્યો છે. તે આચાર્ય ભદન્ત બુદ્ધદાસ હશે. આ વિહારોને વલ્લભી રાજાઓએ તેના નિભાવ અથે, સાધુ-સાધ્વીઓનાં બારાક, કપડાં વગેરે અર્થે, બુદ્ધ ભગવાનની પૂજા વગેરે કરવા માટે અને ધાર્મિક સાહિત્યના ઉત્તેજન અથે છૂટે હાથે દાન દીધાં છે. વલભીપુરમાં બૌદ્ધ ધર્મને બે ફિરકાઓ હીનયાન અને મહાયાન અનુસરવામાં આવતા. હીનયાન સામ7ીય અને મહાયાન સ્થવિય સંપ્રદાયને બીજા સ્થળો કરતાં અહીં વિશેષ ફેલા હતો. હ્યુ-એન-સંગ પ્રમાણે વલ્લભીમાં તેના 100 જેટલાં મઠો અને 6000 જેટલાં અનુયાયીઓ હતાં. સ્થવિય મહાયાન સંપ્રદાયનું મથક જૂનાગઢ હતું. તે આઇ-સીંગ (I-Tsing) પ્રમાણે આર્ય સામતીય નિકાયા, લાટ અને સિંધમાં વિશેષ પ્રબળ હતો. નાલંદાના પંડિત સ્થિરમતિએ મહાયાનને પ્રચાર અહીં કરેલ અને આઈ–ન્સીંગના કથનથી જણાય છે કે વલ્લભીમાં તેણે નાલંદા જેવું જ વિશ્વવિદ્યાલય (યુનીવર્સીટી) સ્થાપેલું અને ત્યાં મહાયાન સંપ્રદાય પ્રમાણે ધાર્મિક શિક્ષણ અપાતું. - શંકરાચાર્યે ઈ. સ. 800 લગભગ તેને અંત આણ્યો. પણ આરબોના હુમલાના પરિણામે વલ્લભીપુરને વિનાશ થતાં આ મઠે, પુસ્તકાલયો અને વિદ્યાલયોને પણ અંત આવ્યો હોય તેમ જણાય છે. 1. વિગતે માટે જુઓ આ પ્રકરણમાં આગળ. 2, વિગતે માટે જુઓ આગળનું પ્રકરણ
Page #86
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સમયમાં ધનેશ્વરસૂરિના “શત્રુંજય માહાભ્યના લખાણ પ્રમાણે, જેનેનું મહાતીર્થ ગણાયું અને તેઓનું કેન્દ્ર થયું. શ્વેતાંબર-દિગંબર ઝગડા તે ચાલુ જ હતા. પણ તે ચર્ચા અત્રે આવશ્યક નથી. શ્વેતાંબરેએ ગુજરાતમાંથી દિગંબરેનું બળ ઈ. સ.ની ૧૧મી અને ૧૩મી સદી વચ્ચમાં ઘટાડી દીધું. પણ મૈત્રકના સમયમાં બન્ને પક્ષે હતા, અને દિગંબરો વિશેષ પ્રમાણમાં હતા તેમ જણાય છે. મૈત્રકોના સામંત દદૂ અને જયભટ ગુર્જર રાજાઓએ પ્રશાન્તરાગ અને વિતરાગનાં બિરુદ ધારણ કર્યા હતાં તેથી સમજાય છે કે તેઓ જૈન ધર્મના પણ અંશતઃ અનુયાયી હશે. પણ મૈત્રકનાં મળેલાં સામટાં તામ્રપત્રોમાંથી એક પણ જૈનેને દાન દીધાનું મળ્યું નથી, સૂર્યોપાસનાઃ ઈરાનીએ સૂર્યપૂજક હતા. અને મૈત્રકે પણ તે તરફથી આવતા હતા તેથી સૂર્ય પૂજક હતા તેમ જણાય છે. મિત્રને અર્થ જ સૂર્યપૂજક જે થાય છે. તેથી જ જૈન મુનિઓએ તેની સૂર્યકુંડની વાત લખી છે. વલ્લભી રાજાઓ સૂર્ય પૂજક હતા, પણ તેઓ પૈકીના ધરપત એકલાએ જ પિતાને સૂર્યપૂજક ગણાવ્યા છે. પણ તેઓનાં નામ સાથે જોડવામાં આવેલ “આદિત્ય પ્રત્યય બતાવે છે કે તેઓ સૂર્યપૂજક હતા તથા સૂર્યમંદિરને તેમણે દાન આપ્યું છે. તે સિવાય મિત્રકે ઘરમાં ખાનગી સૂર્ય પૂજા કરતા હશે તેમ અનુમાન થાય છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં અનેક સૂર્યમંદિર છે. તે તેમના કાળમાં બંધાયાં હોવાનું સમજાય છે. ગમે તેમ પણ સૂર્ય પૂજા એ સમયમાં પ્રચલિત હતી તે નિર્વિવાદ છે. ઇસુની પાંચમી સદીમાં દશપુરમાં દીસરમિનું મંદિર બંધાયેલું. તેના બાંધનારા રેશમી વણાટ કરનારા હતા. તે પછી ગુર્જર રાજા દ૬ અને રણગ્રહ છઠ્ઠી અને સાતમી સદીમાં સૂર્ય પૂજક હતા તેમ જણાય છે. સૌરાષ્ટ્રમાં ઊનામાંથી ચૌલુકય બળવર્મા અને અવન્તિવમ 2 જાએ ઈ. સ. ૮લ્માં તરુણાદિત્ય નામના સૂર્યમંદિરને ભૂમિદાન આપ્યું હતું તેનું તામ્રપત્ર મળેલું છે. 1. હેમચંદ્રાચાર્યના સમયમાં. 2. કદાચ જેનોએ દાન લેવાનું સ્વીકાર્યું નહિ હોય. 3. પ્રભાસપાટણ એકમાં જ પાંચ મંદિર છે. તથા આજુબાજુનાં ગામડાંઓ ઉબાખેરાસા-સુત્રાપાડા વ. સ્થળે સૂર્યમંદિરો છે. 4. આ મંદિર ચૌલુક્ય કાળનાં હોવાનું માનવામાં આવે છે. (ડૉ. કન્ઝીસ તેને ૧૪મી સદીમાં મૂકે છે.) થાનનું સૂર્યમંદિર કાઠી બુટડા લાખાના પુત્ર સિંહે ઈ. સ. ૧૭૭૬માં બંધાવ્યું છે. 5. ડે. સાંકળિયા (આર્કીઓલેજ ઓફ ગુજરાત) 6. આવા અનેક પુરાવા છે. પણ તે ગુજરાતના છે.
Page #87
--------------------------------------------------------------------------
________________ GE વલભી સામ્રાજ્ય સ્કંદપુરાણુ કે જે ઈ. સ. ની 11 મી કે ૧૨મી સદીમાં લખાયું હોવાનું મનાય છે તેમાં પ્રભાસખંડ નામનો ભાગ છે. તેમાં અનેક સ્થળે અનેક સૂર્યમંદિરનાં વર્ણને તેમજ માહાન્ય છે. તેના અધ્યાય ૭૧મામાં વલભીપુરના રાજા શર્યાતિની પુત્રો ચવનાર્ક ક્ષેત્રમાં જ્યાં ચવન તપ કરતા હતા ત્યાં ગઈ. ઋષિ ઉપર રાફડે થઈ ગયેલે તેમાં શૂળ ખસતાં રુધિર નીકળ્યું અને સુકન્યાને ખબર પડી કે તેમાં ઋષિ હતા તેને તેણે આંધળા કર્યા હતા. તેથી તે ત્યાં રહી અને અવનને પરણું વગેરે વાત છે. તેમાં વલભીના રાજા શર્યાતિ (શીલાદીત્ય ) સૂર્ય પૂજક હતા તે ભાસ થાય છે. ચારણે-કાઠીઓ-નાગરે વગેરે સૂર્યપૂજકે છે. નાગરે આનંદપુર અથવા વડનગરમાં રહેતા. અને વલભી રાજાઓએ બ્રાહ્મણને દાન આપ્યાનું જાણીએ છીએ તેમાં બહુધા વડનગરના હતા. શૈવ સંપ્રદાય H સૌરાષ્ટ્રમાં જૂનામાં જૂને સંપ્રદાય શૈવ હતું. સોમનાથનું દેવાલય પ્રાગૈતિહાસિક યુગથી ઊભું હતું. સૌરાષ્ટ્રના એકે એક ગામે મહાદેવનું મંદિર હતું જ. વલભી રાજાઓમાં ધરપત કે જે પિતાને સૂર્યોપાસક ગણાવતે તથા ધરસેન ૧લે પિતાને પરમ ભાગવત લેખાવતે તે સિવાય તમામ પરમ માહેશ્વર હતા, એટલે શૈવ હતા. તેમના સિકકાઓ ઉપર પણ નંદિની આકૃતિ હતી. તેઓ વેદ ધર્મના અનુયાયીઓ હતા. હરિનાથ નામના બ્રાહ્મણે મહાદેવનું મંદિર બાંધ્યું તેને શીલાદિત્ય ૧લાએ જમીન આપી હતી. શાક્ત સંપ્રદાયઃ ઘણા જૂના કાળથી શાક્ત સંપ્રદાય આ પ્રદેશમાં ફેલાઈ ગયેલે અને બૌદ્ધોએ તેને નિર્મળ કરવા પ્રયત્નો કરેલાં. તેમ છતાં વલ્લભી સમયમાં દેવીનાં મંદિર તથા મઠે હોવાના પુરાવા મળે છે. દ્રોણસિંહે દેવના મંદિર માટે એક ગામ આપેલું. અને પાન રાજ્ય અથવા પાંડુ રાજા અને કેયમહિકાનો ઉલ્લેખ થયે છે. દ્રોણસિંહે બંધાવેલા આ મંદિરની રકમ બંધ કરવામાં આવી હતી. પરંતુ ધ્રુવસેન 2 જાએ તે ચાલુ કરી આપી અને મંદિરનું સમારકામ કરાવી આપ્યું. વૈષ્ણવ સંપ્રદાય: ધરસેન ૧લે પરમ ભાગવત હતે. સેનાપતિ શીલાદિત્ય કથા ને શિલાલેખ કહી જાય છે કે સૌરાષ્ટ્રને પશ્ચિમ કિનારે દ્વારકા હતું કૃષ્ણ કે વિષગુની પૂજા ઈ. સ.ની પહેલી સદી પહેલાંથી હતી તે ચાલુ હતી. 1-2-3. ધ્રુવસેન 2 જાનું સં. ૩ર૦નું તામ્રપત્ર. 1. આ વિષય વિવાદગ્રસ્ત છે. દ્વારકા હતું કે નહિ? હતું તો તેનું સાચું સ્થાન કયું? શ્રી કલ્યાણજી જેવી કે જે દ્વારકાના વતની છે તે પ્રતિપાદન કરે છે કે વર્તમાન દ્વારકા જ મૂળ દ્વારકા હતું. જ્યારે લેખકે મૂળ દ્વારકા કેડીનાર પાસે હતું તેમ માને છે. તે માટે તેમને લેખ જે.
Page #88
--------------------------------------------------------------------------
________________ 77 સૌરાષ્ટ્રને ઈતિહાસ અવતારપૂજા : વઢવાણુના ધરણીવરાહ તથા દક્ષિણના રાજાઓ વરાહપૂજક હતા તેમ તામ્રપત્ર ઉપરથી જણાય છે. નૃસિંહનું નામ પડતું અને નૃસિંહ મંદિરે પણ હતાં.૧ સમાજ : બ્રાહ્મણ અને ક્ષત્રિયોમાં તેમજ વૈોમાં ઘણી પેટા જાતિઓ આ યુગમાં અથવા તે સમયમાં થઈ ગઈ હોવાનું જણાય છે. પ્રાંતિક ભેદ, વ્યવસાયભેદ, વગેરેથી તેઓ જુદા પડયા તેમ જણાય છે. વલભી યુગમાં આગળના પ્રકરણમાં જણાવ્યું તેનાથી સમાજમાં કાંઈ ખાસ મહત્વને ફેર થયો હોવાનું જણાતું નથી. રાજ્યવ્યવસ્થા : વલભીના રાજાઓની રાજ્યવ્યવસ્થા કંઇક અંશે ક્ષત્રપોને મળતી હતી. તેઓના પ્રદેશના નીચે પ્રમાણે ભાગ અને પેટા ભાગ પાડેલા હતા. 1 ગ્રામ-ગામડું 7 પથક 2 ભેદ–મોટું ગામ 8 સ્થળી-તાલકે 3 ભૂમિ-મંડલી 9 વિસય–પ્રાંત 4 ૫દ્રક 10 આહર–મોટું ગામ 5 પ્રામ 11 ભૂક્તિ-વિભાગ–વિસયથી નાને 6 પ્રવેમ 12 પેથા અમલદારના હોદ્દાઓ :1 રાજસ્થાનીય–પ્રજાપાલન કરનાર 15 આયુકતક. 2 કુમારામાત્ય-મંત્રી મંડળમાં બેસતે રાજકુમાર 16 વિનિયુકતક 3 વિસયપતિ–ગવર્નર 17 શોકિક–જકાત ઉઘરાવનાર 4 કાંડિક-કલેકટર 18 અનુત્પાન સમુદ્રાહક-બાકી રહેતા 5 સ્થાનાધિકરણિકા–સ્થાનિક અમલદાર કરવેરા વસૂલ કરનાર, 6 ભેગાધિકરણિકા-(ગિકા) તલાટી જે. 19 સંધિવિગ્રાહક–યુદ્ધશાંતિની ચર્ચા (મહેસૂલ સિવાય પોલીસ પટેલ) કરનાર 1. વઢવાણ પાસેના ખેલડીપાદ ગામેથી ઈ. સ. ૧૯૫૨માં તળાવના ખોદકામમાંથી લેખકે વરાહ મૂર્તિ પ્રાપ્ત કરી હતી. આ સુંદર પ્રતિમા હાલ રાજકોટના સંગ્રહસ્થાનમાં છે. “ધરણી વરાહ વઢવાણ પ્રદેશનો રાજા હતા અને વરાહપૂજા આ સમયમાં પ્રચલિત હતી. ઈ. સ. ૬૭૧નું થાશ્રય શીલાદિત્ય કે જે નવસારી પ્રદેશને અધિપતિ હતા તેનાં તામ્રપત્રને પ્રારંભ " સ્વસ્તિ જયત્યાવિકૃતં વિષ્ણુવ્વરાહં ક્ષોભિતા” વગેરેથી થાય છે. (આચાર્ય : હી. ઇ.ગુ. ભા-૨) 2. આચાર્ય : પા. 160 ભા. 1. 3. આ સમનામ માત્ર પરસ્પર સંબંધમાં વપરાયાં છે તેના ઉપરથી અનુમાન મુકવામાં આવ્યાં છે.
Page #89
--------------------------------------------------------------------------
________________ ટ. વલભી સામ્રાજ્ય 7 ધુવાધિકરણિકા–ધ્રુવ, તલાટી, મહેસૂલી 20 બાલાધિકૃત–શાળાધિકારી 8 દડભેમિકા–પિલીસ અધિકારી 21 ચાટ્ટ 9 દંડપાસિકા–જેલર 22 ભટ્ટ 10 દશાપરાધિકા-(દશ અપરાધ ધ્યાનમાં 23 કથ્થભારિક-કારભારી લેનાર) મેજીસ્ટ્રેટ 11 અવલેકિકા-વેચ એન્ડ વર્ડ 24 દૂતક: વિશ્વાસપાત્ર પ્રધાન રાજદૂત 12 વર્તમા૫લા–રેડ એજીનીયર 25 મહાત્ર-પટેલ (મહત્તર) 13 ચેરેદ્ધરણિકા –ચેરેને નિર્મળ કરનાર 26 દિવિરપતિ-મુખ્ય મંત્રી 14 પ્રતિસારકા-છૂપી પોલીસ - આ અમલદારેનું શું કર્તવ્ય હતું તે જણાતું નથી. તામ્રપત્રોનાં વર્ણને તેમજ નામના અર્થ જતાં વર્તમાન સમયનાં નામે તેમની સાથે મૂક્યાં છે. આ વિષયમાં ઈતિહાસકારો ઘણા ભાગે સંમત છે અને થોડે અંશે તેઓમાં મતભેદ છે. પણ એક વસ્તુ નિ:સંશય છે કે વલ્લભીનું સામ્રાજ્ય ઘણું જ વ્યવસ્થિત હતું. પ્રજાના પ્રત્યેક વ્યવહાર ઉપર ધ્યાન રાખનારા અધિકારીઓ હતા અને ન્યાય તંત્ર મનુસ્મૃતિના નિયમ અનુસાર ચાલતું. સાહિત્ય: વલ્લભી સમયમાં ધાર્મિક સાહિત્ય લખાયું તેના ઉલ્લેખ આ પ્રકરણમાં આવી ગયા છે. હ્યુ-એન-સાંગે લખ્યું છે કે “અહીં (વલ્લભીપુરના મોટા મઠમાં) બોધિસત્વ ટી–હે (ગુણમતિ) તથા કીનહેઈ (સ્થિરમતિ)એ નિવાસ કરી ઘણાં પુસ્તકો રચ્યાં હતાં. જૈન ધર્મગુરુ શ્રીધનેશ્વરસૂરિએ શત્રુંજયમાહાઓ લખ્યું છે. અને ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રનો ગ્રંથ પણ લખ્યું હતું. કેટલાંક પુરાણે પણ આ સમયમાં લખાયાં હોવાનું જણાય છે. નાટક કે અન્ય ગ્રંથો લખાયાની માહિતી ઉપલબ્ધ નથી. ભાષા-લિપિ : ભાષા શુદ્ધ સંસ્કૃત હતી. રાજ્યભાષા સંસ્કૃત હતી અને લિપિ દેવનાગરી હતી. જેના પુસ્તકમાં અપભ્રંશ અને પ્રાકૃતને પ્રારંભ હતે. પ્રજાના સામાન્ય વર્ગની ભાષા આજની ગુજરાતીનું બહુ વહેલું સ્વરૂપ હતું અને લિપિ વલભી લિપિ કે જે મિશ્રિત હતી તે વપરાતી. 1 દૂતકને સંદેશવાહક હોવાનું વિદ્વાનોએ કહ્યું છે; પણ તામ્રપત્રોમાં તે રાજપુત્ર હેય છે. એટલે કાં તે consul જેવો હોય અને કાં તે ગવર્નર. 2. ભાષા-લિપિને પ્રશ્ન વિવાદગ્રસ્ત છે. તેને નિર્ણય કરવાનું આ સ્થળ ન હોઈ તે ચર્ચા કરવામાં આવી નથી.
Page #90
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સ્થાપત્ય : વલ્લભીનો વિનાશ થતાં ત્યાંના કેઈ ખંઢિયે જોવા મળતાં નથી. તેમ તે સમયનાં કઈ ખાસ મંદિરો પણ દેખાતાં નથી અથવા ઓળખાતાં નથી. શિલ્પ : શિ૯૫ પણ તે જ કારણે જોવા મળતું નથી. એકાદા નકામા અપવાદ સિવાય તેઓએ કોતરાવેલા કઈ શિલાલેખ પણ મળતા નથી. ચલણી નાણું: વલભીના સિક્કાઓ પ્રાપ્ત થતા નથી. પણ બ્રિટિશ મ્યુઝિ. | યમના સંગ્રહમાં છે તે બરછટ અને આકારમાં અનિયમિત છે. તેની એક બાજુ ! નંદિની છાપ જોવામાં આવે છે. “રૂપક રૂપિયે ચલણમાં હતું. 2 સંવત્સર : વલ્લભીઓએ પિતાનો સંવત્સર ચલાવ્યું નથી, કારણ કે તેઓએ સામંત તરીકે રાજ્યનો પ્રારંભ કરેલો, એટલે તે ગુપ્ત સંવત્સર જ છે. વલ્લભીઓએ ત્રણસો વર્ષ તેનો ઉપયોગ કર્યો તેથી તે વલ્લભી સંવત્ કહેવાયે. ઊનાના બલવમેનના તામ્રપત્રમાં તથા વેરાવળના રાજા નાનશીના શિલાલેખમાં તે જ વલ્લભી સંવત કહ્યો છે. આ સંવત્ કયારથી શરૂ થાય છે તે માટે વિદ્વાનોએ સંશોધન કરતાં તે સંવત્સર ઈ. સ. 319 થી શરૂ થાય છે તેમ જણાયું છે. વેરાવળના લેખનાં વર્ષોથી પણ તે જ સમર્થન મળે છે. તે શિલાલેખમાં ત્રણ સંવત્સરે એક સાથે આપ્યા છે. 1. આષાઢ વદિ 13 હીજરી સન. 662. 2. , , , વિક્રમ સંવત્ 1320. 3. >> , વલ્લભી સંવત્ 945. 4. , , , સિહ સંવત્ 151. એટલે વિક્રમ સંવત્ ૧૩૨૦માંથી પ૬ બાદ કરતાં 1264 ઈ. સ. આવે અને વલભી સંવત 45 તેમાંથી બાદ કરતાં 319 રહે. એટલે તે પ્રમાણે પણ વલ્લભી સંવત્ ૩૧લ્માં શરૂ થયું હોવાનું જણાય છે. 1. ડૉ. સાંકળિયા-આર્કીઓલેજ ઓફ ગુજરાત. 2. જુઓ આચાર્ય ભા. 19. પાનું 16 “તત્રિયુકોન રૂપક એ દે” ધ્રુવસેન 2 જે (ઈ. સ. 640) 3. જુઓ ભાવ. ઈન્જી. 4. શ્રી. આચાર્ય ગુજરાતના ઐતિહાસિક લેખો' ભા. 3 પા. 199 ઉપર કહે છે કે તામ્રપત્રમાં સં. 330 દિમાગશર સુદ 2 આપેલ છે. તે ઉપરથી ગણતરી કરતાં તે સમયમાં માગસર, પોષ અધિક થઈ શકતા. જનરલ અને કનિંગહામ વલ્લભી સંવત ઈ. સ. 16 ૭થી, સર બેલી ઇ. સ. 190 થી અને અલબિરુની છે. સ. ૧થી શરૂ થયાનું માને છે તેમ જણાવે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________ 80 વલભી સામ્રાજ્ય વલ્લભી સંવને વેરાવળમાં સં. ૯૨૭ને પણ એક લેખ મળે છે. 3. ફલીટે તેના ઉપર ગણતરી કરી નિર્ણય કર્યો છે કે શક સંવત્ 1167, વિકમ સંવત્ 1302 એક વર્ષના છે. તેથી વલભી સં. 927 અને ગત શક સંવત્ વચ્ચે ૨૪૦ને ફેર પડે છે. જ્યારે ગુપ્ત વલભીમાં ૨૪૧ને ફેર આવે છે. વલ્લભીને વિનાશ વિક્રમ સંવત્ ૩૭૫માં થયે તેમ આગળના લેકે માનતા; તેથી તે આંકડો બાદ કરતા આ માત્ર અજ્ઞાનનું કારણ છે. તે માપ: વલભીનાં તામ્રપત્રનાં પાદાવર્તનું માપ જમીનનાં દાનમાં આવે છે. તેને અર્થ કરતાં પાદ એટલે પગ, અને આવર્ત એટલે માપવું. આજ પણ સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં “કરમ કે કદમ” એટલે ડગલાં ભરી માપ કાઢે છે. જ્યારે તામ્રપત્ર જોતાં (માળિયા તામ્રપત્ર) માત્ર 28 પાદાવર્ત જમીન નિર્વાહ અર્થે આપી છે. એટલે માત્ર 28 ડગલાં હોય તેમ મનાય નહિ. ફલીટ તેને ચોરસ ફૂટ કહે છે. પણ તે સમયે તેનું ખરેખરું ક્ષેત્રફળ શું હશે તે અત્યારે કહેવાય નહિ. પણ વીઘા કે એકર જેવું ચેરસ મા૫ હશે. વલ્લભીઓના સમયમાં કણબીઓ ખેડૂત હતા. તેમને “કુટુમ્બિક કહ્યા છે.* + 1. Fleet J. H. Corpus Inscriptionum Indicarum 11 41 241413 શ્રી ગિરિજાશંકર આચાર્ય. 2. શ્રી. ગિ. વ. આચાર્યે આ માટે ઘણું પ્રમાણ આપતાં વેરાવળના લેખમાં પણ ભૂલ હેવાનું કહ્યું છે. નાનશી રાજાને લેખ આ લેખ પછી 18 વર્ષે લખાયો ત્યારે વલ્લભી સંવત 945 લખ્યો છે. તે આગળની ફૂટનોટમાં કરેલી ગણતરી પ્રમાણે બરાબર છે. સંવત્સરના ફેર જાણવા નીચેનું કેષ્ટક ઉપયોગી થશે. વિક્રમ સંવત - 56 = ઇસ્વી સ . શક સંવત્ + 78 = , , ગુપ્ત વલભી સંવત્ + 1 = , , + 1509 = , જન સંવત + 340 = , , ચેદિ સંવત + 394 = , 3. આજની દૃષ્ટિએ તેને કૂટ કહેવો કે દેવ કહે તે વાસ્તવિક નથી. બે પગને પહેળા કરતાં તે બન્ને વચ્ચે વધારેમાં વધારે 4 થી 5 ફીટ અંતર રહે. આવાં સો ડગલાં 600 ફીટનાં થાય. પાદાવતને ચોરસ માપ ગણીએ તે 0 4 6 09=36 0000 ચે. ફીટ થાય. 10 89 . ફીટને 1 ગુઠ થાય. એટલે 336 ગૂઠા; તેના 40 ગૂઠાને એકર ગણતાં, 8 એ-૧૬ ગૂં. થાય; પણ આ બધી માત્ર કલ્પના છે. પાદાવત ખરેખર કેટલું હતું તે હકીકત કયાંયથી ન કળતી નથી - 4 જુઓ આચાર્ય ભ 1. સં. ૩૧૩નું તામ્રપત્ર. તેનું નામ હુડક છે. તામ્રપત્રોમાં પણ કુટુમ્બિક નામ આવે છે. + +
Page #92
--------------------------------------------------------------------------
________________ વલ્લભી સામ્રાજ્ય 81 ગોચર દરેક ગામે જુદાં કાઢી આપ્યાં હોવાનું જણાય છે. તેનું નામ “રક્ષિત ક્ષેત્ર” હતું. વેઠ લેવામાં આવતી અને જમીનનું દાન “ઉદ્વેગ-ઉપરિકર-ભૂતવાત પ્રત્યાય સહિત” દેવામાં આવતું. વલ્લભી સમયનાં તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે. તેના ઉપરથી સૌરાષ્ટ્રનાં ઘણાં ગામડાંઓનાં નામ પ્રાપ્ત થયાં છે. તેમાંના કેટલાયે ગામે અત્યારે જોવામાં આવતાં નથી. જ્યારે કેટલાંક ગામોનાં નામનું પરિવર્તન થયું હોવા છતાં તે અસ્તિત્વમાં છે. આ ગામનાં નામનું આટલું મોટું રૂપાંતર કેમ થયું તે પ્રશ્ન છે. એમ પણ ધારી શકાય કે ગામમાં નામ તે તે અથવા તેવાં જ હશે, પરંતુ તામ્રપત્રના લેખકોએ તેનાં સંસ્કૃત નામ તે સમયે જ કરી નાખ્યાં હાય! અથવા મુસ્લિમેના સમયમાં તેઓ ઉચ્ચાર કરવામાં મુશ્કેલી અનુભવતા હોય એટલે તેમણે પરિવર્તન કર્યું હોય. 2. બીજ તામ્રપત્રોમાં પણ કટુમ્બિક નામ આવે છે. . 11
Page #93
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ ૫મું. વલ્લભી પશ્ચાતુ ઈ. સ. 700 થી ઈ. સ. 875 : વલ્લભીનું પતન થયું એટલું જ નહિ પણ આરબના હુમલાથી આખા સૌરાષ્ટ્ર ઉપર અને આડોશપાડોશના દેશ ઉપર પણ કદી ન કપેલી, ન જોયેલી અને ન ધારેલી આક્ત ઊતરી. પરદેશી ચડાઈ : નોશિરવાનની ચડાઈ કદાચ થઈ હતી તેમ માનીએ તે તે પહેલી પરદેશી ચડાઈ હતી, પણ તેઓ શત્રુ હતા છતાં સભ્ય હતા. તેઓએ શાહજાદાને પકડી લીધા પછી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કર્યા સિવાય સ્વદેશને માર્ગ પકડયે; જ્યારે આરબ ભૂખ્યાં વરુ જેવા આ રસાળ, સમૃદ્ધ અને ધનાઢય દેશમાં ચારે તરફ ફરી વળ્યા, તલવાર અને આગનું સામ્રાજ્ય ફેલાવી દીધું; મંદિરે તેડયાં; સાધુઓ અને ગાયની કતલ કરી; અનેક શહેરો અને ગામ ઉજ્જડ કર્યા અને અપાર લક્ષમી લૂંટી પિતાના સૂબાઓને આ દેશમાં મૂકી પાછા ગયા. તેઓ અહીં કેટલે સમય રહ્યા હતા તે કહેવું મુશ્કેલ છે. પણ એમ જણાય છે કે આરબ ગયા પછી તેમનાં થાણુઓને બહુ જ થોડા સમયમાં સ્થાનિક રાજાઓએ ઉઠાડી પિતાને અધિકાર સ્થાપિત કર્યો હતે. એ સમયનાં રાજ્ય: એ સમયમાં વલ્લભીના સામ્રાજયના જુદા જુદા કણ કણ સામતે હતા તે જોવાનું જરૂરી છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ-દક્ષિણ ભાગમાં ભૂમિલિકામાં જાઈક અને તેને પુત્ર અષ્ણુક હતાં. તેઓનું રાજ્ય દ્વારકા સુધી હતું. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાવડાઓ હતા. પૂર્વ–દક્ષિણમાં ગારૂલક હતા. ઉત્તર-પૂર્વમાં ચાવડાએ હતા અને પશ્ચિમ-દક્ષિણમાં ચોલુક હતા. અણહીલપુર પાટણનું રાજ્ય પણ બળવાન થતું જતું હતું. એટલે આરબોની ચડાઈના પરિણામે નાશ પામેલા સામ્રાજ્ય ઉપર અમુક સમય તે કઈને અધિકાર રહ્યો નહિ. નક્ષીસપુર : પરંતુ મહીપાલદેવ નામને ગુર્જર પ્રતિહાર રાજા નક્ષીસપુરમાં હતો. તેણે આ નાના સામન્ત ઉપર પિતાને અધિકાર સ્થાપ્યો અને તે વલ્લભીને વરસ થઈ પડયે. આ ગુર્જર પ્રતિહાર ઉજજનમાં હતા અને તેના તાત્કાલિક રાજા વત્સરાજે ઈ. સ. ૭૮૩માં પિતાનાં સૈન્યને સૌરાષ્ટ્રમાં મોકલ્યાં અને અણહીલવાડની રાજ્યપાની કે રાજ્યવિસ્તારને સ્પર્શ ન કરતાં તે સિવાયનાં સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્ય પાસે પિતાનું આધિપત્ય કબૂલ કરાવ્યું.
Page #94
--------------------------------------------------------------------------
________________ વલ્લભી પશ્ચાત તે વંશનો મહેન્દ્રાયુધ અથવા મહીપાલ નામને રાજા ઈ. સ૮૯૩-૮૯માં સૌરાષ્ટ્રમાં રાજ્ય કરતા. અને નાના રાજાએ તેના ખંડિયા હતા. તેની રાજધાની નક્ષીસપુર હતી. કાજનું સામ્રાજય : અવનિવર્મા કે અવનિવમનો પિતા બલવર્મા હતે. તેઓ નક્ષીસપુરમાં પ્રથમથી રાજ્ય કરતા ન હતા તેમ જણાય છે. ઈ. સ. ૮૭નાં તામ્રપત્રમાં તે સ્પષ્ટ લખે છે કે “સ્વભુ પાર્જિત નક્ષિસપુર ચતુરશીનિકા” એટલે સ્વપરાકમે પ્રાપ્ત કરેલું નક્ષિસપુર “રાસી”નું ગામ જયપુર દાનમાં આપું છું. એ પ્રમાણે તે માત્ર 84 ગામને, કે જે ગમે તેણે સ્વપરાકમે પ્રાપ્ત કર્યા હતાં, તેને તે રાજા હતા. તેથી બલવર્માને પિતા અહીં રાજ્ય કરતા તે નિર્મળ બને છે. જો કે તેણે ઈ. સ. ૯૦૦ના તામ્રપત્રમાં પોતાની વંશાવલી આપી છે. છતાં આ ચોરાસી બલવર્માએ જ પ્રાપ્ત કરી હતી. અને તે કનોજના રાજા મહેન્દ્રપાલને ખંડિયે હતું તેમ જણાય છે. તે ભેજદેવનું ધ્યાન ધરતે. તે ભેજદેવ કે રાજા હતું કે કઈ દેવનું નામ છે તે સ્પષ્ટ થતું નથી. પણ એટલું સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે કનોજના 1. ઊનામાંથી બે તામ્રપત્રો ઈ. સ. ૮૯૩-૯૯૯નાં મળ્યાં છે, જેમાંથી પ્રથમ વલ્લભી સંવત 174 (ઈ. સ. ૮૯૩)નું છે. તે પ્રમાણે નક્ષીસપુરના પરમ ભટ્ટક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. ભાજદેવ પાદાનુષાત શ્રી મહેન્દ્રાયુધના મહાસામન્ત અવનિવમેના પુત્ર બલવમે જ્યપુર નામનું ગામ કે જે કણવીરીકા નદીના તીરે છે તે તરુણાદિત્ય સૂર્યના મંદિર માટે દાનમાં આપ્યું છે. બીજું તામ્રપત્ર વિ. સં. 56 એટલે ઈ. સ૯૦૦નું છે. તેમાં તેની વંશાવલી તથા પૂર્વજોએ કરેલાં યુદ્ધોનું વર્ણન છે. તે ઉપરથી જણાય છે કે તેના પૂર્વજ બાહુકધવલે કર્ણાટકના સૈન્યને હરાવ્યું હતું અને એક જણે વિશઢને પરાજિત કર્યો હતો વગેરે વર્ણન છે. (જુઓ. શ્રી. આચાર્ય હી. ઈ. ગુ. ભાગ 3 જે.) 2. કલ રાજેન્દ્ર (3) બાહુકધવલ અનિવર્મા ૧લો બલવર્મા , અવનિવર્મા 2 3. મહેન્દ્રપાલને પૂર્વજ રાજા ભેજ હતું. તેને નિર્દેશ હેય તો સંભવ છે. તે ઈ. સ. ૮૪ર થી ઈ. સ. 880 લગભગ થયો.
Page #95
--------------------------------------------------------------------------
________________ " 84 સૌરાષ્ટ્રને ઇતિહાસ સામ્રાજ્યની પાંખે વલ્લભીના પતન પછી સૌરાષ્ટ્ર સુધી ફેલાઈ હશે અને વલ્લભીના ખંડિયા રાજાઓએ તે સામ્રાજ્યનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હશે. અવનિવર્મા : બલવ પછી ઈ. સ. ૯૦૦માં તેના પુત્ર અવનિવર્માનું આ વિભાગમાં રાજ્ય હેવાનું જણાય છે. તેનું ઉપનામ યોગ હતું. તે પિતાને મહાસામન્ત તરીકે ઓળખાવે છે. બલવર્મા સાત વર્ષ પહેલાં વલ્લભી સંવને ઉપયોગ કરે છે. જ્યારે અવનિવમાં તેને અનાદર કરી વિક્રમ સંવત્ અપનાવે છે. એટલે ઈ. સ. ૯૦૦માં વલ્લભીની એટલી અસર પણ ભૂંસી નાખવામાં આવી છે. આ નક્ષિસપુર કયાં હતું તે ચોક્કસ થતું નથી, પણ તે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હેવા સંભવ છે. અવનિવમએ યક્ષદાસ અને ધરણીવરાહને હરાવ્યા હતા. અદક: વઢવાણનું જૂનું નામ વર્ધમાન હતું અને ત્યાં ચા૫ અર્થાત્ ચાવડા રાજા ધરણીવરાહનું રાજ્ય હતું. તે પણ અડુણક વિસયને સામંત હતું અને મહારાજા મહીપાલદેવને (મહેન્દ્ર) ખંડિયે હતો. ધરણીવરાહ ઈ. સ. ૯૧૪માં હતે. તેના પિતામહ અડુકે (અક્રકે) આ પ્રદેશનું નામ પિતાના નામ ઉપરથી પાડયું હતું. એટલે ઈ. સ. 770 થી 800 સુધીમાં તે અથવા તેને પિતા વિક્રમાકે આ પ્રદેશને સામન્ત હવે જોઈએ ? 1. તેનું તામ્રપત્ર શક સંવત 836 (ઈ. સ. ૯૧૪)નું મળ્યું છે. અઢાણ વિષય એટલે ચોરાસીની જેમ એક તાલુકા જેવડો પ્રદેશ થયો. તેને તે રાજા હતો. અકાણને શ્રી આચાર્ય હડાળા માને છે. કારણ કે ત્યાંથી આ તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. પણ હડાળા, ધંધુકા પાસે અડવાલા વા અડવાણું ગામ છે તે હેવાનું વિશેષ સંભવનીય છે. 2. તેની વંશાવલી : તામ્રપત્ર ઉપરથીઃ ચાપ વિમાક અક પુલકેશી ધવભટ -ધરણુવરાહ
Page #96
--------------------------------------------------------------------------
________________ વલભી પશ્ચાત જાડકદેવ સેન્ધવ 1 : ભૂમિલિકા કે જેને ભૂખ્રપલી કે ભૂંભલી કે ઘુમલી ગણવામાં આવે છે ત્યાં ઈ. સ. ૭૩૮માં જાઈકદેવ રાજ્ય કરતે. તેણે પિતાને સૌરાષ્ટ્રમંડળને પરમ માહેશ્વર મહારાધિરાજ તરીકે ઓળખાવ્યું છે. તેની રાજ્યમુદ્રામાં મસ્ય હતું. અને તે બળવાન સામન્ત હતે. વહ્વભીના પતન વખતે તેના પુત્ર અગ્રુકને પુત્ર ગાદી ઉપર હોવા સંભવ છે. તે તેના બિરુદમાં “અમર સમુદ્રાધિપતિ એમ પણ લખતે. એટલે સમુદ્ર ઉપર તેણે પિતાનું આધિપત્ય મેળવ્યું હશે. ચાવડા : પંચાસરના પતન પછી વનરાજે અણહિલપુર વસાવી ત્યાં રાજધાની કરી; પણ તેઓ મૂળ સોમનાથ પાટણ તથા તેની આજુબાજુના પ્રદેશના રાજાઓ હાઈ પિતાને અધિકાર ત્યાં સાંચવી બેઠા હતા. ઈ. સ. ૭૭૦માં પાટણની ગાદીએ વનરાજ ચાવડે હતો અને તેના સામત્તે અથવા તે તે પ્રદેશ ઉપર સત્તા ભોગવતા. - ગારૂલક : વલ્લભી રાજ્યના સામંત મહારાજા વરાહદાસ ઈ. સ. ૫૪માં તથા તેને પુત્ર સિંહાદિત્ય ઈસ. ૫૭૪માં “કૂકપલવણમાં સામન્ત હતા. આ ગામ કયાં આવ્યું તે જણાતું નથી. પણ સોરાષ્ટ્રના વર્તમાન હાલાર વિભાગમાં હવા સંભવ છે. વાળા : વર્તમાન સેરઠ એટલે જૂનાગઢ-વંથલી આસપાસનો પ્રદેશ વાળા રાજાઓને હતે. આ વાળા રાજા કેણ હતો તેની શિલાલેખે કે તામ્રપત્રથી કાંઈ ખાતરીલાયક ખબર પડતી નથી. પણ વાળા તથા બાલા શબ્દએ ઘણે ગૂંચવાડે ઊભે કર્યો છે. તે વાળા જાતિને રાજા હતું કે બાલારામ તેનું નામ હતું તે માટે કાંઈ નિર્ણય થઈ શક્તા નથી. આ વાળા રાજાઓ વાળા કેમ થયા તે જાણવું જરૂરી છે, કારણકે તે વંશમાં વાળા રાજા થયે કે જેના એક વંશે સૌરાષ્ટ્ર ઉપર પુનઃ મહારાજ્ય સ્થાપ્યું. 1. જુઓ તેનું દાનપત્ર, આચાર્ય : ભાગ 3 2. ગરાજના કુમાર ક્ષેત્રરાજે પ્રભાસપાટણ બંદરે વેપારીઓનાં વહાણ લૂટેલાં, અથીત તે બંદર ઉપર તેમને અધિકાર હશે. નહિતર બીજાના પ્રદેશમાં જઈ વહાણોનો માલ લઈ શકાય નહિ. 3. તેનાં તામ્રપત્રો આ વર્ષોમાં મળ્યાં છે. (આચાર્ય ભા. 3) ડે. ફલીટ ફૂંકાસ્ત્રવણને ગોંદરા પાસેનું વેલવાડ ગામ માને છે. પણ બીજ પ્રમાણે આગળ આપ્યાં છે. તે ઉપરથી તે સૌરાષ્ટ્રમાં હોવા સંભવ છે. વળી તેણે દ્વારકાના રાજાને જીત્યા હોવાનો ઉલ્લેખ છે. “દભચાર” ગામનો ઉલ્લેખ છે જે ડાભોર હોઈ શકે. તે નામનાં બે ગામો સેરઠ જિલ્લામાં છે.
Page #97
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ બાલારામ : વલ્લભીપુર જે પ્રદેશમાં વસ્યું તેને વહ્વક્ષેત્ર કહ્યું છે. વલભીનાં તામ્રપત્રોમાં પણ તેને બદ્રુક્ષેત્ર તરીકે સંબોધ્યું છે અને તેની આજુબાજુનો પ્રદેશ વાળાંક કહેવાય છે. વાળાએ સિંધમાંથી આવ્યા હોવાનું અનુમાન કર્નલ ટેડે કર્યું છે. તેઓ બકરામ નામથી ઓળખાયા. કર્નલ ટોડે ઘણું અનુમાન કર્યા છે. તે પૈકીનું આ પણ એક અનુમાન છે. વલભી રાજાઓ મૈત્રકે હતા. તેઓ બલ્હારા કે બલ્લા કહેવાયા હેવાનું માની શકાતું નથી. તેઓ સૂર્ય પૂજક હતા અને તેઓ પૈકી મહારાજા ધ્રુવસેન 2 જે બાલાદિત્ય નામ ધારણ કરી ગાદી ઉપર બેઠે હતે. એટલે કદાચ “બાલા” શબ્દ મિત્રોને પ્રિય શબ્દ થઈ પડ હાય. તેથી તેમના વંશજોએ “બાલા” સંશા ધારણ કરી હોય. - કર્નલ વેટસનનું કથન વિશેષ ગ્ય છે. તેના મત પ્રમાણે વલ્લભીના પતન પછી મુસલમાનેને અમુક સમયે હાંકી કાઢી, પિતાને પ્રદેશ પુનઃ પ્રાપ્ત કર્યો અને મારવાડમાં આશ્રય લઈ રહેલા એભલે આવી ચમારડી જીત્યું અને વલ્લભી પાછું વસાવ્યું. તે મારવાડથી “વળ્યા” માટે “વાળા” કહેવાયા. - એક ઇતિહાસકાર આ વાળા લેકે વલ્લભીના વિનાશ પછી બે સિકા પછી આવ્યા તેમ કહે છે, પણ તે વાત માની શકાય તેમ નથી. ત્રીજી વાત એવી પ્રચલિત છે કે શીલાદિત્યને એક પુત્ર હતું, જેને શીલાદિત્યે વંથલી જાગીરમાં આપ્યું હતું. અનેક તામ્રપત્રે પ્રાપ્ત થયાં છે. પણ તે 1. કર્નલ ટોડે બલા (બાલા)ને, સિંધમાં તેઓ “ઠ્ઠા મુતાનના રાવ ચારણના સંબોધનમાં કહેવાય છે માટે કહ્યા છે. તેમને આદ્યપુરુષ બલ્લાવાળા હોવાનું કહે છે. તેણે ઢાંક જીતી લીધું તથા તે પછી તેની આસપાસના પ્રદેશ છતી વલ્લભીપુર વસાવ્યું અને બેલ્લારામની ઉપાધિ ગ્રહણ કરી. આ માન્યતાને પંડિત ગૌ. હી.ઓઝાએ વિરોધ કર્યો છે. કાઠીઓ વાળા છે. તેને તથા વાળા રજપૂતને કોઈ સંબંધ નથી. કાઠીઓ તો તેમના પછી ઘણે વર્ષે આવ્યા. બલ્લારામની ઉપાધિ કર્નલ ટોડની કલ્પના જ છે. આપણે પણ જોયું તેમ વલ્લભીના રાજાઓ મૈત્રકે હતા. અને સિંધ સાથે તેને કાંઈ ખાસ સંબંધ ન હતે. સ્થળે એમ લખે છે કે વલ્લભીના રાજાઓ બલાહક કહેવાતા. આરઓ તેમને બહાર કહેતા. પંડિત ગૌ. હી. ઓઝા તેના માટે પણ કહે છે કે આરબ દક્ષિણના રાઠોડને બલ્હારા કહેતા; પણ પરછમ દિશા પ્રસિદ્ધ, દેશ સોરઠ ધર દીપત નગર બાલિકા નામ, જંગ કરી આસુર જીવત. રાજવિલાસ”માં બાલિકા નામે શબ્દ વપરાય છે. 2. ભારત રાજ્ય મંડલ (શ્રી અમૃતલાલ ગ. શાહ).
Page #98
--------------------------------------------------------------------------
________________ વલભી પશ્ચાત તમામ દાનમાં એ જાગીરનું નામ નથી. વાળારામ એ કાંતો શીલાદિત્યના રાજવંશને ફટાયો હોય અને કાં તે વાળાઓ પાછા વળી આવ્યા ત્યારે વંથલીને પ્રદેશ કેઈને સ્વાધીન ન હોવા કારણે અથવા કઈ પાસેથી વાળારામે પ્રાપ્ત કર્યો હોય તે સંભવિત છે. વાળાનું રાજ્ય વળાંકમાં હતું તેમ ઢાંકમાં પણ હતું. ઢાંક આપણે આગળ જોયું તેમ બદલાઓએ જીત્યું એ ટેડનું કથન સાચું છે, પણ સમયના પ્રમાણમાં ખોટું છે. વલભીના પતન પછી તે વંશના મેવાડ-મારવાડમાં વસતા અથવા નાસી ગયેલા વંશજોએ પાછા આવી ઢાંક પણ જીતી લીધેલું. અને તેઓ ગમે તે કારણે વાળા” કહેવાયા. વાળા કાઠીઓની ઉત્પત્તિ તેમાંથી થઈ.૩ એ રીતે વલ્લભીના અંતિમ રાજા શીલાદિત્યના યુવરાજ પછીના પુત્ર વરસીને વંથલીની જાગીર મળી. તે ઈ. સ. ૭૭૦માં વલ્લભીના પતન સમયે મરાઈ ગયે અથવા નાસી ગયે ઈ. સ. ૭૮૦માં વાળાઓ આવ્યા અને તે પછી તેણે વંથલીની જાગીર પાછી સંભાળી. તેને પુત્ર રામ કે જે વાળારામ તરીકે જાણીતા છે તે વંથલીને રાજા થયે અને ઈ. સ. 840-845 લગભગ ગુજરી ગયો. આ વાળારામને એક બહેન હતી. તેનાં લગ્ન સિંધના નગરઠઠ્ઠાના યાદવ કુળમાં કર્યા હતાં. તેને પુત્ર ચંદ્રચૂડ વંથલી તેના મામા પાસે રહેતા હતે. 1. આ વિષયમાં એક ઇતિહાસકારે આ વાળારામ શલાદિત્યની ઉપાંગનાને પુત્ર હતો તેમ કહ્યું છે. આ કથનને કોઈ આધાર નથી. ભાટ લોકો તેઓને મહાભારતના યુદ્ધા કરણના પુત્ર વૃતકેતુના પુત્રના વંશના કહે છે. “વૃતકેતે વંશ ઉજળે જ્યાંથી વાળા જાત કૌરવોએ કળ ખોયું, અળ રાખી અખ્યાત.” 2. વલ્લભી રાજાઓના કુબી ભાયાતે જતા રહેતા હતા ત્યાંથી તેને પાછા વાળ્યા; માટે વાળા કહેવાયા તેમ પણ કથન છે. 3. આ ચર્ચા આગળ કરવામાં આવી છે. ઢાંકના વાળા રાજા ધાનવાળા કુંવર વેરા વાળો કે વેરાવળવાળો હતો. તે કાઠી વીસવાની પુત્રી રૂપાંદેને પરણ્ય; તેને ત્રણ પુત્રો થયા. વાળા, ખુમાણ, અને ખાચર” તે ત્રણે શાખાના કાઠીઓ શાખામત કહેવાયા અને બીજા કાઠીઓ અવરતિયા કહેવાયા. 4. રણછોડજી દીવાન તેનું નામ વાળા વરસી આપે છે. તે વીરસિંહ હેય. 5. આ વર્ષે માત્ર ઉપલબ્ધ પ્રમાણે ઉપરથી બેસાડેલાં છે.
Page #99
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળારામને પુત્ર તેની હયાતીમાં જ દેશવટે ગયેલે. તે પાછો ફર્યો નહિ અને ઈ. સ. 875 લગભગ વાળારામ ગુજરી ગયે. તેથી ચંદ્રચુડે વંથલીનું રાજ્ય સ્વાધીન કર્યું અને તે ત્યાં રાજા થયે. ચંદ્રચૂડ સમા જાતિને યાદવ હતે. એ રીતે વલભીપુરના વિનાશ પછી 105 વર્ષે આ દેશની આવી સ્થિતિ રહી. કને જનું સામ્રાજ્ય અહીં સુધી ફેલાયું, પણ તેમને અધિકાર માત્ર નામને જ હતું. જેમ ઈતિહાસમાં થતું આવ્યું છે તેમ વલભીના પતન પછી દરેક સામત પિતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપી બેસી ગયે અને કેનેજનું રાજ્ય બળવાન હાઈ કદાચ ચડાઈ કરે તે બીકે તેમાંની આણ કબૂલ રાખી. આપણે જેમાં તે રાજ્યનાં નામે તે ઈતિહાસમાંથી મળ્યાં છે, પણ કેટલાયે એવાં રાજ્ય હશે કે જેનાં નામે પણ પ્રાપ્ત થતાં નથી. આ રાજ્ય પણ અંદર અંદર લડતાં અને પિતાનું વર્ચસ્વ અથવા વિસ્તાર વધારવા સતત પ્રયત્ન કરતા આ પરિસ્થિતિ એક સૈકા પર્યત ચાલી. આ સમયના ઈતિહાસ ઉપર અંધારની ઘેરી જવનિકા પથરાઈ છે, 1 યાદવની સમા એક શાખા હતી. તેઓ સમા કહેવાયા તે માટે ઘણું અનુમાને કરવામાં આવે છે. પણ ગીઝનીના યાદવ રાજા સામંત પાસેથી સુલ્તાનશાહે ગીઝની જીતી લીધું છે અને તે રાજ્યકુળ ભારતમાં આવ્યું ત્યારે પોતપોતાના પિતા ઉપરથી શાખ બનાવી લીધી. એ રીતે સામંત કે સામતના વંશજે સામા કે સમાં કહેવાયા; અને ચંદ્રચૂડ તે પછી તેની એક બળવાન શાખાને થાપક છે. તેથી તેના વંશજો ચુડાસમા કહેવાયા. સામતથી દશમી પેઢીએ લાખો ધુરાર થયું. તેણે નગર મહેણુ નામના સલાહકારના કહેવાથી “નગર સમાઈ વસાવી પિતાની જાતિનું નામ અમર કર્યું. આ નગર સમાઈ તે હાલનું “નગરઠઠ્ઠા. '
Page #100
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ છઠું રજપૂત સમય ચંદ્રચૂડ - ઈ. સ. 857 થી ઈ. સ. 07 યદુકુળ : ચંદ્રચુડ યદુવંશી હતું. તેના પિતા નગરઠઠ્ઠા કે નગર મેઈમાં રાજ્ય કરતા તેથી તેઓ સમા શાખાન યાદ હતા. ભગવાન કૃષ્ણના વંશના અધિકાર આ પવિત્ર પ્રદેશ ઉપર હતું. અને પુનઃ યદુવંશી રાજાએ એક બળવાન રાજ્યની સ્થાપના ત્યાં જ કરી, વંથલીમાં પિતાની રાજ્યધાની બનાવી. તેના મામાવાળા રામના કુટુંબીઓ વંથલી છડી ગયા. આ રીતે ચંદ્રચૂડનું નિષ્કટક રાજ્ય શરૂ થયું. 1. યાદવ વંશની આઠ શાખાઓ છે. (1) યદુ. (2) ભઠ્ઠી. (3) જાડેજા. (4) સમા. (5) મુચા (6) બીદમન (7) બદ્રા (8) સરા. તેમાં નં. 1, 2, 3, 4, ના રાજ્યવંશ ભારતમાં વિદ્યમાન છે; નં. 6, 7, 8 વિશે કાંઈ જાણવામાં નથી. 2. કૃષ્ણચંદ્રની રાણું જાબુવંતીને પુત્ર સાંબ . તે શોણિતપુર (ઈજીપ્તનું કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાને વિશેષ સંભવ છે.)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડની પુત્રી રામા સાથે પરણ્યો. તેને પુત્ર ઉણૂિક થયે, યાદવાસ્થળી સમયે તે શેણિતપુર હતા. એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતાં તે તેની ગાદીએ બેઠે. તેના વંશમાં તેનાથી ૭૯મી પેઢીએ દેવેન્દ્ર નામે રાજા થયો. તે શેણિતપુરમાં ઇ. સ. ના ઠ્ઠા સૈકામાં હયાત હતો. તેને ચાર કુંવરે થયા. 1. અસપત અશ્વપતિ 2. ગજપત (ગજપતિ) 3. નરપત (નરપતિ) 4. ભૂપત (ભૂપતિ). હજરતઅલીએ ઇરલામપ્રચારના કારણે તેના ઉપર ચડાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાંગણમાં સૂતે અને કુંવરે ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરીયામાં ગયા. અસપત (અશ્વપતિ વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં'. ૭૦૮ની અક્ષય તૃતીયા, શનિવાર, રોહિણી નક્ષત્રમાં ગીઝની વસાવ્યું. પરંતુ ભાગ્યદેવી વિપરીત હતી. ખેરોસાનના સુલતાને તેના ઉપર ચડાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સવે આશાઓ છેડી ભારતમાં પ્રવેશ કર્યો. ભૂપતે પંજાબમાં 2 વી સીલીંકપુરનો પ્રદેશ જીતી લઈત્યાં રાજધાની કરી; પણ ત્યાં પણ ચગ્ય ન જણાતાં સતલજ ઊતરી જેસલસર નામે શહેર, તનાટ તથા દરવાલ ગામો વસાવી રાજ્ય રથાપ્યું, જે હજી વિદ્યમાન છે. તેના વંશજો ભદ્દી કહેવાયા. નરપતે સિંધમાં આવી કેટલેએક પ્રદેશ જીતી લઈ ત્યાં નગરસોઈ (સમાનું નગર) વસાવી પોતાની રાજ્યપાની કરી અને તેના વંશજે સમા કહેવાયા. જાડેજાએ પણ આ વંશના છે, જેની ચર્ચા અન્યત્ર કરવામાં આવી છે. 3. આ વાળાઓ ઢાંક ગયા અને ત્યાં જ રહી ગયા. ચમારડી–તળાજાના વાળાઓ બાલારામના સંબંધીઓ ન હતા.
Page #101
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ચંદ્રચૂડ નામ: ચંદ્રચૂડ નામ માટે ઘણું જ ચર્ચા વિદ્વાનોએ કરી છે. તે નામ કેમ પડ્યું ? એમ પણ કહેવામાં આવ્યું છે કે તે ચૂડી પહેરતે માટે ચૂડચંદ્ર કહેવાયે. આ વાત બંધબેસતી નથી. ચંદ્રચૂડ શંકર ભગવાનનું પ્રિય નામ છે, અને સમાએ શિવભકત હશે તેથી તેઓએ આવું સુંદર સંસ્કૃત નામ રાખ્યું હશે. અને તેના વંશજો ચૂડાસમા તરીકે નામ ધારણ કરી શક્યા. રાક્કીય પરિસ્થિતિ : આ સમયની રાજકીય પરિસ્થિતિ આપણે જોઈ ગયા. દેશમાં અંધાધૂંધી હતી. “મારે તેની તત્વાર' એ સૂત્ર પ્રવર્તમાન હતું. કેઈપણ પ્રબળ સત્તા સામન્ત ઉપર અંકુશ રાખી શકે તેવી રહી ન હતી. અણહિલવાડના ચાવડા રાજાઓ પણ નામના જ હતા. વલ્લભી સમયના સામંતે પરસ્પર યુદ્ધોમાં ભાંગી ગયા હતા અને આખા દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ચંદ્રચુડે આ સમસ્ત પરિસ્થિતિને લાભ લઈ તેનાં બુદ્ધિ અને બાહુબળે ૨.જ્યવિસ્તાર વધારવાના પુરુષાર્થ અને પરિશ્રમ આદર્યા. તેના 50 વર્ષના દીર્ઘ રાજ્યકાળમાં તેણે પ્રારંભનાં વર્ષે ધનસંગ્રહમાં અને પ્રજાની આબાદીમાં જ ગાળ્યાં હોવાનું જણાય છે. વિકાસ: વંથલીની આજુબાજુનો પ્રદેશ જૂનું સેરઠ કહેવાતું અને સાગરકાંઠા એ નવું સેરઠ કહેવાતે. તે બન્ને વચ્ચે ગાઢ જંગલ હતાં. વિકરાળ વનચરે, આદિવાસીઓ અને રાની પશુઓથી તે ભાગ ભલે હતો. ચંદ્રચુડે તે જંગલે કપાવી નાખ્યાં. બહારથી વસ્તી લાવીને ખેતી માટે જમીને આપી. ચેર, લૂંટારાઓથી પ્રજાને નિર્ભય કરી. પરિણામે તેના ધનકેષમાં દ્રવ્યવૃદ્ધિ થઈ. 1. રણછોડભાઈ ઉદયરામ રાસમાળા ભાષાંતર. 2. ધંધુસર (જુનાગઢ પાસે)ને હાનીવાવના લેખમાં લખ્યું છે કે श्री चन्द्रचूड चुडाचन्द्र चुडासमानमधृतदयत: जयति नृपहंसः वंशातंस संसत्प्रशसितो वंश : અર્થાત જેમ ચંદ્રચૂડ (શિવ) તેના શિર ઉપર ચંદ્ર ધરે છે તેમ ઉચ્ચ કુળના રાજયપતિઓ તેઓને મસ્તકે ચૂડાચંદ્રને ધરે છે. ભાવાર્થ એ કે તેને રાજાઓએ માન્ય રાખ્યો છે અથવા તેને સર્વોપરી માન્યો છે. આ શિલાલેખ તેના મૃત્યુ પછી ઘણું વરસે લખાયો છે. છતાં સુંદર કાવ્યકિતમાં તેનાં શકિત અને બળને ખ્યાલ આપણને મળી રહે છે. 3. કુળના મૂળપુરુષમાંથી શાખાનું નામ લેવાયું હોય તેવા અનેક દાખલા છે.
Page #102
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમયે વિસ્તાર : તે કારણે તેને રાજ્ય વિસ્તાર દક્ષિણમાં સમુદ્ર પર્વત, ઉત્તરમાં વર્તમાન ગંડલ પર્વત, પૂર્વમાં વર્તમાન અમરેલી પર્યત અને પશ્ચિમમાં પોરબંદર પર્યત ફેલાયે હેવાનું જણાય છે ચંદ્રચૂડ જેઠવા રાણા આદીતજીને મિત્ર હતું. તેઓ બન્ને અજમેરના રાજા કનકસેન ચૌહાણની પુત્રી હંસાદેવીના સ્વયંવરમાં ગયા હતા. ચંદ્રચુડને પુત્ર હમીર હતું. તે પિતાની હયાતીમાં જ ગુજરી ગયેલે તેથી ઈ. સ. 907 માં ચંદ્રચૂડ ગુજરી ગયે ત્યારે તેની ગાદીએ તેને પૌત્ર મળરાજ આવ્યું. આ રાજાના સમયમાં જેઠવાઓ આ પ્રદેશમાં આવ્યા હોવાનું જણાય છે.? 1. જ્યારે ખેરાસાનને સુલ્તાન મામુન (મહમુદ) ચિતોડ ઉપર ચડી આવ્યું ત્યારે જૂનાગઢના યાદવ તેની સહાય માટે ગયા હતા તેવી ટોડે નોંધ કરી છે. આ બનાવ ઈ. સ. ૮૩ર૮૩૬ ની વચમાં બન્યો, જ્યારે યાદવ વંશ જૂનાગઢમાં ઈ. સ. ૮૫૭માં શરૂ થયું. કદાચ કુંવરપદે ચંદ્રચૂડ ગયો હોય. 2. આ કુંવરીએ આદીતજીને વરમાળા પહેરાવી હતી. (જેઠવા ઇતિહાસ) 3. જેઠવાઓને કર્નલ ટોડ પ્રાચીન કહે છે અને તેમને જેઠવા અથવા કમરી સાથે ભેળવી દીધા છે. આઠમા સૈકામાં તેના રાજા તંવર રાજકુળમાં પરણેલા અને કમર કહેવાતા તેમ લખ્યું છે. 12 મી સદીમાં ઘુમલી ઉપર આક્રમણ કરનારાઓને કાઢી મૂકનાર સેહલ કમર હતે. તેઓ હવે કમર નહિ પણ જેઠવા કહેવાય છે. તેણે “ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા માં પણ વિશેષ લખ્યું છે. આ જાતિના ઈતિહાસનું કર્નલ ટોડનું અજ્ઞાન છે. કમર શબ્દ કવર કે કુંવર માટે છે, જાતિ માટે નહિ. જેઠવાઓ પ્રતિહાર વંશના હોવાનું સ્વ. શ્રી, શંકરપ્રસાદ દેશાઈનું બીજું અનુમાન છે. ગુજરાતમાં પ્રતિહારનું મહારાજ્ય હતું. અવનિવર્માના તામ્રપત્રમાં મહેન્દ્રાયુધનું નામ છે. તેના વંશજો અથવા તે કુટુંબના હેવાનું જણાય છે. ઈ. સ. 783 માં તે વંશના રાજા વત્સરાજે ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર પિતાનો અધિકાર સ્થાપવા યત્ન કરેલે; નક્ષીસપુરમાં આ રાજાઓની રાધાની હતી. પ્રતિહાર (પઢિયાર) તેમને અગ્નિવંશી માને છે. પણ શ્રી. ગૌ. હી. ઓઝાના મત પ્રમાણે તેઓ ઇસુની પંદરમી સદી સુધી પિતાને રઘુવંશી કે વિપ્ર હરિશ્ચંદ્રના વંશના માનતા; પણ ગ્વાલિયરના વિ. સ. ૯૦૦ના લેખમાં તેમને લમણુના વંશજ કહ્યા છે. ચંદ બરાદાયી ઈ. સ. ૭૧૪માં મેવાડને વર્તમાન રાજયવંશ સત્તા ઉપર આવ્યો તે પહેલાનાં ચિત્તોડના ભેજ પરમારના વર્ણનમાં તેને ભારતના સમ્રાટ કહે છે, તથા લખે છે કે તેણે દિલ્હી તંવરને પ્રદાન કરી, પાટણ ચાવડાઓને, સાંભર ચૌહાણને, કનોજ કમાવજને, મરુદેશ પઢિયારને, સેરઠ યદુવંશીઓને, દક્ષિણ જાવલા ( ઝાટલા? ) ને તથા કચ્છ ચારણાને આપ્યાં. તે મારવાડના તેના રાજ્યનું મુખ્ય શહેર મંડલર (મંદ્રોઢિ) હતું. રાઠોડોએ તેના શરણે આવ્યા છતાં દગાથી તેનું રાજ્ય લઈ લીધું. મેવાડના રાજાઓએ તેમને રાણુને ઇલકાબ તે પ્રથમથી જ લઈ લીધા હતા. (૧૩મી સદીમાં) (વિશેષ માટે જુઓ ટેડ, રાજસ્થાન) જેઠવાઓને ભૂમિલિકાના સૈધવના જાઈકના વંશજો કહેવામાં આવે છે તે માત્ર અનુમાન અને કલ્પના છે.
Page #103
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જેઠવા : જેઠવા એ પિતાને હનુમાનજીના વંશજો કહેવરાવે છે. તેઓના મળપુરુષ મકરધ્વજ થયા. તે હનુમાનજીના પ્રસ્વેદના બિંદુમાંથી ઉત્પન્ન થયા હતા. શ્રીરામચંદ્ર તેઓને શ્રીનગરનું રાજ્ય આપ્યું. તેના મોરધ્વજ થયા. તેણે મોરબી વસાવ્યું. તેની ચોથી પેઢીએ હંસધ્વજ થયા. તેણે પારધરમાં યજ્ઞ કર્યો. તેની ચોથી પેઢીએ સેસમાલ કુમાર થયા, અને તેનાથી અગિયારમી પેઢીએ સીલકુમાર થયા. તેણે ઘુમલી વસાવ્યું અને આભપરા, કાળુતું, કાછેલું ને ઉજન તળાવ કરાવ્યાં, તેના કુમાર વારા તથા ગેપ થયા, ગોપને ડુંગર તેના ઉપરથી થયું. એ પછી કેટલીયે પેઢીઓ પછી જેઠીજી થયા. તેના નામ ઉપરથી તેના વંશજો જેઠવા કહેવાયા. પરંતુ જેઠીજી ઉપરથી નહિ પણ તેના અગાઉ ઘણી પેઢી પહેલાં થયેલા જેઠીધ્વજ ઉપરથી તેઓ જેઠવા કહેવાયા હોય તે આશ્ચર્ય નહિ. | ગમે તેમ પણ જેઠવાઓનું રાજકુળ અજ્ઞાત છતાં પ્રાચીન છે તેમાં શંકા નથી. તેઓ કદાચ પહેલાં કે બીજા નામે ઓળખાતા હશે અને જેઠવા નામ ધારણ કરવાથી તે મૂળ નામ લુપ્ત થયું જણાય છે. પણ પ્રતિહારના છેલ્લા વંશજો તરીકે તેઓએ મેરખી લીધું હોવાનું જણાય છે. ત્યાંથી તેઓ બેટ દ્વારકાના સ્વામી થયા, પણ ત્યાંથી તેઓ વર્તમાન હાલારમાં નામના ગામે આવ્યા, અને ઘુમલીમાં રાજધાની કરી. સૌરાષ્ટ્રમાં ચાવડાઓ પછી ચુડાસમા અને પછી જેઠવાઓ આવ્યા તે સ્પષ્ટ છે. પણ તેઓને ઈતિહાસ એ ગૂંચવાઈ ગયું છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષપાત સંશાધન સિવાય તે સ્વચ્છ થાય તેમ નથી. 1. શ્રીનગર નામનું ગામ પોરબંદર પાસે છે; પણ તે હવા સંભવ નથી. 2. હનુમાનજી કે રામચંદ્રજીના સમય પછી તુરત મેરખી વસ્યું હોવાનું પણ સંભવતું નથી. આ બધી ભાટની વાત છે. તેઓને કાળનું જ્ઞાન ઓછું હોય છે. 3. આ પેઢીનામું એટલું બધું લાંબુ છે કે અત્રે વિસ્તારભયથી છોડી દેવું પડે છે. 4. જેઠવાઓના પછીના રાજાઓને ઇતિહાસ આ પુસ્તકમાં ક્રમશઃ આવશે. પ. પોરબંદરને ઇતિહાસ વાંચતાં આખી વાત એવી સેળભેળ કરી છે કે તેનું તારણ કાઢવું કઠિન છે. દા. ત. મોરબીમાં વાઘેલા તથા જેઠવા સંગજીના સમયમાં યુદ્ધ થયું, તે છો અને કુંવર કાનજી કેદ પકડાયે; પરંતુ સિરોહીના અભેરાજ, કનકસેન ચાવડા તથા હમીર જાદવે વચ્ચે પડી છેડાવ્યા. તે વાઘેલાએ દીકરી દીધી તથા રાણુને ખિતાબ દીધે. આમાં કોઈ રાજાઓ સમકાલીન નથી. તેમ સંગજીના સમયમાં વાઘેલા જ ન હતા, તેના પછી ઘણું પેઢીએ નાગાજણ થયો. તેણે શાલિવાહન સાથે યુદ્ધ કર્યું હતું. તે સંગજીને સમય કર્યો ?
Page #104
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય - 93 મૂળરાજ : ઈ. સ. 907 થી ઈ. સ. 19 મૂળરાજ તેના પિતાને દ્વિતીય પુત્ર હતે. મોટાભાઈનું શું થયું તે જણાયું નથી. મૂળરાજે ગાદી ઉપર આવીને તેના રાજ્યને વિસ્તાર વધારવાનું તેના પિતામહ અપૂર્ણ મુકેલું કાર્ય હાથમાં લીધું. તેણે પિતાનાં સૈન્ય વંથળીના રાજ્યની ચારે દિશાએ દે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં એ સમયે સાગરકાંઠે ચાવડાઓના તાબે હતું અને તેઓ ત્યાં પિતાનાં થાણું જમાવી બેઠા હતા. લૂંટફાટ તે ચાવડાઓને મુખ્ય ધંધે હતે. એટલે મળરાજે તેઓને સાગરકાંઠાના પ્રદેશથાંથી હાંકી કાઢયા અને વંથલી રાજ્યને વિસ્તાર સમુદ્રતીર પર્યત વધાર્યો. પૂર્વ ભાગમાં આ સમયમાં વલ્લભીના જૂના સામત તથા વાળાઓનાં નાનાં રા હતાં. તદુપરાંત બક્ષીસપુરમાં અવનિવર્માનું રાજ્ય પ્રબળ થતું જતું હતું. અવનિવર્માએ વઢવાણના ધરણીવરાહને હરાવ્યું અને ભાલ પ્રદેશ અને વર્તમાન ઝાલાવાડને ઘણે ખરે ભાગ પિતાના કબજામાં લીધે. મૂળરાજે તેને ઉપર ચડાઈ કરી અને અવનિવર્માએ તેનું આધિપત્ય સ્વીકાર્યું અથવા સંધિ કરી; પણ મૂળરાજે ત્યાંથી વિજય મેળવી પાછા ન ફરતાં ધંધુકા ઉપર થઈ ખંભાત કે જે તે સમયે ગીજની કહેવાતું તેના ઉપર ચડાઈ કરી તે જીતી લીધું. * પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકાનું એક રાજ્ય હતું. ભગવાનની ભૂમિ હોઈ રાજગાદી દ્વારકા પાસે કાલીવાવમાં હતી. તેને પરમાર રાજા હતે. તેની પુત્રી સાથે ચિતોડના પ્રસિદ્ધ મહારાણુ બાપ્પાએ લગ્ન કર્યુ હતું. તેને પુત્ર અસીલ હતે. અસીલ ચિતોડમાં ન રહેતાં કાલીવાવમાં રહેતા. સોરાષ્ટ્રમાં તેમણે એક રાજ્ય 1. તામ્રપત્ર અવનિવમ (આશ્ચાય) ભા. 3 2. ગીજની વલભીપુર રાજ્યનું અગત્યનું નગર હતું. 3. આ રાજ્યને ઉલ્લેખ આગળ કદી થ નથી. માત્ર ગારલકે તે જીત્યું હોવાનું કહેવાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સ્થાપ્યું, અસીલગઢ નામને કિટલે બાંધે, અને પિતાનું શાસન શરૂ કર્યું. મૂળરાજે તેની ઉપર ચડાઈ કરી, અસીલગઢ જિતાયું અને વંથલીના રાજ્યમાં તે ભેળવી દેવામાં આવ્યું. એ રીતે માત્ર આઠ વર્ષના ગાળામાં મૂળરાજે તેના રાજ્યના સીમાડા વધારી દીધા અને સૌરાષ્ટ્રને ઘણેખરે ભાગ પિતાની આણ નીચે લાવ્યું. આ વીર રાજા વિદ્વાનને આશ્રય દેનારે હતો. તેણે રાજ્યવ્યવસ્થા પણ દઢ કરી, મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ પણ નીમ્યા. પરંતુ તે તેનાં વિજયી સૈન્યની સહાયથી રાજ્યનો વિસ્તાર કરવા બે નહિ. ઈ. સ. 915 માં કઈ યુદ્ધભૂમિમાં તે વીરગતિને પામ્યું. આમ તે ઝાઝું જ નહિ. વિશ્વ-વરહ : ઈ. સ. 915 થી ઈ. સ. 940. મુળરાજને પુત્ર વિશ્વવરાહ ઉર્ફે વિશ્વવરાહ તેના પછી ગાદીએ આવ્યું. તેણે રાહ પદ પ્રથમ ધારણ કર્યું, તેમ વિશ્વરાહે તેના પિતાની સમશેર કમરે બાંધી અને તેના વિજયધ્વજને ઊડતે રાખે. નક્ષીરપુર : આ સમયે ગુર્જર પ્રતિહાર મહીપાલદેવ કે જે નક્ષીસપુરમાં રાજ્ય કરતા અને સૌરાષ્ટ્ર ઉપર પિતાનું સાર્વભૌમત્વ હોવાનો દાવે કરતે તે મૂળરાજ અને વિશ્વરાહના માર્ગમાં કંટકરૂપ હતું. તેને રાષ્ટ્રકૂટ વંશના મહારાજા ઈન્દ્ર ત્રીજાએ ઈ. સ. ૯૨૦માં હરાવ્યું. આ પરાજ્ય એ સખ્ત હતું કે સૌરાષ્ટ્ર 1. બાપ્પા રાવલ દીવના ઇસબગુલ નામના રાજાની પુત્રીને પણ પરણેલા. તેને પુત્ર અમરાજિત હતો. દીવની બાણ માતાને તે ચિતેડમાં લઈ ગયો છે ત્યાં હજી છે. કાલીવાવ કયાં હતું તે જ્ઞાત નથી. પણ દ્વારકા તે વર્તમાન નહિ પણ કેડીનાર પાસે આવેલું મૂળ દ્વારકા હોવા સંભવ છે. કારણ કે તેના પુત્ર વિજયપાલે ખંભાત ઉપર પિતાને અધિકાર હોવાનો દાવો કર્યો હતો. ગારલકે દ્વારકા જીત્યું તે પણ આ જ હેવાનું હું માનું છું. વિજયપાલ મૂળરાજના હાથે. માર્યો ગયે હશે. જે વર્તમાન દ્વારકાને ગણીએ તે આ રાજ્યને વિસ્તાર સૌરાષ્ટ્રના ઘણું મોટા ભાગમાં વ ગણાય. આ વિષયમાં નિર્ણય થતો નથી. શ્રી છત્રપતિ મૂળરાજે અસીરગઢ અને સિંધ છત્યા હોવાનું કહે છે. અસીરગઢ ખાનદેશમાં છે. તે તથા સિંધ જીતવા જેટલી હજી આ ઊગતા રાજામાં શક્તિ હોવા સંભવ નથી. અસીલગઢ અને અસીરગઢ બે જુદા કિલ્લા છે. અસીલગઢ સૌરાષ્ટ્રમાં હતો. અને કાલીવાવ નહિ પણ કાલીપાટ નામનું ગામ આખાને સીમાડે છે. તથા દ્વારકા પાસે અસીલગઢના ખંઢિયેર પણ છે. સિંધના સોમ રાજાને મૂળરાજે છ હતું તેમ ઇતિહાસકારો નેધ કરે છે. પણ તે સમયમાં કોઈ સોમરાજા હોવાનું જણાતું નથી. કદાચ કોઈ નાને સામંત હોય તે સંભવ છે. 2. ગોવિંદ ૪થાના ખંભાતના તામ્રપત્રમાં ઈ. સ. 930: Epigraphic India, Vol.10.
Page #106
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય ઉપરથી તેની પકડ છૂટી ગઈ અને આ તકને લાભ લઈ વિશ્વરાહે નક્ષીસપુર જીતી લીધું અને પિતાના રાજ્ય સાથે ભેળવી દીધું; એટલું જ નહિ પણ ચૌલુકય અવનિમને હરાવી તેના રાજ્યને પણ અંત આણે. આ રાષ્ટ્રકૂટ રાજાઓ સોરાષ્ટ્રમાં કદી આવ્યા હોવાનું જણાતું નથી. વિશ્વરાહને રાજ્ય વિસ્તાર એ રીતે વર્તમાન સૌરાષ્ટ્રને લગભગ બધે ભાગ આવરી લેતે થયું હતું. અને આ રીતે વંથલીનું રાજ્ય અનેક નાનાં રાજ્ય ઉપર સાર્વભૌમ રાજ્ય ભગવતું રાજ્ય બન્યું? વિશ્વરાહે પણ કવિઓને તથા વિદ્વાનોને આશ્રય આપે, રાજ્યવ્યવસ્થા સ્થિર કરી અને તેના કોષને દ્રવ્યથી છલકાવ્યું. તેનાં સૈન્યએ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં યાદની વિજ્યપતાકા લહેરાવી અને સૌરાષ્ટ્રના બળવાન રાજ્યની સ્થાપના કરી. વિશ્વરાહ ઈ. સ. 940 માં ગુજરી ગયા અને તેની ગાદી ઉપર તેને પુત્ર રાહ આવે. રાહ ધારિયે: ઈ. સ. ૯૪૦-ઈ. સ. ૯૮ર. રાહ ધારિયે, ગારીયે, ધાર, એવાં નામથી આ રાજા ઓળખાય છે. તેને જૈન ગ્રંથમાં ગ્રહરિપુ કહ્યો છે. ગ્રહરિપુ ગાદીએ આવ્યું ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના પ્રદેશને તે અધિપતિ હતો. તેનું વર્ચસ્વ અને બળ વધતું જતું હતું. ત્યારે અણહિલપુર પાટણમાં ચાવડાઓના અંતિમ રાજા સામંતસિંહનું બળ ક્ષીણ થતું હતું. તેને લાભ લઈ 1. એક જ રાજ્ય સબંધી કાંઈ સ્પષ્ટતા થતી નથી; અને તે જેઠવાઓના ઘુમલીનું. જેઠવાઓને ચા વડે સંગ્રહીત ઇતિહાસ જોતાં પૂર્વે લખ્યું છે તેમ કાંઈ મેળ મળતે જ નથી. ઈ. સ. ૧૧રમાં રાણું સંગછ થયા, જે પહેલાં આ લોકકથિત ઇતિહાસમાં 154 રાજાઓ બતાવ્યા છે. (7 વજ, 49 કુમાર, 17 રાજન, 27 મહારાજ, ૮૩“જી”, છેલ્લા વિકમાતજી અને બે સિંહ સુધી) એક એક પેઢીના અંદાજે 25 વર્ષ મૂકીએ તે વર્તમાન જેઠવાનરેશથી તેના મૂળપુરુષ મકરવજ 3850 વર્ષ પહેલાં થયા, પણ ઐતિહાસિક પ્રમાણેથી વિશ્વરાહના સમયમાં રાણુ ભાણજી હેય, પણ ચોકકસ નામ મળતું નથી. તેઓ આ સમયે હજુ બહુ બળવાન હોય તેમ જણાતું નથી. વિશ્વરા તેઓને જીત્યા હતા કે નહિ તે પણ જણાતું નથી. 2. ગ્રહરિપુનાં નામઃ ગારિયે, ધારિ, ધાર, ગ્રાહ, ગ્રહરિપુ, પ્રહારસિંહ, શ્રી. રણછોડભાઈ તેમના રાસમાળા ભાષાંતરમાં પ્રયાશ્રયના આધારે કહે છે કે ગ્રહ એટલે મગર અને રિપુ એટલે પકડનાર; તેને ભાવાર્થ શત્રુઓને પકડનાર થઈ શકે. પણ ગ્રહરિપુ નામ જૈન આચાર્ય હેમચંદ્રસૂરિએ બનાવેલું છે. તેનું નામ “ધાર” હેવાનું સંભવિત છે. "" પ્રત્યય પ્રેમવાચકે હે પાછળથી જેડા જણાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઈ. સ. ૯૪રમાં સામંતસિંહના ભાણેજ સોલંકી મૂળરાજે તેને મારી પાટણની ગાદી પચાવી પાડી. ગુજરાતના ક્ષિતિજ ઉપર એક ગ્રહ દેખા અને ગ્રહરિપુ રૂપી સૂર્યને ગ્રસવા તેણે પ્રયત્ન શરૂ કર્યા. હારપુએ ગાદી ઉપર આવી રાજ્યને વિસ્તાર હજી વિશેષ વધારવા પ્રયત્ન શરૂ કર્યા. સેરઠ તે તેની હકૂમતમાં આવી ગયું હતું. એટલે તેણે ગુજરાત ઉપર નજર માંડી. ગુજરાતમાં મૂળરાજ સ્થિર થતું આવતું હતું. તેથી નાગર (અજમેર)ને રાજા ગુજરાત ઉપર ચડી આવ્યું, અને તેલંગ સેનાપતિ બારપે પણ ગુજરાત ઉપર ચડાઈ કરી, મૂળરાજને તેમના સંયુક્ત હુમલા સામે ટકવાનું શકય જણાયું નહિ. તેથી તે અણહિલવાડ પાટણ છોડી કચછ તરફ ભાગ્ય અને કચ્છના રાજા લાખા ફૂલાણીના આશ્રયે કંથકેટમાં રહ્યો. તેને ચોમાસામાં પરદેશી સૈન્ય પાછાં જશે તેવી ધારણા હતી; પણ તેમ બન્યું નહિ. તેથી તેના દૂતેએ અજમેરનાં સિન્યને માટે દંડ આપી કાઢયાં. તેથી મૂળરાજ રાજધાનીમાં પાછો આવ્યા અને બારપ સામે ચડે. યુદ્ધના નિયમથી વિરુદ્ધ દગાથી હુમલે કરી તેણે બારપને પરાજય કર્યો. સૌરાષ્ટ્ર ઉપર : મૂળરાજે આ વિજયથી ગર્વિત થઈ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. ગ્રહરિપુએ ક્ષત્રિયકુળની રીત પ્રમાણે તેનું તલવાર અને તીરથી સ્વાગત કર્યું. મૂળરાજને તેના અતુલ બળ સામે ટકવું શકય જણાયું નહિ તેથી તે પાછા ગયે લાખા ફુલાણીની ચડાઇ : મુળરાજ પાછો ગયે તે પછી થોડા જ સમયમાં કચ્છના રાજા લાખા ફૂલાણીએ સૌરાષ્ટ્રની મધ્યમાં આટકેટમાં પિતાની હકૂમત સ્થાપી હતી. તે ઉઠાડી લેવા ગ્રહરિપુએ આટકેટને ઘેરી લીધું, અને ત્યાં લાખાનું એક નાનું સૈન્ય હતું તેને હરાવી કાઢી મૂક્યું. આટકેટમાં ડાહી ડમરી નામે એક સ્ત્રી હતી. 1. બારપ તૈલંગ સેનાપતિ નહિ પણ લાટને રાજા હતા, તેમ દ્વયાશ્રય કહે છે. પ્રબંધ ચિંતામણિ તેને લીંગાનના રાજા તૈલપને સરદાર કહે છે. સુકૃતસંકલન તેને કાન્યકુજના રાજાને સેનાપતિ કહે છે. કાર્તિકૌમુદીમાં તેને લાટને સરદાર કહ્યો છે. રાસમાળા ભાષાંતર) 2. કંથકોટનો કિલ્લો ઇ. સ. ૯૪૩માં જામ સાડજીએ બાંધ્યો હોવાનું કહેવાય છે. (શ્રી. રણછોડભાઈ: રાસમાળા ભાષાંતર) એટલે એ સમયે કિલ્લો ન જ બંધાવેલ હશે. ત્યાં મૂળરાજ આશ્રય લે તે 3 ભાવિક નથી. 3. મેરૂતંગ લખે છે કે આ હુમલે દંડ આપીને પાછા કાઢો નથી પણ સાહસથી તેની છાવણીમાં જઈ રાજાને મિત્ર બનાવ્યો અને તે પોતાની મેળે જ ચાલ્યો ગયો. જન ઇતિહાસકારે આ વાતની નોંધ લેતા નથી. પણ આ પ્રકરણમાં આગળ ચર્ચા આવે છે તેનાથી જ્ઞાત થશે કે મૂળરાજ એકવાર નહિ પણ અનેકવાર સૌરાષ્ટ્ર જીતવા આવ્યો હશે.
Page #108
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય તથા લાખાને સંબંધ હતા. તેથી ડાહી ડમરીએ લાખાને સંદેશ મોકલે. તેથી પ્રબળ સૈન્ય લઈ લાખાએ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. આટકેટ ગામે લાખા ફૂલાણીનાં તથા ગ્રહરિપુનાં સૈન્ય સામસામાં થયાં અને ભયંકર સંગ્રામ થયું. તેમાં કેણ જીતે કે કેણુ હારે તે દિવસો સુધી નક્કી થઈ શકયું નહિ. બન્ને પક્ષો વિધી દ્ધાઓનું શુરાતન જોઈ પ્રશંસા કરવા માંડયા. લાખો ફૂલાણી ગ્રહરિપુનું વીરત્વ જોઈ તેની સાથે શત્રુવટ રાખવા કરતાં મૈત્રી બાંધવા તત્પર થયે. 1. આ સંદેશો દુહામાં છે. આઠ કોઠા ઘેર ઉથાપિયા મું વીઠ્ઠી પાદર ધાર; * કાં દરિયે ડૂબજ લખમશી કાં વેગે કરજે વાર. અથત ધારે (હરિપુએ) આટકેટના આઠ કોઠી જીતી લીધા છે. અને હું પાધરમાં ધાર છે ત્યાં સંતાઈ છું. માટે કાં તે લાખા સત્વરે આવજે ને બચાવજે અને કાં તો દરિયામાં ડૂબી મરજે. આટકેટને આઠ કોઠા હતા. અને ડાહી ડુમરીની ધાર હજુ તે નામે ઓળખાય છે. લાખા ફૂલાણનો ઇતિહાસ આલેખવો અગત્યને તેમજ રસપ્રદ છે. લાખો માત્ર ઐતિહાસિક નહિ પણ કવિઓની કલ્પનાની મૂર્તિ છે. લાખો એકલે જડ સિપાહી નહીં પણ રસિક કવિ પણ હતે. કુળ : લાખો: ચંદચૂડના પૂર્વજ યાદ હતા, તેઓ સિંધમાં વસ્યા. તેઓએ પાછળથી જામની ઉપાધિ ધારણ કરી. તે કુળમાં સામત નામે રાજા થયો. તેનાથી દશમી પેઢીએ લાખિયારે ભડ થયો. તેણે નગર સમાઈ વસાવ્યું. તેને કુંવર લાખો ધુરારો થયો. તેને ઉન્નડજી થયે. ઉનડજીને ભાઈ મોડ કચ્છના પરમાર રાજા વિરમદેવની પુત્રીને પુત્ર હતા. તે તેના ભાઈ સાથે કચ્છમાં રહેતો, કંઈ કાળે તેણે તેના મામાને મારી કરછનું રાજ્ય પ્રાપ્ત કર્યું. (આ રાજા પરમાર નહિ પણ ચાવડે હશે. તે વિષયમાં વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે) અને ઈ. સ. 819 માં તે ગાદીએ બેઠો. તેને પુત્ર સાજી થયું. તેણે કંથકોટ કિલ્લે, તેના પિતાએ બધા શરૂ કરેલો તે પૂરે કર્યો. (ઈ. સ. 643) આ સાડછનો પુત્ર ફૂલ થયું. તેણે ઇ. સ. 855 થી 880 સુધી રાજ્ય કર્યું. તેનો પુત્ર લાખ થયે. જે પિતાના નામે કુલાર્ણ સંજ્ઞાથી ઓળખાયો. તેનાં પણ ઘણું નામ છે. લાખણસી, લાખાજી, લક્ષરાજ, લાષાંક, લખમશી વગેરે. જન્મ : લાખાના જન્મની વાતો ઘણી ચમત્કારિક અને રસિક છે. કચ્છમાં વાગડ પ્રાંતમાં એક પર્વતમાં કર્થડનાથ નામે એક સાધુ રહેતા. તે પર્વતમાળા કચ્છના રાજા ધરણું સોલંકીએ જામ સાડને તે પોતાનો બનેવી થતે હાઈ રહેવા આપી. સાડે ત્યાં કિલ્લે બાંધવા મેં. ધારણે તેને જમવા બોલાવી ઝેર આપી મારી નાખ્યો. તેથી તેની રાણીએ (ઇ. સ. 848) બાલ ફૂલને દાસી ફારૂકને સે અને પોતે સતી થઈ.
Page #109
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ લાખાએ આટકોટ આવતાં માર્ગમાં સૌરાષ્ટ્રને ઉત્તર ભાગ, વર્તમાન હળવદથી જેડિયા સુધીને તથા તેની દક્ષિણને ઘણે ભાગ પિતાને અધીન કરેલો. ધરણને આ ખબર પડી જતાં ફૂલને મારવા માટે મારા મોકલ્યા; પણ ધરણના મારાઓને પિતાને પુત્ર સેપી ફારૂ ફૂલને બચાવ્યો. (સરખા-પના અને ઉદયસિંહ તથા સેંધણુ અને દેવાયત.) ફારૂક ત્યાંથી બાંભણસરના સેઢા રાજાના ગામ ધલુરામાં એક વણિક કુટુંબમાં દાસી તરીકે રહી, અને કુલ ફારૂકને મા સમજી તેની સાથે રહેતો. આ કુટુંબમાં અજા અને અણગોર નામે બે ભાઈઓ તથા બેલાડી નામે બહેન હતી. ફૂલ મટે થતાં આ કુટુંબની ગાયે ચારવા માંડયો. તે સાથે એક લુહારની ગાય પણ તે ચારતો. તેના બદલામાં લુહારે તેને એક સાંગ ઘડી આપી, જે પિતાની કાંધે ધરી ફૂલ ફર્યા કરતે. એક દિવસ સેઢે રાજા શિકાર ખેલવા નીકળે. ફૂલ તે જોવા ગયે. શિકારમાં સિંહે ખિજાઈને રાજા ઉપર તરાપ મારી. રાજાનું મૃત્યુ સામે હતું; પણ લે તેની સાંગથી સિંહને મારી નાખ્યો અને રાજાને જીવતદાન આપ્યું. રાજાએ તેની ઓળખાણ માગી. જ્યારે તેને ખબર પડી કે તે રાજ્યકુટુંબને છે ત્યારે પિતાની કન્યા ધાણકુંવરનાં તેની સાથે લગ્ન કર્યાં. બીજી વાર્તા એ છે કે પરમાર રાજા કીર્તિરાજની કુંવારી કન્યા કામલતા સખીઓ સાથે રમતી હતી. રમતાં રમતાં મંદિરની સ્થભાવલીમાં ભેને બાથ લઈ તે બેલતી હતી કે “આ મારો વર” “આ મારે વર”. એવામાં કૂલ નામનો ગોવાળ ત્યાં સ્થભની એથે છુપાઈને આ રમત જેતે હવે તે તેની બાથમાં આવી ગયો અને તેનાથી છૂટતાં શરમાઈ નાસી ગયો. લગ્ન સમયે રાજકન્યા કામલતાએ હઠ લીધી કે હું તે તે ગોવાળને જ પરણુશ. તેથી તેની સાથે તેનાં લગ્ન કર્યા. (મેરુતંગ) ત્રીજી વાર્તા એ છે કે કેરાકેટના રાજમહેલની અટારીએ આથમતા સૂર્યની ચર્ચા જતી જસી, સમલ, નેતર તેમજ ડાહી નામની ચાર સખીઓ બેઠી હતી. સૂર્ય તેના ઉપર મેહાંધ થયા અને એક કૂલ તેઓના તરફ ફેંકયું. તે ચારે સખીઓએ સુંદયું અને ચારેને પુત્ર થયા. ન્સીએ માવલ જનમિયે, લાખણસી સેમલ, નેતર માગે હુએ ડાહી જાય કમલ. એ પ્રમાણે સોમલને પેટે લાખો જો. તે કુલને પુત્ર માટે ફૂલાણી કહેવાય. (આ વાત માત્ર કલ્પિત જણાય છે.) લાખાનો જન્મ ક્ષે તે જ દિવસે પાટણને કિલ્લો તેના પિતા કૂલે લીધે. અને ભય કર સંગ્રામમાં તે વિજ્ય થયો. જે દિ' લાખ જનમિય, ધરપત કચ્છ ધરા, તે દિ' પીરાણા પટ્ટણની કેટા લેટ કરાકનલ વોટ્સન કહે છે કે કૂલ મૂળરાજ સામે ચડે હતા, અને તેણે પાટણને કોટ લીધો હતો.
Page #110
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય તેણે સરધાર પણ જીતી લીધું અને જે ગ્રહરિપુ આ યુદ્ધમાં પરાજિત થાય તે લાખાનાં સૈન્ય વંથળીના કિલ્લા ઉપર પિતાને વિધ્વજ પે એ બહુ અસંભવિત ન હતું. પણ આ યુદ્ધના સમયે મૂળરાજે લાખાની ગેરહાજરીને લાભ લઈ, કચછ ઉપર ચડાઈ કરી, અને લાખાનાં ગાત્ર ગળી ગયાં. એક તરફથી એક પ્રબળ શત્રુ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ તેના જ સ્વદેશ ઉપર તે જ વિર રાજા આવી રહ્યો છે. તે વસ્તુ તેના માટે જેવી તેવી ગંભીર ન હતી. બીજી તરફથી મૂળરાજે ગ્રહરિપુને લાખાને રેકી રાખવા તથા તેને સહાય આપવા કહેણું મોકલ્યું. એટલે રાજનીતિમાં મૂળરાજે અને ઉપર વિજય મેળવવા પાસ કર્યો. યાદવેને એક ચારણ આ યુદ્ધમાં હતો. તે બન્ને પક્ષેમાં રાતને વખતે જતે આવતે. તેણે લાખા પાસે ગ્રહરિપુનાં વખાણ કર્યા. ગ્રહરિપુ તે જાતે અનુભવ પણ હતો. ચારણે તેને કહ્યું કે તમે એક જ પૂર્વજનાં સંતાન છો અને ભાઈઓ છો. જ્યારે ભૂળરાજ જે શત્રુ તમારે બન્નેને નાશ કરવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે પણ લાખાના જન્મ વખતે પાટણમાં ચાવડા ક્ષેમરાજનું રાજ્ય હતું. આ દુહે પણ અતિશયોક્તિવાળો છે, અને ઇતિહાસની દષ્ટિએ બંધબેસતો નથી. તેના માટે એક બીજો પણ દુહે છે: શાકે સાત સતેતરે, સુદ સાતમ શ્રાવણ માસ, સેનલ લાખ જનમિ, સૂરજ જ્યોત પ્રકાશ. આ વસ્તુને વિચાર કરતાં તથા ચારણી સાહિત્ય અને ઇતિહાસનાં પ્રમાણ જોતાં , લાખો ફૂલાણી શક સં. 777 અટલે ઈ. સ. 855 માં જન્મ્યા હોય. લાખ બાલ્યકાળમાં જ એવો તોફાની હતો કે તેને સાચવવો ભારી થઈ પડે. યુવાવસ્થામાં પિતૃગૃહ તજી ભાગ્યબળ અજમાવવા તે સૌરાષ્ટ્રમાં આવ્યો અને વલ્લભીના પતન (ઈ. સ. 770) તથા ચુડાસમાને પ્રાબલ્યના પ્રારંભ(ઈ. સ. ૯૦૭)ના વચલા અંધાધૂધીના વખતમાં મધ્ય સૌરાષ્ટ્રને કેટલેક ભાગ છતી લઈ ત્યાં આઠ કોઠાવાળું આટકોટ ગામ બાંધી તેણે એક નાનું સરખું રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યાર પછી પિતાની ગાદી મળતાં તે કચ્છમાં ગયો. પણ આટકેટનું રાજ્ય તેના તાબામાં રહ્યું. આ રાજ્ય તેણે ઈ. સ. ૮૮૫માં કે તે અરસામાં સ્થાપ્યું હોવાનું જણાય છે. લાખાનું મૃત્યુ ઈ. સ. ૯૪૭માં થયું. એટલે તે 124 વર્ષ જીવ્યો હશે. ઉપરોક્ત દુહે શક સંવત આપે છે. પણ તેમાં કંઈ આંકફેર છે, અથવા તે પાછળથી બનાવેલો છે. કદાચ તેને સાચું માનીએ તે લાખા ફૂલાણીએ ઘણું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું. 124 વર્ષની વયે તે મૂળરાજ સામેની લડાઇમાં મર્દાનગીથી લડે હતો તે કદાચ ન મનાય તેવી વાત છે; પણ સૌરાષ્ટ્રના ઇતિહાસને તેની સાથે બહુ સંબંધ ન હોઈ તે ચર્ચાની વિગતેમાં ઊતરવાની જરૂર નથી. લાખા ઉપર મૂળરાજે અગિયાર ચડાઈ કરી હતી.
Page #111
--------------------------------------------------------------------------
________________ 100 સૌરાષ્ટ્રને ઇતિહાસ આમ પરસ્પર યુદ્ધ કરી તમારી શક્તિ ક્ષીણ ન કરતાં યુદ્ધ બંધ કરી તમે મિત્ર બને.૧ ચારણ વચમાં પડે અને યુદ્ધભૂમિમાં જીવ ઉપર આવીને લડતા બે શત્રુઓ એક દિવસ મિત્રો બન્યા. ગ્રહરિપુએ લાખાને માટે ભાઈ ગણ્ય અને બને મિત્રોએ તેમનાં સંયુક્ત સૈન્ય મૂળરાજનીર કચ્છ ઉપર આવતી સેનાના માર્ગમાં આવી ઊભાં રાખ્યાં. મૂળરાજની બાજી ઊંધી વળી ગઈ, ગ્રહરિપુ અને લાખાનાં સૈન્ય સામે તે થઈ શક્યો નહિ અને પાછા વળી ગયા. આમ, મૂળરાજને નિરાશ થઈ પાછું જવું પડયું અને ગ્રહરિપુ તથા લાખે વંથળીમાં આવ્યા અને ત્યાં વિજયેત્સવ ઊજ. હિકડે પીજા પિતરાં, વટુ લાખા ઘાડ, મચ્છુ મથે મુરો મંડાઈ હુડાં અનહલવાડ. (એક જ પિતાના લાખા અને ઘાડ (ગ્રાહ) પુત્રો છે અને લડે છે. તમને ખબર છે ત્યાં અણહીલવાડમાં મૂળરાજ માથે ટાંપી રહ્યો છે?). તમારા પૂર્વજ કૃષ્ણ કેવા હતા ? કૌરવ પાંડવ વહ્રિયા, ભારથ સંગરામ હીનમેં બભા વિઠ્ઠિયા, કરસન ને બલરામ. ભારતના સંગ્રામમાં કૌરવપાંડવ કપાઈ ગયા, ત્યારે તમારા પૂર્વજ કૃષ્ણ અને તેના ભાઈ બલરામ શાંતિથી બેઠા હતા. કસરને કુળજા કુંવરા વફા નંઢા ભા, જાદવ જુદ્ધાં ન ખપે, સાંપી સેરઠ ખા. તમે બન્ને કૃષ્ણના વંશજ છે, નાનામોટા ભાઈઓ છે; એટલે યુદ્ધે ચડે નહીં અને સંપીને સેરઠ ભોગવે. 2. મૂળરાજ સોલંકી બીજનો પુત્ર હતો. રાજનો અંધ ભાઈ બીજ શાલીહેત્ર ગ્રંથને જ્ઞાતા હતા. પાટણના પાદરે તે યાત્રાળુના વેશમાં નદી કાંઠે બેઠે હતો ત્યારે પાણી પિવરાવવા આવેલા પાટણપતિ સામંતસિંહ ચાવડાની સગર્ભ ઘડીને ખાસદારે ચાબુક મારતાં બીજે “અરેરે” એમ કહેતાં ખાસદારે પૂછયું કે “એમ કેમ બોલ્યા?” તેણે જવાબ આપે કે “વછેરાની ડાબી આંખ ટી ગઈ. ખાસદારે રાજાને વાત કરતાં તેણે બીજને બોલાવી હકીકત જાણી; અને જ્યારે બીજે કહ્યું કે તેના જ્ઞાનથી તેણે તે જાણ્યું ત્યારે રાજાએ પરીક્ષા કરવા નિશ્ચય કર્યો; તેથી સામંતસિહે એ કરાર કર્યો કે જે તે વાત સાચી નીકળે તે તેની બહેન લીલાદેવી (સેનાજી) પરણાવવી, નહિતર આ ભાઈઓને લુંટી લેવા. ઘડીને વછેરે આવ્યો. તેની ડાબી આંખ ફૂટેલી હતી. તેથી કુળની ખાતરી કરી, તેઓ રાજકુંવરે જણાતાં સામંતસિંહે તેની બહેન, બીજ અંધ (કાણે હેવાનું અન્યત્ર લખ્યું છે) હોવાથી રાજને પરણવી. જ્યારે તેને પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે તેને અપાર કષ્ટ થયું અને તે ગુજરી ગઈ. તેથી વાઢકાપ કરી પુત્ર બહાર કાઢો. તે મૂળ નક્ષત્રમાં જ હતો, તેથી મૂળરાજ કહેવાયો. મૂળરાજે બીજની શિખવણીથી મામાને દગાથી મારી નાખે. અને પાટણની ગાદી પચાવી પાડી. એક ગ્રંથમાં મૂળરાજે રાજ્ય લીધું ત્યારે આ કુંવર એકાદ વર્ષનો હતો તેમ કહ્યું છે. અને પુત્ર થતાં સામંતસિંહે મૂળરાજનું દત્તકનામું રદ કર્યું, તેથી તેને મારી નાખે તેમ જણાવ્યું છે.
Page #112
--------------------------------------------------------------------------
________________ ૨જપૂત સમય 101 મૂળરાજની કચ્છ ઉપર ચડાઇ : તે પછી મૂળરાજે વારંવાર કચ્છ ઉપર ચડાઈ કરી, પણ તે નિષ્ફળ ગયે. આ રીતે વારંવાર એક જ રાજા ઉપર ચડવાનું એક કારણ હતું. મૂળરાજે તેના મામા સામંતસિંહને દગાથી મારી નાખે ત્યારે સામંતસિંહની સગર્ભા રાણી પિતાને પિયેર તણેટ (વર્તમાન જેસલમીર) ચાલી ગઈ. ત્યાં તેને પુત્રને જન્મ થયે. તેનું નામ અહિપત પાડયું. અહિપત વયમાં આવતાં પિતાના પિતાના ખૂનીનું વેર લેવા માટે તથા તેનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા ગુજરાતમાં આવ્યું. પણ તેને આશ્રય મળે નહિ. તેથી તે નિરાશ થઈ જુદે જુદે સ્થળે સહાય માટે ફરતા ફરતા આખરે લાખા ફુલાણુના આશ્રયે જઈને રહ્યો. લાખા ફૂલાણીએ તેને મેરગઢ ગામ છવાઈમાં આપ્યું. મૂળરાને આ અહિપતને ભય સદાય રહ્યા કરતું હતું કે તે એક દિવસ તેના રાજ્યમાં જરૂર ભાગ માગશે. તેથી તેણે લાખાને અહિપતને સેંપી દેવા માગણી કરી, પણ લાખે શરણુગતને સેપે તે કુલાભિમાનથી વિરુદ્ધ હોઈ તેણે આ માગણી નકારી કાઢી. વિશેષમાં મૂળરાજને પિતા રાજ કચ્છમાં નારાયણસરની યાત્રા કરવા ગયેલે ત્યારે લાખા ફૂલાણની બહેન રામા સાથે લગ્ન કરેલાં અને તેને પુત્ર રાખાયત અથવા ગંગાધર હતા. રાજ કચ્છમાં રહેવા લાગે, પણ કેઈ નાની બાબતમાં લાખે તથા રાજ વઢી પડયાં. અને લાખાએ તેના બનેવી રાજને મારી નાખે. રામા સતી થઈ. તે વખતે રાખાયત બાળક હતું પણ તે મેટ થતાં તેને આ વાતની જાણ થઈ, તથા કેઈને ચડાવ્યાથી કે મહેણુથી તે રાતેરાત લાખાની પવનવેગી ઘેડી લઈ પાટણ ગયે, અને બીજ અંધ હતે છતાં તેને પિતાના લેહીની ગંધ રાખાયતમાં આવી. રાખાયતે ભૂળરાજને વેર લેવા વીનવ્ય અને લાખાને નાશ કરવાની વિચારણા કરી. રાખાયતે કચ્છના માર્ગો, લાખાના સૈન્ય વગેરેને પરિચય આપે અને મૂળરાજને માર્ગ સરળ બન્ય. મૂળરાજની સેરઠ ઉપર ચડાઈ : મૂળરાજે ગુજરાતનું રાજ્ય વધાર્યું હતું, શ્વર હતો. તેથી તેણે શિવનાં મંદિરે ઠેકઠેકાણે બંધાવેલાં. શંકરે તેના ઉપર પ્રસન્ન * 1. આ અહિપતે લાખા ફૂલાણુને મૃત્યુ પછી અને મૂળરાજની છત પછી કરછમાં ઘણાં ગામો જીતી લીધાં. તેની પંદરમી પેઢીએ પૂંજે છ થયો. તે જામ અબડાજીના ત્રાસથી નાસી, વર્તમાન પાલનપુર રાજ્યમાં આવેલ હ્યારપર ગામે ગયો અને ત્યાં “ચોરાસી" પ્રાપ્ત કરી. તેને વંશજો શરવીર અને પરાક્રમી થયા, અને તે વંશમાં ગુજરાતમાં અંબોડ, વરસોડા, આંબાસર તથા માણસાના ઠાકોર થયા. 2. લાખાએ ઘોડાના કાનમાં પંચાળની ધૂળ બીજે દિવસે જઈ. તેથી તે જાણી ગયેલ કે રાખાયત ફૂટયો છે.
Page #113
--------------------------------------------------------------------------
________________ 100 સૌરાષ્ટ્રને ઇતિહાસ થઈ તેને સેરઠનું રાજ્ય આપ્યું.' ગ્રહરિપુને હાથે પરાજ્ય પામ્યા પછી થોડાં વર્ષો પછી મૂળરાજને સોમનાથનાં દર્શન કરવા ઈચ્છા થઈ. હૃદયને કેરી ખાતે મામાને ઘાત અને પાપને કીડ તેને શાંતિ મળવા દે નહિ. તેથી તે પ્રાપ્ત કરવા શીતળતા મળે તેવું ક્ષેત્ર પ્રભાસ જ છે તેમ સલાહ મળવાથી તેણે ત્યાં જવા નિશ્ચય કર્યો. ગુજરાતને રાજા આ પ્રમાણે જવા વિચાર કરે ત્યારે તેના પદને યોગ્ય પૂર્વતૈયારી કરવી જોઈએ. તેથી તેને પ્રધાન જંબુક એક સૈન્ય લઈ સોરાષ્ટ્રમાં ગયો. તેણે ગ્રહરિપુની આજ્ઞા માગવાની છે કે તેને ખબર દેવાની પણ જરૂર જોઈ નહિ. તેથી ગ્રહરિપના સેનાપતિએ તેને રે કયા. જંબુકે કહ્યું કે “મહારાજ મૂળરાજ સોમનાથની યાત્રાએ જાય છે, અને તે ચક્રવતી રજા હોઈ તમને ખબર આપવાની જરૂર નથી.” ગ્રહરિપુએ ઉત્તર આપ્યો કે “યાત્રાળુ તરીકે તેઓ જઈ શકે છે, પણ સૌરાષ્ટ્ર ઉપરનું ચક્રવતી પદ મૂળરાજ માને છે એટલું સહેલું નથી.” તેણે જંબુકને પકડયો અને બહુ હેરાન કરીને છેડે; પણ છોડતાં કહ્યું કે “મુળરાજને કહેજે કે ગ્રહરિપુ જીવે છે ત્યાં સુધી સેમિનાથનાં દર્શનને વિચાર માંડી વાળે.” 1. સેમિનાથ મહાદેવે તેને સ્વપ્નમાં દર્શન દઈ એક રાત્રે કહ્યું કે “ગ્રાહરિપુ અને બીજા દૈત્યોએ પ્રભાસ તીથને નાશ કર્યો છે, માટે તેઓને પૂરા કર. મારા પ્રતાપથી તું વિજ્યી થઈશ” (દયાશ્રય) 2. જૈનાચાર્ય હેમચંદ્રસૂરિ કે જે કુમારપાળના ગુરુ હતા તેણે કાશ્રય નામના ગ્રંથમાં આ પ્રસંગને અતિશયોક્તિભરી અને અદૂભુત રીતે વર્ણવ્યું છે. જોકે તે વર્ણન ઘણું વધારે પડતું અને ખોટું છે. છતાં ગ્રહરિપુની શક્તિનો પરિચય આપવા માટે તેને અમુક ભાગ અહિં ઉધૂત કરવામાં આવ્યું છે. એ ભરવાડ ઘણો જુલ્મી છે. શ્રી કૃષ્ણના રાજ્યના વારાથી જે ગાદી પ્રતાપથી પ્રકાશ પામતી એના વખત સુધી આવી છે, તે ગાદીએ બેસીને સૌરાષ્ટ્રમાં તે રાજ્ય કરે છે. યાત્રાળુ લકે. પ્રભાસ ભણું જાય છે તેઓને મારી તેમનાં હાડકાં અને માંસ ધેરી રસ્તામાં તે વેરે છે. અને જે વામનસ્થળીમાં હનુમાન અને ગરુડની ધજાઓ ફરકતી તેમાં રાવણની પેઠે તે નિર્ભયપણે રાજ્ય કરે છે. ચરોને તે પવિત્ર જગ્યાઓમાં વસવા દે છે અને બ્રાહ્મણોને તિરસ્કાર કરે છે........ આ જંગલી પુરુષ ગિરનારના પર્વત ઉપર ભટકતે ફરે છે, અને પ્રભાસ આગળના હરિને શિકાર કરે છે. તે ગાયનું માંસ ભક્ષણ કરે છે, દારૂ પીએ છે. આ પશ્ચિમ દિશાના રાજા ગ્રહરિપુએ દક્ષિણ અને ઉત્તરના ઘણું રાજાઓને તેમના રથ મૂકીને નસાડી મૂક્યા છે. તેથી જાણે છે કેઈની પરવા કર્યા વિના સ્વર્ગના રાજ્યની જીત મેળવવા ધારતો હોય તે પ્રમાણે ઊચું જોઈ ચાલે છે. ગ્રહરિપુ યમપુરીના યમરાજ જેવા વિકરાળ શરીરનો છે. સિંધના રાજાને પકડી તેની પાસેથી દંડમાં તેણે હાથી-ઘોડાં છીનવી લીધાં છે, તેમજ તેણે ઘણુ રાજાને વશ કર્યો છે. પહાડોના મોટા કાતર અને નિર્ભય જગ્યાઓ તે તેડી પાડે છે. તે આખે દરિયે ખૂંદી વળે છે.”
Page #114
--------------------------------------------------------------------------
________________ 103 રજપૂત સમય - જ્યારે જંબુકે મૂળરાજને આ હકીકત જણાવી ત્યારે મૂળરાજે સૌરાષ્ટ્રનું રાજ્ય પ્રાપ્ત કરી ગ્રહરિપુને અંત લાવવાની તેની સુષુપ્ત ઈચ્છાને પ્રજવલિત કરી. તેણે એક મહાન સિન્ય તૈયાર કરવા આજ્ઞા આપી; અને ગ્રહરિપુને ઉચ્છેદ કરવાનો નિશ્ચય કરી તેના મિત્ર અને ખંડિયા રાજાઓને આમંત્રણ મોકલ્યાં. ગ્રહરિપુ: મૂળરાજની ચડાઈ : મૂળરાજે આ ચડાઈ ઈ. સ. 79 માં કરી. ગ્રહરિપુના રાજ્યઅમલનું આ 37 મું વર્ષ હતું અને મૂળરાજનું 35 મું. આ બને રાજાઓ આટલાં વર્ષો એકબીજા સામે વારંવાર લડયા હતા અને શત્રુઓ તરીકે રહ્યા હતા. હવે બને વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હતા, તેથી મૂળરાજે હવે તેના જીવનને અંતિમ સંગ્રામ ખેલી લેવા નિશ્ચય કર્યો. જેનાચાર્ય હેમચંદ્રસૂરિજીએ વર્ણન, કર્યું છે તે કદાચ ગ્રહરિપુને ઉતારી પાડનાર છે, અને મૂળરાજને મહાપવિત્ર પરાક્રમી અને પુણ્યશાળી ચીતરવા માટે ગ્રહરિપુને ગોમાંસભક્ષક અને રાક્ષસ બનાવ્યું છે તે સ્વાભાવિક છે. પણ તેનાથી આટલું જરૂર જણાય છે કે ગ્રહરિપુ એક વિશાળ રાજ્યને સ્વામી હતે. ગ્રહરિપુ ધનાઢય, બળવાન અને વિશાળ તથા સુસજજ સેને અધિપતિ હતા. તેના રાજ્યમાં સમુદ્ર, પર્વત, વનો અને દુર્ગો હતાં. તેના તાબામાં વીર રાજાઓ, સામજો અને સરદાર હતા. તેને લાખા ફૂલાણું જે મિત્ર હતું અને અનેક વિયેને તે સ્વામી હતે. મૂળરાજને આવા પ્રબળ શત્રુ ઉપર હલ્લો લઈ જવાનું સહેલું જણાયું નહિ. એટલે તેણે પિતાની સહાય માટે પિતાના સામન્તો અને માંડલિકને બોલાવ્યા. મારવાડને રાજા, શીલપ્રસ્થને બાણાવળી રાજ, શ્રીમાળને રાજા, અને આબુ પરમાર રાજા તેમનાં સૈન્ય સાથે મૂળરાજને આવી મળ્યા. ગ્રહરિપુને મિત્ર લાખા ફૂલાણી પિતાનું સૈન્ય લઈ આટકોટમાં આવી ઊભે અને મૂળરાજે આટકેટમાં જ લડાઈ આપવાનું વિચાર્યું. તેની સહાયમાં જેતપુરમાં રહેતા નીલીરાણીના કુમારે, વનના ભીલ લેકે અને સિંધના રાજા જામ હમીર આવ્યા. ગ્રહરિપુનું સ્થાન મજબૂત બન્યું, અને પૂર્ણ ઉત્સાહ તથા વિશ્વાસથી મૂળરાજનું મૂળ સદાને માટે ઉખેડી ફેંકી દેવા તે તૈયાર થયે. 1. ગ્રહરિપુને રાજ્ય વિસ્તાર એવડે મોટો હતો કે દૂરના ખેડૂતો રાજભાગના દાણા પાટનગરમાં લાવતા ત્યારે તે માગમાં જ ખારાકીમાં વપરાઈ જતા !
Page #115
--------------------------------------------------------------------------
________________ 104 સૌરાષ્ટ્રને ઇતિહાસ મૂળરાજને તેને ઓરમાન ભાઈ રાખાયત આવી મળે. લાખા ફૂલાણુને તે ભાણેજ હતું અને તેને ત્યાં ઊછરેલે એટલે તે લાખાનાં સાથી, સેનાપતિઓથી તેમજ તેની વ્યુહરચનાથી પરિચિત હતું. તેણે મૂળરાજને લાખાના લશ્કરની માહિતી આપી અને આટકેટના માર્ગે મૂળરાજના સૈન્યને પૂર્ણ વિશ્વાસથી દેવું. આટકોટનું યુદ્ધ : જંબુમાલી નદીને તીરે અને સામસામાં ભેટયાં; તલ્લા અને તીરેની રમત રમવા વિરે અધીરા થયા ગુજરાતની સેના અર્ધચંદ્રાકારે ગોઠવાઈ હતી. તેની એક પાંખે આબુરાજ હતા. તેણે બૂહરચના સમાપ્ત થાય અને યુદ્ધને પ્રારંભ થાય તે પહેલાં જ પિતાના સિન્યથી જુદા પડી સૌરાષ્ટ્રના સૈન્ય ઉપર યુદ્ધના નિયમ વિરુદ્ધ ઓચિંતે હલ્લો કર્યો. આથી સૌરાષ્ટ્રીય સૈન્યમાં ભંગાણ પડયું. ગ્રહરિપુ તેને વ્યવસ્થિત કરે ત્યાં મૂળરાજે તેના હાથીને ગ્રહરિપુના હાથી પાસે લઈ જઈ તેના ઉપર હુમલો કર્યો. ગ્રહરિપુ હાથી ઉપર ઊભે થઈ લડવા માંડે. પણ તે નિશાન ચૂ અને જમીન ઉપર પડયે. મૂળરાજ તરત જ નીચે ઊતરી તે ઊભું થાય તે પહેલાં કટાર કાઢી તેની છાતી ઉપર ચડી બેઠે. લાખાએ જોયું કે ગ્રહરિપુને જીવનદીપ હોલાવાને વાર નથી, તેથી તેના દર્શાદીને તેણે મૂળરાજ પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે ‘ગ્રહરિપુને જીવતે છે. તે અમે યુદ્ધમાં હાર કબૂલ કરી લઈએ.” પણ મળરાજે જવાબ આપે કે “આજ ગ્રહરિપુના લોહીથી મારી મછ રંગીશ.” લાખાનાં નેત્રે આ ઉત્તર સાંભળી રક્ત થયાં, હેઠ ધ્રુજવા લાગ્યા અને ક્રોધના આવેશમાં તેની મૂછ ફરકવા લાગી. ભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુનને સંગ્રામ થયે હતું તે ભારી સંગ્રામ છે. વૃદ્ધ લાખાએ તેમની સમગ્ર શક્તિથી હલો કર્યો, પણ મળરાજે અને તેના સાથીઓએ એ જ પ્રબળ પ્રતિકાર કર્યો. લાખાનું મૃત્યુ : લાખે મૂળરાજના સૈન્યને કાપી રહ્યો હતો અને મૂળરાજે હવે નીતિની રીત છોડી તેના સાથીઓને સંજ્ઞા કરી. તેથી પબળ રાઠોડ, ધવલ સોલંકી તથા મૂળરાજે પાસે આવી લાખાને ઘેરી લીધું અને તેની છાતીમાં સાંગ 1. ભાદર, 2. આ યુદ્ધને પ્રારંભ શરદ ઋતુમાં થયો અને કાર્તિક માસમાં તે પૂરું થયું તેમ જણાય છે. એટલે આ વણે માત્ર એક જ લડાઇનું છે. વિગ્રહ ત્રણ માસ ચાલ હશે.
Page #116
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 105 મારી તેને મારી નાખ્યો. પરાજ્ય ગ્રહરિપુએ અસહ્ય સ્થિતિમાં લાખાને મરતે જોયે. સિંધને હમીર જામ તે કયારને રણભૂમિ મૂકી ચાલ્યા ગયા હતા. મુળરાજે તેને કહ્યું કે “મુખમાં તરણું લે તે જીવતદાન આપું. પણ તેને દોંદી ચારણ મૂળરાજ પાસે ગયે અને ગ્રહરિપુ જેવા વિરનું આવું અપમાન ન કરવા સમજાવ્યું, તેમજ તેની રાણીઓ બાળકોને લઈ પતિના જીવનની ભિક્ષા માગવા ગઈ. તેથી ગ્રહરિપુની આંગળી કાપી મૂળરાજે તેને છોડી મૂકે. ગ્રહરિપુને પાટણનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડયું અને મૂળરાજના ચરણે તલવાર ધરવી પડી. મૂળરાજની યાત્રા : મૂળરાજે ત્યાંથી જઈને સોમનાથનાં દર્શન કર્યા, અને જે યાત્રાના વેરા માટે તેને યુદ્ધ કરવું પડયું હતું તે યાત્રા તેણે પરિપૂર્ણ કરી. ભગવાન સોમનાથે સ્વપ્નમાં ગ્રહરિપુને નાશ કરવા કરેલી આજ્ઞાને તેણે અમલ કર્યો. 1. આ માટે જુદી જુદી વાત કહેવાય છે. ધબલ (ધવલ બાહુક) સેલંકીએ લાખાને પાછળથી માર્યો; પણ યશ પાબુજી રાઠેડને મળ્યો. ધવલ લાખો મારિયો, પબલ પસાય, માગું ન લીએ પારખું ગડે ગુજર રા. [હસ્તિડીના ધબલને બીજાપુર (જોધપુર રાજ્યનું) ને લેખ વિ. સં. 1053 પ્રાપ્ત થયો છે. તેમાં મૂળરાજ તથા ધરણવરાહ તેમજ નામ તૂટી ગયું છે તેવા રાજાને ઉલ્લેખ છે. તે આ ધવલ હશે તેવું અનુમાન થઈ શકે ખરું.]. ભાવાર્થ : ધબલે લાખો માર્યો હશે પણ પબલે જશ લીધે. બીજે દુહે છે કે : અચી ફૂલાણી ફરાર, હારો મીંઢાણું, મૂળરાજ સાંગ ઉછળી લાખે મરાણું. આ ધબલ રાઠોડ રાજા વિદગ્ધના પુત્ર મમ્મટને પુત્ર હતો. તેના વિજયની નેધ હરિતકુંડીના લેખમાં કરવામાં આવી છે. (આચાર્ય : ભા, 3, પા. 237). કર્નલ ટોડ પ્રમાણે કનાજને શીયાજી રાઠોડ ભાગ્યો. માર્ગમાં કાલમુદ્રના સોલંકી રાજાને મહેમાન થયા. તે વખતે મારવાડમાં કુલકાદુર્ગ નામના ગઢમાં રહી ત્રાસ દેતા જાડેજા કુળના લાખા ફૂલાણી નામના રાજા સાથે યુદ્ધ કર્યું. આ રાજાએ કશ્યમગઢ, સુરજપુરા, વશરગઢ તાકે અંધાનીગઢ, જગદુપુર, કુલગઢ ઇત્યાદિ ગઢે બાંધેલા. આ યુદ્ધમાં શીયાજીના ભાઈ સંતરામ કામ આવ્યા. કલમુઢના રાજાએ તેની બહેન શીયાજીને આપેલી. શીયાજી ત્યાંથી પાટણ આવી મૂળરાજની સેવામાં રહ્યા. લાખો આ સાંભળી તેના ઉપર ચડે; પણ મરાયો. આ શીયાજી મૂળરાજ પછી 223 વર્ષે થયો. ભાટે તેને મૂળરાજને જમાઈ કહે છે. તેના કુમારે લાખાને માર્યો. આખી વસ્તુનું શોધન કરતાં લાખો મારવાડમાં પણ પ્રબળ રાજા તરીકે પ્રસિદ્ધ હતો અને મારવાડને રાજા મૂળરાજનો જમાઈ હતા, તે નિર્વિવાદ સાબિત થાય છે. શીયાજી નામના બીજા સમકાલીન રાજા હશે,
Page #117
--------------------------------------------------------------------------
________________ 106 સૌરાષ્ટ્રને ઇતિહાસ મૂળરાજે સિંહપુર (સિહોર), વળા તથા અન્ય ગામે તેમજ જમીને બ્રાહ્મને દાનમાં દીધાં, અને ત્યાંથી તે પાટણ પાછો ફર્યો. ગ્રહરિપનું મૃત્યુઃ ફૂલાણીના મરણથી ગ્રહરિપુ નબળો પડે. તેણે તેની વૃદ્ધાવસ્થામાં તેના પ્રદેશને શત્રુઓના હાથમાં જતા જોયા. ગુજરાતના રાજાનું સાર્વભૌમત્વ તેને સ્વીકારવું પડ્યું. તેની આ નામોશીભરેલી હારના આઘાતથી તે યુદ્ધ પછી ત્રણ વર્ષમાં જ ગુજરી ગયે. 1. લાખા ફૂલાણી માટે કવિઓએ કાવ્યને પ્રવાહ વહેવડાવ્યું છે તેના મૃત્યુ માટે એક છીપે છે: શાકે નવ એકમેં માસ કાર્તિક નિરંતર, પિતાવર છળ ગ્રહે સારડ દામે ખત સધર; પડે સમ સપનર પડે સેલંક ખટ, સો ઓગણીસ ચાવડા મૂઆ રાજ રક્ષણવા. (લેક સાહિત્ય) स्वप्रतापतले येन लक्षदाम वितन्वता / सत्रितस्तत्कलत्रााणां बाष्पावग्रह निग्रह // (ગા) कच्छपलक्षं हत्वा सहसाधि कलम्बजाल मायांत। सगर सागरमध्ये धीवहता दर्शिता येन // (मेरुतंग) ભાવાર્થ:- જેમ અગ્નિમાં લાખ હોમનાર અનાવૃષ્ટિને નિગ્રહ કરે છે, તેમ પિતાના પ્રતાપરૂપી અગ્નિમાં લક્ષ (લાખા)ને હેમ કરનારે (મૂળરાજે) તેમની સ્ત્રીઓનાં આસ વડે અનાવૃષ્ટિને નિગ્રહ કર્યો. જેમ સમુદ્રમાં માછી પોતાની પ્રસારેલી જાળમાં આવતાં લક્ષ કચ્છપ એટલે કાચબા આદિ જળચરોને મારે છે, તેમ કચ્છપતિ લક્ષે (લાખાઓ) પોતાની વિસ્તારવાળી જાળમાં લઈને સંગ્રામરૂપી સાગરમાં હણને માછીપણું પ્રગટ કર્યું. समत्त्रकत शत्रुणां संपहाये स्वपरित्राणाय / महेच्छक कच्छभूपालं लक्ष लक्षी चकारय // (દ્વિૌમુવી) શત્રુઓના અંગમાં છેક પીછાં સુધી પ્રવેશ કરનારાં પિતાનાં બાણને મેટી ઈચ્છાવાળા કચ્છભૂપાળને યુદ્ધમાં લક્ષ્ય કર્યો.
Page #118
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 107 પરાજયના પ્રત્યાઘાત : મૂળરાજના વિજયથી લાખા ફૂલાણીનું મૃત્યુ કે ગ્રહપુરિને પરાજય નહિ, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાઓની માનહાનિ થઈ અને મૂળરાજે તેઓના પરાજ્યના બળતા અગ્નિમાં અપમાનરૂપી ઘી હોમ્યું. તેણે આજ્ઞા કરી કે સૌરાષ્ટ્રના પુરુષને મેં જીત્યા છે, તેથી તે પુરુષ ને રહ્યા હોઈ તેમણે સ્ત્રીઓ પુરુષનાં નાકકાન વીંધાવવા આજ્ઞા આપી. પરિણામે હજી પણ આ આજ્ઞાના અવશેષરૂપે સૌરાષ્ટ્રની ગ્રામ્ય જનતાને પહેરવેશ તે જ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાયે કિલ્લાઓમાં તેણે પિતાનાં થાણાં બેસાડ્યાં અને માંડલિકે પાસેથી ખંડણું વસૂલ કરી અને ગ્રહરિપુ પાસે પિતાની હકૂમત કબૂલ કરાવી. કચ્છ તે તેણે સંપૂર્ણ રીતે સ્વાધીને કર્યું. રાહ કવાટ (ઈ. સ. ૯૮૨થી ઈ. સ. 1003) ગ્રહરિપુને ચાર કુંવર હતા. તેમાં રાહ કવાટ સૌથી મોટે હોવાથી તેના પિતાની ગાદી ઉપર ઈ. સ. ૮૨માં તે બેઠે. તેની નજરે તેણે તેના અજિત પિતાને સોલંકીની સમશેર નીચે પરાજિત થયેલ જે હતે. ગ્રહરિપુનાં અંતિમ વર્ષોમાં 1. લાખાને મૃતદેહ તથા વાયુમાં ફરકતી તેની મૂળ જોઈ તેની માએ મૂળરાજને તેના વીરપુત્રને દગાથી હણવા માટે શાપ આપ્યો. પણ 124 વર્ષના પુત્રની મા ક્યાત હોય તે સંભવતું નથી. લાખો કવિ હતો, રસિક હતા, કલ્પનામાં વિહરતે વિચારક હતો. વાંચકોની ક્ષમા માગી તેને પ્રાપ્ત થયેલા દુહાઓ પિકી થડાએક અહીં ઉત કરવામાં આવ્યા છે. બે સગી બહેનો એક બીજીની શક્ય છે; બે વચ્ચે એક જ પુત્ર છે. એક સ્ત્રી બીજના હાથમાં બાળપુત્ર આપે છે, તે ઝીલે છે. તે જોઈ લાખો કહે છેઃ એક ડીએ બીજી ઝલે આઉં કપરા દી કઢાં ઈશ્વર એ ડી દે જડે લાખ બારક થયાં. સરાણિયાં પતિપત્નીને સરાણ ખેચતાં જેમાં લાખો કહે છેઃ એક તાણે બી તાક–ઝડ લગી નેણું જેડી પ્રીત સરાણિયાં હેડી નહિ રાણાં. નદીના તટે ઊગતાં સૂર્યમાં ઘસીને સ્વચ્છ કરેલાં બેડામાં પાણી ભરતી, નદીતીરે શિલા ઉપર ઘસી ઘસીને પગ ધોતી યુવતીઓને જોઈને લાખો ગાય છેઃ પગ ઘસે પાની ધુએ, જડે આછી ગેરલીયાં, લાખો કે મુકે બારી હેડી લાસી છીપરીયાં. લાખા ફૂલાણીના આવા ઘણું દુહાઓ છે, અને ચારણ મિત્રો પાસેથી તે પ્રાપ્ત થયા. છે; પણ અહીં માત્ર નમૂતા પૂરતા જ આપ્યા છે, કારણ કે આ પુસ્તકને તે વિષય નથી..
Page #119
--------------------------------------------------------------------------
________________ 108 સૌરાષ્ટ્રને ઇતિહાસ તેણે યુવરાજપદે રાજ્યવહીવટ સંભાળ્યું હતું. અને તે સમયમાં ગ્રહરિપુની માનસિક વેદના તેણે નિહાળી હતી. તેથી તેણે ગાદીએ બેસીને પિતાના કુળની પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરવા માટે પુરુષાર્થને પ્રારંભ કરવા નિશ્ચય કર્યો. મૂળરાજને તે ખંડિયે હતા અને મૂળરાજ સામે માથું ઊંચકવાની તેનામાં હિમ્મત ન હતી, પણ તેણે સૌરાષ્ટ્રના અન્ય સામતને એકત્ર કરી, પરદેશી સત્તાને હાંકી કાઢવા માટે સમજાવી, તેમની સમ્મતિ મેળવી અને માત્ર એગ્ય તકની રાહ જેતે તે સિન્યની સજાવટ પાછળ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. આ કાર્ય માટે તેના મામા તળાજાના માંડલિક ઉગાવાળાને સહકાર તેને સાંપડશે. તેણે પિતાનાં સિન્યના અધિપતિ તરીકે ઉગાવાળાને નીમ્યા. અને ઉગાવાળાએ પિતાની સમસ્ત શક્તિ સૈન્યની સજાવટમાં હૃદયપૂર્વક ખચી. આબુ ઉપર ચડાઈઃ મૂળરાજ તેના અંતિમ દિવસોમાં વાનપ્રસ્થ જીવન ગાળતો થયે. તેને યુવરાજ ચામુંડ તેના પિતા જેટલો શક્તિશાળી ન હતે. તેથી તેના તરફથી ભય ન હતું. એ કારણે ઉગાવાળાએ લાખાનું દગાથી ખૂન કરનાર તથા ગ્રહરિપુને દગાથી પકડનાર આબુરાજ ઉપર એક પ્રબળ સૈન્ય લઈ ચડાઈ કરી. આબુ ઉપરની ચડાઇનાં કારણે: રાહ કવાટ ઉપર મૂળરાજ જે પ્રબળ શત્રુ સમીપ હતે. છતાં તેને છોડી રાહ કવાટનાં સિન્ડે આબુ ઉપર શા માટે ગયાં તે એક પ્રશ્ન છે. તેના પિતા ગ્રહરિપુને મૂળરાજે આટકેટના યુદ્ધમાં હરાવ્યું ત્યારે આબુરાજ મૂળરાજની મદદે આવ્યું હતું, એટલું જ નહિ પણ યુદ્ધના તત્કાલીન નિયમથી વિરુદ્ધ જઈ તેણે ગ્રહરિપુના સૈન્યને કાપી નાખ્યું હતું. રાહ કવાટના મનમાં તે કારણે વેર લેવાની વૃત્તિ તીવ્ર હશે. અને તેથી જ તેણે મૂળરાજ ઉપર ચડાઈ લઈ ન જતાં આબુ ઉપર ઉગાવાળાને મોકલ્યા. ઈતિહાસમાં સેંધાયું છે કે ઉગાવાળાએ આબુરાજને દસ વાર હરાવ્યું અને મેંમાં તરણું લેવરાવી માફી મંગાવી. 1. આબુને રાજા આ સમયે કોણ હતા તે સંશોધનને વિષપ છે. આબુના રાજાઓ પરમાર હતા. ભેળા ભીમના સમયમાં (ઈ. સ. 1179-1241) ત્યાં જેતસિંહ પરમાર રાજગાદીએ હતા. આ જેતસિંહ રાજા ભેજના વંશને હતો. ભેજ ઈ. સ. ૧૯૨૧માં થશે. (ગૌ. હી. ઓઝા) તેની વંશાવલી સામે પાને આપ્યા મુજબ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 109 ઉગાવાળે: આ વિજય પ્રાપ્ત કરનાર રાહ કવાટને મા ઉગાવાળે તળાજાને રાજા હતા. વાળા વંશમાં પ્રખ્યાત થયેલા રાજાઓ પૈકી ઉગાવાળો એક સમર્થ સેનાપતિ અને પ્રતિભાશાળી પુરુષ હતા. આબુરાજના પરાજયના પરિણામે તેની લાગવગ બહુ વધી ગઈ. એક દિવસ રાહ કવાટની કચેરીમાં તેણે ગર્જના કરી કે “આ વિજયે ઉગાવાળે જ કરે. રાહ કવાટનાં સિને, જે મારા જે સેનાનાયક ન હોય તે નકામાં છે.” આ હુંકારના પરિણામે તે રાહ કવાટની સેનાનો ત્યાગ કરી તળાજા ચાલ્યા ગયે. શિયાળ બેટ : આ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા શિયાળ બેટમાં વીરમદેવ પરમારનું રાજ્ય હતું. તેણે છત્રીસ કુળના રાજાઓને પકડી કેદ ભેજ શાલિવાહન નરપતરાજ ! એ રીતે ઇ. સ. 1021 થી ૧૨૦૦ની વચમાં 19 રાજાઓ થયા એ વસ્તુ બહુ માનવા ઉદયકરણ હે સરાજ શ્રીકંદરાજ ગ્ય નથી; પણ જેતસિંહ ઇ. સ. ૧૧૮૨માં હતો એ હિસાબે ઇ. સ. 982 એટલે 200 વછરાજ વર્ષ પહેલાં ભેજની પણ પહેલાંના રાજા હશે. ક્ષેમકરણ મુંગરાળ તેનું નામ ઉપલબ્ધ નથી. પરમારની રાજધાસંતાણું નીઓ માહેશ્વર, ધાર, માંડુ, ઉજજેન, ચંદ્રભાગા દેવદત્ત જેસિંગદેવ વા જેતસિંહ, | ચિતોડ, આબુ, ચંદ્રાવતી, મૌર્મદા, પરમાવતી, સમરરાજ ધરવછરાજ ઉપરકોટ, બેખર, લેકવા, પાટણ હતા. આ વંશ ઈ. સ. ૭૧૪માં પ્રસિદ્ધ હતો. (કર્નલ ટોડ) શાલિવાહન પતરાજ દેવકરણ જયરાજ વરરાજ નરપતરાજ 1. એક વાર્તા કહેવાય છે કે રાહ કવાટના દરબારીઓ ઉગાવાળાની વધતી જતી શક્તિ અને કીર્તિથી અદેખા બની તેનું કાસળ કાઢવા પ્રયત્ન કરતા હતા. તેમાં એવી વાત મૂકવામાં આવી કે “આબુ ઉપર વિજય ઉગાવાળાને આભારી છે કે રૌને આભારી છે ? દરબારીઓ કહે કે “રાહના પ્રચંડ રીન્યો ન હોત તે ઉગાવાળો એકલો શું કરે ? બીજા પક્ષે કહ્યું કે " હેય પણ સેનાપતિ ન હોય તે એકલાં સો શું કરે?” ત્યારે ત્રીજા પક્ષે કહ્યું કે બે હાથ વગર તાળી પડતી નથી.' ઉગાવાળાએ ગતિ થઈ કહ્યું કે હું ઉગાવાળો એક હાથે તાળી પાડી શકું!” તેનાં મિથ્યાભિમાની વચનોથી રાહ ઉશ્કેરાયા અને ઉગાવાળાને તેના પર ઉપરથી દૂર કર્યો. 2. આ સંબંધમાં પણ મતભેદો છે. એક મત પ્રમાણે આ રાજા પરમાર હતો અને તેનું નામ વીરમદેવ હતું. બીજા મત પ્રમાણે તે ચાવડા હતા અને તેનું નામ મેઘાણંદ હતું. જ્યારે ત્રીજા મત પ્રમાણે તે ચાવડે હતો અને તેનું નામ અનંતદેવ હતું. ભાટચારણની પછીના સમયમાં જોડી કાઢેલી વાત કરતાં ઇતિહાસને આધાર લઈએ તો તે સમયે પરમારોનું રાજ્ય
Page #121
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ કરેલા. તેમાં યદુ વંશને રાજા ન હતાકારણ કે તે રાજાને યુદ્ધમાં જીતવાનું શકય ન હતું. તેથી તેણે પ્રભાસની યાત્રાને મિષે તે આવે ત્યારે પ્રભાસમાં રાહ કવાટને મળવાની ઈચ્છા બતાવી. રાહ કવાટ રાજવી મિત્રને સત્કારવા તથા મળવા પ્રભાસ આ. શિયાળપતિએ મહેમાનોના ઉત્તર રૂપે રાહને તેના વહાણ ઉપર જમવા આમંત્રણ આપ્યું. અને રાહ કવાટ જમવા બેઠે ત્યારે લંગર ઉપાડી વહાણ હાંકી મૂકયું. રાહને શિયાળ બેટમાં લઈ જઈ કાષ્ટના પીંજરામાં કેદ કર્યો. રાહના માણસે તેની શોધ કરતા કરતા બેટમાં પહોંચ્યા. તેની સાથે રાહ કવાટે ઉગાવાળાને સહાય માટે સંદેશ મોકલ્યા; કારણ કે આવી આફતની વેળાએ તેને સહાય કરવા તેના સિવાય કઈ સમર્થ પુરુષ ન હતા. ઉગાવાળાએ શિયાળ બેટ ઉપર ચડાઈ કરી. અનંતને હરાવી રાહ કવાટને છેડાવ્યું. પણ રાહને છોડાવતી વખતે પીંજરું તેડવાની ઉતાવળમાં રાહને તેને પણ લાગી ગયે; તેથી રાહને ખોટું લાગ્યું અને સહાયક ઉગાવાળે તેને શત્રુ બને. આ તરફ ન હતું. પણ દ્વારકામાં અનંતસેન ચાવડો રાજા હતે. ચાવડાઓનાં ઘણું નાનાં રાજ્યો હતાં. કચ્છમાં પણ ચાવડાઓ હતા; પણ છત્રીસ કુળના રાજાઓ કેદ કરે તેવો મહાન રાજા કઈ થયો હોવાનું જણાતું નથી; પણ મૂળ દ્વારકામાં (વતમાન દ્વારકા નહિ) ચાવડાનું રાજ્ય હોય તે શિયાળ બેટ તેના તાબામાં હોઈ શકે. વળી, દગાથી પકડવાની કળા ચાવડા સિવાય બીજા કેઈએ અજમાવી હોવાનો સંભવ નથી. દીવમાં પણ ચાવડાઓનું રાજ્ય હતું. એટલે સંભવ છે કે આ રાજા ચાવડે જ હશે અને તેને ચાંચિયાગીરીને મુખ્ય વ્યવસાય હશે, 1. શિયાળ બેટ જૂના જંજીરા રાજ્યના જાફરાબાદ તાબાને હતો. હાલ તે સૌરાષ્ટ્ર રાજ્યમાં છે. તે બાબરિયાવાડના ગામ રામપર તથા કેવાયા સામે દરિયામાં છે. તેને ઘેરા આશરે ત્રણ માઈલ છે. ચેલૈયાનું માથુ ખાંડી અઘરીને ખવડાવનાર શગાળશા અહીં' થયા હોવાનું કહેવાય છે. આ બેટમાં એકથી વધારે મીઠા પાણીના કૂવા છે, તથા શાકભાજી અને ખાસ કરી વાલ તથા રીંગણુની પેદાશ બહુ થાય છે. અહીંના જોવા લાયક સ્થળમાં થાનવાવ, ગોરખમઢી, ગંગાતળાવ વગેરે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રસિદ્ધ થયેલી મોરણી કેળણ અહીં થઈ ગઈ. 2. વાર્તા એવી છે કે વાદીના વેશમાં ગયેલા ચારણ સાથે રાહે ઉગાવાળાને કહેવડાવ્યું કે - તું ની રેતે તક આવ્ય તાલી તળાજા ધણી, વાળા હવે વગાય એકે હાથે ઉગલા”. તું કહેતે ન હતો કે હું એક હાથે તાળી વગાડી શકું? તો હવે સમય છે તે વગાડી છાતી માથે શેરડે, માથા ઉપર વાઢ, ભણજો વાળા ઉગલા, કટ પાંજરે કવાટ. ચારણે ઉગાવાળાને ખબર આપ્યા. શિયાળ બેટ ઉઘાડી રીતે નૌકા સૈન્ય વગર લેવાય તેમ ન હતો. તેથી પિઠ ભરી વણઝારા તરીકે સૈનિકોને લઈ ઉગાવાળો ત્યાં દાખલ થયો
Page #122
--------------------------------------------------------------------------
________________ - - - 4 111 રજપૂત સમય - તળાજા ઉપર ચડાઈ : રાહ કવાટ ત્યાંથી વંથળી ગયે અને ઉગાવાળા ઉપર ચડાઈ કરી. ઊના પાસેના ચિત્રાસર ગામ આગળ ભયંકર યુદ્ધ થયું. તેમાં અને શિયાળ બેટ તવારના બળે તેણે કબજે કર્યો. રાહ કવાટને છોડવા માટે અનતદેવને ઉગાવાળાએ કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે કરે મજરે કવાટ, ભાંખે એમ અનંતદેવ, તે પાછો મેલું પાટ, પત ખેવે ગરનારપત’ આ સાંભળી કવાટે કહ્યું: આ કાયાને મજરે નહિ, આ કાયા અવઘાટ, રાહ ઊઠી મજર કરે તે કીં કાંવા કવાટ. આ શરીર વળતું નથી એટલે મજરે કરી શકાય નહિ. જે રાહ મજર કરે તે તે કવાટ કેમ કહેવાય? ઉગાવાળાએ તેથી કોધિત થઈ અનંતદેવને પછાડ્યો અને તેના ઉપર ચડી બેઠો. આ દશ્ય જોઈ અનંતની માં આવી. તેણે કહ્યું કે: સે સે માર્યો ચાવડા, પંદરસો માર્યા પઠાણ, તને એભલવાળાની આણ તું અનંત મેલને ઉગલા.” માએ એભલવાળાની આણ આપી. આ એભલવાળો કેણ? એભલવાળા વલ્લભીને એક વંશજ હતો, જે વલ્લભીના પતન પછી મારવાડમાંથી આવેલ અને મેવાડના રાજાની મદદથી વઢવાણમાં રહી વળા, ચમારડી જીતેલાં. તે વાળાઓને મૂળપુરુષ ગણાય છે. બીજા બે એભલ થયા છે. તેને ઇતિહાસ આગળ ઉપર છે. આ દુહામાં પઠાણેનો ઉલ્લેખ છે, પણ તે સમયમાં પઠાણે હતા નહિ. [અમૃતવેલના પાળિયામાં સં. 1042 (ઈ. સ. ૯૮૬)માં સૈયદ બાલાલ નામના એક મુસ્લિમ ગુલામે એક બ્રાહ્મણ સ્ત્રી ઉપર અઘટિત હુમલે કરતાં તેને પતિ તેની સાથે લડે. પણ બીલાલ તેને મારી નાખ્યો. તેના વેરને બદલે લેવા જૂની સાવડના વાળાઓએ સીદી તથા સચદેને મારી નાંખ્યા. (વોટસન ગેઝેટીયર) તેથી કદાચ મુસ્લિમો આવી વસ્યા હોય તે બનવા સંભવ છે. જે કે હું આ સાલના વાચનમાં કંઈ ફેર થયો હોવાનું માનું છું.] તેથી ઉગાએ અનંતદેવને મુક્ત કર્યો. તે રાહ કવાટના પીંજરા પાસે ગયો, પણ તેનું તાળું ખોલવામાં સમય લાગતાં હર્ષના આવેશમાં તેણે કાષ્ટના પીંજરાને લાત મારી, પીંજરું તૂટયું, પણ ઉગાવાળાને પદપ્રહાર કવાટની કાયા ઉપર પડે. રાહને આ અપમાન જણાયું. પછી અનંતને છોડી મૂકે તે પણ તેને ન ગમ્યું. ઉગાવાળાએ બીજા રાજાઓને પણ છોડયા. છોડાવ્યા છત્રીસ કંકુને કરતાં કમળ, અધપત દિયે આશિષ, તને અજરામર ઉગલા,
Page #123
--------------------------------------------------------------------------
________________ 112 સૌરાષ્ટ્રને ઇતિહાસ ઉગાવાળો મરાયો. હાલ પણ ચિત્રાસર ગામે તેને નમેલો પાળિયે છે. આ રાતના સમયમાં રિબંદરના જેઠવાઓ આ પ્રદેશમાં આવ્યા હોવાનું અનુમાન છે. રાહ કવાટે આબુના વિજય તથા ઉગાવાળાના પરાજ્ય સિવાય કાંઈ કામ કર્યું હોવાની કેઈ નેંધ નથી. તે ઈ. સ. ૧૦૦૩માં ગુજરી ગયે તથા તેની પાછળ તેને પુત્ર રાહ દયાસ ઉર્ફે મહીપાળ ૧લે ગાદીએ આવ્યા. રાહ દયાસ ઉફે ડિયાસ : (મહીપાલ ૧લો) ઈ. સ. ૧૦૦૩થી ઈ. સ. 1010 રાહ દયાસ મહીપાળ નામ ધારણ કરી વંથળીની ગાદીએ આવ્યું. ગુજરાતના રાજાઓને આ નબળે કાળ હતો. એટલે તેણે તે સમયને લાભ લઈ સોરાષ્ટ્રના રાજ્યને પુન: એક મહાન રાજ્ય બનાવવા પ્રયત્ન શરૂ કર્યા. મૂળરાજ મૃત્યુ પામ્ય હતે. ચામુંડ પિતાનાં પાપકર્મોના કારણે થયેલા પશ્ચાત્તાપના પરિણામે શુકલતીર્થમાં વસવા ગયે હતે. અને દુર્લભસેન પાટણની ગાદીએ હતે. તે બીમાર રહે. વળી મૂળરાજની મુત્સદ્દીગીરી કે તેના વંશજ સિદ્ધરાજનું પરાક્રમ તેનામાં હતાં નહિ. સૌરાષ્ટ્રમાં પણ કેઈ વંથળી સામે માથું ઊંચકે તેમ હતું નહિ. તેથી રાહ દયાસ દિનપ્રતિદિન બળવત્તર થતે ગયે. ગ્રહરિપુના પરાજયને હજી માત્ર એકવીસ વર્ષ થયાં હતાં. રાહ કવાટે તેનાં સિન્ડે આબુની ચડાઈમાં ભાંગી નાખ્યાં હતાં. અને તેની કોધિત મનવૃત્તિને કારણે તેણે ઉગાવાળા જેવા સહાયકને શત્રુ બનાવ્યા હતા અથવા મારી નાખ્યા હતા. એટલે ગ્રહરિપુના પરાજયના કારણરૂપ ગુજરાતના રાજા તથા મારવાડના રાજાને જીતવા માટે રાહ દયાસે સતત ચિંતા સેવ્યા છતાં તેને તક મળી નહિ. પાટણનો સ્વયંવર : દુર્લભસેને પિતાની બહેનનાં લગ્ન માટે સ્વયંવર કર્યો. તેમાં રાહ દયાસ પણ ગયે. સ્વયંવરમાં ભારતના અનેક રાજાઓ આવેલા; પણ દુર્લભસેનની બહેને વરમાળા મારવાડના રાજા મહેન્દ્રના ગળામાં આપી અને દુર્લભસેને તેની બહેનને રાજા મહેન્દ્રને પરણાવી. સ્વયંવરમાંથી નિરાશ થઈ રાહ વંથલી આવે. તે નિરાશાની આગમાં ગ્રહરિપુના પરાજ્યમાં મહેન્દ્રના પિતાએ 1. રાહ કવાટ જે વીર આવે કતદની થાય તે સંભવિત નથી. ઉગાવાળો આ વિજ્યથી ગર્વિત થયો હશે, અને કોઈ બીજા રાજ્યક્રારી કારણોસર રાહ કવાટે તેને માર્યો હશે. 2. ઘણા પાળિયા હતા. ઉગાનો પાળિયો પરસવા (પૂજવા) તેની બહેન આવી. તે ઓળખી શકી નહિ કે તેના ભાઇને પાળિયો કયો? તેથી તેણે કહ્યું “મારા ભાઈને પાળિયો નમે તે દુખણું લઉં.” તેથી ઉગાને પાળિયો નમ્યો અને રાહની માએ તેને તેલ સિંદૂર ચડાવ્યાં,
Page #124
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 113 ભજવેલા ભાગની સ્મૃતિનું ધૃત હોમાયું. એટલે તેણે મારવાડના રાજાને મદ ઉતારવા પ્રયત્ન આરંભ્યા. એક મહાન સૈન્ય સજી તેણે પાટણ ઉપર ચડાઈ કરી દુર્લભસેન તથા મહેન્દ્ર બનેને પરાજિત કરવા ધાર્યું. પણ તે કાંઈ પણ કરી શકે તે પહેલાં દુર્લભસેનની રાણું પ્રભાસની યાત્રાએ નીકળતાં ગિરનાર યાત્રાએ આવી. રાહ દયાસને કારણ શોધવું ન પડ્યું. તેણે આજ્ઞા કરી કે પાટણની રાણું જે કર આપે તે જ દાદર કુંડમાં સ્નાન કરે. પાટણની નવપરિણીત મહારાણીને આ અપમાન અસહ્ય લાગ્યું. તે યાત્રા વગર પાછી ગઈ અને તેના ઉશ્કેરવાથી દુર્લભસેને વંથળી ઉપર ચડાઈ કરી.' પાટણને વિજ્ય: સોરઠ ઉપર ફરીથી ગુજરાતની સેના ચડી આવી. રાહ દયાસે આટલી વહેલી ચડાઈ આવશે તેમ ધાર્યું ન હતું. દુશ્મન વંથળી ઉપર ઘેર ઘાલે અને મંગાવું પડે તે કારણે તેણે વંથળી છેડી જૂનાગઢના ઉપરકોટમાં થાણું નાખ્યું અને વંથળીને ઉઘાડું શહેર રહેવા દીધું. દુર્લભસેનના સિગ્યે વંથળી લીધું અને ઉપરકેટને ઘેરે ઘાલે. ઘેરે કેટલે ચાલે તેને ઉલ્લેખ નથી, પણ દીર્ઘ કાળ થયે છતાં ઉપરકોટ પડે નહિ અને પાટણના સૈન્ય કંટાળ્યાં અને ઘેરે ઉઠાવી પાછાં જવા માટે તેના સરદારે વિચારમાં પડયા. - માથાને માગનાર: આ સમયે હેડમાં રાજાનું માથું હારેલે બીજલ ચારણ શત્રુ સરદાર પાસે આવ્યા અને પોતે રાહ દયાસનું માથું લાવી આપે તે યોગ્ય બદલે આપ એવી રીતે કહી ઉપરકેટ ગ; અને તેણે રાહ દયાસનું માથું મેળવ્યું. 1. દીવાન રણછોડજી “તવારીખે સોરઠમાં આ યુદ્ધને માટે કારણ આપે છે. આ યાત્રાર્થે આવનારાં રાજકુટુંબીઓમાં એક બહુ સુંદર રાજકન્યા હતી. રાહે તેના હાથની માગણી કરી, પણ રાણીઓ પાસે માણસ ન હતાં. તેથી તેઓ માગણું કબૂલ કરી પાછાં ગયાં અને વાય આપ્યા પ્રમાણે કન્યા પરણવા આવી. કન્યાના વેલડામાં સૈનિકોને સંતાડી કન્યા પક્ષના માણસો ગઢમાં આવ્યા ત્યારે અંધ દરવાનીએ કહ્યું કે વેલડામાં સ્ત્રીઓ નથી પણ ભારે હથિયારવાળા સૈનિકો છે. આમ પોલ પકડાઈ જતાં સરદારે હુકમ આપ્યો અને સૈનિકે કૂદી પડયા. રાહને કતલ કર્યો અને જૂનાગઢ જિતાયું. આ વાતમાં ગુજરાતને રાજા સિદ્ધરાજ કહ્યો છે. તે કારણે તથા સામી કન્યા પરણવા આવે તે વાત બંધબેસતી નથી. આ લડાઈની ભાટચારણે પણ અનેક જુદી જુદી વાતો કરે છે. 2. આ વાત ઘણી રસિક છે. બીજલ માથું માગવા આવે છે એવી ખબર દરવાનેને પડી એટલે તેમણે તેના આવવાના માર્ગ બંધ કર્યા; પણ દુર્ગ ઉપરથી શત્રુઓ ઉપર રાહની નજર પડી અને ચારણે તેને જોતાં કહ્યું કે “રાહ, હું તારું માથું માગવા આવ્યો છું; પણ તે વાતની ખબર પડી જતાં દરવાને મને અંદર આવવા દેતા નથી. આમ કરવા તે આજ્ઞા આપી 15
Page #125
--------------------------------------------------------------------------
________________ 114 સૌરાષ્ટ્રને ઇતિહાસ છે? રાહે તે સાંભળીને પોતાની પાઘડીથી આડી તલ્હાર બાંધી ઉપરથી ઉતારી, જેની ઉપર બેસી ચારણ ઉપર આવ્યા. ચારણ અઢી લઢ મથે ગઢે માગણે લોઢા ઉપર બેસી ચારણ માથું માગવા ઉપર ચડે. ચારણને માથું આપવા રાહ તૈયાર થયું છે તે રાણીને ખબર પડતાં તેણે આવી કહ્યું, “ચારણુદેવ, માથા સિવાય બીજું ગમે તે માગે.” અધા તું અઘાથીયે, ભાઈયે છ મગણહાર; હાજી ડીયાં તડાક, દીયાં હાથી ડાયાં હજાર, ગીનની ચંદનહાર, પણે છડી દયાં સરદાર; તને ઘડાં, વાડી, હાથી, ચંદનહાર દઉં પણ બીજલ ઝેરી બીજ... બીજલ તે ચારણામાં ઝેરી બીજ જેવો હતો. તે માને નહિ, તેણે જવાબ દીધેઃ તાજી આય તબીલમેં, ગોમેર આય ઘણું, મેકે નાય મણું આલે સિર વાલે અબે. મારી પાસે તબેલામાં ઘણું ઘેડાં છે; હાથી પણ ઘણું છે. મને તે વહાલું માથું છે. રાણી નિરાશ થઈ રાહની બહેન પાસે ગઈ. બહેને આવીને વાત સાંભળીને રાહને કહ્યું: વઢી દેને વીર, મથે મગણુહારકે; દાતારા મન ખીર, અદાતા મન કઠણ જે. ભાઈ દાતારને જે સહેલું અને અદાતાને જે કઠણ છે તેવું દાન દેવાને પ્રસંગ આવ્યો છે. તારું માથું વાઢી દે રાણીએ રાહ કવાટની પુત્રીનું કુળાભિમાન જોયું. તે રાજમાતા પાસે ગઈ. તેણે તે તરત જ કહ્યું: મથે મગણહારકે, જે દયાસ તું ન દે; તે કેડે બંધી કીનછ કવિયાં કેર કરે. દયાસ! જો તું દાનમાં માથું ન દે તો કવિઓ ની કીર્તિ ગાશે ? અને રાહે પોતાના હાથે બીજલને માથું ઉતારી દીધું. બીજલને સોલંકી સરદારે ઇનામ ન આપતાં દેહાંત દંડ આપે. આ વિષયનું સિંધી ભાષાના સુપ્રસિદ્ધ શાયર શાહ અબ્દુલ લતીફે અતિ રસિક વર્ણને કયુ છે. તેમાં તેણે રાણીનું નામ સેરઠ આપ્યું છે, એટલે સોરઠી રાણી. તેમાંથી માત્ર બે કડીઓ “સોરઠ મંગણહારખે, જાલ ભરે જાના, અસી બયી બે જણ, બીજલ જા બાના; છડ તંદુલ જા તાના મુરી વંજ તું મંગના હસે સરતાં હકસ્સી, લજ મરાં, લખે સરતાં લખ સીસી, લખરી હું દિયાં.
Page #126
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 115 સોલંકી સેનાએ હુમલો કર્યો. અને રાજાવિહેણે કિલ્લો જિતા. રાહ દયાસ પાછળ તેની સેરઠ રાણી સતી થઈ અને બાળપુત્ર ને ઘણને લઈ તેની દાસી નાસી છૂટી. સેરઠ ગુજરાતના રાજ્યને ખાલસા પ્રદેશ બન્યું અને વંથળીમાં સૂબે મૂકવામાં આવ્યું. આમ, ચુડાસમાઓની હકૂમત સેસ્ટમાંથી ઊઠી ગઈ. સેરઠ રાણે સતી થતાં તેના બાલપુત્ર ને ઘણને લઈ દાસી ભાગતી ભાગતી કેડીનાર પાસે બેડીદર પોંચી. બેડીદરમાં દેવાયત નામને એક ઘરધણ આહેર હતું. તેને ઘણને સેંપી થાક, ભૂખ તરસના કારણે દાસીએ પ્રાણ છેડયા. દેવાયતે તેની પત્નીને રાહ સેં. નાઘણની વય તે વખતે માત્ર નવ માસની હતી. તેથી દેવાયતની પત્નીએ તેની છ માસની પુત્રી જાસલને ખેાળામાંથી ઉતારી ને ઘણને ખોળામાં લીધે. દેવાયતનો દીકરે વાસણ હતે. નેઘણ તથા વાસણ સાથે ઊછરવા માંડયા. ઘણ રાજપુત્ર હતા તે વાતની કઈને ખબર પડતાં તેણે જૂનાગઢમાં સેલંકીના સૂબાને આ ખબર આપ્યા. સૂબાએ આવીને દેવાયતને દબાવ્યું. તેણે પિતાની પત્નીને કહેવરાવ્યું કે “રાહ રાખી વાત કરજે.” ગાડું ગાલણકા, ગાડાવત રાખે ગળે, વાકી ખૂબલીમાં જે ઉચેટીયે ઉદાઉત.” ચતુર આહેરાનું સમજી ગઈ. તેણે વાસણને શણગારીને મોકલ્યા અને સોલંકી સરદારે તેનું માથું કાપી લેવા આજ્ઞા કરી. દેવાયત પિતાને પુત્ર હોય તે મારી શકે નહિ એ કારણે તેની કસોટી કરી. પણ દેવાયત તેમાંથી પાર ઊતર્યો અને તેણે સ્વહસ્તે પિતાના એકના એક પુત્રનું બલિદાન દીધું. કમભાગે મારે એક જ માથું છે, તેથી હું લાજી મરું છું. જે લાખ શિર હેત તે હું લાખે ય વાઢી આપત. શાહ અબ્દુલ લતીફે સિંધી ભાષામાં સોરઠના રાહ વંશના રાજાઓનું એક સળંગ કાવ્ય લખ્યું છે. 1. આ ગામ આવેજ હોવાનું પણ કહેવાય છે; પણ તે બોડીદર જ હતું. ત્યાં દેવાયતનાં મકાન પણ બતાવવામાં આવે છે. 2. આ દુહો આ વાતનો નથી; જો કે તેને આ સાથે જોડવામાં આવે છે. ઉદાઉત એટલે ઉદા-ઉદયસિંહના પુત્ર જેવું કાઈ પાત્ર આ વાતમાં નથી. - 3. આવી વાત વનવીર તથા ઉદયસિંહ રાણાની તેમજ લાખા ફુલાણીની દાસી ફારૂકની પણ છે. એક વાર્તાકાર પ્રમાણે દેવાયતે સાત પુત્રોનું બલિદાન દીધું હતું.
Page #127
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્ર ઇતિહાસ નેઘણ માટે થયે ત્યારે દેવાયતના ખેતરમાંથી તેને ધન મળ્યું. તેની સહાયથી દેવાયતે આહિરેને જાસલનાં લગ્નના બહાને બેલાવી જૂનાગઢમાં ભેળા કર્યા. રાજમહેલ જેવા જતાં ત્યાં વિજયનગારું હતું તે જોઈ નેઘણે દેવાયતને પૂછ્યું કે “આ વગાડું?” દેવાયતે કહ્યું કે “આ નગારું વગડે તે રાજપલટે થાય.” નેઘણે તે વગાડયું અને સંકેત પ્રમાણે આહિરે તૂટી પડયા. સોલંકી સેના અણુચિંતવી ઝડપાઈ, પ્રજાએ આહિરેને સાથ આપ્યો અને જૂનાગઢમાંથી સેલંકી સેનાને હરાવી કાઢી મૂકી. જાસલ બહેનની આંગળી વાઢી ઊના લેહીએ રાજતિલક કરી ને ઘણને ગાદીએ બેસાડયો. જાસલનાં લગ્ન કર્યા અને દેવાયત રાજાના પિતાને સ્થાને રહ્યો. રાહ ઘણુ : ઈ. સ. 1025 થી ઈ. સ. 1044. રાહ નવઘણ ઉફે ઘણુ ગાદીએ આવ્યું ત્યારે માત્ર પંદર વર્ષને જ હતે. માતાપિતાવિહોણું કિશોર કુમારને રાજવહનને ભાર દેવાયત ઉપર આવ્યો. તેણે શ્રીધર અને મહીધર નામના નાગર મંત્રીઓને રાખ્યા. એક મહેસૂલી વ્યવસ્થા ચલાવતે અને બીજે સેનાપતિ હતે. 1 ગુજરાત: આ સમયમાં ગુજરાતની ગાદીએ ભીમદેવ પહેલે હતો. જ્યારે નવઘણે ગાદી પુનઃપ્રાપ્ત કરી ત્યારે તેણે સિંધના રાજા હમીર સુમરા ઉપર ચડાઈ કરેલી, અને ચેદિરાજ કર્ણ સાથે પણ તે યુદ્ધમાં ઊતો . માળવાના પરમારે મુંજ અને ભેજ સામે પણ તેને વિરોધ ચાલ્યા કરતે. એટલે તે દિશામાંથી નવઘણને ભય હતે નહિ. તેથી સમયે તેને સહાય આપી અને તે ગાદી ઉપર સ્થિર થયે. ચૌહાણ: આ સમયે અજમેરમાં વિસલદેવ ચૌહાણ રાજ્ય કરતા હતા. આ રાજા ઘણે જ પરાક્રમી અને પ્રતિભાશાળી હતું. તેણે મુસલમાનોની વધતી સત્તા અટકાવવા હિંદુસ્થાનના તમામ બળવાન રાજાઓને એકત્ર કર્યા હતા. તેમાં ભીમદેવ ભળે નહિ. તેથી તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી ઉત્તર ગુજરાત જીતી લીધું. વડનગર(આનંદપુર)ને પ્રદેશ આબુ અને છેક વાગડ સુધીના ભાગ ઉપર તેણે વિજયધ્વજ ફરકાવ્યો અને વિશાળનગર શહેર બાંધી ત્યાં પિતાને સૂબે રાખે. વિશળદેવ અહીંથી સેરઠ ઉપર ચડ; પણ રાહ નવઘણની શકિત આવા પ્રબળ શત્રુ સામે થવાની ન હતી. તેથી તેણે ખંડણ ભરી વિશળદેવનું સન્માન કરી તેનાં સિને પાછાં વાળ્યાં.' 1. આ શ્રીધર માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ” 2. ચંદ બારેટના “પૃથ્વીરાજ રાસા'માં આ યુદ્ધનો ઉલ્લેખ છે. વિશલદેવે વિસનગર ઈ. સ. ૧૦૪૬માં વસાવ્યું તેમ મનાય છે. પણ આ ચડાઈ ઈ. સ. ૧૦૨૪-૨૫માં થઈ હતી. ત્યારે નગર વસાવવાનું શરૂ કર્યું હોય અને ૧૦૪૬માં તે પૂર્ણ થયું હોય તે સંભવિત છે. આ વિશલદેવે કતવધને યજ્ઞ કરી વડનગરના અયાચક નાગર બ્રાહ્મણને દાન ન લેતાં પાનનાં બીડાં આપી તેમાં ગામનાં નામ લખી છેતર્યા હતા, જેઓએ ભૂલથી દાન લીધું તે નાગર બ્રાહ્મણ થયા, તે સમયથી નાગર જ્ઞાતિ બે વિભાગે–ગૃહસ્થ અને બ્રાહ્મણમાં વહેચાઈ.
Page #128
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 110 સેમિનાથ : રાહ નવઘણના રાજ્યના પહેલા જ વર્ષમાં ગીઝનીને સુલતાન મહમુદ સેમિનાથના દેવાલયના ધનસંચયથી આકર્ષાઈ તેને લૂંટવા માટે પ્રબળ સન્ય લઈને એરટી સેમિનાથ ઉપર ચડયે. - સોમનાથ એ સમયમાં આનું મુખ્ય ધામ હતું. સમસ્ત ભારતમાં ક્રાશી વિશ્વનાથથી પણ તેની અગત્ય અને ભક્તિ વિશેષ હતી. અને તેથી ભારતના રાજમહારાજાઓ અને ધનિકેએ તેમનાં દ્રવ્ય અને ધનને સોમનાથને ચરણે ધરવામાં સીમા રાખી ન હતી. સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકિનારે આવેલ આ ભવ્ય અને પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામની કીર્તિ ભારતના ઉત્તરીય પહાડોમાં અભેદ્ય માર્ગો ભેદીને એશિયાના પ્રદેશમાં પહોંચી ગઈ હતી. ધનાઢય ભારતના આરાધ્ય દેવના મંદિરમાં હીરામોતી અને રત્ન કાંકરાની જેમ ચણાયાં છે. અને સુવર્ણ અને ચાંદીનું ત્યાં પથ્થર જેટલું મૂલ્ય છે? એ વાતે મહમુદને કાને પડી. ગુલામપૌત્ર મહમુદ ધનલેબી અને કૃપણ હતે. તેણે આ અમૂલ્ય ખજાને હસ્તગત કરવા નિર્ધાર કર્યો. તેણે અપાર, અતુલ અને અસાધારણ સિન્ય સજી ભારત ઉપર ચડાઈ કરી. પણ અગિયાર વખત ભારતના આર્ય રાજાઓએ તેને પરાજિત કરી સીમા ઉપરથી જ હાંકી કાઢયે. મહમુદની દષ્ટિ તે ધનમાં જ હતી. તેને તેની ચડાઈને ખર્ચ અને ભેગ આ ધનભંડારની પ્રાપ્તિ સામે 1. મહાદેવના દ્વાદશ જ્યોતિલિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. (4) “સૌરાષ્ટ્ર રામનાથ ...", (ब) सौराष्ट्रदेशे विदशे तीरभ्ये ज्योतिर्मयं चंद्रकलावतंस / 2. આ સ્થાન માટે નીચેની કાવ્યપંક્તિઓ રસપ્રદ થશે ? જબ રૂપે પાક આલમ પર શહેર એક નહિ થા, નીને, બાબીલેના, રૂમ, દમીશ્ક નહિ થા, નહિ થા પ્રયાગ કાશી, જબ દ્વારિકા ભી નહિ થા, પુરનુર અય મુન્નવર અશહર તું શાહર યહિ થા. ગજી થી તેરી ગલીઓમેં વેદ કી તલાવત, શાસ્ત્રોકી શરાઅત, શ્રીકૃષ્ણ કી ઇબાદત, મઆબુંદ જે જહાં કે આબીદ બને હે તેરે પુર નુર હોકે માધવ વહ યહાંહી આ કે કેરે તું ગુન્શને કુનહુ હે બુબ્બલ હે - દેવ–તેરે...વગેરે (સદ્ગત સાક્ષરવર્ય શ્રી, શંકરપ્રસાદ દેશાઈને “તસ્લીમે વતન” નામના કાવ્યમાંથી.) 3. “ગુલિસ્તાનમાં શેખ સાદીએ મહમુદના મૃત્યુ પછી ધનના ઢગલા જેતી તેના શબની આંખનું વર્ણન કરી તેના ધનલાભની ગાથા લખી છે.
Page #129
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ નજી લાગે. આખરે ભારતના બીજા રાજાઓને ન છેડતાં તેણે ઈ. સ. ૧૦૨૫ના સપ્ટેમ્બર માસમાં ગીઝનીથી ઊપડી સોમનાથનો માર્ગ લીધે. આ સિન્ય એવા માગે થઈને આવ્યું કે બને ત્યાં સુધી કોઈને ખબર પડે નહિ, તેમ કઈ સામને કરે નહિ. આબુ આગળ થઈ, અણહિલવાડને પડખે મૂકી તે સૌરાષ્ટ્ર તરફ વળે. રાજા ભીમદેવ અણહિલવાડમાં ભરાઈ ગયે. અને તેને પિતા ઉપર આ સન્ય આવતું તથી તેની ખબર જ રહી નહિ. તેથી તે સૈન્ય પસાર થઈ ગયા પછી પણ ઘણું વખત સુધી બહાર નીકળે નહિ. પ્રભાસમાં : મહમુદ ઈ. સ. ૧૦૨૬ના જાન્યુઆરીમાં અથવા ઈ. સ. ૧૦૨૫ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં પ્રભાસના દુર્ગદ્વારે આવી પહોંચ્યા. મહમુદ અણહિલવાડ પાટણથી બહેચરાજી, વિરમગામ, ધંધુકા અને ઘોઘા (વર્તમાન સ્થાને)ને માર્ગે ઊના દેલવાડા આવ્યું અને ત્યાંથી તેણે પહેલી છાવણું કેડીનાર પાસે નાખી. ત્યાં કેટેશ્વરનું દેવાલય તેડી તેણે તેના કાર્યને પ્રારંભ કર્યો. ઘરે : મહમુદનું સૈન્ય આગળ ચાલ્યું. પણ ગીરની સરહદે ઝાડીઓમાં આદિવાસીઓએ તેને આંતરી લીધું. સોમનાથનું મંદિર દૂર રહ્યું અને ગીરના અરયમાં ભલે મહમુદના સૈન્યને હેરાન કરવા પ્રવૃત્ત થયા. મહમુદના સૈન્યને દેર તેને ગુલામ નકારચી (નગારચી) મરાઈ ગયે. આદિવાસીઓ ઝાઝું ટકી 1. આ કેટેશ્વર માંગળ પાસે હોવાનું કાઠિયાવાડ ગેઝેટીયર (કામીલ ઉલ તવારીખના આધારે) માને છે; પણ તે કેટેશ્વર કોડીનાર પાસેનું. માગ માટે જુદા જુદા મત છે; પણ આ માર્ગે મહમુદ આવ્યા તે સર્વસ્વીકાર્ય મત છે. 2. આ નગારચીની દરગાહ જબુર ગામે છે. ત્યાં તે સમયના સીદી લેકેનું ગામ વસેલું છે. આ સમયે સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા રાજાઓને અધિકાર હતા તે વિવાદાસ્પદ પ્રશ્ન છે. સોરઠ રાહને સ્વાધીન હતું પણ નવઘણની અજ્ઞાત અવસ્થાના સમયમાં માંગરોળમાં ગોહિલ, બરડામાં જેઠવા, ઉના, દીવ અને મહુવામાં ચાવડાઓ અને કેટલાક ભાગોમાં કળીઓ હકૂમત ચલાવતા હતા. એટલે મહમુદના સિન્યને થોડા દિવસ પણ રોકી શકે તેવો એક પણ રાજા ન હતા. ગ્રહરિપુ કે લાખા જેવાના સમયમાં મહમુદ આવ્યા હતા તે તેને તેઓ બીજી સહાય આવતાં સુધી રોકી શકત; પણ તે કમભાગ્યે એવા કાળમાં આવ્યો કે તેના સિન્યનો સામનો કરી શકે તેવી એક પણ સત્તા સૌરાષ્ટ્રમાં ન હતી. ગુજરાતને રાજા ભીમ ચેદિ, પરમાર અને સુમરા સામે લડી ઘસાઈ ગયા હતા. તે સોહામણ, યુવાન, કદાવર ને વીર પુરુષ હતો; પણ આ સમયે તે કે ઓચિંતે ઘેરાયો હતો. દીવાન રણછોડજી પ્રમાણે ભીમ તથા નવઘણનાં સૈન્યએ સહકાર કરી મહમુદને સામને કર્યો હતો.
Page #130
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 119 શકયા નહિ અને મહમુદે પ્રભાસના પાદરે પડાવ નાખે. તેને “સેમનાથનું ગગનમાં ઝોલાં ખાતું શિખર, તેની પાછળ સમુદ્રની આસમાની આકાશકક્ષાથી પાર નીકળી ગયેલું દેખાયું; મંદિર દ્વારમંડપ, રંગમંડપ અને શંકુ આકારને ઘુમ્મટ તથા તેની ફરતે ચેક, થાંભલાઓ વડે ટેકવેલી અટારીઓ, આજુબાજુનાં અનેક નાનાં દહેરાં-એ સર્વ વડે અતિ રમણીય દેખાતા આ પવિત્ર દેવાલય”ની ભવ્યતાની ઝાંખી કરી. તેણે તેના સન્યને ઇસ્લામની શાન માટે, દીનના હુકમ માટે મરીને શહાદત મેળવવા અનુરોધ કર્યો, અને “અલ્લા હો અકબર”ના પ્રચંડ નારાથી તેમણે સોમનાથ ઉપર આક્રમણ કર્યું. દુર્ગ: સોમનાથ શિવક્ષેત્ર હતું. એટલે તેને શત્રુને ભય ન હોય. તેથી ત્યાં દુર્ગ હતું નહિ. અને નગરના રક્ષણ માટે કઈ ખાસ સૈન્ય પણ હતું નહિ. તેમ છતાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોએ એક નાનુંશું સૈન્ય તાબડતોબ ઊભું કરી દીધું અને સોમનાથના દેવાલય આડે માનવલ્લેિ ખડે કરી દીધું. પ્રથમ તે તેઓને એમ લાગ્યું કે કઈ મહારાજા દર્શને આવે છે. પણ જ્યારે તેઓએ લીલું નિશાન જોયું અને ભક્તિભાવને સ્થળે વેરભાવ છે ત્યારે તેઓએ મહાદેવની પ્રાર્થના શરૂ કરી અને આર્યોના અમર ધર્મને રક્ષવા માટે ધર્મયજ્ઞમાં બલિદાન થઈ હોમાઈ જવા તૈયારી કરી. મહમુદે “અલ્લા હો અકબરના તુમુલ નાદે તેના સૈન્યને આગળ વધવા આજ્ઞા કરી. બન્ને પક્ષેએ બાણની વૃષ્ટિ કરી અને તલવારની તાળીઓ લેવાવા માંડી. મહમુદ ધનલોભથી લડતે હતે. તેના સૈનિકને પણ લૂંટમાં ભાગ મળવાને હતે. ભૂખ્યા અને નિર્ધન કાબુલીઓ ભારતમાં દષ્ટિગોચર થતા ધનભંડારને લૂંટવાની ઈચ્છાથી લડતા હતા, જ્યારે બ્રાહ્મણે અને ક્ષત્રિયે તેમજ અન્ય આર્યો પિતાના ધર્મના રક્ષણ માટે પ્રાણાર્પણ કરવા બહાર પડયા હતા. આ બે દિવસ સતત યુદ્ધ ચાલ્યું. સાંજે મહમુદે જીતની આશા છોડી દીધી. વળતે દિવસે પ્રાત:કાળમાં મહમુદે ફરી હલે કર્યો. આ દિવસે રાહ નવઘણનું સૈન્ય તેના સેનાપતિ મહીધર 1. કર્નલ ટોડ : “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા.” 2. અલબિરુની તેના ઇતિહાસ “તારીખ-ઉલ-હિન્દ'માં લખે છે કે એ પ્રતિમા તથા ધનભંડારે દુગમાં રાખવામાં આવતા. આ દુગ સો વર્ષ પહેલાં જ કર્યો હતો. અલબિરુનીએ આ ગ્રંથ ઇ. સ. 1031-32 માં સંપૂર્ણ કર્યો. એટલે ઈ. સ. ૯૩૦-૩૧માં દુગ પૂર્ણ કર્યો તેમ તેના કથન પ્રમાણે મનાય. પણ આ દુગર તો મંદિરની ફરતે હતું તેમ તેને અર્થ થાય છે. પ્રભાસખંડ વગેરેના આધારેથી જણાય છે કે આ સમયે પ્રભાસને દુશ હત જ નહિ. આ પ્રશ્ન “સમ- * નાથ” નામક મારા ગ્રંથમાં ચર્યો છે. એમનાથ શિવક્ષેત્ર હતું, તેને કેઇ આય રાજાના આક્ર મણને ભય હતો નહિ. તેથી ત્યાં દુગની આવશ્યકતા ન હતી.
Page #131
--------------------------------------------------------------------------
________________ ૧ર૦ સૌરાષ્ટ્રને ઇતિહાસ અને મંત્રી શ્રીધરની સરદારી નીચે આવી પહોંચ્યું, અને મહમુદને પિતાનાં સ્વને ટી પડતાં જણાયાં. કંઈક નાના નાના ઠાકરે તેમનાં સે લઈ આવ્યા. પ્રજાજને વર્ણભેદ જોયા વગર સોમૈયાની સમાતે આવ્યા. અણહિલવાડનું સૈન્ય પણ આવી પહેચ્યું. મહમુદને હવે પિતે સર્વનાશ નોતરી લીધું છે તેમ ભાસ્યું; પણ તે સમયસૂચક હતે. તેનાં હિમ્મત હારેલાં, શ્રમિત થયેલાં અને અકળાયેલાં સૈન્યને ઇસ્લામ ખાતર શહીદ થવા અનુરોધ કરી તેણે તે ઘોડા ઉપરથી ઊતરી નમાઝ પહી, એક સીરકાસિયન સરદારને હાથ પકડી, સૈન્યને ઉશ્કેરી, પિતે આગળ વધ્યો. કાબુલીઓને પણ ઝનૂન ચડ્યું. તેમની સામે સર્વસ્વને નાશ અથવા વિજય સિવાય માર્ગ ન હતા. તેઓએ એકસામટે ધસારે કર્યો અને આર્યોના પગ તેમના ધસારા સામે ટકયા નહિ, પરંતુ પાછા હઠતાં હઠતાં તેઓએ એ મરણિયો સામને કર્યો કે મહમુદને પણ પાછા કદમ કરવા પડ્યા. બીજે દિવસે હિંદુઓએ ઊઠીને જોયું તે મહમુદનું સૈન્ય તેની છાવણ ઉપાડી પલાયન થઈ ગયું હતું. હિંદુઓએ પિતાને વિજય થયો માની મહાદેવની સ્તુતિ કરી આનંદ મનાવ્યો. પણ હિંદુઓ વિજય ન્માદમાં ગાફેલ થયા છે તે ખબર દૂત દ્વારા મળતાં મહમુદે એચિત છાપે મારી સેમિનાથ સર કર્યું અને હિંદુઓની કતલ કરી. મહમુદે તે પછી જે જુલ્મ ગુજાર્યો તેનું વર્ણન કરવા કરતાં કલ્પના જ કરી લેવાની રહે છે. તેણે ઘરેઘર લૂટયાં, સ્ત્રીઓની આબરૂ સલામત રહી નહિ, હિંદુઓને કતલ કર્યા, ગાયને મારી તેનું લેહી મંદિરમાં છાંટયું અને તેમ કરી મહમુદે પિતાને વિજયેત્સવ ઊજ. 1. અણહિલવાડને રાજા વલ્લભસેન આ વખતે આવેલ તેમ ટોડ કહે છે. પણ ત્યારે તે ગુજરી ગયા હતા. અને ગુજરાતની ગાદીએ ભીમ હતો. તેનું સૈન્ય મેવું પડયું; તેથી આ યુહમાં આવી પહોંચ્યું હોવાનું સંભવતું નથી. કામીલ ઉલ તવારીખ નામના ગ્રંથમાં મુસ્લિમ ઇતિહાસકાર ઈબ્ન અસીર તેમજ “તારીખે અલ્ફીને કર્તા તેને ભીમ કહે છે; જ્યારે મુસ્લિમ ઇતિહાસકારે ગુજરાતના બે દાબેસલીમની કપોલકલ્પિત વાર્તા લખે છે, જે સર્વથા અસંભવિત અને અમાન્ય રહે તેવી છે. 2. ઇન્ડીઅન એન્ટીકરી : વોલ્યુમ આઠમું : મેજર વોટસન : શેખ દીનના કાવ્યને અનુવાદ 3. આપણું કમનસીબે આ બનાવને કઈ ઉલ્લેખ હિંદુ ઈતિહાસકારોએ ગમે તે કારણે કર્યો નથી. માત્ર કૃષ્ણજી નામના કવિએ “શ્લેષ્ઠ સામો થવાને 'ભીમડ હતો નહિ.” એ ઉલ્લેખ કર્યો છે. જન લેખકે એ પણ ખાસ કાંઈ લખ્યું નથી. જ્યારે નીચેના મુસ્લિમ ઇતિહાસકે કારોએ તેમના ધર્મ માટે આવું અપાર સાહસ ખેડનાર ધર્મવીરને બિરદાવવા તથા તેના કતવ્યને ન્યાયી ઠરાવવા જે વાર્તાઓ લખી છે તે ઉપરથી ઘણું અનુમાન કરવું પડે છે. 1. તારીખે ફરિસ્તા H હીસ્ટ્રી ઓફ ધી રાઇઝ ઓફ ધી મોહમેડન પાવર : લેખક
Page #132
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 121 સુલ્તાન મહમુદ તથા તેને યુવરાજ મંદિરમાં દાખલ થયા. મંદિરના માત્ર બહારના દેખાવથી તેઓ અંજાયા હતા, પણ અંદર જતાં તેમણે જે દશ્ય જોયું તેની તેમણે સ્વપ્નમાં પણ કલ્પના કરેલી નહિ. તેણે મહાદેવનું લિંગ તેડવા માટે આજ્ઞા આપી ત્યારે બ્રાહ્મણે તેને જે તે લિંગ ને તેડે તે સુવર્ણ કે આપવા વિનંતિ કરી. મહમદ કાસમ ફરીશ્તા (ઇન ઇન્ડિયા-જોન બ્રીગ્સ.) 2. સફરનામા : લેખક કકરીયા જીક્ર. 3. મંતિકુયત્તર : લેખક શેખ ફરીદુદ્દીન અત્તાર. 4. બુસ્તાન : લેખક શેખ સાદી, 5. તુહુ–સલાતીન. 6. શેખ દીનકૃત કાવ્ય. 7. તારીખ ઉલ હિન્દ : લેખક અબ્હેમાન મુહમદ બિન અહમદ અલબિરૂની. 8. કામીલ ઉલ તવારીખ : લેખક અલ શિબાની મજદુદ્દીન ઇબ્નઅસીર, અલનજરી 9. Life and Times of Sultan Mohmmad Gazni. (Prof. Muhhamad Habib) 10. “સોમનાથને ઘેરે” કાવ્ય (લેખકનું). 1. આ ઇતિહાસકારોએ લખેલી વાર્તાઓ અરેબિયન નાઈટ્સની કલ્પનાસૃષ્ટિને શરમાવે એવી ભ્રમમૂલક અને એકબીજાથી જુદી પડતી, વિચિત્ર અને ન માની શકાય તેવી છે. આ પુસ્તકમાં તે સર્વેને ઉતારો કરી ચર્ચા કરવાનું અસ્થાને છે. આ જ લેખકે “સોમનાથ” નામના પુસ્તકમાં તે લેખકે તેમજ એલ્ફીન્સ્ટન, બ્રીગ્સ, ઇલિયટ, બાલકુર, ગેબ્રીયલ, ફેસ્ટીંગ વગેરે યુરોપિયન લેખકેએ તેના આધારે પિતાની કલ્પનાને વહેતી મૂકી જે વર્ણને લખ્યાં છે તેની વિગતવાર ચર્ચા કરી છે. આ વિષયમાં વર્તમાન ઇતિહાસકાર અલીગઢ યુનીવર્સીટીના વિદ્વાન પ્રો. મહમુદ હબીબ તેમના પુસ્તકમાં આ બ્રાહ્મણોની વિનંતિ માટે લખે છે, “મહમુદ મંદિરમાં દાખલ થયો અને અકલ્પિત ધનને હસ્તગત કર્યું. મંદિરમાંથી મળી આવેલાં સુવર્ણ અને રત્નને એટલે વિશાળ ભંડાર હતો કે હિન્દના કોષમાં તેના એક શતાંશ ભાગને નિધિ નહિ હોય. પાછળ થયેલા ઇતિહાસકારોએ લખ્યું છે કે બ્રાહ્મણોએ ધન આપવા કરેલી વિનંતિને મહમુદે “હુ મૂર્તિભંજક છું-મૂર્તિવિક્રેતા નથી” તેમ કહી અનાદર કર્યો અને મૂર્તિને તેની ગુજથી ભાંગી અને તેના પેટાળમાંથી અમૂલ્ય રને નીકળ્યાં. આ એક અશકય વાર્તા છે. એને અન્ય ઇતિહાસકારોનું સમર્થન નથી એટલું જ નહિ, પણ આ મૂર્તિ એક પૂતળા જેવી નહિ પણ એક અણઘડ પથ્થરનું ધૂળ લિંગ હતું. કમનસીબે મૂર્તિ તોડી એ વાત સાચી છે. પણ બ્રાહ્મણોએ કરેલ ધન લેવાની વિનંતિ એ પાછલા દિવસમાં જોડી કાઢેલી કાલ્પનિક વાર્તા છે.” ઇતિહાસકાર આ વાર્તાઓ માટે આટલું સ્પષ્ટ લખે છે. છતાં આપણુ કમનસીબે આપણું સાહિત્યમાં આ ગપાંઓને સાચાં માની નવલકથાઓ લખાઈ છે. 16
Page #133
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ પણ મહમુદે કહ્યું કે “હું મૂર્તિભંજક છું, મૂર્તિવિકેતા નથી.” તેણે તેની ગુજે મારી મૂર્તિના બે ટુકડા કર્યા, જેમને એક પિતાના મહેલના પગથિયામાં જડવા અને બીજે મક્કામાં મોકલવા આજ્ઞા કરી મહમુદે તે પછી મંદિરનાં રત્ન, હીરા અને સુવર્ણ કાઢવાને ઉદ્યોગ આરભે. તેનાથી અહીં વધારે રહેવાય તેમ હતું નહિ, કારણ કે તેને બીક હતી કે પાછળ આર્ય રાજાઓનાં સૈન્યો આવશે. એટલે ભીષણ અગ્નિ પ્રજવલિત કરી, મંદિરના સ્થંભેમાંથી હીરા મણિ આદિ તેણે કાઢી લીધાં તથા કાષ્ટના મંદિરને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું. ભીમદેવ: ભીમદેવને આ અતુલ અને વિરાટ સૈન્ય સામે મેદાનની લડાઈ લડવાનું યંગ્ય જણાયું નહિ. તેથી તેણે તેને માર્ગ કી લડવાની પ્રવૃત્તિ કરી, અને ગાંધીના કિલ્લામાં જઈ યુદ્ધની તૈયારી કરી. પણ મહમુદે તેના ઉપર ચડાઈ કરી ભીમને હરાવ્યો. ભીમ નાસી જઈ શક્યો અને તેના માણસોની કતલ કરી અને તે વાતને સાચી માનવામાં આવે છે. આ પુસ્તકમાં આવી કલ્પનાભરી અતિશયોકિતથી ભરપુર અને મિથ્યા વાત છેડી દેવામાં આવી છે. જે મુસ્લિમ તવારીખકારોના કથનને સર્વથા અમાન્ય કરીએ તે મહમુદની ચડાઈ થઈ હતી કે કેમ તે પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ થઈ પડે છે. 1. “તુહસ્સલાતીનમાં મૂર્તિના ટુકડા નહિ ચૂને કરી, પાનમાં બ્રાહ્મણને ખવડાવ્યા પછી મહમુદે કહ્યું કે તમારી મૂર્તિ તમારા પેટમાં છે - આ જાતની વાર્તા છે. 2. આ મંદિરનું વર્ણન મેળવવા માટે પણ મુસ્લિમ લેખકે પાસે જવું પડે છે. સંભવત: આ શિવાલય કાષ્ટનું હતું અને તે મહામેરુરાજપ્રાસાદની પદ્ધતિએ બંધાવેલું હતું. (ડે. ઇલીયટ; ડો. ભગવાનલાલ ઈંદ્રજી) તે તેર માળ ઊંચું, ચૌદ સુવર્ણકળશવાળાં શિખરવાળું અને બાવન હાથ લહેરાતી ભગવી ધજાવાળું હતું. તેમાં એટલાં બધાં રત્ન, મણિ, હીરા જડેલાં હતાં કે જાણે આખું મંદિર તેનું જ બન્યું હોય ! તેમાં છપ્પન મણિમય થંભો હતા, અને દરેક સ્થળે દાતા રાજાનું નામ હતું. આ દેવાલયનું અનેક લેખકોએ વર્ણન લખ્યું છે; પણ પ્રો. કેમિસેરિયેટ તાત્પર્ય કાઢી લખે છે તેમ “સેમિનાથના મૂળ મંદિરનું ઐશ્વર્ય તે અનુમાને જ કલપી શકાય.” આ મંદિરના નિભાવ માટે દશ હજાર ગામ મળેલાં હતાં. ત્રણસો ગવૈયા અને પાંચસે નર્તકીઓ અહીં નૃત્યગાન કરતાં. એક હજારથી અધિક બ્રાહ્મણે રસ્તવન કરતા, અને ત્રણસો તો હજામ રહેતા. મહાદેવની પખાલ માટે રોજ કાશીથી ગંગાજીની કાવડ આવતી અને યાત્રાળુઓની ભીડ એટલી રહેતી કે તેને દેખાવ એક મહાન નગર જેવો લાગતો. 3. આ ગાંધવી નહિ પણ કંથકોટનો કિલ્લે કહેવામાં આવે છે. પણ ગાંધવી હોવાનું વધારે શક્ય છે. આ કિલ્લે દરિયા અને ખાડીને સંગમે પોરબંદરના બરડા તથા હાલારને - સીમાડે છે, કંથકટ કચ્છમાં છે.
Page #134
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 123 અથવા ગુલામ તરીકે પકડી મહમુદ અણહિલવાડ ગયો. ત્યાં ચોમાસું બેસી ગયું.' આ રસાળ ધનાઢ્ય અને સુંદર પ્રદેશમાં તેને રહી જવાનું મન થયું. તેથી તેના પુત્ર મનસુરને ગઝનીની ગાદી આપી અહીં જ રહેવાને તેણે નિશ્ચય કર્યો. મહમુદની વિદાય : મહમુદે “દાબસલીમને રાજ્ય સોંપી બીજા “દાબસલીમને સાથે લઈ સલાહકારની વિનંતીથી અણહિલવાડ છેડી ગીઝની તરફ પ્રમાણ કર્યું. માર્ગમાં અજમેરનરેશ વીર વિશળદેવ ચૌહાણે એને સામનો કરવા તૈયારી કરી રાખી હતી. મહમુદ તે શું પણ તે પછીના કેઈ આક્રમણકારે વરસો સુધી આવવા હિમ્મત ન કરે તેવી સજજડ હાર તેને મળત, પણ મહમુદે ઘણુ માણસે ગુમાવ્યા હતા. ધન મળ્યું પણ તેણે તેનું બળ ગુમાવ્યું હતું. તેથી તેને સમાચાર મળતાં માર્ગ બદલી સિંધમાં દાખલ થયો અને ત્યાં બ્રાહ્મણ ભોમિયાએ તેને રણના માર્ગે દે અને જ્યારે માર્ગ મળ્યો નહિ ત્યારે મહમુદે નિમાઝ પઢી. ઉત્તરમાં ખરતે તારે દેખાયો. તે ઉપરથી તે સાચે માર્ગે ચડયો. મહમુદ સૌરાષ્ટ્રમાં જાન્યુઆરી માસમાં આવ્યું. જુલાઈમાં અણહિલવાડમાં ગયે અને એકબર કે નવેમ્બર સુધી ત્યાં રહ્યો. અને છ માસને પ્રવાસ ખેડી ગઝની પહોંચે. જ્યાં પાછળના વરસમાં તેના કૌટુંબિક ઝઘડાના પરિણામે બૂરી રીતે તે મૃત્યુ પામે." 1. આ સત્ય હોય તો મહમુદ સૌરાષ્ટ્રમાં સાત આઠ માસ રોકાયો હશે. 2. આ દાબસલીમની વાર્તા તે સર્વથા કલ્પિત છે. ટોડ અને અન્ય ઇતિહાસકારે તેને અનેક અનુમાનથી ઘટાડે છે. એ દાબસલીમ એટલે વલ્લભસેન, દુર્લભસેન હોવાનું માને છે. પણ તે બન્નેને કાળ વ્યતીત થઈ ગયેલો. તે અનુમાન માટે પણ ગ્ય એવી વાહિયાત વાત છે. 3. આ પણ એક જોડી કાઢેલી વાર્તા જ જણાય છે. 4. આ વાત માની શકાતી નથી. ભીમ, વિશલદેવ કે મુજ તેને સુખેથી રહેવા દે નહિ. જૈન ગ્રંથકારોએ પણ આ વાતની કયાંય નેંધ લીધી નથી. 5. મહમુદ ગઝની પાછો ગયો ત્યાં તેના શાહજાદાએ તેની સામે લડયા. મહમુદને જીણુંજવર લાગુ પડે. તેણે તેમ છતાં ૧૦૨૭માં સિંધ ઉપર સ્વારી કરી. તેમાં હાર્યો, બીમારી વધી અને અપાર પાપ કરી એકત્ર કરેલી અને લૂંટેલી લક્ષ્મીને ભંડાર સામું જેતે જેતે ઇ. સ. ૧૦૩૦માં તે ગુજરી ગયે. તેને મરણ પછી સાતમે વર્ષે (1037) સેલજુકેએ ગીઝની લૂંટી, મહમુદના વંશને કાઢી મૂકી, સત્તા પ્રાપ્ત કરી..
Page #135
--------------------------------------------------------------------------
________________ ૧ર૪ - સૌરાષ્ટ્રને ઇતિહાસ મહમુદ પિતા સાથે સેમિનાથનાં કમાડ લઈ ગયેલું. હિંદના ગવર્નર જનરલ લોર્ડ એલનબરએ કરેલી કાબુલની ચડાઈને વિજયચિહ્ન તરીકે તે પાછા લાવ્યું અને હાલ તે આગ્રાના લાલ કિલ્લામાં છે. મહમુદની ચડાઈનું પરિણામ : મહમુદની ચડાઈ અને વિજય હિંદુઓને માટે એક બોધપાઠ બની ગયાં. તેઓએ આંતરવિગ્રહ કરી કુસંપ અને વેરઝેરનાં બી રોપ્યાં હતાં, પિતાની શક્તિ ક્ષીણ કરી નાખી હતી. તેમને એક પ્રબળ તત્ત્વને સામનો કરવાનો હતો તેનું ભાન થયું. તેમના મદેન્મત્ત નિશાનને ધૂળમાં રગદેળાયેલાં જોયાં અને તેમના આરાધ્ય ઈષ્ટ દેવના ટુકડા થતા જોયા અને તેમના મંદિરને ભસ્મીભૂત થતું જોયું. પણ વિસલદેવ ચોહાણ સિવાય કે કમનસીબ રજપૂત રાજાને ઐકય કરવાનું કે સંયુક્ત થવાનું સૂઝયું જ નહિ, પરંતુ ગમે તે કારણે તેઓનાં પરસ્પરનાં યુદ્ધો દીર્ઘ કાળ સુધી બંધ રહ્યાં. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રસંગ બન્યા પછી ભીમદેવે કઈ મેટી લડાઈ કરી હોય તેમ જણાતું નથી. તેમ તેના અનુગામી કણે પણ કેઈ યુદ્ધ કર્યું હોવાની નેંધ નથી. છેક ઈ. સ. 1100 લગભગ સિદ્ધરાજ જયસિંહ અને માલવરાજ યશેવર્માને યુદ્ધના પડકાર કરતા આપણે જોઈએ છીએ. સૌરાષ્ટ્રમાં પણ રાહે કે અન્ય રાજાએ યુદ્ધને વિચાર કર્યો હોવાનું જણાતું નથી. રાહ નવઘણ : રાહ નવઘણ ગાદીએ આવ્યો ત્યારે માત્ર પંદર જ વર્ષને હતું. તેના મંત્રી શ્રીધર અને સેનાપતિ મહીધરે સમૈયાની સમાતે નવઘણના સૈન્ય દેર્યા હતાં. તેમાં મહીધરે પિતાના પ્રાણનું બલિદાન આપ્યું; પણ શ્રીધરે મહમુદની સ્વારી પાછી જતાં તેમનાથમાં નીમેલા તેના સૂબાને ઉઠાડી મૂકે. જે મુસલમાન હતા તેમને શુદ્ધ કરી હિંદુ બનાવ્યા. જે હિંદુઓનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું તેમને શુદ્ધ કરી મૂળ જાતિમાં ભેળવી દીધાં. મુસ્લિમોની દાઢી મુંડાવી તેઓને શેખાવત નામ આપી નવી જ્ઞાતિ ઊભી કરી. હલકા વર્ગના 1. આ પણ એક તુત છે. આ બારણું સેમિનાથનાં સંભવે જ નહિ. તે સાધારણ દેવદાર જેવા લાકડાનાં છે. તેનું ઘડતર પણ ભારતીય નથી. માન્યતા પ્રમાણે તે મહમુદના મકબરાનાં બારણું છે. વિશેષ માટે જુઓ “બ્રીટીશ પાર્લામેન્ટને ડીબેટ તા. 9-3-1843" - 2. રાહ નવઘણું સિંધ ઉપર ચડાઈ લઈ ગયો હતો. તે પ્રસંગ આગળ વણવેલો છે. પણ તે ખાસ કારણું સારુ કરેલી ચડાઈ હતી. 3. આ બે ભાઈઓ વડનગરા નાગર હતા. (શ્રી. જટાશંકર હ. વિરા) ત્રિમાસિક ચૈત્ર સં. 1972 પા. 35H ભીમદેવને સંધિવિગ્રાહક દામોદર પણ નાગર હતે. વિશેષ માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ”.
Page #136
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય * 125 માણસે હતા તેમને કેલી ખાંટ વગેરેમાં ભેળવી દીધા. જે કુંવારિકાઓ હતી તેઓને જુલાબ આપી ઊલટીઓ કરાવી હિંદુઓ સાથે લગ્નગ્રંથિથી જોડી દેવામાં આવી. અન્ય સ્ત્રીઓમાં સારી હતી તેને સારા માણસોને તથા ખરાબ હતી તેને ખરાબ માણસને પરણાવી દીધી, પણ તે જ્ઞાતિના લગ્ન તથા મરણના રિવાજે જેમની તેમ રાખવા રજા અપી.” પુન: સ્થાપના : ફેબ્સના શબ્દોમાં કહીએ તે “સેમિનાથને નાશ કરીને સંકટ વેઠતે મહમુદ તાને દેશ જઈ પહોંચ્યું નહિ એટલામાં આરાસુર અને આબુ ઉપર હડા અને ટાંકણાના અવાજ ગાજી રહ્યા. અને એમ લાગ્યું કે સ્વેચ્છ હë કરનારા અથવા સર્તિઓને નાશ કરનારા માત્ર બેચેન પમાડનાર સ્વપ્નના ભયંકર ભૂત છે, અને તેમની સ્વપ્નામાંજ ક્રિયા થઈ છે એવું તે દેવળ ચણાવનાર પકી રીતે માને છે” નવઘણના મંત્રી શ્રીધર તથા ગુર્જરરાજ ભીમદેવના મંત્રી ભાભ મળ્યા. અને મહારાજા ભીમદેવે ભસ્મીભૂત દેવાલયના સ્થાને સેમેશ્વરનું દેવળ બાંધવું શરૂ કર્યું છે. સોમનાથના નામે અંગત મતમતાંતર ભુલાઈ ગયાં. ભાર તના રાજાઓએ તેમાં સહાય આપી. ભીમદેવનું મંદિર : ભીમદેવે બંધાવેલું મંદિર કુમારપાળના સમયમાં સમરાવ્યું એટલે બરાબર નહિ બંધાયું હોય અથવા જીર્ણ થયું હશે. પણ આગળ ચર્ચા કરીશું તેમ તે માત્ર વધારો (એકસટેન્શન) હતું. જે તે જીર્ણ હેત તે સિદ્ધરાજ જે 1. સોરઠી તવારીખમાં દીવાન શ્રી. રણછોડજી મહમદ ગઝની સામે માંડલિક લડ્યો હતો તેમ લખે છે. આ યુદ્ધમાં સોમનાથના વંસના ખબર મળતાં રહ, ગુર્જરનરેશ સાથે સોમનાથ ઉપર ચડ અને મહમુદને હરાવી નસાડી મૂકવાનું લખે છે. મહમુદ એવો ભાગ્યા કે “જેમ સસલાં દેડે અને રણ ગધેડાં ઠેકડા મારતાં ભાગે, જેમ ચકલાં ચમકી જાય અને વાવાઝોડું વાઇ જાય તેમ હિંદઓએ તેના સૈન્યને કાપી નાખ્યું અને રજપૂતના ગદા પ્રહારના સૈનિકો ભોગ થઈ પડયા. મહમુદ જીવ બચાવી નાસી છૂટ. હિંદુ ઇતિહાસકારનું આ એક જ ભરોસાપાત્ર અને પ્રમાણભૂત વર્ણન છે. મુરલિમ ઇતિહાસકારોએ લખેલાં સામટાં પુસ્તકમાં વર્ણવેલી બીના એકપક્ષીય છે તેમ સાબિત થાય છે. દીવાનશ્રી અંતમાં લખે છે “સત્ય શું છે તે ઇશ્વર જાણે છે. 2. ભાભ લુલને પુત્ર હતો અને વડનગરા નાગર હતો. 3. “ભીમદેવે” પણ મીઠાખાન નામના મહમુદના સૂબાને તગડી મૂકી આ સ્થળે પુનઃ રસ્થાપના કરી. આ સમયે આ દેવળ પાષાણનું જણાવ્યું. મંદિરના સ્થાન માટે મતમતાંતર છે. એક મત પ્રમાણે શ્રી. કનૈયાલાલ મુનશીએ તેવું તે મંદિરના સ્થળે જ તે મંદિર હતું. અબીરુની જે સ્થાનને નિર્દેશ કરે છે તે વેરાવળ પાટણની વચમાં હાલ શશિ ભૂષણ (ભીડીયા) મંદિર છે ત્યાં હતું. પણ નૂતન મંદિરના નિર્માણ વખતે તેમાંથી ઊંડેથી બ્રહ્મશિલા નીકળી. તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે દેવળનું સ્થાન આ જ હતું.
Page #137
--------------------------------------------------------------------------
________________ શરદ સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજા તેને જીર્ણોદ્ધાર કરવાની તક જતી કરત નહિ. એમ પણ મનાય છે કે મહમુદે મંદિર તેડેલું નહિ, પણ પાછળથી મીઠાખાને તેડેલું. પણ તે માત્ર અનુમાન જ છે. હિંદુઓએ જાણે મહમુદની ચડાઈ અને વિધ્વંસ એક આકસ્મિક ઘટના ઘટી હોય તેમ કાંઈ પણ રંજ કર્યા વગર ત્વરિત રીતે મહાદેવનું દેવાલય વિશેષ ભભકાદાર બાંધી મહાદેવની પુનઃ સ્થાપના કરી ફરીથી ઘંટારવને ઘેષ અને વેદચ્ચારને પ્રારંભ કરી દીધું. જાસલની કથા : રાહ નવઘણને ઈતિહાસ જાસલની કથા વિના અધૂરે છે. દેવાયતે તેના પુત્ર વાસણનું બલિદાન દઈ, નવઘણને માટે કરી, જૂનાગઢની ગાદીએ બેસાડે અને પુત્રી જાસલ કે જેને માના ખોળામાંથી ઉતારી તેને સ્થળે નવઘણને મૂક્યું હતું તેનાં લગ્ન સાસતિયા નામના આહિર સાથે કર્યા. ત્યારે નવઘણ કાપડામાં બહેનને શું આપવું તેના વિચારમાં પડે. ફેરા ફરતી બહેનને કહ્યું “બહેન જાસલ, તારું દૂધ આડેથી ઝડપી હું ઉજર્યો છું. તારા ભાઈના બલિદાને હું જીવ્યે છું. હું તને શું આપું ? સેરઠનું રાજ્ય આપું તેય એછું છે. મારું મસ્તક કાપી તારા હાથમાં આપું તેય અધૂરું છે. બહેન માગ૩ અશ્રુભીની આંખે, દીન વદને સોરઠને રાહ જાસલ પાસે ઉત્તર ભાગી રહ્યો છે. પણ તે દેવાયતની દીકરી હતી. તેણે કહ્યું ભાઈ નવઘણ સમય આવ્યે માગીશ. મારી ભીડના ટાણે ભાઈ થઈ વહારે આવજે. એ વચન આપ. અને નવઘણે કહ્યું કે “જે યદુવંશમાં જ હોઈશ તે હું એ વચન પાળીશ.” નવઘણ રાજ્યસુખમાં પડે. દેવાયત ગુજરી ગયે. તેની પત્ની પણ સ્વધામ ગઈ અને જાસલ તેના માલધારી પતિ સાથે વનમાં વસી. સં. 1087 ને ભયંકર દુકાળ પડે.” અને ઘાસના અભાવે પશુઓ મરવા લાગ્યાં ત્યારે જાસલ તેના પતિ 1. વિગતવાર ચર્ચા “સોમનાથ” ગ્રંથમાં કરવામાં આવી છે. મીઠાખાન નામ કલ્પિત અથવા અપભ્રંશ થયેલું જણાય છે. તત્કાલીન મુરિલમોમાં “મીઠાખાન” એવું નામ હોવાનું સંભવતું નથી. 2. દીવાન રણછોડજી દેવાયતે સાત પુત્રોનું બલિદાન દીધું હતું તેમ “તારીખે સેરઠમાં 3. માંડવ અમારે મહાલતાં તે દી' બંધવા દીધેલ બેલ કર કાપડની કેર જાસલને જૂનાના ધણું. 4. કુવે કાદવ આવીયા નદીએ ખેટયાં નીર સેરઠ સત્યાસ પડયા અમે વરતવા આવ્યાં વીર. (દુહામાં “અડતાળ” પડે એમ લખે છે. પણ આ દુકાળ સત્યાસીઓ હતો.) લખે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય ૧ર સાથે ભેંસે હાંકી સિંધમાં ગઈ અને ત્યાં માનસર ઉર્ફે મજુર ગામે નેસ નાખે. હમીર સુમરો સિધને રાજા ફરવા નીકળે અને નેસમાં સ્નાન કરતી એકાકી જાસલની કાયા જોઈ મોહાંધ થયું. તેણે તેને પકડી મંગાવી પિતાની થવા સમજાવી; પણ આહિરાણું એકની બે ન થઈ. જ્યારે કામી રાજાની હઠ વધી ગઈ ત્યારે તેણે ત્રણ માસની મુદત માંગી. હમીરે તેના ઉપર ફરતી ચોકી મૂકી. ચતુર જાસલે નવઘણ ઉપર પત્ર લખી સાસતિયાને મોકલ્યા. સાસતિયે જૂનાગઢ પહોંચે ત્યારે નવઘણની કચેરીમાં રંગરાગ થતા હતા. પત્ર વાંચી નવઘણે શિર ઉપરથી પાઘડી ઉતારી નાખી, રંગરાગ બંધ કરાવ્યા અને આંખમાં આંસુ લાવી પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મારી બહેન - વાદળીયું વહેતી થઈ પવને કરી પલાણ સોરઠ સુકાણે પછી કર્યા માનસરે મેલાણ. માનસર દક્ષિણ સિંધમાં સિંધુ પાસે આવેલું છે. 2. આ હમીર સુમરે ચારણે માને છે તેમ મુસલમાન ન હતો પણ રજપૂત હતો. આ પત્ર દુહામાં લખાય છે. તું નુતે જ ન હોય તે તુ હુતે હુઈ વીર વીમાસી જોય નવઘણ નવ સેરઠ ધણી. નહિ સગું નહિ સાગવું નહિ માડી જાયે વીર મને સિંધમાં રોકી સુમરે હાલવા ન દીયે હમીર. સેરઠના સરદાર મને વિપત્તના વાદળ વળ્યાં (આ દુહે ક્ષેપક છે) મેંધા સહુ શણગાર આજ સેંધામાં ઓછાં થયાં. ગરવો તુજ ગીરનાર પાદર તારે શોભતો (આ દુહે પણ પાછજાસલના શણગાર સિંધમાં ઉતાર્યા સુમરે. ળથી રચેલે જણાય છે) એક આંખે શ્રાવણ વહે અને બીજે ભાદર નીર જાગે સોડ સધીર નવઘણુ નવ સોરઠ ધણી. વિપત વેળાએ વીર હારે રહડજે વહાલથી સોરઠ ડ સધીર નવઘણ નવ નેજા ધણી. માંડવ અમારે માલતાં તે દી બંધવા દીધેલ બેલ કર કાપડની કોર જાસલને જુનાધણી. છેતરી દીધું છેહ વળતી વાળ્યાં સુમરે પાડીશ મારી દેહ સોરઠના શણગાર ! હું. આ દુહાઓ મૂળ હશે કે કેમ તે શંકાસ્પદ છે. જૂની ભાષાવાળા દુહાઓ તો માત્ર ત્રણ જ છે. પછી વાર્તાકાર જોડતા ગયા હશે. પણ વર્તમાન ચારણી સાહિત્યના ભાસ્કર જેવા કવિ દુલાભાઈ કાગે જાસલને પત્ર લખેલો છે, તે અતિ સુંદર અને વાંચવા યોગ્ય છે, જે અત્રે વાચકોના રસ ખાતર લખવાની લાલચ પરાણે રોકવી પડે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જાસલને છોડાવી તેનું મુખ ને જોઉં ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. અને પછી ગર્જના કરી કે “મારી બહેનની સહાયે સિંધમાં જવું છે. જેઓ પોતાનાં માથાં મૂકવા તૈયાર હોય તે આવો.” રાહ રાણીઓની વિનંતી છતાં રણવાસમાં પણ ગયે નહિ અને સમય ખયા સિવાય સૈન્ય સજી સિધને માર્ગો પડે. વરૂઅડી : માર્ગમાં બેડ બંદર આવ્યું. હિલોળા લેતી સમુદ્રની ખાડી આડી પડી હતી. ત્યાં ચારણ બાળા વરૂઅડીએ સિન્યને તેની કુડલીમાંથી જમાડયું. અને વરૂઅડીએ રાહને વરદાન આપ્યું કે સમુદ્રમાં પહેલે ઘડો નાખીશ તે માર્ગ થઈ જશે. રાહ જળમાં અશ્વ નાખ્યું અને માર્ગ થઈ ગયે. ત્યાં રણ થયું. હમીર : રાહ નવઘણે હમીર સુમરાના નગરને ઘેરે ઘા. અને હમીરને પડકાર કર્યો. આ ચડાઈ રાજવિસ્તાર કે દ્રવ્યભના પરિણામે થઈ ન હતી. તેને ઉદ્દેશ મહાન હતે. નવઘણના જુસ્સા આગળ હમીર ટકી ન શકે. તેને પરાજય થયો. તેણે તેના વર્તન માટે રાહની માફી માગી. રાહે તેને ફિટકાર આપી માફી પણ આપી. નવઘણે જાસલને છોડાવી તેના ચરણમાં મસ્તક મૂકી બન્ને આંખમાંથી આંસુ વહેવરાવી તેના પગ પલાળ્યા. જાસલે નવઘણની અન્નત્યાગની પ્રતિજ્ઞા સાંભળી હતી. તેથી ઘી, ગોળને કેળીઓ ભાઈના મુખમાં મુક. હમીરના રાજમહેલમાંથી નવઘણે પ્રત્યેક સૈનિકને એક એક સુવર્ણ ઈટ લેવા આજ્ઞા - આપી. દરેકે લીધી, પણ રાહના સાળાએ ન લીધી. રાહે તેને દેહાંત દંડની સજા કરી. અને એક ભાટે વરૂઅડીની નિંદા કરી અને મેં મરડયું ત્યારથી તેનું મેટું વાંકુ જ રહ્યું. આ ઈંટમાંથી વરૂઅડી દેવીનું મંદિર રાહે બંધાવ્યું અને બાર ગામની જાગીર આપી; પણ દેવીએ તે લીધી નહિ. છેવટ રાહે બહુ સમજાવતાં તેના ભત્રીજા સાખડાએ સ્વીકારી રાવળને આપી દીધી. સાખડો વરૂઅડીને પિતા હતે તેમ પણ ચારણ કહે છે. 1. ખોડ ગામ હળવદ તાલુકામાં છે. ત્યાં વરૂઅડીનું સ્થાન છે. ખડી ખોડી હુ જ! ખોડી પાડો નામ * તુઠી આપું દીકરા નવઘણ પાડે નામ. વાર્તા પ્રમાણે આ ખેડી દેવીએ જ રાહ કવાટની ઉપર ખુશ થઈ દીકરે આ હતો. અને તે જ નવઘણ. 2. આ યુદ્ધમાં હમીરે રાહ નવઘણની માફી માગી છુટકારો મેળવ્યો. પણ પાછળથી કચ્છના જામ લાખા જાડાણના કાકા હામાજીના કુંવર હાથીજીએ એક લડાઈમાં મારી તેને નાંખ્યો. 3. આ ગામો રખાઈ, રાવળીયા પાદર, કાનીયાણુ, કાનડી, ગજનવાવ, ગોહગીર (નારીયાણા), તનવાણ (વાંટાવદર-મયુરનગર), મહીયાણુ–મે ગામ, ધનાળા, આડધરા અને ટીકર | (કર્નલ વોટસન કૃત ગેઝેટીયર)
Page #140
--------------------------------------------------------------------------
________________ 129 રજપૂત સમય રાહ જાસલ બેનને લઈ રાજધાનીમાં પાછો આવ્યું ત્યારે પ્રજાએ તેને વધાવ્યું અને જાસલને જાગીર આપી પિતાનું ઋણ વાળ્યું. આ ચડાઈમાં નવઘણ નવ લાખનું સૈન્ય લઈ ગયો હતો તેમ કહેવાય છે.' નવઘણ શક્તિપૂજક હતું. તેના પિતા રાહ કવાટને પુત્ર ન હતો તેથી બેડિયારની માનતા કરેલી. તેથી નવઘણનો જન્મ થયો. તેથી ખેડિયારની નવઘણ પૂજા કરતે. આ સ્થાન ધારી પાસે આવેલું છે. એક વાત છે કે રાહની બહુ મૂલ્યવતી વીંટી સરોવરમાં પડી જતાં તેણે આ સ્થળે આખું તળાવ ખાલી કરાવ્યું હતું. રાહ જૂનાગઢમાં નવદુર્ગાની સ્થાપના કરી છે. અને ગિરનાર ઉપર અંબાજીનાં મંદિરને સમરાવ્યું હોવાનું પણ કહેવાય છે. નવઘણ ઈ. સ. ૧૯૪૪માં ગુજરી ગયો. તેની પાછળ તેને જણ પુત્ર રાહ ખેંગાર ૧લે ગાદીએ આવ્યું. રાહ ખેંગાર 19 : ઈ. સ. 1944 થી ઈ. સ. 1067. રાહ ખેંગારે ત્રેવીસ વર્ષ રાજ્ય કર્યું. પરંતુ તેના સમયમાં કાંઈ સેંધવા પાત્ર બનાવ બન્યું નથી. ગુજરાતની ગાદી ઉપર ભીમદેવ હતું. તેનો તથા રાહને સંબંધ સારે રહ્યા હોવાનું જણાય છે. ભીમદેવે મહમુદની ચડાઈ પછી સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી ન હતી. તે માળવા સાથેના યુદ્ધ માં કાર્યો હતે કચ્છ તે તેના તાબામાં જ હતું અને કદાચ સૌરાષ્ટ્રના અન્ય રાજાએ તેના ખંડિયા હશે. રાહ ખેંગાર ઈ. સ. ૧૦૬૭માં ગુજરી ગયે. રાહ નવઘણ 2 જે : ઈ. સ. 1067 થી ઈ. સ. 1098. 1. આ અતિશયોક્તિ જણાય છે. પણ પ્રબળ સન્મ લીધું હશે. તારીખે સોરઠમાં લખ્યું છે કે આ સૈન્ય કાશ્મીરથી મકરાણ સુધી ફેલાય તેટલા વિસ્તારનું હતું. તેમાં ખાંટ, કેળા, મેર, કાઠી હતા. આગળ લખે છે કે, તેમાં મીર બહેરામ કુલીખાન, જંગીઝખાન, મીરઝાં કુલી અલી હૈદર, શાદાખાન ગજનવી એક તરફ તથા બીજી તરફ મહારાજા શકિતસિંહ, જદુનાથ જેઠવા, હરસુર ખાચર, દેવસુરવાળા, નાગદાન ખુમાણ, બહરૂલાંખાન, હીરા કચ્છદાન, પાંડુરંગ આપાજી, નીબાલકર ગણપતરાવ અને ભુજંગરાવ ભોંસલે હતા. તેઓ પાસે બંદુક હતી વગેરે. વિદ્વાન દીવાન શ્રી રણછોડજી આ શું લખે છે તે સમજાતું નથી. બજેસે પણ તે જ લખ્યું છે. સંભવ છે કે કેઈ અન્ય યુદ્ધના વર્ણનનાં પાનાં આ સાથે સામેલ રહી ગયાં હેય. નવધણના સમયમાં મુસ્લિમ અને મરાઠા યુદ્ધાઓ ન હતા તેમ બંદુકે પણ ન હતી. 17
Page #141
--------------------------------------------------------------------------
________________ 130 સૌરાષ્ટ્રનો ઇતિહાસ નવઘણ 2 જે ગાદીએ આવ્યું ત્યારે ગુજરાતને રાજા ભીમ વૃદ્ધાવસ્થામાં હતા. માળવાના રાજાઓ સામે યુદ્ધમાં પ્રવૃત્ત હતું અને સૌરાષ્ટ્રમાં કઈ પણ સત્તા રાહ સામે આંખ ઊંચી કરી શકે તેમ ન હતી. તેથી તે સમયને લાભ લઈ રાહ નવઘણે સૈન્યની સજાવટ કરી. મહમુદે વેરેલા વિનાશની વાતો ભુલાઈ ગઈ હતી. અને નવઘણે તેના પૂર્વજોની કીતિની ગાથાઓ સાંભળી દિગ્વિજય કરવાનાં સ્વપ્ન સેવ્યાં. કચ્છ: કચ્છ તે સમયે ભીમના અધિકાર નીચે હતું એમ મનાય છે, પણ ? વાસ્તવમાં અમુક ભાગ જ તેના કબજામાં હતું. કચ્છના યાદવવંશી રાજા આ સાથે તેણે મૈત્રી બાંધી અને તેની સહાયથી તેણે સિંધ ઉપર સ્વારી કરી. સિંધ ઉપર સવારી : પણ જામ ઉન્નડજી કે જે નગરસમૈમાં રાજ કરતે હતા અને પુંવરને કુટુંબી હતો તેણે વચમાં પડી આ સૈન્યને પાછાં કાઢયાં. તેથી તેઓએ હમીર સુમરા ઉપર ચડાઈ કરી. તેમાં તેને જામ હામાજીના કુંવર હોથીજીએ સહાય કરી. આ ત્રણે સૈન્ય સામે સુમરો ટકી શક્યો નહિ અને સમરાંગણમાં હેથીજીના ઘાથી મૃત્યુ પામ્યો. સૌરાષ્ટ્ર : રાહ નવઘણ આ વિજયથી મદોન્મત્ત બને. સિંધમાંથી તેને ધન પણ સારું મળ્યું. તેથી તેણે સૌરાષ્ટ્રના ચાવડા, ગોહિલ તથા જેઠવાઓને પિતાને તાબે કર્યા. ગુજરાત : ભીમદેવ ઈ. સ. ૧૯૭૨માં મૃત્યુ પામે. તેના અનુગામી રાજા " કણે યુદ્ધો તરફ બહુ લક્ષ આપ્યું નહિ. તેણે તે માત્ર મકાને, મંદિરે, તળાવે. 1. લાખા ફૂલાણી અપુત્ર ગુજરી ગયો. તેથી તેના ભાઈ ધાઈને પુત્ર પુર (પુંવરે) ગાદી ઉપર આવ્યો. તે પણ અપુત્ર ગુજરી જતાં લાખા ફૂલાણીના પિતામહના પિતામહ મેડના પિત્રાઈ ભાઈ ઉન્નડની છઠ્ઠી પેઢીએ જામ જાડે, સિંધમાં રાજ્ય કરતા. તેના દત્તક પુત્ર અને રાજીના પુત્ર લાખા તથા લખધીર કચ્છમાં આવ્યા. તેઓ જાડેજા કહેવાયા. (ઈ. સ. 1147) એટલે આ સમયે કરછમાં જામ પુંવરો રાજ કરતો હશે. 2. લાખ તથા રણધીર વેરાજીના કુંવર હતા. તેઓને ઉન્નડજીએ પુત્રવત પાળેલા. વેરાજીને ભાઈ હામાજી હતો. તેને પુત્ર હાથીજી પરાક્રમી અને બળવાન હતો. 3. ભાવનગર રાજકુળના પૂર્વજ હજી આવ્યા ન હતા. પણ માંગરોળમાં સહર ગોહિલ નામે નાનો રાજા હતો. (જુઓ સેઢડીવાવ માંગરોળને સંવત ૧૨૦૨ને લેખઃ ભાવનગર ઈન્સક્રીપ્શન) જેઠવા રાજા સંગજી ઘુમલીમાં રાજ્ય કરતાં. તેની સત્તા ઊગતી હતી અને રાહને તેના તરફથી સદા ભય રહેતો. ચાવડાઓનાં છૂટાંછવાયાં નાનાં નાનાં રાજ્ય સાગરકાંઠે હતાં. વાળાએ તળાજામાં હતા. 4. ગિરનારનું નેમિનાથનું મંદિર તેણે બાંધ્યું હોવાનું “રાસમાળા'ના કર્તા કહે છે; પણ તે મંદિરના સં. ૧૨૮૮ના લેખમાં તે વસ્તુપાળે બંધાવ્યાને ઉલ્લેખ છે. (હી. ઇ. એક ગુજરાત, ભા. 3 શ્રી. આચાર્ય)
Page #142
--------------------------------------------------------------------------
________________ 13 રજપૂત સમય બાંધવામાં સમય ગાળે. રાજા કર્ણ ઈ. સ. 1094 લગભગ નિવૃત્ત થઈ છેડા સમય પછી ગુજરી ગયે. સિદ્ધરાજ તે સમયે બાળક હતા. તેથી તેની માતા મયણલ્લા વા મિનળદેવીએ રાજય ચલાવ્યું. એ વખતે સોલંકીઓને એવી તે નબળો કાળ આવ્યું કે માળવાના રાજા યશોવર્માને પાટણને પાદરેથી યુદ્ધ ન આપતાં ધન આપી પાછો કાઢવું પડ્યું હતું. એટલે તે દિશામાંથી નવઘણને ભય ન હતું કે ગુજરાત ઉપર ચડાઈ લઈ જવાની તે તક શેતે હતે. મહીકાંઠે : તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી, પણ પાટણ પડખે મૂકી દીધું અને ઉમેટાના ઠાકેર હરરાજને હરાવ્યું અને તેની કન્યા સાથે બળાત્કારે લગ્ન કર્યા. આ લગ્નમાં હરરાજના પુત્ર હંસરાજ મહીડાની સમ્મતિ ન હતી, તેથી તેણે નવઘણને કહ્યું કે “તું મારી બહેનનું હરણ કરી જાય છે, પણ યાદ રાખજે હું તારું માથું કાપી લઈશ.” ભેંયરા : નવઘણ વિજય કરી વંથળી પાછા ફરતાં માર્ગમાં ભેંયરા આવ્યું. ત્યાંને કિલ્લે ચણાતું હતું ત્યારે ત્યાંના ઠાકરે કહ્યું કે “મારો કિલ્લે જે ચણાઈ ગયા હતા તે ઉમેટાની કન્યા ભેંયરામાં જ રહેત” આ વાતની ખબર રાહને પાછળથી પડી, નહિતર તે ભોંયરાને ભેયમાં જ દાટી દેત. લીંબડી : રાહ નવઘણે પાછી ગુજરાત ઉપર ચડાઈ કરી, પણ સિદ્ધરાજનાં સૈન્ય તેને લીંબડી પાસે ભેટી ગયાં. નવઘણ ઓચિંતે ઝડપાયે. તેને ભાગવા કે પાછા વળવા માર્ગ ન હતો. તેથી તેણે સંધિ કરી. મેસણ : મેસણ નામના એક ભાટે આ પરાજયનું કાવ્ય કરી નવઘણની અપકીર્તિ કરી, તેથી નવઘણે પ્રતિજ્ઞા કરી કે (1) મેસણુના ગાલ ફાડી નાખીશ, (2) પાટણને દરવાજે તેડી પાડીશ; (3) ભેંયરાનો કિલ્લે પાડીશ; તથા (4) ઉમેટાના હંસરાજ મહીડાને મારીશ. 1. જન ઇતિહાસગ્રંથ સિવાય ગુજરાતનો ઇતિહાસ જાણવા બીજું સાધન નથી. તેઓ નવઘણની ચડાઇની નોંધ કરતા નથી; પણ સૌરાષ્ટ્રના ચારણે હિમ્મતપૂર્વક કહે છે કે, રાહ નવઘણે પાટણ ઉપર ચડાઈ કરેલી, પણ સિદ્ધરાજના મંત્રીઓએ તેને સમજાવી ધન આપી પાછી વાળ્ય. તે સમયે ઉમેટાના ઠાકોર હરરાજે પાટણપતિ વતી સંધિ કરવા જતાં રાહ નવઘણને “ભરવાડ” કહી સંબો હતો. તેથી રાહે અપમાનનો બદલો લેવા ઉમેટા જીતી લીધું. પરિણામે હારે પિતાની કન્યા પરણાવી માફી માગી. 2. આ ચડાઇ બીજી હતી. આ વખતે રાહ નવઘણુ નક્કી હાર્યો હશે. તે સિવાય તે સંધિ કરે નહિ. વાર્તા કહે છે કે તેને મોઢામાં તરણું લેવું પડયું. આ વાર્તા મેસણ નામના ચારણે જોડી કાઢી રાહ નવઘણની નિંદા કરી હતી. રાહ નવઘણ એ વીર રાજા હતો કે તે તરણું લેવા કરતાં મૃત્યુને વિશેષ પ્રિય ગણે.
Page #143
--------------------------------------------------------------------------
________________ 132 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ચારે પ્રતિજ્ઞા તે પૂરી કરી શકે તે પહેલાં મૃત્યુશગ્યા ઉપર સૂતે. તેના હૃદય ઉપર આ પ્રતિજ્ઞાઓ પૂર્ણ ન થઈ શકી તેને ભાર રહેવા માંડશે. તેથી તેના ચાર કુંવરે– ભીમ, સર. દેવધણજી (રામધણજી) તથા ખેંગારને પિતા પાસે બેલાવ્યા અને પિતાની અપૂર્ણ પ્રતિજ્ઞાની વાત કરી. ત્યારે ખેંગારે તે પરિપૂર્ણ કરવા કબૂલ કર્યું. તેથી તેને ગાદીએ બેસાડી નવઘણ પરલેકમાં ગયે. રાહ નવઘણ એક સાહસિક અને પરાક્રમી પુરુષ હતું. તેને અંગે અનુકૂળ ન હતા, નહિતર તે સૌરાષ્ટ્રના સીમાડા બહાર તેને વિજયધ્વજ જરૂર ફરકાવી શકત. 1. રાસમાળામાં આ કુંવરોનાં નામ રાયઘણુ, શેરસિંહ, ચંદ્રસિંહ અને ખેંગાર આપેલાં છે. રાયઘણે ભયરા તેડવાનું કામ સ્વીકાર્યું. તેથી તેને ચાર પરગણું આપ્યાં. તેના વારસો રાયજાડા (રાયજાદા) કહેવાયા. શેરસિંહ મહીડાને મારવા કબૂલ્યું; આથી તેને પણ ચેડાં ગામો આપ્યાં તેના વારસો સરવૈયા કહેવાયા. ચંદ્રસિંહે પાટણને કાટ તેડવાનું માથે લીધું. તેથી તેને પણ થોડાં ગામ આપ્યાં. તે અંબાને ભક્ત હતો તથા ચૂડીઓ પહેરતો તેથી તેના વારસે ચુડાસમા કહેવાયા. પણ આ ચારે કામ કરવા ખેંગારે હિમ્મતપૂર્વક હા કહી તેથી તેને ગાદી મળી. શેરસિંહનામ સંભવતું નથી. આ શબ્દ ફારસી છે, સરવૈયા સરવા ઉપરથી કહેવાયા. “સર” શબ્દ જૂની ગુજરાતીમાં શ્રેષ્ટ તરીકે વપરાત. (જેમકે સર સેરઠ દેશ સાવજડા સેંજળ પીએ) તેને જે પરગણું મળ્યાં તે સરવૈયાવાડ કહેવાય. કર્નલ વોટસન કહે છે કે ભીમને સરવા ગામ મળ્યું તેથી તેના વારસો સરવૈયા કહેવાયા. ચંદ્રસિંહ ચૂડીઓ પહેરતે તેથી તેના વારસો ચૂડાસમા કહેવાયા તે પણ ભ્રમ છે. ચંદ્રચૂડ કે જે આ વંશને સ્થાપક અને તેના નામ પરથી તેના વારસો ચૂડાસમા કહેવાયા. ચોટીલા પાસેનું આણંદપુર ઉજ્જડ પડેલું. ત્યાં અનંતદેવ ચૂડાસમાએ અનંતપુર વા આણંદપુર સં. 1124 (ઈ. સ. ૧૦૬૮)માં વસાવી અનતેશ્વરનું શિવાલય બાંધ્યું. (વોટસન ગેઝેટીયર) રાહ નવઘણ ગાદીએ તે તે સમયમાં મીનલદેવીની કુખે ગુજરાતના પ્રસિદ્ધ મહારાજા સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્રમાં જન્મ લીધો. સૌરાષ્ટ્રમાં આવેલા ધાંધલપુર (ઢાંઢલપુર) ગામે મીનળદેવી (આ ગામ ઝાલાવાડ જિલ્લામાં સાયલા તાલુલામાં છે.) સિહના દશને ગઈ હતી. ત્યાં તેને પુત્ર જન્મ થયે. તેનું સ્મરણ રાખવા પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું, તથા ધાંધલપુરમાં દુગ, વાવ, રાજમહેલ વગેરે બંધાવ્યાં, જેનાં ખંડિયેર આજ પણ જોવામાં આવે છે. - બીજી માન્યતા પ્રમાણે સિદ્ધરાજ રાજકેટ અને ગાંડળને માગે આવેલા વીરપુર ગામે જન્મ્યો હતો. તેની સ્મૃતિમાં ત્યાં મીનળવાવ બંધાવી છે. ત્રીજી વાર્તા પ્રમાણે દસાડા પાસે આવેલા ઝીલાણંદ બેટમાં ઝુંઝા નામના રબારીની સલાહથી મીનળદેવીએ ઝીલાનંદ સાધુની સહાય માગી અને માનતા કરી તેથી પુત્ર જન્મે. આ પુત્રજન્મ હાલ જે સ્થળે ઝીંઝુવાડા ગામ વસે છે તે સ્થળે થતાં ત્યાં ઝુંઝાના નામથી ઝીંઝુવાડા બાંધ્યું. હાલ તેને કિલે તથા દરવાજો ખંડિયેરની સ્થિતિમાં છે. - મેરુતંગ પ્રમાણે તેને જન્મ પાલનપુરમાં થયો હતો. સૌરાષ્ટ્રમાં આ મહાપ્રતાપી રાજાને જન્મ થયો હતો તેથી આ નેધ લેવાનું જરૂરી જણાયું છે.
Page #144
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 133 આ સમયમાં જ ઝાલાઓ આ દેશમાં આવ્યા. તેઓએ ઝાલાવાડ ઈ. સ. 1090 લગભગ લીધું, જેને ઈતિહાસ આગળ ચર્ચવામાં આવ્યું છે. રાહ ખેંગાર બીજો: ઈ. સ. 1098 થી ઈ. સ. 1114 જૂનાગઢ : ખેંગારે ગાદી ઉપર આરૂઢ થઈ પિતાના મરતા પિતાને આપેલાં વચન પાળવા માટે પ્રવૃત્તિ શરૂ કરી. પણ તેણે વિચાર્યું કે પાટણને કિલ્લે પાડે એટલે એક પ્રબળ શત્રુને છંછેડે. અને તેથી તેણે વંથળીથી ફેરવીને જૂનાગઢમાં રાજધાની કરી, તથા ત્યાં ઉપરકેટના કિલ્લાને મજબૂત બનાવી અડીચડી વાવ અને નવઘણ કૂ બંધાવ્યાં. વળી, પાણીને અગાધ પુરવઠે મળે તેવી યેજના કરી, ભેંયરાં બદાવી તેમાં પુષ્કળ અનાજ ભર્યું અને સૈન્યની ભરતી કરી હથિયારોને પણ સંગ્રહ કર્યો. ભેંયરા : આ તૈયારી કરી તેણે ભેંયરા ઉપર ઘેરે ઘા. ભયંકર અને દીર્થ સંગ્રામને અંતે સેંયરા પડ્યું અને પિતાની દેખરેખ નીચે તેણે ભેંયરાને કિલ્લે પડાવી નાખે. ઉમેટા : ત્યાંથી તે ઉમેટા ગયે. અને હંસરાજ મહીડાને યુદ્ધમાં મારી ઉમેટા તેના કુંવરને પાછું મેંપી ખેંગાર પાટણ ગયે. પાટણ : પાટણને દરવાજો તોડવાનું ઉમેટા કે ભયરા જીતવા જેટલું સહેલું ન હતું. પણ તે સમયે સિદ્ધરાજ માળવા ઉપર ચડાઈ લઈ ગયા હતા. તેને લાભ લઈ રહે પાટણ જઈ ત્યાં એચિત છાપે મારી દરવાજો તથા તેને કેઠે તેડી તેના પથ્થર લઈ આવી જૂનાગઢમાં કાળ દરવાજો તેનાથી બનાવ્યું. 1. શાપર-જાનાગઢ માગમાં ખેંગારવાવ નામની સ્થાપત્યના નમૂના જેવી સુંદર વાવ તથા ઉપરકેટમાં આવેલા “અડીચડી વાવ અને નવઘણ કૂવો” પણ આ સમયમાં થયાં હેવાનું જણાય છે. નવઘણ કૂવો 171 ફીટ ઊંડે છે અને તેમાં 255 પગથિયાં સુંદર ગળાકારે બનાવેલાં છે. તે રાહ નવઘણે બંધાવ્યો હોવાનું કહેવાય છે. અડી ચડી વાવ રાહ નવઘણની વડારણે અડી અને ચડીના નામે બંધાઇ હેવાની દંતકથા છે. ઉપરકોટ તો ઘણે પુરાણે છે; છતાં ગ્રહરિપુએ તે બાંધે કે સુધાર્યોવધાર્યો હોવાનું ગણાય છે. પ્રચલિત લેક્તિ છે કે “અડીચડી વાવ અને સેંધણ કૂવો, ન જુએ તે જીવતે મૂઓ.” 2. આ વાત બંધબેસતી નથી. પાટણનો કિલ્લે ખેંગાર તેડે અને સિદ્ધરાજ તે અપમાન સહન કરી લે તે સંભવતું નથી. વળી, પાટણને કોઈ દરવાજો કાળ કહેવાતે નહિ, તેમ જૂનાગઢને કાળ દરવાજે પણ ખેંગાર પછી ઘણું વખતે બંધાય. એટલે આ વાત માત્ર જોડી કાઢેલી જણાય છે. ખેંગારે પ્રતિજ્ઞા કઈ રીતે પૂરી કરી તે સમજાતું નથી; પણ રાણકદેવીના કારણે સિદ્ધરાજે ચડાઈ કરી ત્યારે આ કારણે પણ ચડાઇનાં કારણે પૈકી એક હોય.
Page #145
--------------------------------------------------------------------------
________________ 134 સૌરાષ્ટ્રને ઇતિહાસ મેસણ : મેસણુને તેના ગાલ ફાડવાના છે તેવી ખબર પડતાં તેણે ખેંગારની પ્રશસ્તિ બનાવી એવાં કાવ્ય રચ્યાં કે ખેંગાર ખુશ થઈ ગયો અને તેના મુખમાં હીરા મોતી એટલાં ભર્યા કે પાસે ઊભેલા લોકે બોલી ઊઠયા કે “બસ બસ, મેસણુના ગાલ ફાટી ગયા.” રાણકદેવી : કચ્છમાં શેર પાદર ગામમાં હડમત કુંભાર રહેતું હતું. તેને ત્યાં રાણક નામે પુત્રી હતી. આ પુત્રીના અપ્રતિમ રૂપની વાત સાંભળી કચ્છના લાખા જાડાણીએ તેનું માથું કર્યું, પણ હડમતે લાખાને કન્યા આપવા ઈન્કાર કર્યો. તેથી ત્યાંથી તેની બીકે ભાગી તે જૂનાગઢ પાસે મજેવડી (મજાવાડી) ગામ વસતું હતું ત્યાં આવી વસ્યા. અને ત્યાં કુંભારને ધંધો શરૂ કર્યો. રાણકદેવીને હડમત બહાર જવા દેતો નહિ, પરંતુ એક દિવસે પ્રભાસની યાત્રા કરી પાછા ફરતા સિદ્ધરાજના દસેંદીઓ લાલ ભાટ, ભંગડ ભાટ, ચંચ ભાટ અને ડબલ ભાટ મજેવડી આવ્યાં અને કુંભાર હડમતને ત્યાં ઊતર્યા. રાણકે પશુગત કરવામાં કચાશ રાખી નહિ. પાણી પાઈને પાછી જતી રાણકના પગમાંથી કંકુ ઝરતું જોયું. ચારે જણાએ સમજી લીધું કે આ કન્યા કુંભારની નથી અને કુંભારની પત્ની થવા સરજાઈ નથી. સિદ્ધરાજ કામી હતું, અને આવી ખબર આપતાં તેમને મોટું ઈનામ આપશે એ આશાએ આ ભાટે વિના વિલંબે પાટણ ગયા અને સિદ્ધરાજને ખુશખબર આપ્યા. રાણકને પદ્મિની અને અપ્સરા તરીકે વર્ણવી સિદ્ધરાજને તેની 1. આ ગામ આજ મજેવડી નામથી ઓળખાય છે. 2. આજે પણ સેરઠમાં જે ગામોમાં ધર્મશાળા કે ઊતરવાનું અન્ય સ્થાન ન હોય ત્યાં પ્રવાસીઓ કુંભારને ત્યાં ઊતરે છે. 3. રાણકના જન્મની જુદી જુદી વાર્તા કહેવાય છે. એક વાર્તા પ્રમાણે તે કરછના શેર પાવર પરમાર રાજાની પુત્રી હતી. જન્મ થતાં જ જેશીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ કન્યા જ્યાં જશે તેનું નિકંદન કાઢશે. તેથી તેને વનમાં તજી દેવામાં આવી ત્યાં હડમત માટી ખેદવા ગયેલ. તેણે બાળકીને જોઈ અને પોતાને ત્યાં લઈ આવ્યો. “સેરઠ સિંહલદ્વીપની જાત તણી પરમાર બેટી રાજા શેરની પરણ્યો રાહ ખેંગાર.” કન્યાકાળ વીતતાં રાજાએ તેની માગણી કરી. તેથી હડમત તેને લઈ મજેવડી આવ્યો. બીજી વાત પ્રમાણે તે કાલડીના દેવડા રજપૂતની પુત્રી હતી. એક વાર્તા મુજબ સિદ્ધરાજની સોળ રાણીઓના મહેલે વારાફરતી યાત્રામાંથી આવેલા ભાટન સત્કાર સમારંભ થયો. ત્યાં તેઓએ માથાં ધુણાવવા માંડયાં. સિદ્ધરાજે કારણ પૂછતાં કહ્યું કે સેળે જોઈ સુંદરી, પણ રાણક સમી નહિ કાઈ, મૃત્યુ લોકનું માનવી હવું ન એવું હેઇ.”
Page #146
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય - 135 સાથે લગ્ન કરવા ઈશ્કેર્યો. સિદ્ધરાજની આજ્ઞાથી ભાટોએ હડમત પાસે જઈ માગણું કરી. સિદ્ધરાજ જેવા મહારાજાને પિતાની કન્યા આપવાની લાલચ કેણ રેકી શકે? હડમત કબૂલ થયે અને ભાટે વધામણ દેવા પાટણ ગયા. રાહ બૅગ 2 અને રાણકદેવી : એ સમયે રાહના ભાણેજે સોલંકી દેશળ તથા વિશળે આ સમાચાર જાણ્યા. તેમણે રાહને કહ્યું કે આપણું રાજ્યમાં રહેતી આવી અતુલ સૌંદર્યવાળી કન્યા સિદ્ધરાજ પરણું જાય તે આપણું પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. માટે રાહ ખેંગારે તેની સાથે લગ્ન કરવા જોઈએ. રાહ ખેંગારે કુંભારપુત્રી સાથે લગ્ન કરવા પ્રથમ ઈન્કાર કર્યો. પણ તે મૂળ રાજકન્યા છે તેમ ખાતરી થતાં તેણે હડમતને રાણકદેવી પિતાને પરણાવવા આગ્રહ કર્યો. પણ કુંભારે વાગ્દાન આપી દીધું હઈ ના પાડી, ત્યારે ખેંગારે કહેલું કે “મારી રૈયત થઈ શત્રુ રાજાને તું તારી દિકરી આપીશ! સિદ્ધરાજ બળવાન હશે તે હું અધિક બળવાન છું.' ત્યારે કુંભારે કહ્યું કે, “સિદ્ધરાજે માળવા જીત્યું છે, તેની સાથે રાહ વેર કરે તે હિતાવહ નથી. ખેંગારે માન્યું નહિ અને રાણકને રથમાં બેસાડી જૂનાગઢ લઈ ગયા અને ત્યાં તેની સાથે લગ્ન કર્યા. જૂનાગઢની પ્રજાએ રાહ લગ્નોત્સવ ઊજવ્યું અને નગરજમણ કર્યું. તેમાં પાટણના વાઘરીઓ જમવા ન ગયા. અને તેઓએ બહિષ્કાર કર્યો છે એ સમાચાર રાહને મળે અને તેમને મારી નાખે તે બીકે તેઓ નાસી છૂટયા. માર્ગમાં ભૂખનું દુઃખ ટાળવા તેઓએ ફાંસલો નાખી રેઝ પકડયે. દરમ્યાન સિદ્ધરાજ તરફથી રાણકદેવીને ચડાવવા માટે વસંત લઈ જતા સ્વાર ઘેડા દેડાવતા નીકળ્યા. તેના અવાજથી રેઝ છટકી ગયે. વાઘરીઓએ તેમની વિતક ઘેડેસ્વારેને કહી કે “અમે ભૂખ્યાં છીએ અને માંડ રેક પકડે ત્યાં તમે તેને તગડી મૂક ? તમને શું કહેવું ?" ત્યારે સ્વારોએ કારણ પૂછ્યું અને જ્યારે તેમના નાયકે જાણ્યું કે રાણકદેવી તે રાહની રાણુ થઈ છે ત્યારે ત્યાંથી જ તેઓ પાટણના માર્ગે પાછા વળી ગયા. 1. આંગણ અબ મહેરિયે, શાખ પડી ઘર બહાર દેવે ઉગાઇ દેવડી, નહિ જાતે કુંભાર. (આ દુહે અર્વાચીન જણાય છે) 2. જયસિંહદેવે જાય ધાર નગર ઢઢળિયે, કપરો એ કહેવાય એ મકર ખેંગાર તું. ત્યારે ખેંગારે જવાબ આપ્યો કેઃ બાવન હઝાર બાંધિયા ઘડા ગઢ ગિરનાર, કેમ શકે સેરઠ ધણી ખેહણુ દળ ખેંગાર. 7. આ વાત પ્રચલિત છે; પણ રાણકદેવીના અથાગ ભાવ અને રાહ પ્રત્યેના અનુરાગથી આમ થયું હોવાનું સાબિત થતું નથી.
Page #147
--------------------------------------------------------------------------
________________ 136 સૌરાષ્ટ્રને તિહાસ સિદ્ધરાજને સમગ્ર વાર્તા સાંભળતાં જ હાડોહાડ ક્રોધ વ્યાપે. અને તે તેના સમસ્ત સૈન્યને સજાવી બાબરા ભૂતને તેના પાંચ હજાર ભૂત સાથે લેવા કહી સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા પ્રવૃત્તિ કરી. એક સૈન્ય આગળથી રવાના કરી તેણે યુદ્ધના પુરવઠા માટે ધાંધળ, વિરમગામ, વઢવાણ, સાયલા વગેરે સ્થળે તળાવો તથા થાણાં નાખવા આજ્ઞા કરી. ઉપરકેટનો ઘેરે: સિદ્ધરાજનું પ્રબળ સૈન્ય જૂનાગઢ આવી પહોંચ્યું. રાહને તેને મેદાનમાં લડાઈ આપવાનું યંગ્ય જણાયું નહિ. તેથી તે ઉપરકેટમાં ભરાયે. પાટણના સૈન્ય ઉપરકેટને ઘેરે ઘાલ્ય. સિદ્ધરાજે પિતાની મસ્ત શક્તિ ઉપરકોટ જીતવા માટે રેડી. સૌરાષ્ટ્રની પ્રજા ઉપર જેમ જેમ ઘેરે ચાલતે ગમે તેમ તેણે અનહદ જુલ્મ વરસાવ્યું; છતાં 11 વર્ષ સુધી ઉપરકેટ પડયે નહિ. રાહ ખેંગાર જે વીર પુરુષ અગિયાર વર્ષ સુધી ઉપરકેટમાં કેદ રહ્યા અને સૌરાષ્ટ્ર સિદ્ધરાજની તલ્વારે નીચે આવ્યું. પ્રજા પાયમાલ થવા માંડી. પાટણનાં સૈન્યને ખર્ચ પ્રજા ઉપર પડવા માંડે. સિદ્ધરાજે પણ સબૂર બેઈ નહિ. તેણે પણ “અર્થ સાધયામિ ના દેહં પાતયામિ'ના ન્યાયે યુદ્ધ જારી રાખ્યું. 5. રાણકદેવી લગ્ન કરી રાજમહેલમાં પ્રવેશી ત્યારે તેને ઠેસ વાગી. પરથમ પળે પેસતાં, થયો ઠપકે ને ઠેસ રંડા રાણકદેવીને સૂને સેરઠ દેશ. 6. નિધણિયા ને નઠરિયા ભણિયેલ જાતે ભાટ, બળી કાઢી રાણકદેવીને પાછી ખેંગારે વાટ. 1. બાબરે ભૂત પ્રચલિત વાતમાં ભૂત હતો. તેનું વર્ણન આગળ છે. પણ સેનાપતિ બર્બરક તેનાં વિકરાળપણ તથા શક્તિના કારણે બાબરો ભૂત કહેવાતો. 2. આ વૃતાંત ઘણું જ મહત્ત્વનું છે. ખેંગાર સામે સૈન્ય લઈ જવાનું સિદ્ધરાજને પણ અઘરું જણાયું હશે તે ખેંગારની શક્તિનો પરિચય આપે છે. યુદ્ધ દીર્ધ કાળ સુધી ચાલે તે પાટણ અને જાનાગઢની વચમાં પાણી અને ખેરાકને પુરવઠા મળે તે માટે આ યોજના કરી હશે. ધાળ વસાવ્યું ત્યાં ધાંધા ભરવાડને નેસ હતા. તે સ્થળ ઝીંઝુવાડા પાસે છે. વિરમગામ તે પછી વર્યું અને વઢવાણુમાં કિલ્લે હતે. એટલે દરેક રથળે કિલ્લો બંધાવ્યાને ઉલ્લેખ છે તે તળાવ ને કિલા આઠ દિવસમાં બંધાઈ ન જાય; પણ તે કબજે લીધાં અથવા સમરાવ્યાં હોય કે થાણું સ્થાપ્યાં હેય. 3. નિત્યવિજયી સિદ્ધરાજને હારીને પાછા જવાનું ચગ્ય નહિ જણાયું હેય.
Page #148
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 137 દેશળ-વિશળ : રાહના સોલંકી ભાણેજોને અંતે સિદ્ધરાજે ફેડયા. તેમણે દુર્ગનાં દ્વાર ઉઘાડી નાખ્યાં અને સિદ્ધરાજ અંદર દાખલ થયે. રાહના સેનાપતિ દુદે અને હમીર દુર્ગના દ્વારમાં જ દગાથી દાખલ થયેલાં સ સામે ઝઝુમ્યા, પણ માર્યા ગયા. રાહ ખેંગારને ખબર પડતાં તેણે પણ હાથમાં તલવાર લઈ રણસંગ્રામમાં સોલંકી સેનાને કાપવા માંડી. દીર્ધ અને ભયંકર સંગ્રામને અંતે રાહનું મસ્તક કપાયું પણ તેનું ધડ લડ્યું; ઉપરકેટ પડે. રાહ ખેંગારના મૃતદેહ અને સૈનિકનાં મડદાંઓના ઢગલાઓ ઉપર પગ મૂકી સિદ્ધરાજ રાજમહેલમાં દેશળ સાથે પ્રવે. રાણકને ખેંગાર વિજ્ય કરી આવ્યું છે અને તે પ્રવેશ માગે છે તેમ દેશળ વિશળે કહી દ્વાર ઉઘડાવ્યાં અને જેના માટે બાર બાર વર્ષ સંગ્રામ ખેલે હતો તે રાણક અને સિદ્ધરાજ સામસામાં ઊભાં. સિદ્ધરાજ અને રાણકદેવી : સિદ્ધરાજની વિનંતીથી રાણક પલળી નહિ. તેણે સિદ્ધરાજને ક્ષત્રિય થઈ પરિણીતા સ્ત્રીની ઈચ્છા કરવા માટે ધિક્કાર આપે. સિદ્ધરાજને રાણકની જરૂર હતી, શિખામણની નહિ. આ નિર્દય રાજાએ કામાંધ બની રાણકને પાંચ વર્ષને પુત્ર દગામ માની ગોદમાં બેઠા હતા તેને ખેંચી લઈ તલવારથી તેનું માથું કાપી લીધું. આ દશ્ય જોતાં જ મેટે પુત્ર માણે “મા” કહી રાણકદેવી પાસે આશ્રય મેળવવા પહોંચ્યા. ત્યારે સિદ્ધરાજે રાણકદેવીને પિતાની પટરાણીના પદને સ્વીકાર અથવા બીજા પુત્રનું પણ મૃત્યુ નેતરવા કહ્યું. માણે મા પાછળ છુપાઈ ગયે ત્યારે રાણકે સિદ્ધરાજની વિનંતિને અસ્વીકાર કરી પુત્રને 1. આ પ્રસંગ વાર્તામાં એવી રીતે ગૂંથાયો છે કે દેશળ, વિશળ તથા રાણકે દારૂ પીધે અને બેભાન બન્યાં. રાહ ખેંગાર ત્યાં આવતાં તેણે ત્રણેને કઢંગી હાલતમાં જોયાં. ખેંગારે તલવારનો ઘા દેશળ ઉપર કર્યો પણ વચમાં સાંકળ આવી જતાં દેશળ બચી ગયે. પછી જમૈયો કાઢી ઘા કર્યો તે ચંપામાં લાગ્યો. તેથી રાહને થયું કે આ લેકો નિર્દોષ જણાય છે. તે છતાં તેણે તેઓને જાણ કરવા પોતાની પામરી ઓઢાડી અને પોતે ચાલ્યો ગયો અને તેની બહેનને ફરિયાદ કરી. તેણે દેશળને ઠપકો આપ્યો ત્યારે તેણે કહ્યું કે : નથી મેં ઘોડા ગુડિયા નથી ભાળ્યા ભંડાર, નથી મ્હાણી રાણકદેવીને, કાં ઓળંભા દે ખેંગાર? " માએ દેશળને ઉશ્કેર્યો અને દેશળ આવા ન્યાયી મામાનું નિકંદન કાઢવા સિદ્ધરાજની છાવણીમાં ગયો, અને અફીણની પિઠ આવી છે તેવા મિષે દુગનાં દ્વાર દગાથી ઉધડાવી સિહરાજનાં સૈન્યોને અંદર દાખલ કરાવ્યાં. * ઝપ ભાંગે ને ભેળ પડી, ઘેર્યો ગઢ ગિરનાર, દુદો હમીર મારિયા સેરઠના શણગાર.”
Page #149
--------------------------------------------------------------------------
________________ 138 સૌરાષ્ટ્રને ઇતિહાસ ક્ષત્રિયવટની યાદ આપી. * સિદ્ધરાજનું હદય પીગળ્યું નહિ. કઠોરહદયી કામાંધ અને નિ:સંતાન નિર્દય રાજા રાણકદેવીને પકડી પાટણ તરફ જવા રવાના થયે. જૂનાગઢ છેડતાં રાણકે રાહને યાદ કરી નિઃસહાય સ્થિતિમાં આંસુભરી આંખે અંજલિ આપી. સિદ્ધરાજે રાણકદેવી પ્રત્યે ક્રૂર વર્તન કર્યું અને આશા રાખી કે બીકે ધાકે અને ત્રાસે તે તેની ઈચ્છા પૂર્ણ કરશે. પણ તે નૂરજહાં ન હતી. રાણક ક્ષત્રિયની પુત્રી અને પત્ની હતી. ખેંગારની સ્મૃતિ તે ભૂલતી ન હતી ત્યારે સિદ્ધરાજ તેને રાહ ખેંગારના ધૂળમાં પડેલા મૃતદેહ પાસે લઈ ગયે. રેતી રાણકનું હૃદય આ માણેરા તું મ રેય, મકર આંખો રાતિયો, કુળમાં લાગે ખોટ, મરતાં મા ન સંભારિયે. સિદ્ધરાજે તે વખતે માણેને માર્યો નહિ, પણ પાછળથી તેને વધ કરાવ્યો. 2. લોકસાહિત્યમાં પ્રચલિત એવા કેટલાક દુહા આ રહ્યા. રાણકદેવીને જૂનાગઢથી પાટણ તરફ સિદ્ધરાજે લઈ જવા માંડી ત્યારે તે કહે છેરાહના ઘડાને જોઈને - તરવરિયા ખાર, હૈયું ન ફાટયું હંસલા, મરતાં રાહ ખેંગાર, ગામતરાં ગુજરાતનાં. મોર ટહુકો સાંભળી - કાંઉ ગર છે મોર, ગોખે ગરવાને ચડી, કાપી કાજળ કોર, પિંજર દાઝયો પાણીયે. ગિરનાર જઈને - ઊતર્યો ગઢ ગિરનાર, તનડું આવ્યું તળેટીએ, વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખો. ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. મરતાં રાહ ખેંગાર, રંડાપો રાણકદેવીને. વિજેતાની આજ્ઞાથી ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થયો. પાડી નાંખવામાં મરતાં રાહ ખેંગાર ખરેડી ખાંગ નવ થિયે, આવતી ગઢની મ પડ મુજ આધાર, ચોસલ કેણ ચડાવશે ? શિલાઓ પ્રત્યે:- ગયા ચડાવણહાર જીવતાં જાતર આવશે. ચંપાના ઝાડને :- ચંપા કાં તું મોરિયા, થડ મેલું અંગાર, (દેશળના પાતકને સાક્ષી) મહારે કળિયું માણિયું, માર્યો રાહ ખેંગાર. સ્વામી ઊઠે સૈન્ય લઈ, ખડગ ધરે ખેંગાર ! છત્રપતિએ છાઈઓ, ગઢ જૂને ગિરનાર. બાળું પાટણ દેશ, પાણી વિના પૂરા મરે, સર સોરઠ દેશ સાવજડાં સેંજળ પીએ. બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે સરો સેરઠ દેશ, લાખેણું મળે લેબડી. વાયે ફરકે મૂછડી, રેણુ ઝબૂકે દંત, જુઓ પટોળાંવાળીયું લેબેડીયાળીને કંથ, (રાહ ખેંગારને ઉદેશીને)
Page #150
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 139 અપમાન સહન ન કરી શકયું. સિદ્ધરાજ તેને આવા ત્રાસ આપતે લઈ ચાલે. વઢવાણને પાદરે સિદ્ધરાજે મુકામ કર્યો. તેણે વડારણેને રાણકને સમજાવવા મોકલી. તેમણે સિદ્ધરાજના ઐશ્વર્યની, શક્તિની અને સંપત્તિની વાત કરી ત્યારે રાણકે આર્ય નારીને શેભે તે એક જ ઉત્તર આપે કે તેના ભવમાં એક પતિ થયે તે ભવેન ભવને પતિ હતે. અંતે રાણકે ભગવાને કાંઠે ચિતા રચાવી. પાષાણહદયી સિદ્ધરાજે અગ્નિ આપવામાં પણ કૃપણતા બતાવી. રાણકના સતના કારણે સ્વયં અગ્નિ પ્રગટ થયે અને સેરઠની રાણું રાણકના દેહને અગ્નિએ તેના પેટાળમાં સમાવી લીધેલ બળતી રાણકની અંતિમ પળે જ્યારે સ્વયં અગ્નિ પ્રગટયો ત્યારે આ નિય રાજાએ પાઘડી ઉતારી હાથ જોડયા. ત્યારે સતી રાણીએ કહ્યું “સિદ્ધરાજ, હિમ્મત હોય તે આવ ચિતામાં. આવતે ભવ તારી સ્ત્રી થવા તૈયાર છું.”ર સિદ્ધ રાજે તેની પામરી બળતી ચિતા ઉપર નાખી. તે રાણકે પાછી નાખી દીધી. બળતી સતીએ હાથ લાંબા કરી થાપા માર્યા તે ખેંગારના મહેલમાં પડયા. ભેગાવા પાસે રાણકે પાણી માગ્યું તે ન મળ્યું. તેથી શાપ દીધું કે “ભેગાવે સદા સૂકો રહે.” 1. પાપણને પલણે કો તે કૂવો ભરાવીએ, માણેરે મરતે, શરીરમાં શરણું વળે. (એક કથન પ્રમાણે સિદ્ધરાજે માથેરાને વઢવાણમાં ચિતા પાસે માર્યો અને તેનો મૃતદેહ કાગડા-કૂતરાંના ભક્ષ્ય માટે ફેંકાવી દીધો.) શ્રી. કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથા “રાજાધિરાજ”માં વાતોને રસ જાળવવા ભાવ બૃહસ્પતિ પાસે રાણકનાં લગ્ન કરાવ્યાની કલ્પના ઊભી કરી છે. ભાવ નૃહસ્પતિ તે પછી ઘણાં વર્ષે આવ્યો. (શ્રી. હરિશંકર શાસ્ત્રકૃત “પરમ માહેશ્વર રાજા કુમારપાળ”) રાસમાળા ભાષાંતરમાં આ વિષયમાં એક દુહો પ્રસિદ્ધ થયો છે. તઈ ગડુઆ ગિરનાર, કાહુ મણિ મત્સરૂ ધરીઉ, મારીતા રાહ ખેંગાર એકક સિંહરૂ ન ઢાલીયું 2. વા વાયુ સવાઈ, વાયે વેળુ પરજળે, ઊભે ત્યાં સિદ્ધરાજ, સત જેવા સેરઠિયાણીનું. વારૂ શહેર વઢવાણ, ભાગોળે ભેગા વહે, ભગવતે ખેંગાર, તું ભણવ ભોગાવાધણી : આ દુહે સ્પષ્ટ રીતે ક્ષેપક છે. રાણકદેવી આટલા જુમો સહન કરી આ આશીર્વાદ આપે જ નહિ. તેના શબ્દ અને રચના પણ અર્વાચીન છે. 3. રાહને વંશ હજી ચાલે છે. સિદ્ધરાજ તેનાં પાપી કર્મોનાં કારણે નિઃસંતાન ગુજરી ગ. સિદ્ધરાજનાં વિજ, યશ અને કીર્તિ ઉપર આર્ય રાજાને શરમાવે તેવાં નિદા, ઘાતકી
Page #151
--------------------------------------------------------------------------
________________ 140 સૌરાષ્ટ્રનો ઈતિહાસ અને પાતકી કતવ્યોનું કલંક એક મોટી કાલિમા પાથરે છે. સિદ્ધરાજની આંખ મીંચીને પ્રશંસા કરનારા લેખકે પણ તેને બચાવ કરી શકતા નથી. વઢવાણમાં સિદ્ધરાજે રાણકનું મંદિર તે સતી થઈ તે સ્થળે જણાવ્યું હોવાનું કહેવાય છે અને આજે તે બતાવવામાં આવે છે. પણ તે વાતને પણ સમર્થન મળતું નથી. તે તે મહાદેવનું મંદિર છે. સિદ્ધરાજના પાષાણુ અમાનુષી હદયમાંથી આટલી પણ દયાનું ઝરણું વહે તે માની શકાય નહિ. - રાસમાળા ભાષાંતરમાં એક સુંદર પ્રાકૃત દુહે છે. રાણક ભોગાવા નદીને ઉદ્દેશીને જેસલ મોડી વવાહ વલી વલી વિરૂપ ભાવવિઇ, નઈ જિમ નવા પ્રવાહ નવઘણુ વિણ આવઇ નઈ. જેમ મારે દેશ તજી હું મારા પતિ વિના વિફળ થઈ છું, તેમ તું પણ નવા મેઘ વિના દુબળ થતી જાય છે, અને તેના વિના શોભા થતી નથી. તે તારા પર્વત રૂપી સ્થાનને ત્યાગ કર્યો છે, એમ મેં પણ કર્યું છે; આપણે સમાન છીએ.” આ વિષયમાં તુરીઓ એક વિચિત્ર વાર્તા કહે છે. (રાસમાળા ભાષાંતર). સિદ્ધરાજ પાસે લાકડાની સાંઢ હતી. મીનળદેવીએ કહ્યું કે “તું આવડું યુદ્ધ કરવા જાય છે તો તે સ્ત્રી કેવી છે તે પ્રથમ જાણવાની જરૂર છે. તેથી માતા અને પુત્ર સાંઢણું ઉપર બેસી રાણકના મહેલ ઉપર રાત્રે આવ્યાં, અને બાર ઠેયાં ત્યારે પ્રશ્ન આવ્યો : ' “કવણું ખટકા કમાડ ? મેડી છે રાણકદેવીની, જાણે રાહ ખેંગાર તે ત્રાટક કાનજ તોડશે.” ત્યારે મીનળદેવીએ ઉત્તર આપ્યો : મારે મે લાડકે, આખો ગઢ ગિરનાર, મારી રા'ખેંગાર, ઉતારૂ રાણકદેવીને રાણુકે જવાબ આપ્યો : આ મારા ગઢ હેઠ, ણે તંબૂ તાણિયા? શું સધરે મેટો શેઠ ! બીજા વરતાઉ વાણિયા? મીનળે તે સાંભળી કહ્યું : વાણુડાના વેપાર, જાતે દીયે જાણ મારી રા'ખેંગાર, ઉતારશું રાણકદેવીને.” રાસમાળા ભાષાંતરમાં તે દુહે આમ છે રાણા સબ્ધ વાણિયા, જેસલું વડુર શેઠી, કાહુ વણજહુ માડીયઉ અમ્પિણું ગઢ હેઠી” આ દુહાઓ વરસોથી પરંપરાગત કહેવાતા આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે રાણકદેવી રાહ ખેંગારની વાત હજુ પણ થાય છે. આઠ આઠ સૈકાઓ થયા હોવા છતાં તે પાત્રો હજુ પણ જાણે હમણાં જ થઈ ગયાં હોય એટલાં જીવત છે. જે સાચે સોરઠ ઘડે, ઘડિયો રાહ ખેંગાર ઈ સાચો ભાંગી ગયે, જાતે રહ્યો લુહાર. સિદ્ધરાજે આ વિજયની સ્મૃતિ જાળવવા સં. 1169-70 (ઈ. સ. ૧૧૧૩-૧૪)થી સિંહ સંવત ચલાવ્યું. (રાસમાળા-ભાષાંતર)
Page #152
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 14 અને સિદ્ધરાજને શાપ દીધું કે “તું અપુત્ર ગુજરી જઈશ તથા તારા પછીના રાજાએ કેઢિયા થશે.” દેશળ-વિશળ: બાર વર્ષોની મહેનતને અંતે રાણક મળી, પણ તે રણવાસમાં આવી નહિ. આ ભયંકર પરાજયથી સિદ્ધરાજ હતાશ થઈ ગયે અને દગો કરી મામાને મરાવનાર દેશળ વિશળને મૃત્યુદંડ આપે. સિદ્ધરાજે ખેંગારને જી, સોરઠ પાદાક્રાંત કર્યું, પણ તે પરાજય પામી પાછો પાટણ ગ–માત્ર પ્રજાના ફિટકાર અને ધિક્કારને પાત્ર થવા. રહ નવઘણ 3 : ઈ. સ. 1125 થી ઈ. સ. 1140. સિદ્ધરાજનો અમલ : રાહ ખેંગારને મારી સિદ્ધરાજે સોરઠ સંવત 1169 (. સ. ૧૧૧૩)માં સર કર્યું. અને ગુજરાતના ખાલસા પ્રદેશ સાથે તેને ભેળવી દીધું. ત્યાં તેણે સજજન ઉર્ફે સાજણ નામના પ્રતિનિધિને નીમ્યા. આ સજજન વનરાજના મિત્ર ચાંપાનો વંશજ હતું. તેનું બીજું નામ જંબ હતું) તેણે સોરઠની તમામ ઊપજ ગિરનાર ઉપર નેમિનાથને ચિત્ય બનાવવામાં વાપરી નાખી. આ બાબત સિદ્ધરાજે તેને ઠપકો આપે ત્યારે ધર્માર્થે વાપરેલા ધનનું પુણ્ય તેમને મળશે તેમ કહેતાં સિદ્ધરાજ ખુશ થયે. સિદ્ધરાજે ગિરનારની યાત્રા કરી મંદિરના નિભાવ અથે બાર ગામે આપ્યાં. ત્યાંથી તે પ્રભાસપાટણ ગયે. ત્યાં બ્રાહ્મણોએ તેને જૈન ધર્મને વિનાશ કરવા વિનંતી કરી, પણ સિદ્ધરાજ માન્યો નહિ. પરિણામે તેણે સેમિનાથના બ્રાહા 1. મહારાણુ બાપાના પુત્ર અસીલે સૌરાષ્ટ્રમાં અસીલગઢ વસાવેલ, તેના વંશમાં બીજકુમાર થયો. તેની મા ખેંગારની બહેન થાય. તેથી ખેંગારે તેને “સેનલ” પરગણું આપેલું. આ યુદ્ધમાં સિદ્ધરાજ સામે લડતાં તે પણ મરાઈ ગયે. (રાસમાળા-ભાષાંતર.) - 2. વેરાવળના શિલાલેખમાં ત્રણ સંવત્સરે છે. તેમાં વિક્રમ સંવત 1320 તથા સિંહ સંવત 151 છે. એટલે સિંહ સંવત વિ. સં. 1169 માં (ઈ. સ. 1113) શરૂ થયો. અને તે વર્ષમાં રાહ ખેંગાર જિતાયો. રાસમાળા ભાષાંતરકાર શંકા કરે છે કે સં. ૧૧૭૬માં સજજને બંધાવેલા મંદિરના લેખમાં તે સંવત નથી. તેથી તે સૌરાષ્ટ્રને પતન પછી છ વર્ષ પછી ચલાવ્યો હશે. અને કુમારપાળે તે ચલાવ્યા હશે તેમ શ્રી. અભયતિલકસૂરિ સં. ૧૩૧૨માં ક્રયાશ્રયના પુનરાવતનમાં લખે છે. પણ માંગરોળની સેઢડી વાવના લેખમાં વિ. સં. 1202 અને સિંહ સંવત 32 છે. એટલે આ સંવત 1169 માં શરૂ થયો. કુમારપાળ સં. ૧૧૯૯માં ગાદીએ આવ્યા એટલે માત્ર એક લેખમાં નિર્દેશ ન હોય તો તે પ્રમાણુ ગણાય નહિ. 3. આ નેમિનાથનું મંદિર કણે બંધાવ્યું હોવાનું કુમારપાળપ્રબંધ'માં લખ્યું છે. પણ તે વાસ્તવિક નથી.
Page #153
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ ને કાંઈ આપ્યું નહિ, તેમજ સોમનાથના દેવાલયમાં પણ કાંઈ દીધું નહિ. હત્યારા. સિદ્ધરાજને આ બ્રાહ્મણે એ બરાબર સંમાન્ય નહિ તે પણ એક કારણ છે. ત્યાંથી તે સિંહપુર-શિહેર ગયો. મૂળરાજે મામાની હત્યાના પાપના પ્રાયશ્ચિત્ત માટે બ્રાહ્મણોને ઉત્તરમાંથી આમંત્રી ત્યાં વસાવેલા. તેમણે સિદ્ધરાજને રાણકની તથા તેના પુત્રની હત્યાના પાપને જોવા ગોદાન, ભૂદાન અને સુવર્ણ દાન દેવા કહ્યું. અને સિદ્ધરાજે બળતા હૃદયને શાંત કરવા આ બ્રાહ્મણોને સે ગામે દાનમાં દીધાં.' લા ગેહિલ : સિદ્ધરાજ સમુદ્રકિનારે છાવણી નાખી પડયું હતું. ત્યારે ત્યાં લા ગોહિલ નામને એક વીર અધિકારી હતા. દરિયાના ઊછળતા પાણીમાં કઈ જઈ શકે નહિ તેવું વિધાન સમુદ્રતીરે સિદ્ધરાજ અને તેની મંડળી ઊભી હતી ત્યારે થતાં એક મૂર્ખ મિત્રે કહ્યું કે “તેવી હિમત તે એક લા ગોહિલ કરે તે બીજે કઈ મર્દ આ દેશમાં નથી.” તેથી લા ગોહિલ સ્વાર થઈ દરિયામાં ચાલી નીકળે અને ડૂબી ગયે. લા ગોહિલની સિદ્ધરાજે ઉત્તરક્રિયા કરી. લાને ચારણ રાવ અઘે ઘડો લેવાનું લા પાસેથી વચન લઈ ગયેલું. તે આવ્યો અને સમુદ્રને કાંઠે બેસી તેણે ઘેડો માંગ્યો. સિદ્ધરાજે તેને સમજાવ્યો, પણ તે માન્યો નહિ. લાએ સ્વપનમાં જઈ સમજાવ્યો પણ નિરર્થક. આખરે સમુદ્રમાંથી અફિણની ડબી આવી, તે પણ ચારણે ફેંકી દીધી. અંતે લાએ સમુદ્રમાંથી આવી ગામમાં જઈ ઘેડે આપ્યો અને ચારણને પાછું ફરી ન જેવા સૂચના આપેલી. પણ તેણે પાછું જોયું તેથી લા ઘડે મૂકી અદશ્ય થઈ ગયો. નવઘણ : રાહ ખેંગારે રાણકદેવી સાથે લગ્ન કર્યા તે પહેલાં તે કુંવરપદે હતું. ત્યારે જેઠવા રાણા સંગજીની પુત્રી વેરે તે પરણ્યો હતો. આ જેઠવી રાણીને નવઘણ નામનો પુત્ર હતું. તે આ ઘેરાના સમયે તેના સાળમાં રહેતા હતે. રાણા સંગજી ઈ. સ. 1120 લગભગ ગુજરી ગયા. નવઘણની વય તે સમયે પચીસેક વર્ષની હતી. તેથી તેણે પિતાની રાજધાની પ્રાપ્ત કરવા પ્રયત્ન આરંભે. પણ સિદ્ધરાજ જેવા બળવાન શત્રુને જીતવાનું સહેલું ન હતું. સૌરાષ્ટ્રમાંથી તેને કે 1. પાછળથી આ ગામો વનપ્રદેશમાં હેઈ અદલબદલે કરી બ્રાહ્મણોએ ગુજરાતમાં આશાવળ પાસે સાબરમતીને કાંઠે ગામો લીધાં. 2. લા ગોહિલ માંગરોળના ગોહિલે પિકીને હવે જોઈએ; તે સિદ્ધરાજના સૈન્યને અધિકારી હશે તેમ માનવા જેવું છે. આ ગોહિલ ભાવનગર રાજ્યના સ્થાપક સેજકજીના કુટુંબનો ન હતે. 3. પાછળની વાત ચારણ કહેતા આવ્યા છે. તેનાં કાંઈ ઐતિહાસિક પ્રમાણુ નથી. સિદ્ધરાજે અહીં દહેરું બંધાયું હોવાનું કહેવાય છે. 4. એક ગ્રંથકાર નવઘણને ખેંગારને નજીકને સગે કહે છે, પણ તે સાચું નથી.
Page #154
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 143 સહાય કરે તેમ ન હતું. ઝાલાવાડ ઝાલાઓને હાથ પડયું હતું. ચાવડા, ગોહિલ અને પરમાર રાજા સિદ્ધરાજ સામે થવાની હિમ્મત કરે તેમ ન હતા. પણ રાહ ખેંગારને મંત્રી સોમરાજ જે વસ્તુ યુદ્ધથી ન બની તે બુદ્ધિથી કરવા તૈયાર થયે. પ્રજાને બળે : મંત્રી સમરાજે ખેંગારના પતન પછી ગુપ્ત સ્થાનમાં વાસ કર્યો હતો. તેણે સેરઠમાં એક જબ્બર ષડયંત્ર ઉત્પન્ન કર્યું. તેણે સ્થળે સ્થળે પિતાના માણસે મેકલ્યા અને ખમીરવંતી સેરઠી પ્રજાને પરદેશી ધૂંસરી ફગાવી દેવા હાકલ કરી. સેમરાજનું કાવતરું સફળ થયું. અને ઈ. સ. ૧૧૨૫માં સિદ્ધરાજ જ્યારે માળવા સાથેના યુદ્ધમાં પ્રવૃત્ત હતો ત્યારે સેરઠમાં બળ ફાટી નીકળે. સ્થળે સ્થળેથી સિદ્ધરાજનાં થાણાઓ ઉઠાડી મૂક્યાં અને જૂનાગઢના દંડનાયકને કેદ કરવામાં આવ્યું. સેનાપતિ સહજીગ હાર્યો. જેઠવા રાણા નાગજી (સંગજીના પુત્ર) પિતાનું સૈન્ય લઈ આવ્યા અને નવઘણને જૂનાગઢની ગાદીએ બેસાડ. તે સાથે સેમરાજે કરેલી યેજના અનુસાર તે પાટણ પહોંચે. પાટણનું શરણ : તેણે પાટણ જઈ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, ખંડણી ભરી અને સમયને ઓળખી નવઘણ સિદ્ધરાજને ખંડિયો રાજા થયો.* રાજ્યવિસ્તાર : રાહનું રાજ્ય નાશ પામ્યું. સૌરાષ્ટ્રને બળવાન રાહ સોરઠને રાજા થઈ ગયો. રાહની આણ માનતા ઠાકોરોએ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, અને સૌરાષ્ટ્ર મંડળમાં રાહની સત્તા અને શક્તિ નહિવત્ થઈ ગઈ. 1. માંગરોળમાં સં. 1202 (ઈ. સ. ૧૧૪૬)ને સેઢડી વાવને શિલાલેખ છે. તેમાં માંગરોળના ઠાકોર મલુક, તેના પિતા સહજીગ તથા તેના પિતા સહારનો ઉલ્લેખ છે. મલુક ઇ. સ. ૧૧૪૬માં હતા. તેના ભાઈ સેમરાજે પિતાની યાદગીરીમાં પિતૃનામાં એટલે પિતાના નામે મહાદેવનું મંદિર-સહજીગેશ્વર બંધાવ્યું, એમનાથના મંદિર ઉપર સુવર્ણકળળ ચડાવ્યો. તેના પિતા, સહજીગ ચૌલુકય સૈન્યને સેનાપતિ હતા એમ લખ્યું છે. એટલે સોમ-મલક ઈ. સ. ૧૧૪૬માં થયા હોય તે ઇ. સ. ૧૧૨૫માં સોલંકીઓનાં સૌરાષ્ટ્રનાં સૈન્યને અધિપતિ સહજીગ હોય અને તે રાહને સ્વાભાવિક રીતે મદદ ન જ કરે. 2. આ મંત્રી સેમરાજ વડનગરા નાગર કદી આંગીરસ ગોત્રો હતા. (લેખક wદી છે. તેનું પ્રવર આંગીરસ છે.) 3. ઈ. સ. ૧૧૪૬ના શિલાલેખમાં ટેડ “ચૌલુકાની કીર્તિ કલંકિત કરી" એમ કહે છે. તેને અર્થ એ કે સહજીગ હાર્યો હતો. 4. સિદ્ધરાજ ગુજરી ગયો (ઈ. સ. 1143) ત્યારે તે 18 દેશને સ્વામી હતો. कर्णाटे गुर्जर लाटे, सौराष्ट्र कच्छ सैन्धवे उच्चायां चैव भभ्मेर्या, मारवे मालवे तथा। कौरणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः सपादलक्षे मेवाडे दीयाभीराख्ययोरपि॥ (વિશેષ માટે જુઓ રાસમાળા-ભાષાંતર) છે
Page #155
--------------------------------------------------------------------------
________________ 144 સૌરાષ્ટ્રને ઇતિહાસ . ઝાલાઓ : આ સમયમાં ઝાલાઓએ વર્તમાન ઝાલાવાડમાં પિતાની સત્તા સ્થિર કરી. ઝાલાએને મૂળપુરુષ હરપાળ કેરનિગઢના કેસર મકવાણાને પુત્ર હતું.' કેસરને સિંધના રાજાએ હરાવી મારી નાખતાં હરપાળ તેના માશિયાઈ ભાઈ પાટણપતિ કર્ણ સોલંકીને આશ્રયે આવ્યું. હરપાળની સ્ત્રી શક્તિસ્વરૂપ હતી અને હરપાળ મંત્રસાધના કરતે. કર્ણ રાજાની રાણીને બાબરે ભૂત વળગેલે. તેથી રાજાએ કહ્યું કે જે બાબરાને કાઢે તે એક રાતમાં જેટલાં ગામને તોરણ બાંધે તેટલાં ગામ તેને દઉં. હરપાળે તેની મંત્રસાધનાના પ્રતાપે રાણુને મુક્ત કરી અને શક્તિની સહાયથી બે હજાર ગામને એક 1. વર્તમાન સિંધ (પાકિસ્તાન)ના નગરપારકર પાસે હાલ થલા તાલુકે છે. તેમાં કેરનતિ આવ્યું. થલાના નામે ઝાલાવાડમાં પણ થલા વસાવેલું છે. કેસરનો પિતા વિહીયાસ મૃત્યુશગ્યા ઉપર સૂતો ત્યારે કેસરે પૂછયું, “પિતાજી! જીવ કેમ જતો નથી?” તેણે કહ્યું કે, સમૈયાને હમીર સુમરો મારો વેરી છે. તેના સવાસો દૂમમલ વછેરા લાવી મારા કારજમાં બ્રાહ્મ ણને આપવાનું પાણી મૂક તે હું ગતે જાઉં.” કેસરે કબૂલ્યું. કેસર આજાનબાહુ હતો અને સવા મણનું તે તેનું ભાલું હતું. તે એકલે સમવા ગયા અને પ્રતિજ્ઞા પુરી કરી. તે પછી જ્યોતિષીએ કહ્યું કે તમારું આયુષ્ય ઓછું છે. તેથી યુદ્ધભૂમિમાં મરવા ફરી હમીર ઉપર ચડી તેની 700 સાંઢણું લઈ આવ્યા. તોયે હમીરે લડાઈ કરી નહિ. તેથી તેણે તેને રણવાસની 125 સ્ત્રીઓનું હરણ કર્યું અને હમીરના સુલેહને કહેણને ઈન્કાર કરી સ્ત્રીઓ પાછી નહિ સેપતા ચાર પોતે રાખી અને બીજી ભાયાતને વહેચી દીધી. હમીરે કહેવરાવ્યું કે હું તારું રાજ ચપટીમાં ચાળી નાખું; પણ તારા પ્રદેશમાં મારાં ઊંટ ઘેડાને ચાર મળે નહિ.' તેથી કેસરે એક હજાર વીઘામાં ઘઉં વવરાવ્યા અને હમીરને આમંત્રણ મોકલ્યું. હમીર પ્રબળ સૈન્ય લઈ ચડે. યુદ્ધ ઘણું ભયંકર થયું. તેમાં અનેક મકવાણું રજપૂતે સાથે કેસર પણ મરાયે. જે સુમરી સ્ત્રીઓ કેસરે રાખી હતી તેનાથી તેને નવ પુત્ર થયા હતા. આ સ્ત્રીઓ કેસર સાથે સતી થઈ. રાસમાળા ભાષાંતરમાં આ સ્ત્રીઓમાં એક ચારણ હતી તેમ લખે છે. ચારણને પોતાની રખાત તરીકે ક્ષત્રિય રાખે નહિ તેથી તે વાત બંધબેસતી નથી. આ કરતિ માટે પણ રાસમાળા ભાષાંતરક્ત શ્રી. રણછોડભાઈ માને છે કે તે ભચાઉ પાસે કેરાકોટ છે તે હશે. કરછના રાજાઓએ સિધનો ઘણો ભાગ જીતી લીધેલ. કેરન્તિ કચ્છમાં નહિ પણુ કચ્છના રાજ્યમાં હોવાનું વિશેષ સંભવિત છે. હરપાળ કર્ણના નહિ પણ સિદ્ધરાજના સમયમાં થયો તેવી કેટલાએક લેખકે એ કલ્પના કરી છે. પણ તે ઈતિહાસનાં પ્રમાણેથી પેટી કરે છે. બાબરો ભૂત સિદ્ધરાજની રાણીને વળગે હતા તેમ પણ કહેવાય છે. પણ તે અન્ય હશે. તેને જગદેવ પરમારે કાઢયે. પણ તે એક કેયડા૨૫ છે. આ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના હાઈ વિશેષ વિગતે અત્રે ચર્ચવાનું ઉચિત નથી. વિગતો માટે રાસમાળા ભાષાંતર જેવું.
Page #156
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 145 રાતમાં તેરણ બાંધ્યાં. પણ કર્ણને આટલાં ગામને કેઈ તેરણ બાંધે તે ખબર ન હતી. તેથી ચિંતાતુર થતાં રાણીએ કર્ણ રાજાની ચિંતા દૂર કરવા માટે માર્ગ કાઢયે. તેણે હરપાળ મકવાણાને ભાઈ કહે, તેથી કાપડું માગ્યું અને તેના ભાલનાં 500 ; ગામ કાપડામાં પાછાં લીધાં. હરપાળે પાટડીમાં રાજધાની કરી અને ઈ. સ. 1090 થી ઈ. સ. 1130 સુધી ત્યાં રાજ્ય કર્યું. તેને શક્તિદેવીથી સેઢે, માંગુ અને શેખરે નામે પુત્ર થયા તથા થરપારકરના સેઢાની કુંવરી રાજકુંવરબાથી ખવડ, ખેડાજી, જેગુજ, રાણોજી, બાપુજી, બળવંતજી, લેણુકજી, દેવાજી તથા વીઠલજી થયા. શક્તિદેવીને ઉમાદેવી નામે એક કુંવરી પણ હતી. સેઢજી વડીલ હોઈ ગાદીએ બેઠે, માંગુજી ને જાંબુને ગરાસ મળે. શેખરાજજીને સમાણા, ચેવડોદરા મળ્યાં. ખવડ કાઠી કન્યાને પરણ્યા. તેના વંશજો ખવડ કાઠી થયા. બાપુજીના વંશજે પાછળથી મેલેસલામ થયા જે લાલ માંડવા વગેરેના તાલુકદારે છે. સોઢાજીનાં મા શક્તિદેવી ઈ. સ. 1115 લગભગ ગુજરી ગયાં. રાજધાની તે હરપાળના જ સમયમાં પાટડીથી ધામાં ફેરવી. ચેડા જ સમયમાં ઝાલાઓએ હાલના હળવદથી લઈ પાટડી ઉપરના પ્રદેશ ઉપર સંપૂર્ણ હકૂમત જમાવી, તથા પાટણના રાજાઓ સાથે તેમને ગાઢ સંબંધ હોવાથી તેમના રાજ્યકારભારમાં કંઈ પણ હરક્ત ઉપસ્થિત થઈ નહિ. ઝાલા કેમ કહેવાયા : ઝાલાઓ કેમ કહેવાય તે માટે એવી દંતકથા છે કે શક્તિ કે જે પ્રતાપ સોલંકીની પુત્રી હતી તેણે કુંવરને ઝાલી લીધા હતા. રાહ કવાટ રજો : ઈ. સ. 1140 થી ઈ. સ. 1152. રાહ કવાટ ગાદી ઉપર આવ્યા ત્યારે સિદ્ધરાજના અંતિમ દિવસો હતા. પણ ગુજરાતના મહારાજ્યને સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશ હ. ઈ. સ. ૧૨૪૩માં સિદ્ધરાજ મૃત્યુ પામ્યા અને તેની ગાદી ઉપર કુમારપાળ બેઠે. કુમારપાળ: કુમારપાળને પિતાને અનુગામી થવા ન દેવા સિદ્ધરાજે આકાશપાતાળ એક કરેલાં અને કુમારપાળને આ જુમી અને નિર્દય રાજાને કે વહેરી 1. પાટડીના મહેલના ઝરૂખે રાણી બેઠાં હતાં અને બાળકુંવરો રમતા હતા ત્યારે હાથી નીકળે. તે કુંવરને કચરી ન નાખે તે માટે શક્તિદેવીએ હાથ લાંબો કરી નીચેથી કુંવરને ઝાલી લીધા તેથી તે ઝાલા થયા. આ વાત સર્વથા માન્ય રહે તેમ નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________ MD 146 સૌરાષ્ટ્રને ઇતિહાસ પરદેશમાં ભટકવું પડ્યું હતું. તે પચાસ વર્ષની વયે ગાદીએ આવ્યું ત્યારે સિદ્ધરાજના સામતે અને મંત્રીઓ તેના શત્રુ થઈ પડયા. તેમાં કુમારપાળને બનેવી કાન્હડદે તથા મંત્રી વાહડ મુખ્ય હતા. સિદ્ધરાજને હાથે પરાજિત થયા હતા તે રાજાએ પણ ગુજરાતની સત્તાને ઉખેડી નાખવા તૈયાર થયા. તેમાં નાગરને રાજા આન અને ઉજ્જૈનને બલ્લાલ મુખ્ય હતા. આ સમયનો લાભ લઈ રાહ કવાટે પાટણની સત્તાને અનાદર કરી ખંડણી ભરવી બંધ કરી અને સ્વતંત્રતા ધારણ કરી. કુમારપાળ ઉપર જ્યારે શત્રુ રાજાઓ ચડી આવ્યા ત્યારે અનેક ખંડિયા રાજાઓ તેની સહાય અર્થે ગયા, પણ કવાટ ગયે નહિ. અને તેણે પૂર્વજોની ગુમાવેલી શક્તિ પુનઃ પ્રાપ્ત કરવા વૃથા પ્રયત્ન કર્યો. 7ii માંગરોળઃ રાહ કવાટને જોઈએ તેવો સહકાર મળે નહિ. જેઠવાઓ રાહના પગલે ચાલી તેમનું નાનું રાજ્ય એવા તૈયાર ન હતા. માંગરોળને ગેહિલ ઠાકર કુમારપાળને ખંડિયે બન્યું હતું. તેણે ઈ. સ. ૧૧૪૬માં કેતરાવેલ શિલાલેખમાં “કુમારપાળ રાજાના રાજ્યમાં” એવા સ્પષ્ટ શબ્દ વાપર્યા છે. આ ગુહિલ વલ્લભી વંશના અવશેષે હતા. માંગરોળમાં રહી તે પિતાને સૌરાષ્ટ્રને નાયક કહેવરાવતે. ઈ. સ. ૧૧૪૬માં મૂલુક નામે ઠાકર હતું. તેને ભાઈ સેમ અતિ બળવાન હતે. તેણે સહજીગેશ્વરનું દેવળ બંધાવ્યું તથા સોમનાથ ઉપર સુવર્ણકળશ ચડાવ્યું. અને તેના ખર્ચ માટે રવાડ, બળેજ તથા માંગરોળની જકાતમાંથી પ્રતિદિન કાર્વાપણું (એક પૈસો) પ્રત્યેક વિકય ઉપર વસૂલ કરી આપવા આજ્ઞા કરી. વંથલી માટે પણ તે જ આજ્ઞા કરી અને વાસણવેલની દેગુયા વાવ ઝાડના ઝૂંડ સાથે આપી. આથી જણાય છે કે ગેહિલ મલકના રાજ્યને વિસ્તાર વંથળીથી ચોરવાડ સુધી અને માધુપુર પાસે આવેલા બળેજ સુધી હશે. આ સમયે જાંબુની ગાદીએ માંગુજી ઝાલા હતા. તેના પાટવી કુંવર માધુપાળ (મુંજપાળ) રાહના જમાઈ થતા. તેના પુત્ર ધવળ કે ધમળ થયા. તે પ્રભાસના વાજા ઠાકર પસાજી કે પલાજીના જમાઈ હતા. સુલ્તાન કુતુબુદ્દીન ઐબકે તેને મારી જાંબુ 1. લેખ માટે જુઓ ભાવ. ઇન્સ, અથવા હી. ઈ. ઓ. ગુજરાત : શ્રી. આચાર્ય; : ભાગ 2 જે. 2. વર્તમાન સોરઠના લગભગ 3 ભાગ વંથળી ઉપરથી રાહની હકૂમત ઊઠી ગઈ હશે તેમ જણાય છે. ચિત્તોડ ઉપર જેમ ઉદયપુરની સત્તા ન હતી તેમ સંભવ છે કે રાહે વંથળી તજી દીધું હશે.
Page #158
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 147 જીતી લીધું ત્યારે તે સેરઠમાં આવી ધામળેજ ગામ વસાવી ત્યાં રહ્યા. સોમનાથ જીર્ણોદ્ધાર : કુમારપાળે ગુજરાતના સિંહાસને બેસી તેના દુઃખના દિવસોમાં સહાય કરનારા સ્નેહીઓ અને સેવકને યોગ્ય બદલો આપ્યો. તેમાં મુનિ હેમચંદ્રને સમાવેશ થતો હતો. તે હેમચંદ્ર સાધુ હતા, વિદ્વાન હતા, તપસ્વી અને વીતરાગ હતા. એટલે તેના ઉપકારનો બદલે વાળવા કુમારપાળે જૈન ધર્મને સ્વીકાર કર્યો. ઉદયન મંત્રી કુમારપાળ તથા હેમચંદ્ર વચ્ચે ભાવ વધે તે ઉદ્યોગ કરતે હતે. પ્રજાને હેમચંદ્ર પ્રત્યે અભાવ ન થાય તથા વિરોધ પક્ષ ઈર્ષ્યા ન કરે તે વર્તાવ હેમચંદ્ર રાખતા. તેમને ખબર હતી કે રાજાને અંત:કરણથી મહાદેવ ઉપર પ્રેમ છે. તેથી જ્યારે એક વાર રાજાએ તેમને પૂછ્યું કે “મારે કંઈ ધર્મનું કામ કરવું છે. આપ બતાવો.” ત્યારે તેમણે કહ્યું કે સોમનાથનું દેવળ સમુદ્રના આક્રમણથી તૂટી ગયું છે. તે સમર. કુમારપાળે તે ખુશીથી સ્વીકાર્યું. અને હેમચંદ્રની સલાહથી જ્યાં સુધી તે કામ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી માંસાહાર ન કરવાની તથા બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. તેણે દેવાલયનું કામ ભાવ નામના બ્રાહ્મણને એંપ્યું. તે પૂરું થયું ત્યારે રાજાએ હેમચંદ્રસૂરિને કહ્યું કે “મારું વ્રત મુકાવે'. હેમચંદ્રસૂરિ પાલીતાણ-ગિરનાર વગેરે સ્થળોએ થઈ પ્રભાસ ગયા અને કુમારપાળ પણ ત્યાં પહોંચ્યા. ભાવ બૃહસ્પતિએ તેમને સત્કાર કર્યો. કુમારપાળે દેવાલયના પગથિયે જઈ મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હેમચંદ્રસૂરિ સાથે હતા. તેમણે કહ્યું કે “આ દેવાલયમાં કૈલાસપતિ મહાદેવ અવશ્ય બિરાજે છે.” કુમારપાળે પૂજન કર્યું, પણ હેમચંકે તેથી 1. પ્રભાસ પાટણના ઠાકરની સહાયથી તેણે ધામળેજ વસાવ્યું. તે પાછા જઇ કઇ કાળે સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકયા. પણ ધામળેજ અદ્યાપિ વિદ્યમાન છે. આ પાલજી ઠાકોર વ હેવા સંભવ નથી. સંભવતઃ તે ચાવડે હશે. 2. આ વૃત્તાંત જૈન ગ્રંથ દ્વયાશ્રયમાં આપેલું છે, જ્યારે શિલાલેખનું પ્રમાણ અન્ય વૃત્તાંત આપે છે. પ્રભાસપાટણમાં ભદ્રકાલીને મંદિરમાં વલ્લભી સં. ૮૫૦–ઈ. સ. ૧૧૬૯ને લેખ છે. છે. તેમાં વારાણસીમાં ભાવ બૃહસ્પતિ નામને મહાપંડિત રહેતો હતો. તે “ઉપમન” બિરુદ પ્રાપ્ત કરી માળવા કાન્યકુબજ અને ઉજજૈનમાં દિગ્વિજય કરી, પરમારોને પોતાના શિષ્ય બનાવી, મઠ સ્થાપી પાટણ આવ્યા. ત્યાં જયસિંહદેવ તેનાથી ખુશ થયો. ભાવે સેમિનાથના દેવાલયને જીર્ણોહાર કરવાની વાત કરી તેથી તે રાજી થયા, પણ જયસિંહ ગુજરી ગયે, અને ગંડ ભાવ બહસ્પતિએ જીર્ણ થયેલા દેવળને સમરાવવા કુમારપાળને વિનંતી કરી. કુમારપાળે ભાવ બહસ્પતિને નમ્રતાથી સત્કાર કરી તે વાતને સ્વીકાર કર્યો. ભાવ બૃહસ્પતિએ કામને પ્રારંભ કર્યો અને તે પૂર્ણ થયે 505 પુણ્યપુરુષનું પૂજન કર્યું સ્થાન ફરતો કિલ્લે બાં: વસ્તીને લાવીને વસાવી; બ્રાહ્મણોને મકાને બાંધી આપ્યાં; રાજાઓ માટે કચેરી કરી; સુવર્ણકળશ ચડાવ્યા, અને બીજ મંદિર બાંધ્યાં તેમજ સમરાવ્યાં; ઘાટ બાંધ્યા, વગેરે. (ભાવ. ઇન્સ.), ( વિશેષ માટે શાસ્ત્રી હરિશંકરજીને લેખ, પરમ માહેશ્વર રાજા કુમારપાળ' જુઓ.)
Page #159
--------------------------------------------------------------------------
________________ 148 સૌરાષ્ટ્રને ઇતિહાસ અધિક ભાવપૂર્વક પ્રાર્થના કરી. સર્વે જ જૈનાચાર્યને મહાદેવનું સ્તવન કરતા જોઈ ચક્તિ થયા. કુમારપાળની તુલાવિધિ થઈ. હાથી, ઘોડા આદિનું દાન દીધું. હેમચંદ્રસૂરિએ પછી સર્વેને બહાર જવાની આજ્ઞા કરી. હવે માત્ર તે તથા રાજા મંદિરમાં રહ્યા. કુમારપાળે પછી કહ્યું “સૂરીશ્વર, સેમેશ્વર જેવા દેવ નથી, આપના સમા સાધુ નથી, અને મારા સમાન રાજા નથી એ ત્રિવેણી સંગમ થયો છે. તે મહાદેવની સમક્ષ જેથી યુક્ત થાય એ એક દેવ સાચે સાચી રીતે મને બતાવે. હેમચંદ્રસૂરિએ કહ્યું, “હું સેમેશ્વરને સાક્ષાત્કાર કરાવીશ'. અગરને ધૂપ કરવામાં આવ્યું અને બને ધ્યાનસ્થ થયા. થોડી વારે તિ પ્રકાશી; સોમેશ્વર સાક્ષાત્ પ્રગટ થયા અને રાજાએ પ્રણામ કરીને કહ્યું, “હે જગત્પતિ! આપની સાધનાને કારણે મારી આંખને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ. હવે કૃપા કરી કાનને તૃપ્ત કરે.” સોમેશ્વરે કહ્યું “એ રાજા ! આ સાધુ સર્વ દેવતાઓને અવતાર છે. એ કપટ વિનાને છે. જેમ તે સ્વહસ્તમાં મુકતાફળ નીરખી શકે છે તેમ દેવત્વ જોવાનું પણ તેને સ્વાધીન છે. તે ભૂત ભવિષ્ય વર્તમાન જાણે છે. તે જે માર્ગ બતાવે તે ગ્રહણ કરે.” શંકર અંતર્ધાન થયા અને કુમારપાળ હેમચંદ્રસૂરિના ચરણમાં માથું મૂકી તેને શરણે ગયે. કુમારપાળે જૈન ધર્મને સંપૂર્ણ સ્વીકાર કરી માંસાહાર અને મદિરાપાન બંધ કર્યા. કુમારપાળે બ્રાહ્મણોને દાન આપ્યાં અને ગુજરાતમાં પાછો ગયે. આ સમયે અનેક રાજાઓ આવ્યા પણ રાહ ગયે નહિ. સમરશી : સેરઠના રાજા સમરશીએ કુમારપાળના સાર્વભૌમત્વને અનાદર 1. આ વિષય વિસ્તૃત હોઈ આ પુસ્તકમાં મૂકી દેવામાં આવ્યું છે. મારું “સોમનાથ નામનું પુસ્તક વિશેષ વિગતો માટે જોવું. 2. આ વાત ધાર્મિક દૃષ્ટિએ કે પ્રચારની દ્રષ્ટિએ જોઈએ તે માની શકાય; પણ પોણું સૈકા પહેલાં કુઠારાઘાત થયો ત્યારે મહાદેવ સાક્ષાત થયા નહિ. હેમચંદ્રસૂરિ તાંત્રિક હતા. રાજાના પલંગને ઉપાડી આર્યો હતો અને દેવી ચકેશ્વરીની સહાયથી અનેક તંત્ર વિદ્યાના ચમત્કાર તેમણે કરેલા હતા. તે આ પણ એક ચમત્કાર જ હશે. રાજાને પોતાને શિષ્ય બનાવવાની આ એક સુંદર તરકીબ હશે. 1. “પ્રબંધચિંતામણિમાં આ રાજાનું નામ “સુંદર' છે; એક પ્રતમાં સઉચર છે; બીજે થળે સંસર કે સાંસર છે. તેથી રાસમાળા - ભાષાંતરકાર અનુમાન કરે છે કે તે મેર જાતિને ચાચર કે છાછર હોય; પણ ઉદયન જેવા વૃદ્ધ અને અનુભવી સેનાપતિને શિકસ્ત આપે તે ટીમાણાના મેર જેવો નાને ઠાકર હોઈ શકે નહિ. સમરશી અર્થાત સમરસિંહ નામ નહિ પણ ઉપનામ હોઈ શકે અને રાજાઓ આવાં બિરુદો ધારણ કરતા. સૌરાષ્ટ્રમાં એ સમયે આવો કોઈ રાજા હતા નહિ અને કુમારપાળ સામે વિરોધ જાહેર કરી શકે તેવો કઈ રાજા હોય તો તે સોરઠને રાહ જ હતા. એમનાથના જીર્ણોદ્ધારના ઉત્સવમાં તે ગયો ન હતો અને કુમારપાળને તેથી અપમાન લાગ્યું હશે. વળી તેણે ખંડણ પણ આપવી બંધ કરી હતી. તેથી રાહને શિક્ષા કરવા ઉદયનને મોકલ્યા હોવાનું સંભવિત છે.
Page #160
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 149 કર્યો. તેથી મંત્રી ઉદયનને તેના સામે મેક. કુમારપાળ વઢવાણમાં રહ્યો. આ યુદ્ધમાં ઉદયને સજજડ હાર ખાધી. તેથી તેને કુમારપાળને મોઢું બતાવવાનું યેગ્યા જણાયું નહિ અને માનસિક આઘાતથી પાલીતાણામાં તે મૃત્યુ પામ્યું. અજિત કુમારપાળને આ રાજાએ હરાવ્યું. તે કેણ હતું તે માટે જૈન ગ્રંથમાંથી કાંઈ મળતું નથી. કુમારપાળ ઉદયનની હારથી ચિડાય અને તેણે વાહડની સરદારી નીચે ફરીથી બીજું સૈન્ય મેકવ્યું. - ચારણની વાર્તા પ્રમાણે રાહ કવાટે કુમારપાળના સૈન્યને પરાજિત કર્યું. જ્યારે વાડ્મટ કે વાહડ ફરી ચડે ત્યારે તેને નમતું આપવા સલાહ મળેલી, પણ કવાટ મા નહિ અને કુમારપાળને સૈન્ય સામે લડતાં તે મરાઈ ગયે. જૂનાગઢ ફરીથી સોલંકીઓના હાથમાં પડયું; પણ કુમારપાળ હવે વૃદ્ધ થયે હતું અને તેને સંતાન હતું નહિ. તેથી તેણે રાહ કવાટના પુત્ર જયસિંહને ગાદી 1. ઉદયનના મૃત્યુ માટે પ્રબંધચિંતામણિ તથા કુમારપાળ રાસમાં ફરતી હકીકત છે. એક મત પ્રમાણે સમરને મારી, તેના પુત્રને ગાદીએ બેસાડી, સમૃદ્ધિ લઈ આવતાં માગમાં ઉદયનને મૂછ આવી અને તે વખતે તે આક્રંદ કરવા લાગ્યા. પૂછતાં કહ્યું કે મારા મનમાં ચાર ઇરછાઓ રહી જાય છે. 1 આંબેડ દંડનાયકની પદવી પ્રાપ્ત કરે; 2. શત્રુજ્ય કે જેમાં ઉંદરે દીપકત તાણી લઇ જવાથી કાષ્ટ મંદિર આગમાં તારાજ થયાં હતાં તે પુનઃ પાષાણનાં બંધાય; 3. ગિરનાર ઉપર નવાં પગથિયાં બંધાય; 4. મને અત્યારે ભવસાગર તરાવી શકે તેવો ગુરુ મળે.' સામતોએ પ્રથમની ત્રણ ઈચ્છાઓ તેને પુત્ર વાહડ પૂરી કરશે તેમ ખાતરી આપી અને ચોથા માટે એક ધૂતને વેશ પહેરાવી ઊભો કર્યો. ગુરુ જાણી ઉદયને તેને પ્રમાણુ કર્યા અને મૃત્યુ પામ્યો. આંબેડ દંડનાયક થયો. અને વાહડે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર ઉપર જઈ ત્રેસઠ લાખના ખર્ષે પગમાણે બંધાવ્યા. પછી કપર્દી મંત્રીને પોતાનું કામ સોંપી શત્રુંજયની તળેટીમાં છાવણી નાંખી અને અન્ય ધનિકના આગ્રહથી આવેલી સહાય વડે ત્રણ વર્ષમાં તીર્થોદ્વાર કર્યો. તેમાં બે કરોડ દામ ખર્ચો. મેરુતંગ આ આંકડો એક કરોડ સાઠ લાખને આપે છે. તેણે હેમચંદ્રસૂરિને બેલાવી પ્રતિષ્ઠા કરી અને ત્રિભુવનપાળ પ્રાસાદ બંધાવ્યો અને ત્યાં પિતાની રસૃતિ રાખવા વાહડપુર વસાવ્યું, 2. કોઈ જૈન ઇતિહાસમાં આ પ્રસંગ વર્ણવ્યો નથી. “પ્રબંધચિંતામણિમાં ઉદયને જ આ રાજાને માર્યો અને તેના પુત્રને ગાદી આપી તેમાં લખ્યું છે. પણ એક ચારણ વાર્તાકાર પાસેથી મને બે દુહા મળ્યા છે. તે રાહ કવાટ ૧લા માટે તેણે કહેલા; પણ તેનાથી જણાય છે કે તે આ રાહ કવાટ માટેના છે તથા રાહ કવાટ બીજે વાહડ સામે લડતો માર્યા ગયે. શર સોલંકી રાજને, ચતુર પ્રધાન ચવાટ, (ચાહડ કે વાહડ) કારી એમાં તારી કે કયાં ફાવે કવાટ...... નમતું નહિ દે નરપતિ તો પરવારીશ પાટ, ઊભો ભાંગ મ ભૂપતિ, માટે કાળ કવાટ... 2 કાળ મટે છે. કાલે પાટણ પડશે; માટે હમણું નમતું દે. જીવતો નર ભદ્રા પામે.
Page #161
--------------------------------------------------------------------------
________________ 150. સૌરાષ્ટ્રને ઇતિહાસ આપી અને જયસિંહે કુમારપાળનું આધિપત્ય સ્વીકાર્યું. રાહ જ્યસિંહઃ ઈ. સ. ૧૧૫ર થી ઈ. સ. 1180 રાહ જયસિંહનું નામ ગારિયે હતું. તે જયસિંહનું નામ ધારણ કરી ગાદી ઉપર બેઠે. ચારણે કહે છે તેમ તેનું નામ દયાસ પણ હતું.' જૈન મંદિર: રાહ જયસિંહ ગાદી ઉપર આવ્યું ત્યારે કુમારપાળ જેને ધર્મનો પૂરે અનુયાયી થઈ ચૂક્યો હતો. તેણે તેના ખંડિયા રાજાઓને તેઓ જે ખંડણી આપતા તે ન લેતાં તેમાંથી હિમાલયના શિખર જેવાં જૈન મંદિર ચણાવવા આજ્ઞા આપી. અને રાહ જયસિંહે તેની આજ્ઞાનો અમલ કર્યો * કનેજ : ગુજરાતના મહાપરાક્રમી રાજા કુમારપાળને જયસિંહે ખંડણી આપી હતી, તેના ધાર્મિક સિદ્ધાંતને અનુસરવા પ્રયત્ન કર્યો હતો અને તેને તેને કોઈ ભય ન હતું, પણ પરાધીનતાનો કીડો તેના હૃદયને કેરી ખાતે હતા. રાહ જયસિહ મૌન અને શૂન્યમનસ્ક બેઠો રહેતો. તેણે અન્યત્ર પરાક્રમ કરી નવું રાજ્ય પ્રાપ્ત કરવાને મનસૂબો કર્યો, અને તે પાર પાડવા કને જના રાજા જયચંદ્ર રાઠોડને ત્યાં સંયુક્તાના સ્વયંવરના મિષે મેટું લશ્કર લઈ તે મહેમાન થયું. રાજા જયચંદ્ર રાઠોડ જયસિંહને સગો થતા હતે. સંયુક્તાના સ્વયંવરમાં તે હાજર હતા અને પૃથ્વીરાજે સંયુક્તાનું હરણ કર્યું. તે પછી જે યુદ્ધ થયું તેમાં પણ તે જ્યચંદ્ર તરફથી લયે હતે. . રાજા જયસિંહ રૂપાળ, ગૌરાંગ અને બલવાન દેહવાળ હતું. તેની બુદ્ધિ કુશાગ્ર હતી. તેથી જયચંદ્રે તેને કારભાર તેને સેંપી પૃથ્વીરાજ સામે તેણે યુદ્ધો કર્યા. આ તકને લાભ લઈ જયસિંહે કનેજની ગાદી પચાવી પાડી અને પિતાના નામની આણ ફેરવી. જયચંદ્ર પિતાની ત્રિશંકુ જેવી દશા જોઈ તેના દસેંદીને વિષ્ટિ કરવા મોકલ્યો. તેના પરિણામે જયચંદ્ર પાસેથી અઢળક ધન લાઈ કને જ છેડી જય 1. કર્નલ વોટસન કહે છે કે તેણે જયચંદ્ર રાઠોડ સાથે યુદ્ધ કર્યું, માટે તે ગારિયે કહેવાય. પ્રહાર–ગાર-ધાર-પ્રહરિપુ એ નામ આ કુળમાં પૂર્વજનું હતું. તે નવું ન હતું. દયાસ નામનું પણ તેમજ. 2. તેણે કયું મંદિર બંધાવ્યું તેને જૈન ગ્રંથોમાં ઉલ્લેખ નથી; પણ ગિરનાર ઉપર કુમારપાળની ટૂક છે. તે મંદિર આ રાહે બંધાવ્યું હોવાનું જણાય છે. 3. એક ગ્રંથકાર તેને માતામહ કહે છે; પણ રાઠોડ યદુવંશી હેઈમામો હેવાનું સંભવે નહિ. (ગૌ. હી. ઓઝા)
Page #162
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 151 સિંહ ગ્વાલિયર આવ્યું. તે કિલ્લો હસ્તગત કરી જયસિંહે ત્યાં પિતાની આણ ફેરવી | ગુજરાત : આ સમયમાં, એટલે ઈ. સ. ૧૧૪૭માં, કુમારપાળ ગુજરી જતાં તેની ગાદીએ અજયપાળ બેઠે. અજયપાળે જૈનધર્મીઓ ઉપર જુલમ ગુજારી શાંકર મતનું પ્રતિપાદન કર્યું. પણ તે ઝાઝું જ નહિ અને ઈ. સ. ૧૧૭૭માં ગુજરી ગયે. તેની પાછળ તેને બાળપુત્ર મૂળરાજ ગાદીએ આવ્યું પણ તે બાળક હતે. તેથી અજયપાળ ભાઈ ભીમદેવ તેના વતી રાજ્ય ચલાવવા લાગે, પણ તે પણ બે વર્ષ ગાદી ભેગી ઈ. સ. ૧૧૭માં ગુજરી જતાં ભીમદેવ ગુજરાતને સ્વામી થયે. ભીમદેવ પરાક્રમી અને તેજસ્વી રાજા હતા. તેણે સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય પ્રદેશના રાજાઓ પાસેથી ખંડણ લીધી અને પિતાના સાર્વભૌમત્વને સ્વીકાર કરાવ્યું. સૌરાષ્ટ્ર : રાહ જયસિંહની ગેરહાજરીને લાભ લઈ ઘુમલીન જેઠવા રાણા ભાણજીએ માંગરોળ અને ચેરવાડ સુધીને પ્રદેશ ગોહિલે પાસેથી જીતી લીધું. અને ઘુમલીના રાજ્યને ચારે તરફથી વિસ્તાર વધારી છેક આરંભડા અને મોરબી સુધીના પ્રદેશને સ્વાધીન કર્યો. વાઘેલાઓએ દીવના ચાવડાઓને મારી, તે પ્રદેશ તેઓ પાસેથી આંચકી લીધે. ભાણ જેઠવો એ પ્રબળ થયો કે રાહને પિતાના સેરઠના રાજ્યને તેનાથી બચાવવાને પ્રશ્ન થઈ પડયે. પરદેશી ચડાઈ : ઈ. સ. ૧૧૭૮માં ગીઝનીને મુયુઝુદ્દીન અહમદ બિન શામ 1. આ કિલ્લે કયાં સુધી તેને સ્વાધીન રહ્ય; તે જાણવા મળતું નથી. પણ તે સમયે દિલ્હીના તુવાર રાજાઓએ દિહી ખેયા પછી ગ્વાલિયરમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તેથી તેમના અધિકારમાં આ કિલ્લે હશે. (આર્કી. સર્વે ઓફ ઇન્ડીયા : પ્રથમ પુસ્તક : જનરલ કનિંગહામ) 2. ભાણ જેવો લોકસાહિત્યનો એક બહુ ગવાયેલો રાજા હતા. તેની માનીતી રાણીને ક્રોધાવેશમાં તેણે ત્યાગ કર્યો, પણ તેના વગર રહી શકે નહિ. તેને પુનઃ રાણીવાસમાં લાવવા શું કરવું જોઈએ તે બ્રાહ્મણને પુછતાં, તેઓએ 1800 કન્યાદાન દેવાથી તે પાતકનું પ્રાયશ્ચિત્ત થશે તેમ કહેતાં તેણે માંગરોળમાં એક મહાન મંડપ બાંધી ત્યાં 1800 કન્યાનાં લગ્ન કરાવ્યાં અને પિતે કન્યાદાન દીધું. ધુમલીયે ઘમસાણ, જંગ મચાવ્યો છે, ભલ પરણાવે ભાણુ, એક લગ્ન અઢારસે.” એક મંતવ્ય પ્રમાણે આ કન્યાદાન ઘુમલી માં દીધાં હતાં તથા ત્યાં આ મંડપ હતે. માંગરોળમાં પણ આ મંડપ છે, જે પાછળથી ફિરોઝ તઘલખના સૂબા શષ્ણુદ્દીન અન્વરે તેડી પાડી, ત્યાં મજીદ બનાવી.
Page #163
--------------------------------------------------------------------------
________________ ૧૫ર સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગરી મુલ્તાન ઉચ્ચના માર્ગે ગુજરાત ઉપર ચડી આવ્યું. તેણે કચ્છનું રણ ઓળંગી પાટણ ઉપર આક્રમણ કર્યું.' મુસલમાનોની દેસે વર્ષ પછી આવતી આ ચડાઈના સમાચારથી ભીમ વિહંળ છે. તેણે તેના સામંતે, ખંડિયા રાજાઓ તથા મિત્રોને મદદે બોલાવ્યા. રાહ જયસિંહ પણ સૌરાષ્ટ્ર પ્રતિ જતો હતો તે માર્ગમાંથી પાછા વળી ભીમદેવને મળે અને તેણે મુસલમાન સામે રણસંગ્રામમાં અતુલ શૌર્ય બતાવ્યું. આ યુદ્ધમાં પરદેશીઓને સખ્ત પરાજ્ય થયો, અને સુલ્તાનનું સૈન્ય કપાઈ ગયું. થોડા બચેલા સૈનિકોને લઈને તે માંડ ભાગી જઈ શકે. ભીમ સાથે મિત્રી : આ યુદ્ધમાં સહદય સહાય આપવાથી ભીમદેવ તથા જયસિંહને મૈત્રી થઈ; અને જયસિંહે ભીમદેવને સેમેશ્વરના દેવાલયને પુનઃ જીર્ણોદ્ધાર કરવા તેમજ તેને વિશેષ જાજવલ્યમાન બનાવવા પ્રેરણા કરી. ભીમે તેના નાગર મંત્રી શ્રીધરને મોકલી, ત્યાં મેઘધ્વનિ નામે મંડપ બંધાવ્યું. પૃથ્વીરાજ સાથે યુદ્ધ : ભીમદેવે આબુના પરમાર રાજા જેતસી (જેસિંહ)ની પુત્રી ઈચછનકુમારીનું માગું કર્યું. પણ તે કુંવરી પૃથ્વીરાજને આપેલી હેઈ જેતસીએ ભીમને તે સગપણ તેડી કન્યા આપવા ના પાડી. તેથી ભીમે તેના ઉપર ચડાઈ કરી. અજમેરપતિ સેમેશ્વર ચૌહાણ બળવાન રાજા હતો. તે પૃથ્વીરાજનો પિતા હતે. તેથી ચૌહાણે પરમારની સહાયે આવશે તે વિચારે ભીમે રાહની સહાય માગી. રાહ જયસિંહ અને કચછનો જાડેજો રાજા રાયઘણ રાણીંગ ઝાલા વગેરે રાજાઓ ભીમને જઈ મળ્યા અને બન્ને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ચંદ બારોટ તેનું વર્ણન કરતાં લખે છે કે “યાદવ જામ જાણે હમણાં પૃથ્વીને નાશ કરી નાખશે એમ પિતાના મિત્રની જમણી બાજુએ ગર્જી ઊઠશે. તેના સામે ખેંગાર પૃથ્વી ઉપર અગ્નિના ભડકા સરખો થઈને આવ્યું. અને ઉન્મત્ત સાંઢ થઈ લડ્યા” 1. “તારીખે ફરિતા” સેરડી તવારીખમાં દીવાન રણછોડજી આ યુદ્ધને માંડળિક તથા મહમદ ગઝનીનું કહે છે. (આ ચર્ચા આગળ કરવામાં આવી છે.) શ્રી. રણછોડભાઈ ઉદયરામ તે યુદ્ધ આ હેવું જોઈએ તેમ અનુમાન કરે છે અને તે વાસ્તવિક જણાય છે. 2. આ મંડપ બીજા ભીમે બંધાવ્યું. તેને ઉલેખ પ્રભાસપાટણના મોટા દરવાજાના સં. 1273 (ઈ. સ. ૧૨૧૭)ના શિલાલેખમાં છે. श्री मूलराजस्तदनूदियाय तस्यानुजन्मा जयति क्षितिश : श्री भीमदेवप्रथित प्रताप अकारि सोमेश्वर मंडपोऽय येनात्र मेघध्वनि નામ : એમ સ્પષ્ટ લખ્યું છે. એટલે આ ભીમદેવ હોવો જોઇએ.
Page #164
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 153 રાહ જયસિંહ કનોજને સંબંધી હતું અને ચૌહાણેને શત્રુ હતે. વળી, ભીમદેવ સાથે તેને મિત્રી હતી. એટલે તેણે અતુલ પરાક્રમ બતાવી યુદ્ધ કર્યું, પણ આ યુદ્ધમાં તે ચૌહાણેની તલવારના ઘાથી મર. રાહ જયસિંહ એક સ્વપ્નદ્રષ્ટા હતે. ગુજરાતના રાજાની બેડી નીચે રહેવા કરતાં અન્યત્ર રાજ્ય સ્થાપવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ન થઈ, ત્યારે ભીમની મૈત્રી કરી, તેમાંથી લાભ મેળવવા તેણે પ્રયત્ન કર્યો, પણ સંયોગે પ્રતિકૂળ હતા. રાહના નહિ પણ સમસ્ત આર્ય રાજાઓના પતનના પ્રસ્તાવને તે કાળ હતે. રાહ જયસિંહ તેમાંથી અપવાદ થઈ શકશે નહિ અને તેના સ્વપ્નો સિદ્ધ કરે તે પહેલાં તે યુદ્ધભૂમિ ઉપર શાશ્વત નિદ્રામાં પોઢી ગયે. રાહ રાયસિંહ ઈ. સ. 1180 થી ઈ. સ. 1184. રેહ યસિંહ પછી તેનો પુત્ર રાયસિંહ પાટે બેઠે; પણ તે બહુ જ નહિ. તેના સમયમાં ભીમદેવ યુદ્ધમાં પરોવાયેલું હતું અને રાહ રાયસિંહ તેની સાથે યુદ્ધમાં રહ્યા. તે યુદ્ધભૂમિમાં માર્યો ગયે કે કેમ તેની ઐતિહાસિક નેંધ * પ્રાપ્ત થતી નથી, પણ તે ઈ. સ. ૧૧૮૪માં મૃત્યુ પામ્યા. રાહ મહીપાળ રજો : ઈ. સ. 1184 થી ઈ. સ. 1201. રાહ મહીપાળ રાહ રાયસિંહના પુત્ર હતું. તે ગાદી ઉપર આવ્યો ત્યારે યુવાન હતું. તેનું બીજું નામ ગજરાજ હતું. પૃથ્વીરાજ ચૌહાણ: પિતાના પિતા સોમેશ્વરને ભીમે માર્યો હતે. તેથી પૃથ્વીરાજ તથા ભીમને અણબનાવ હતો. તેનું વેર લેવા પૃથ્વીરાજ ભીમ ઉપર ચડી આવ્યું. અને ભીમને પરાજય થયે. પરિણામે ગુજરાતના રાજાનું બળ ઘટ્યું. | મુસ્લિમ ચડાઇઓ: મુસલમાનો માટે ભારતના દરવાજા ઊઘડી ગયા હતા. ઈ. સ. ૧૧૯૪માં મહમદ ગેરીએ પૃથ્વીરાજના પતન પછી જયચંદ્રને હરાવ્યો અને કને જ લીધું. કાશીનાં મંદિરે અપવિત્ર થયાં. તેના સેનાપતિ કુતુબુદ્દીને અજમેર ઉપર ચડાઈ કરી અને ઈ. સ. ૧૧૯૪માં પાટણ લીધું. ભીમને સેનાપતિ 1. ઉપરોક્ત વર્ણનમાં “ખેંગાર” યાદવ જામ સામે લડો એમ કહ્યું છે, પણ ખેંગાર રાહ નહિ, પણ અન્ય રાજા હેવો જોઈએ, 2. ચંદના રાસ પ્રમાણે ભીમ આ યુદ્ધમાં મરાઈ ગયા. પણ તે બરાબર નથી. ભીમ તે પછી પણ જીવતે હતા.
Page #165
--------------------------------------------------------------------------
________________ 154 સૌરાષ્ટ્રને ઈતિહાસ જીવણરામ મુસ્લિમ સામે ટકી શકે નહિ; તે નાસી ગયે અને મુસ્લિમોનાં પાછળ પડેલાં સિન્યા સાથે લડતાં વીરગતિને પામ્યો. પાટણ પડયું અને સ્વધર્મીઓનાં શિરોને યુદ્ધવેદીમાં આનંદથી હોમતા ભીમદેવનું અભિમાન ઓગળી ગયું; પરંતુ તે હિંમત હારે તેમ હતું નહિ. કુતુબુદ્દીન જતાં તેણે મુસ્લિમ થાણાં ઉઠાડી મૂક્યાં. તુબુદ્દીન સૌરાષ્ટ્રમાં : કુતુબુદ્દીને પાટણ જીતી તેના ભૂખ્યાં વરુના ટેળ જેવા સૈન્યને સૌરાષ્ટ્રમાં છૂટું મૂકી દીધું; પણ સૌરાષ્ટ્રના ઝાલાઓએ તેને ધંધુકા પાસે આંતર્યા; પણ કુતુબુદ્દીન યુદ્ધ ન આપતાં ઘોઘા ગયો. ત્યાં તેને સલાહકાર બાવા તાજુદ્દીન ઝાલાઓ સામે લડતાં માર્યા ગયે. આગળ વિરોધ પ્રબળ થશે તેવી કે કઈ બીજી ધારણાએ તે પાછો વળે અને માર્ગમાં જાંબુ જીતી, ત્યાંના ઝાલા ઘામળજીને હરાવી મોરબી ગયે. ત્યાં જેઠવાઓને હરાવી તે પ્રાંતમાંથી તેની સત્તા ઉઠાડી મૂકી. વત્સરાજ: આ સમયમાં વાયવ્ય સરહદેથી સિરસાને વત્સરાજ નામને રાજા કચ્છના માર્ગે થઈ સૌરાષ્ટ્રમાં આવ્યું. પ્રદેશે જીતતો તે સોરાષ્ટ્રને સીમાડે આવી પહોંચે. રાહને સેનાપતિ ચુડામણિ આ આક્રમણને ખાળવા તેના સૈન્ય સાથે સામે થયે. ઘર સંગ્રામ છે. તેમાં વત્સરાજ હાર્યો અને ચુડામણિના હાથે માર્યો ગયે. - વત્સરાજ કોણ હતું અને સિરસા કયાં આવ્યું હતું તે અપાર સંશોધન કરવા છતાં પ્રાપ્ત થતું નથી. વાયવ્ય ભારતમાં તે સમયનાં જે રાજ્ય હતાં તેમાં વત્સરાજ નામને કઈ રાજા થયા હોવાનું જણાતું નથી. હાલના અંબાલા (પંજાબ) પાસે સિદ્ધપુરનું રાજ્ય હતું. ત્યાંને રાજા નદીમાં તણાઈ ગયે અને તેને વારસ ન હતે. તેથી અંધાધૂંધીને લાભ લઈ જેસલમીર રાજ્યના એક કુટુંબી અગરસેન રાવળે ઈ. સ. 1. જીવણરામ ભીમને સેનાપતિ હતો. (પ્રે. કમસેરિયેટ તેને કુમારપાળને સેનાપતિ 2. ઘોઘામાં તેને શિલાલેખ હી. સ. 591 (ઈ. સ. ૧૧૯૫)ને છે. તેમાં બદરૂદ્દીનને પુત્ર તાજુદ્દીન શહીદ થયાની નેધ છે. 3. ધામળજીએ દક્ષિણ કિનારે નાઘેરમાં ધામળેજ વસાવ્યું. ત્યાં તે રિસામણે ગયેલા. તેનાં રાણી વાઘેલા વંશનાં હતાં, અને રાહ મહીપાળ તેના મામા થતા હતા. તેના સસરા નાઘેર પ્રદેશના નાના ઠાકોર હતા. તેની સહાયથી સમુદ્રતીરના ચાવડાઓ પાસેથી 41 ગામો છતી તાલુકો સ્થા. કુતુબુદ્દીન જાંબુની હિંદુ પ્રજાને વટલાવી, અપાર જુલ્મ કરી, જાંબુ ઉજજડ જેવું કરી પાછો ગયો. પછી ધામળજી પાછા ગયા અને તેના રાજ્યની આ હાલત જોઈ ધામળેજમાં જ રહ્યા. પણ તેના પછી તેના કુંવર કલેજીએ જાંબુ પાસે કુંડણીમાં રાજધાની કરી. ધામળેજ આસપાસ કારડિયા ઝાલાઓની વસ્તી હજુ પણ વિપુલ પ્રમાણમાં છે.
Page #166
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 155 ૧૦૯૫માં આ રાજ્ય લઈ પિતાની ગાદી સ્થાપી. સંભવ છે કે આ રાજાના અનુગામી કે કુંવર આ ચડાઈ લાવ્યા હેય. ચુડામણિ : ચૂડામણિ આ વિજયથી ગર્વોન્મત્ત બન્યું. તેણે મેહ જેઠવાને હરાવી માંગરોળ અને ચેરવાડનો પ્રદેશ પડાવી લીધું. ચુડામણિની સહાયથી રહે ગુજરાત ઉપર પિતાનો ધ્વજ ફરકાવવા ધાર્યું. પણ કુતુબુદ્દીનની ચડાઈ અને ગુજરાતના રાજાઓની અંતિમ પરિસ્થિતિ છતાં ભીમદેવ સામે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલી નહિ. તેથી તેણે પાટણ મકી વત્સરાજના સૈન્યાધિપતિ તથા સાળા આલા અને ઉદ્દલ ભાઈઓની રાજધાની મહોબા ઉપર ચડાઈ કરી અને એ પડકાર ફેંકયે કે ચુડામણિને હરાવે તેને રાહની કુંવરી મતીદે પરણશે. મહોબા ચૂડામણિ સાથે યુદ્ધ કરવા શક્તિશાળી ન હતું; તેથી તેણે પરાજ્ય સ્વીકારવા તત્પરતા બતાવી. ચુડામણિએ તેથી મહોબાના આલા પાસે તેના ભાણેજ મલ કે જે વત્સરાજને પુત્ર થતું હતું તેને સેંપી દેવા માગણી કરી. પણ ક્ષત્રિય ધર્મ પ્રમાણે આ માગણીને ઈન્કાર કરી આલા તથા ઉદ્દલે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં મલે ચુડામણિને ઠંદ્વ યુદ્ધમાં મારી નાખે. સોરઠનું સૈન્ય પરાજિત થયું; તેથી મલે મેતીદેની માગણી કરી, પણ અન્ય સેનાનાયકેએ કહ્યું કે તમે ચૂડામણિને માર્યો તેથી સૈન્ય પરાજિત થયું ગણાય નહિ. આમ કહી તેઓ સેરઠ પ્રતિ પાછા વળ્યા; પણ મલે તેના મામા આલા તથા ઉદ્દલની સહાયથી પિતાની મદદે કનોજના રાજા લાખણસી, ગુજરગઢના રામયા રાજા પ્રથિપતિ, અને મેહનગઢના રાજા મકરંદને બોલાવ્યા. આ રાજાએ સેરઠી સૈન્યની પાછળ પડયા અને આબુ પાસે ભયંકર યુદ્ધ થયું. તેમાં સોરઠી સેના કપાઈ ગઈ. અંતે રાહે તેની કુંવરી તીદે મલને વચન પ્રમાણે પરણાવી. જેઠવા : માંગરોળ-ચોરવાડને પ્રદેશ ખેયા પછી અને મહેબાના પરાજયને 1. સિંહપુરને ઈતિહાસ (ભારત રાજ્યમંડળ) 2. ચુડામણિ નાગર હતો. આ સમયમાં રાઠોડને સેનાપતિ ચુડા હતા, તેણે પ્રતિહાર રાજા પાસેથી તેનું રાજ્ય જીતી લીધું હતું. તે રાઠેડ હતું. તે તથા આ ચુડામણિ બને જુદા. 3. મહેબા વિઠ્ય પર્વતની પૂર્વ અને જમના નદીને દક્ષિણ દિશાએ આવેલે પ્રાન્ત છે. આ રાજ્ય ચંદેલાઓનું હતું. આ સમયે ત્યાં રાજા મદનવમદેવ હતો. એટલે મહેબા કોઈ બીજું હેય અથવા આલા અને ઉદ્દલ ત્યાંના ઠાકોરે કે સેનાપતિઓ હેય. 4. આ રાજાઓનાં નામ પણ ઈતિહાસમાં મળતાં નથી. કનોજમાં ઈ. સ. 1212 સુધી જયચંદ્ર રાઠોડ હતો. એટલે લાખણસી રાજા હોય નહિ. આ વૃત્તાંત ચારણના ઇતિહાસમાંથી મળે છે. પણ વત્સરાજ-મલ-મહેબા વગેરે નામનો ઉલ્લેખ મળતો નથી. સંભવ છે કે આ લેકે સિંધના લુપ્તપ્રાય થયેલા કેાઈ રાજ્યના રાજાઓ હશે, અને વત્સરાજને રાહ ઉપર ચડાઈ લઈ આવવા કાંઈ ખાસ કારણ હશે.
Page #167
--------------------------------------------------------------------------
________________ 156 સૌરાષ્ટ્રને ઇતિહાસ લાભ ઉઠાવી ઘુમલીના જેઠવા રાજાએ પિરંબદર--બળેજ, માધુપુર તથા વર્તમાન કુતિયાણા સુધીને પ્રદેશ જીતી લીધું. રાહ મહીપાલે તેના ઉપર જાતે ચડાઈ કરી અને ઈ. સ. ૧૨૦૦માં રાણાના યુવરાજ વિકમાજિત (વીકિયાજી) તથા રાહ વચ્ચે સાકુકાના પાદરમાં લડાઈ થઈ. તેમાં રાણુના સૈન્યને સખ્ત પરાજય મળે અને રાહે તે પ્રદેશ પિતાના રાજ્યમાં જોડી દીધે. રાહ તથા જેઠવાના સંબંધે સારા હતા. પણ ભાણ જેઠવાએ ઈ. સ. ૧૧૭૯માં ગાદીએ આવી રાહની સરહદે દબાવવા માંડી અને તેના પુત્ર મેહ જેઠવાએ તેના પિતાનું ૧૧૯૦માં મૃત્યુ થતાં ગાદીએ આવી આક્રમણકારી નીતિ જારી રાખી. તેથી સેરઠ અને ઘુમલી વચ્ચે વૈમનસ્ય વધ્યું. ચુડામણિએ તેઓ પાસેથી માંગરોળ પ્રદેશ જીતી લીધા પછી પણ મેહના પુત્ર નાગે ઈસ. ૧૨૦૦માં સાક્કાની હાર ખાઈ પિતાની તત્વાર મ્યાન કરી. આ રાતના સમયમાં જેનેએ ગિરનાર ઉપર ભીમદેવની સહાયથી અને સમ્મતિથી ઘણાં મંદિરો બાંધ્યાં. પ્રભાસપાટણમાં પણ કીર્તિસૂરિની પ્રેરણાથી મૂલવસંતિક નામનું મંદિર બંધાવ્યું તથા કઢને રોગ મટે તેવા ચમત્કારક ગુણવાળા પાણીને કુંડ બંધાવ્યું. 1. જેઠવા રાજા ભાણ કે જેણે 1800 કન્યાએ એક સાથે પરણાવી હતી તે વાતએનું એક પ્રિય પાત્ર છે. “ભડની કલણને ભાણ જેઠવે બોલાવી’ વગેરે તેના નામની કહેવત કહેવાય છે. તે ઇ. સ. ૧૧૯૦માં ગુજરી ગયે. તેને પુત્ર મેહ જેઠવો ઇ. સ. 1193 સુધી માત્ર ચાર વર્ષ રાજ્ય કરી ગુજરી ગયે. ચારણી ગાથાઓ પ્રમાણે તેનું રાજ્ય ઘણું લાંબું ચાલ્યું. તે પણ લેકસાહિત્યનું એક સુંદર પાત્ર છે. બડ ભાગી ગઢ ઘુમલી, તારું થાણું નક્કી થિર, વિક્રમ જેડ વીર, ભાણાઉત ભડ જેઠો. સુ વિક્રમ સિંહાસને, વડે વાતુંએ વીર, પણ નીરખ્યા નયને ધીર, ભાણુઉત ભડ જેઠો. એ મેહ જેઠવો પરદુઃખભંજન વિક્રમના અવતાર સમે હતા. ઊજળી અને મેહ. જેઠવાની વાર્તા પણ જાણીતી છે. 2. સાકુકા હાલ ઉજજડ છે. તે સ્થળ નજીક કુંતી ચારણિયાણીને નેસ હતો. સાલુકાના લોકેએ રાહને દગો દીધે; તેથી તેણે તે ગામ ઉજજડ કર્યું અને કુંતી તેને વફાદાર હતી, તેથી નેસને સ્થળે ગામ વસાવી તેનું કુતિયાણું નામ પાડયું. આ કુતિયાણાનું નામ કુંઠિનપુર હતું એમ પણ કહેવાય છે. અહીંથી શ્રીકૃષ્ણ મિણીનું હરણ કર્યું હતું તેમ મનાય છે. 3. ગાળા તથા ગિરનારના તેમજ પાટણના ઇ. સ. ૧૨૦૦ના લેખ. (હી. ઈ. ઓ. ગુજરાત: ભાગ 3. શ્રી. આચાર્ય)
Page #168
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 157 રાહ મહીપાલ ઈ. સ. ૧૨૦૧માં ગુજરી ગયે. આ રાહે તેના વિરત્વથી વિજયે મેળવ્યા, પણ ગુજરાતના ભીમદેવના અંતરાયના કારણે તે બહુ પ્રગતિ કરી શક્યું નહિ. રાહ જયમલ : ઈસ. 1201 થી 1230. રાહ જયમલ ગાદીએ આવ્યો ત્યારે કુમાર અવસ્થામાં હતું તેથી તેના પિતાના શત્રુઓએ માથું ઊંચકયું. ભીમદેવ પણ નબળો પડયો હતે. એટલે સૌરાષ્ટ્રના રાજાઓએ પિતા પોતાના વિસ્તાર વધારવા પ્રયત્ન શરૂ કર્યા. જેઠવા : જેઠવા રાજા વીકિયાજીએ પુન: રાહ સામે યુદ્ધ કરવા કમર કસી. તેણે ઢાંક અને કંડોરણાની વચમાં પર્વતમાળા છે ત્યાં મટી છાવણું નાખી અને રાહના પ્રદેશ દબાવવા માંડયા. રહે તેનું સિન્ય લઈ તે છાવણી ફરતી કિલ્લેબંધી કરી અને વીકિયાજીને શરણે જવા અથવા યુદ્ધ આપવા ફરજ પાડી. પાટણવાવ પાસે ઓસમમાત્રીના ડુંગર પાસે એક ખૂનખાર યુદ્ધ થયું. તેમાં રાણાએ સંધિ કરી અને ઢાંકથી બરડા સુધીના પ્રદેશમાં રાહે ન જવું અને ઘેડ અને તે પછીના ભાગ ઉપર રાણએ આક્રમણ ન કરવું તેવા કરાર થયા. પણ વીકિયાજી ઈ. સ. ૧૨૨૦માં ગુજરી જતાં તેના કુંવર અને અનુગામી રાણું વિજ્યસિંહે (વજેસંગે) પુન: આ કરારને ભંગ કરી આક્રમણ કર્યું. પણ રાહે તેને ફરીથી સજજડ હાર આપી અને માટે દંડ લીધે. મેર : આ સમયે ટીંબાણામાં જગમાલ મહેર નામને એક ખંડિયે રાજા હતે. મૈત્રકના સમયથી આ પ્રદેશમાં મેર રાજાઓ હતા. જગમાલે ભીમદેવનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું અને રાહના અધિકારને તે અવગણ હતે. 1. જગમાલનું એક દાનપત્ર મળ્યું છે. તેણે તલાજામાં બે લિંગ સ્થાપ્યાં. તેમાં એકનું નામ તેની માતા પૃથિવીદેવી ઉપરથી પૃથિવીવેશ્વર તથા બીજું પિતા ચૌડના નામ ઉપરથી ચૌધર રાખ્યું. તેના ખર્ચ માટે કાંબલ ઉર્લિંગ (કાઓલ) તથા ફૂલસર ગામમાં જમીન આપી. તેનો દ્વારપાલ સાખડો હતો. જગમાલ મહેર રાજા ચૌડને પુત્ર હતો. તે આનો પુત્ર હતો. મેર લોકોને ઉલ્લેખ અહી જોવામાં આવે છે. - ધંધૂકાના ધનમેરે ધંધૂકા વસાવેલું, તેના પૂર્વજ સેનિંગ મેર આ દેશમાં પ્રથમ આવેલા મહેર પૈકીના હશે. એક કથન પ્રમાણે સિંધમાં હિંગળાજ માતાનું સ્થાન છે ત્યાં તે રહેતા. ત્યાંથી તેઓ માતાજીને નળકાંઠામાં લઈ આવ્યા. તેઓમાં સેનિંગ મેર થયા, તેને બાર દીકરા હતા. તેઓ પૈકી મે નરવાન તથા બીજ ધન અથવા ધાંડ હતો. તેણે ધંધૂકા વસાવ્યું. (રાસમાળા). બીજા કથન પ્રમાણે શ્રી રામચંદ્રજી જ્યારે લંકા ગયા ત્યારે સેતુના રક્ષણ માટે તેમણે પીઠના વાળમાંથી એક પુરષ ઉત્પન્ન કર્યો. તે કેશવાળો થયો. તેને લંકાથી વળતાં રાક્ષસી પરણાવી. તેના વંશજો
Page #169
--------------------------------------------------------------------------
________________ 158 સૌરાષ્ટ્રને ઈતિહાસ વાજાએ : રાહ મહીપાલના રાજ્યકાળમાં સૌરાષ્ટ્ર દેશના તખ્તા ઉપર એક ન રાજ્યવંશ મહત્ત્વાકાંક્ષા અને મરદાનગી લઈ આવ્યું. તેઓએ પણ પિતાના બાહુબળે એક નાનકડે રાજ્યવંશ સ્થા, તેઓ રાઠોડ વંશમાંથી ઉતરી આવેલા હતા અને પાછળથી ઈતિહાસમાં વાઢેલ અને વાજા જાતિના નામથી પ્રસિદ્ધ થયા. તેઓએ માંગરોળ, માધુપુર, સેમિનાથ અને ઉનાથી ઝાંઝમેર સુધીના પ્રદેશ જીતી લઈ ત્યાં તેમનાં રાજ્ય સ્થાપ્યાં. રજપૂતમાં પરણ્યા. તેની પ્રજા મેર થઈ. (વોટસન) કર્નલ ટોડ માને છે કે તેઓ દૂણ સેનાપતિ મિહિરના વંશજ છે. અજમેરની આજુબાજુ મેર લેકેનું રાજ્ય હતું. તેઓ મેરાવત અથવા મેરાત કહેવાતા. તેનો અર્થ “પર્વતનાં સંતાને” એવો થાય છે. " એમ પણ ઈતિહાસમાં નેધ થઈ છે કે આરબે એ સિંધ જીત્યું ત્યારે ઈ. સ. ૭૧રમાં દક્ષિણ સિંધમાં મહેડ-મેર–કે મનેડ નામની બળવાન જાતિ હતી. વોટસન) કુતુબુદ્દીન ઐબકે અજમેર જીત્યા પછી મેર લેકોએ આર્ય રાજાઓ સાથે મળી જઈ અજમેર પાછું લેવા પ્રયત્ન કરેલ. તેથી ઐબક તેના ઉપર પ્રબળ સૈન્ય લઇને ચો; પણ તેને . હાર ખાઈ ઘાયલ સ્થિતિમાં પાછું જવું પડયું. (રાસમાળા) કર્નલ વોટસન એમ પણ માને છે કે જેઠવાઓ સાથે મેરો આવ્યા. તેઓના રાણાને “મેર” આવી તેથી મેર કહેવાયા. વલ્લભીના મિત્રના સમયમાં મેર તેના સામંત હતા. તેઓનું ટીંબા ! રાજ્ય ઇ. સ. 1207 સુધી તે પૂર્ણ કળાએ હતું. તે પછી હાથસણીમાં ઈ. સ. ની ચૌદમી સદીમાં પણ તેઓ હતા. જેઠવાઓ સાથે તેઓ ઢાંક આવ્યા અને પાછળના વર્ષોમાં રાણાને તેના રાજ્યનું રક્ષણ કરવામાં તેઓએ વફાદારીથી સહાય કરી અને જેઠવા તથા મેરો પરસ્પર અદ્યાપિ પર્યત સાથે રહ્યા. કર્નલ વોટસન એક કલ્પના કરે છે કે તે રણધીરજી નામના જેઠવાના વંશજ છે. મેરની ચાર મુખ્ય શાખા છે: રાજસખા, કેશવાળા, મોઢા અને ઓડેદ્રા. રાજસખા રાણાના અમીરો છે. મેઢા મોઢવાડા ગામ ઉપરથી અને ઓડેદ્રા એડદર ગામ ઉપરથી કહેવાયા છે. 1. શિખર ચાવડાના પતનકાળે અખેરાજ નામના ચાવડા સામંત ઓખામંડળમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. સૌરાષ્ટ્રમાં આવાં અનેક નાનાં ચાવડા રાજ્ય હતાં. (જીતે ઉમરકેટ તીથે ચાવડા રાજ કરે, પિષે પ્રજા સંતેષ, માણેક મોતીએ દીવા બળે.) ડુંગર વા ડમરકેટનું રાજ્ય વર્તમાન ગોહિલવાડમાં હતું. દીવ-સોમનાથ-માંગરોળ વગેરેમાં પણ તેમનું રાજ્ય હતું. તેણે કાબાએને મારી, હરાવી તેના સરદાર તરીકે સ્વીકૃતિ મેળવી, અખેરાજના મૃત્યુ પછી તેને પુત્ર ભુવડ થયો અને તેમના જયસંગ અને જયદેવ થયા. જયસંગ ગાદીએ આવ્યો. તેણે ચાવડાપાધર ગામ
Page #170
--------------------------------------------------------------------------
________________ ૨જપૂત સમય ૧૫ર્કે વસાવ્યું તથા ચાવડાસર નામે તળાવ ખેદાવ્યું, જે હાલ મૂળવાસા તથા મૂળસર કહેવાય છે (કદાચ મૂળરાજના નામ પાછળ ફરજિયાત નામ ફેરવાયું હશે.) તે બંધાવ્યાં. જયસંગ નિ:સંતાન ગુજરી જતાં જગદેવ રાજા થયે. તેણે 21 વર્ષ રાજ્ય કર્યું અને તેની પછી તેને પુત્ર મંગળદેવ અને તેના પછી તેને પુત્ર દયાળદેવ રાજા થયો. તેની પછી જગદેવ રજૂ થયો. બે પુત્ર હતા; કનકસેન તથા અનંતસેન. કનકસેને કનકાપુરી વસાવી. તેનું વર્તમાન નામ વસાઈ અથવા વસાવી છે. ગીરના જંગલમાં હાલ કનકાઈનું સ્થળ છે ત્યાં કનકાવતી નગરી સ્થાપી. ત્યાંને અમુક પ્રદેશ છતી રાજય સ્થાપ્યું. તેણે જૈન મંદિર પણ બંધાવ્યાં અને બાંધકામને ઉત્તેજન આપ્યું. અનંતદેવે દ્વારકામાં ગાદી સ્થાપી. દ્વારકામાં રાજા રણછોડરાય જ હોય, છતાં અનંતદેવે ગાદી સ્થાપી, તેથી ત્યાંના હેરેલ રજપૂતોએ વાંધો ઉઠાવ્યા અને યુદ્ધ થયું. તેમાં અનંતદેવ માર્યો ગયે. રાહ કવાટને કેદ કરનાર આ અનંત હતા તેમ પણ એક માન્યતા છે. હેરેલ હેરોલ રજપૂત પરમાર શાખાના હોવાનું જણાય છે. તેઓએ ચાવડાની સત્તાને અંકુશ નીચે આણી અને લૂંટફાટ કરીને ઘણું દ્રવ્ય મેળવ્યું. રાઠોડ : કનોજના જ્યચંદ્ર ગંગામાં પડી આત્મહત્યા કરી. પછી તેને વારસ અને ભત્રીજે શિયાળ ઇ. સ ૧૨૧૨માં કાજથી નાસી થ્થો અને કાલમૂઢ ગામે આવી ત્યાંના સોલંકીની કુંવરીને પરણ્યા. કાલમૂઢના સોલંકીએ માત્ર તેના શત્રુ કચ્છના લાખા ફૂલાણું ઉપર વેર લેવા રાઠોડને કુટુંબી બનાવ્યા. શિયજીએ લાખા સાથે યુદ્ધ કર્યું, (આ લાખો રહ ગ્રહરિપુનો મિત્ર લાખો નહિ, પણ તેને વંશજ) અને ત્યાંથી પાટણ થઈ ખેડનાથ અથવા ખેડટ આવ્ય; ત્યાંના ગોહિલોને મારી લુણીનાં કાંઠે રાજ્ય સ્થાપ્યું. મેર લો અને મીના લેકોને પણ તેણે હરાવ્યા. તેઓને આશ્રય દેનારા પાલીના બ્રાહ્મણને તે પછી હોળીના તહેવારોમાં કતલ કરી પાલી ખૂંચવી લીધું ને મારવાડનું રાજ્ય સ્થાપ્યું. શિજીનો યુવરાજ આસ્થાન હતો. તે મારવાડની ગાદીએ બેઠો અને બીજો પુત્ર સેનિંગ હતો. ઈડરનો ભીલ રાજા શામળિયો સેડ તેના નાગર મંત્રી ગોવિંદરાયની પુત્રીનું બળાત્કારે પાણિગ્રહણ કરવા માંગતો હતો; તેથી ગેવિંદરાયની પુત્રીનું પોતે કન્યાદાન આપ્યું; તેથી મંત્રીના કુટુંબની સ્ત્રીઓએ ગાયું કે, “અમે ઈડરિયો ગઢ જીત્યાં રે, આનંદ ભયો.” (આ ગીત હજી નાગર જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગવાય છે.) શિયજીને ત્રીજો પુત્ર અજ હતો. તેણે એક સન્ય સજી સૌરાષ્ટ્ર તરફ ભાગ્ય અજમાવવા પ્રયાણ કર્યું અને દ્વારકાની યાત્રા કરી પરાક્રમ કરવા ધાર્યું. દ્વારકામાં ચાવડા અને હેરોલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તેઓએ આ સિન્ય તથા તેના રાજવંશી નાયકને જોઈને સહાય માગી. અને હેરેલને સહાય આપી અને ચાવડા રાજા ભીખનસિંહને દગાથી માર્યો. અને પછી હેરેલને પણ મારી ઓખામંડળ પચાવી પાડ્યું. તેના બે પુત્રો થયા : વેરાવળજી અને વીજાજી. વેરાવળજીના વંશજો વાઢેલ થયા અને વિજાજીને વાજા વીજાના વાજા હુઆ, વેરાવળ વાઢેલ; ભડને ભાડા ભૂજિયા, ઈ રાવ રાઠોડ,
Page #171
--------------------------------------------------------------------------
________________ 160 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ જયમલ કવિઓને આશ્રય દેનારો હતો, પરાક્રમી હતો અને તેણે અનેક વિજયે પ્રાપ્ત કર્યા હતા. સૌરાષ્ટ્ર દેશના રાજાઓએ તેને કીમતી નજરાણુ તથા બક્ષિસ આપી હતી. રાહ જયમલના દરબારમાં કવિઓ રહેતા. તેમનાં કાવ્યોમાં રાહ જયમલનું એક કાવ્ય “જયમલ-જશવર્ણન” લખ્યું છે? નાગર: ઈ. સ. ૧૨૧૬માં વડનગર ઉપર આક્રમણ થતાં અથવા કંઈ કારણ બનતાં ઘણાં નાગર કુટુંબ સૌરાષ્ટ્રમાં આવ્યાં. રાહે તેમને અધિકારે, જમીન, જાગીર આપ્યાં અને સૌરાષ્ટ્રમાં નાગર જ્ઞાતિનો કાયમી વસવાટ થયે. રાહ જયમલ ઈ. સ. ૧૨૩૦માં ગુજરી ગયે. વાજાના વહીવંચા મેવાડના બવાના બારહઠ સાગરદાનજીના ચોપડામાં લખ્યું છે કે અજના કંવરો સં. 1133 (ઇ. સ. ૧૧૭૭)માં થયો. એ હિસાબે આ ચડાઈ ઇ. સ. 11251150 વચમાં થઈ હોય. કનાજ ઇ. સ. ૧૧૯૪માં પડયું એ કથન સત્ય માનીએ તે અજ કાં તે જયચંદ્રની હયાતિમાં જ અહીં આવ્યા હોય અથવા તે શિયજીની હયાતિમાં આવ્યું હોય. શિયજી ઇ. સ. ૧૨૧૨માં હતો. બારોટ સાગરદાનજીના ચેપડા પ્રમાણે વીજજી સં. 1270 (ઇ. સ. ૧૨૧૪)માં પ્રભાસ આવ્યા. ત્યાં યાત્રા કરી ઊના આવી તેમણે ગાદી સ્થાપી. તે સમયે દિગંતમાં વાજાં વાગ્યાં. તેથી તે વાજા કહેવાયા. સારાં શુકન થતાં ઘોડે ચડી આગળ વધ્યા. ઘોડે દેવપ્રેરણાથી આગળ ચાલતાં ઝાંઝમેર પાસે અટક્યો. ત્યાં સુધીની ભૂમિ તેઓએ હસ્તગત કરી. * અપાર પરિશ્રમ છતાં આ પુસ્તક મળ્યું નથી. સંભવ છે કે તેમાં ઘણું ઐતિહાસિક હકીકતો ઉપલબ્ધ હશે. 2. આ ઈતિહાસમાં જોયું તેમ વૃદ્ધનગર–વડનગર કે આનંદનગરના વેદપાઠી અયાચક નાગર બ્રાહ્મણોને વલ્લભી રાજ્ય સાથે ગાઢ સંબંધ હતા. વલ્લભી રાજાઓએ તેમને અનેક દાન આપેલાં છે. શીલાદિત્યના મરણ પછી તેની રાણી પુષ્પાવતી પણ વડનગરના નાગરને ત્યાં રહી હતી, અને ડૉ. ભાંડારકર તો એટલે સુધી કહે છે કે ગુહા કે જે ચિતોડ વંશને સ્થાપક હતે તે નાગરને પુત્ર હતો અને દશ પેઢી સુધી તે રાજાઓ બ્રહ્મકમ કરતા. (ઉદયપુરકા ઇતિહાસ : શ્રી. ગૌ. હી. ઓઝા) मानंदपुर विनिर्गत विप्रकुलनंदना महीदेव : जयति श्री गुहदत्तप्रभव : श्री गुहिल वंशस्य // (આઈ. એ. વ. 36 પા. 161) એટલે વલ્લભી રાજાઓના સમયમાં નાગરે અહીં આવેલા. તે પછી વિશળદેવ ચૌહાણે (ઈ. સ. 1025-1650) વીસનગર વસાવ્યું ત્યારે નાગરે દાન ન લેતા. તેથી દગાથી પાનનાં બીડાંમાં ગામ આપ્યાં. જેમણે ભૂલથી લીધાં તેમને ગૃહસ્થોથી જુદા પાડી બ્રાહ્મણ કહ્યા. આ પ્રસંગ પછી પણ નાગરો આ દેશમાં આવ્યા. રાહ નવઘણના ઇ. સ. ૧૦૨૫ના મંત્રી શ્રીધર તથા મહીધર નાગર હતા.
Page #172
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય આ રાજાને તક મળી હોત તે એક મહાન રાજા થઈ શકત, પણ ગુજરાતના રાજાઓ અને પાડેશીઓના કારણે તે બહાર નીકળી શકયો નહિ, એટલું જ નહિ પણ તેના અંતિમ દિવસમાં તેના રાજ્યના કેટલાક પ્રદેશે તેની પડતી દશાને લાભ લઈ જેઠવા તથા વાજાઓએ દબાવી દીધા હતા. રાહ મહીપાલ ૩જે : ઈ. સ. ૧૨૩૦થી ઈ. સ. 1253. રાહ મહીપાલના સમયમાં ગુજરાતના રાજકારણે પલટે ખાધે. વાઘેલાનું પરિબળ થયું, અને પાટણની ગાદી ઉપર તેઓ આંખે માંડીને બેઠા. ધોળકાને મહામંડલેશ્વર લવણપ્રસાદ વાઘેલે લગભગ સ્વતંત્ર થઈ ગયો હતે. સેલંકીના દીધે રાજ્યકાળના પતનની ઘડીઓ ગણાતી હતી અને એ સાથે રાહના પવિત્ર વંશમાંથી પણ શીય અને વીરતા મરી પરવારતાં હતાં. રાહે આ સમયે ધાર્યું હોત તે સૌરાષ્ટ્ર જ નહિ પણ ગુર્જરરાષ્ટ્રને રાજમુકુટ પિતાને શિરે મકી શકત; પણ રાહ મહીપાલ પાસે તેના પૂર્વજોની વીરતા કે દીર્ધદષ્ટિ ન હતી. વસ્તુપાળ-તેજપાળ : ગુજરાતમાં વાઘેલાઓના ઉદય સાથે તેમના પ્રધાન વસ્તુપાળ-તેજપાળ પણ તેટલા જ પ્રકાશમાં આવ્યા. તેઓ ધોળકાના વાઘેલાના મંત્રીઓ હતા અને યુદ્ધવીરે પણ હતા. તેમણે ઈ. સ. ૧૨૩૨માં ગિરનાર ઉપર તેમજ શત્રુંજય ઉપર સુંદર જૈન દેવાલય બંધાવ્યાં. સૌરાષ્ટ્રમાં આ મંદિરે ઐતિહાસિકતા ધાર્મિકતા અને સ્થાપત્યનાં મૂર્તિમંત પ્રતીક છે. વસ્તુપાળ તથા તેજપાળે એ મંદિરે પાછળ અઢળક ધન ખસ્યું છે. ગુજરાતના રાજાને જ્યોતિષી (મંત્રી) ઉ હતા. તેના પુત્ર માધવ, લુલ અને ભાભ ગુજરાત પતિના વંશપરંપરાના મંત્રી હતા, એટલું જ નહિ પણ ભીમના મિત્ર હતા, તેને પુત્ર શ્રીધર સેનાનાયક પણ હતું. શ્રીધર ઇ. સ. ૧૨૧૬માં હતા. જુઓ પ્રભાસપાટણની શ્રીધરપ્રશસ્તિ. (ભાવ. ઇન્સ.) એટલે નાગરો ઘણા વખત પહેલાં આવેલા; પરંતુ આ વખતે મોટા સમુદાયમાં આવ્યા અને તેઓ પ્રથમ તળાજા પછી અનુક્રમે ઘોઘા, મહુવા, ઊના, દેલવાડા, પાટણ, વેરાવળ, માંગરોળ અને જૂનાગઢમાં વસ્યા. 1. જુઓ ગિરનારનાં જૈન મંદિરના સં. ૧૨૮૮ના શિલાલેખો. (હી. ઈ. ઓ. ગુજરાત ભા. 3 શ્રો. આચાર્ય) 2. વસ્તુપાળ-તેજપાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ભાઈઓ હતા. તેઓ અણહિલપુર પાટણમાં રહેતા અને જ્ઞાતિએ પ્રાગ્વાટ (રવાડ) વાણિયા હતા. વિરધવલના પ્રધાન ચાહો તેમનું નામ વીરપલવને સૂચવ્યું. ત્રણ લાખ કમની પુછ લઈ તેઓ તેની ચાકરીમાં રહ્યા. તે ચાકરી સ્વીકારતાં તેમણે એવી ખાતરી લીધી કે ભવિષ્યમાં રાજા કાપે તે પણ તેણે તેનું ધન 2
Page #173
--------------------------------------------------------------------------
________________ ૧દર સૌરાષ્ટ્રને ઇતિહાસ આ મંદિરે ગિરનાર ઉપર રાહના સમયમાં બંધાયાં, અને એમ પણ જણાય છે કે રાહ એ તે નિર્માલ્ય થઈ ગયું હશે કે તેની રજા તે શું પણ - - - વંથલી : જૂનાગઢથી માત્ર નવ માઈલ છેટે આવેલી રાહની જૂની રાજધાની વંથળી પણ રાહને કબજે ન હતી. તે રાઠડ લેકેએ કબજે કરી હતી. આ સ્થળે સાંચણ તથા ચામુંડ નામના ભાઈએ રાજ્ય કરતા, વીરધવલ વાઘેલો તેજપાળની સાથે લેવું નહિ. તે પછી શત્રુંજ્ય જતાં માર્ગમાં હડાળા ગામે પિતાનું દ્રવ્ય દાટવા જતાં તે સ્થળેથી અન્યનું દાટેલું અપાર દ્રવ્ય મળ્યું. તે માટે દેવી એ તેમને અંતરિક્ષમાંથી સલાહ આપી કે પર્વત - ધન રાખો કે જે સવ જુએ અને કઈ લે નહિ.' તેથી તેમણે ગિરનાર, શેત્રુંજય તથા આબુ ઉપર સુંદર, વિશાળ અને આકર્ષક મંદિર બંધાવ્યાં તેમજ સમરાવ્યાં. તેઓ યુદ્ધવિશારદ પણ હતા. તેજપાળે ગોધરાના રાજા ઘુઘલને હરાવ્યું હતું. વસ્તુ પાળે વિરધવલના સાળા સિંહ જેઠવાએ એક સાધુને માર્યો, તેથી તેને હાથ કાપી નાખ્યો હતો. તેમણે મજદીન બાદશાહની માની સેવા કરી બાદશાહ પાસેથી ગુજરાત ઉપર ચડાઈ ન કરવાનું વચન મેળવ્યું હતું અને દેવગિરિના સિંધણ સાથે સંધિ કરી હતી. વિરધવલના મૃત્યુ પછી તેમણે તેના પુત્ર વીરમને હરાવી તેના સસરા છવાલીને ઉદયસિંહને હાથે તેને ઘાત કરાવી, વિશળદેવને ગાદીએ બેસા; પણ સિંહ જેઠવાની ઉશ્કેરણીથી તેમનો કારભાર લઈ લીધે, તથા નાગડ નામના નાગરને મંત્રી નીમ્યો. તેણે વસ્તુપાલના અધિકારે ઓછા કરી નાખ્યા. તે સં. 1298 એટલે ઈ. સ. ૧૨૪૨માં તાવથી બીમાર પડે. તેથી શત્રુંજ્ય તીર્થમાં ગયો અને ગુજરી ગયે; અને તેજપાળ સં. 1308 એટલે ઇ. સ. ૧૨પરમાં શંખેશ્વર યાત્રાએ ગયે. ત્યાં ચંદ્રોમ્યાનપુરમાં તે ગુજરી ગયે. (રાસમાળા તથા આદિનાથને શિલાલેખ : ભાવનગર ઇન્સ.) આ સ્થળે ગુજરાતના આ રાજને મુસ્લિમોથી પરાજિત થઈ ગુમાવનાર કરણ વાઘેલાના પૂર્વજોનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ભીમદેવ સોલંકીને અંતિમ કાળમાં કુમારપાળને પિતાના માસીના દીકરા અર્ણરાજ હતા. તેની દરબારમાં ભારે લાગવગ હતી. તેના પિતા ધવલક વાઘેલ ગામનો ગરાસિયો હતો. તેણે ધૂળકા વસાવ્યું તથા વાઘેલા શાખ રાખી. અણીરાજને પુત્ર લવણપ્રસાદ થયો. તે ભીમના સમયમાં અતિ બળવાન થે તેણે ધોળકામાં રહી એક રાજ્ય સ્થાપી દીધું. ગુજરાતનું રાજ્યતંત્ર સેલંકીઓના અંતિમ દિવસોમાં કથળ્યું ત્યારે લવણુપ્રસાદ સ્વતંત્ર થઇ પડયે. (ઈ. સ. 1200-1230) તેની હયાતીમાં જ તેનો પુત્ર વિરધવલ અતિ પરાક્રમી થયો. તેના પ્રધાને વસ્તુપાળ તથા તેજમાળ હતા. તેણે ઘણા લોકો પાસેથી ધન લૂંટી અપાર દ્રવ્ય એકત્ર કર્યું. વિરધવલને બે રાણીઓ હતી. એક રાઠેડ સાંગણની બહેન, બીજી સિહ જેઠવાની બહેન, તેને ત્રણ પુત્રો હતા. જ્યેષ્ઠ પુત્ર વિરમને વિરધવલના મરણ પછી ગાદીએ બેસવા ન દીધે તેથી તે નાસી તેના સસરાને આશ્રયે ગયો. પણ મંત્રીઓના સંદેશાથી ભય પામીને જાવાલીના ઉદયસિહે. તેના જમાઈ વિરમને મારી નાંખે. બીજો પુત્ર વીસલદેવ ગાદીએ આવ્યું અને તે ગુજરાતને રાજા થયો (1243-61). તેના પછી વીસલના ભાઈ પ્રતાપને પુત્ર અજુનદેવ ગાદીએ આવ્યો. (. સ. 1261-74) તેના પછી તેને પુત્ર સારંગદેવ (ઈ. સ. 1276 -1296) અને તે પછી તેને કમભાગી પુત્ર કરણ વાઘેલા (1296-1304) અનુક્રમે રાજાઓ થયા.
Page #174
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય સૌરાષ્ટ્રને લૂંટવા ચડાઈ લઈને આવ્યા. તેઓએ ગુજરાતમાં વેપારીઓ, ઠાકરે, અધિકારીઓ, વગેરેને લૂંટી અઢળક લક્ષમી એકત્ર કરી હતી. તેથી તેમનો સૌરાષ્ટ્ર લૂંટવાને વિચાર થયે. પ્રથમ તેણે વઢવાણના ગોહિલેને લૂંટયા. ત્યાંથી જૂનાગઢ આવી રાહ પાસેથી ખંડણી લીધી અને વંથળીના સાંગણ તથા ચામુંડ કે જે તેના સાળા થતા હતા તેને ખંડણું આપવા કહેણ મોકલ્યું. પણ તેઓએ ઈન્કાર કર્યો. વિરધવલે તેની રાણી જયતલદેવીને વિષ્ટિ કરવા મોકલી. પણ તેઓ માન્યા નહિ અને ભયંકર યુદ્ધ થયું. તેમાં બન્ને ભાઈ મરાયા. વિરધવલે વંથલીને ભંડાર લૂંટ. 1400 ઘેડા, 500 બીજા તેજી ઘોડા, મણિ, મેતી, હીરા, ચાંદી આદિ તેના હાથમાં પડયાં. સાંગણના પુત્રને ગાદીએ બેસાડી તે નાઘેર તરફ ગયા. ત્યાં વાજા રાજાઓને લૂટયા, નગજેન્દ્ર, ચુડાસમા તથા વાલાક આદિ પ્રદેશના રાજકર્તાઓ પાસેથી દ્રવ્યને દંડ લઈ તે દ્વારકા પહોંચ્યો અને ત્યાંથી વિજયે કરતો કરતો જોળકા ગયે. એ રીતે સમસ્ત સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠાને પોતાના પરાક્રમના પાણીથી વરધવલે ધોઈ નાંખી અને વાઘેલાના ઊગતા સૂર્ય સામે ચુડાસમાની અસ્ત પામતી સત્તા ટકી શકી નહિ. ગોહિલે : આ રાતના સમયમાં વર્તમાન ભાવનગર રાજકુળના પૂર્વજ સેજકજી ગોહિલ સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓના મૂળ વિષે ઘણાં પરસ્પર વિરોધી મંત છે. ભાવનગર રાજકુટુંબના ઇતિહાસ પ્રમાણે વિ. સં. ૧૩૪(ઈ. સ. ૭૮)માં દક્ષિણ ભારતમાં પૈઠણ નગરમાં શાલિવાહન નામે રાજા થયે. તેના વંશજો મારવાડમાં આવી લૂણું નદીના તીરે આવેલા ખેરગઢના ભીલ રાજા ખેડવા પાસેથી તેનું રાજ્ય જીતી ત્યાં સ્થિર થયા, અને 20 પેઢી રાજ્ય કર્યું. ૨૦મ્મી પેઢીએ મેહદાસ નામે રાજા થયા. તેને કનોજના રાઠોડ રાજા જયચંદ્રના ભત્રીજા શિયાજીએ મારી ગોહિલેને હાંકી કાઢયા. મેહદાસ રણમાં પડયા અને તેના પૌત્ર સેજકજી (સહજીગ) વિ. સં. 1306-7 (ઈ. સ. ૧૨૫૦)માં સૌરાષ્ટ્રમાં આવ્યા. તેના પિતા ઝાંઝરજી રણક્ષેત્રમાં 1. ગોહિલ એ વખતે વઢવાણ નહિં પણ સેજકપુરમાં તરતમાં જ આવેલાં હતાં. 2. આ સમયે વાજાઓ નાઘેરમાં, જેઠવાઓ બરડામાં તથા વાળાઓ વળાંકમાં હતાં. પણ નગજેન્દ્ર કયું હતું તે સમજાતું નથી. વિરધવલની એક રાણી સિંહ જેઠવાની બહેન હતી. તેને પુત્ર વીસલદેવ હતા. આ સિંહ ગાદીપતિ નહિ હેય પણ રાણાને ભાઈ હશે. તત્કાલીન જેઠવા રાજા વજેસિંહ હતો. જેઠવાઓના નામ પાછળ “જી” એ સમયમાં લાગતું. તેમાં વિજયસિંહ એક જ “સિંહ” પ્રત્યયવાળે છે. એટલે તે પણ સિંહ જેઠવા નામે પ્રસિદ્ધ હોય છે તે સંભવિત છે. 3. માંગરોળમાં ગહિલ હતા, પણ તે આ કુટુંબના નહિ. આગળ જોયું તેમ તેઓ સૂર્યવંશી ગુહાના વંશજ હતા અને વલ્લભી રાજાઓમાંથી ઊતરી આવેલા હતા. આ ગોહિલે મારવાડમાંથી આવ્યા.
Page #175
--------------------------------------------------------------------------
________________ 164 સૌરાષ્ટ્રનો ઇતિહાસ સૂતા કે કેમ તે જણાતું નથી, પણ ખેરગઢની ગાદીએ સેજકજી હતા. એટલે ઝાંઝરજી પણ રણક્ષેત્રમાં વીરગતિને પામ્યા હશે. સૌરાષ્ટ્રમાં: સેજકજી તેના કુટુંબીઓ, સૈનિકે તથા અશ્વો લઈ સૌરાષ્ટ્રમાં આવ્યા અને પ્રથમ પંચાળમાં મુકામ કરી રાહના દરબારમાં આવ્યા. રાહ મહીપાળે તેના બેભાને છાજે એવું સન્માન કર્યું અને રાજાના પણ તરીકે રાખ્યા. સેજકજીને બે રાણીઓ હતી. એક રાણીથી કુંવર રાણોજી તથા એક કુંવરી હતાં તથા બીજી રાણીથી કુંવર શાહજી, સારંગજી અને વાલમકુંવર હતાં. રાહે સેજકજીને શાહપુર તથા ફરતાં બાર ગામ જાગીરમાં આપ્યાં. ગેહિલની છાવણીમાં, રાહના યુવરાજ ખેંગારને ઘાયલ કરેલ શિકાર ગયે, ખેંગારે તે માગતાં ક્ષત્રિય રીતિ મુજબ ગેહિલેએ શરણાગતને સેંયે નહિ ત્યારે યુદ્ધ થયું. તેમાં બંને પક્ષે ઘણા માણસો મરાયા. રાહની કચેરીમાં સેજકજી બેઠા હતા. ત્યાં ખબર આવી કે તેના માણસેએ ખેંગારકુંવરને મારી નાખ્યા. તેથી સેજકજી પ્રણામ કરી ઊભા થયા. ત્યારે રાહે પૂછતાં કહ્યું કે “મારા માણસોએ મારા આશ્રયદાતા ઉપર આવું દુ:ખ નોતર્યું છે. એટલે હવે હું શું મેઢે અહીં બેસું?” રાહે હસીને કહ્યું કે “ક્ષત્રિયપુત્રે મરવાને જ જન્મે છે. તમારા માણસેએ ક્ષાત્રધર્મ પ્રમાણે કર્તવ્ય કર્યું છે. પુત્રો તે મળશે; પણ તમારા જેવા મિત્ર નહિ મળે.” પણ તરત જ ખબર આવી કે પ્રથમને ખબર છેટા છે. ખેંગાર મરાયા ન હતા પણ પકડાયા હતા. સેજકજીએ તેથી તેની કુંવરી વાલમકુંવર ખેંગારને પરણાવી. તેના ભાઈઓ શાહજી અને સારંગજી રાહની સેવામાં રહ્યા. શાહજીને માંડવીની ચોરાસી અને સારંગજીને અર્થિલાની ચોવીસી આપી. સેજકજીએ તે પછી રાહના શત્રુઓ પાસેથી ઘણે પ્રદેશ જીતી દીધું અને પંચાળમાં કાઠીઓ પાસેથી ઘણે પ્રદેશ હસ્તગત કરી ત્યાં સેજકપુર વસાવ્યું અને 1. સેજકજીને તેને વછરના કારણે મારવાડ ભાગવું પડયું તે લેકવાર્તા છે. આ વાર્તા રસિક હેઈ વાંચવા જેવી છે. (સૌરાષ્ટ્રની રસધાર) 2. નબળી પડતી સત્તાને આવા વીરપુરુષોના સહકારથી પ્રબળ બનાવી શકાશે, એ કારણે અથવા સૌરાષ્ટ્રના આતિથ્યસત્કારના ધર્મની ભાવનાથી પ્રેરાઈ રાહે સેજકજીને સત્કાર્યો હશે. 3. શાહપુર વંથલીન રાઠોડોનું જોર તેડવા સેજકજી દ્વારા વસાવ્યું હોવાનું જણાય છે. શાહજીના નામ ઉપરથી શાહપુર પડયું હોય તેમ જણાય છે. માંડવી કર્યું તે સમજાતું નથી. પણ તે શત્રુંજય પાસે હતું. અર્થિલા તે લાઠી. શાહજીના વંશજે પાલીતાણામાં અને સારંગજીના વંશજે લાઠીમાં રાજ્ય સ્થાપ્યાં છે. 4. કર્નલ વેન સેજકપુર વસ્યાનું વર્ષ, શિયાળબેટના ઇ. સ. ૧૨૪૪ના પાળિયા ઉપરથી ઇ. સ. ૧૨૪૪નું મૂકે છે. પણ સેજકજી આ દેશમાં ઈ. સ. 1250 પછી આવ્યા. આ લેખમાં સહજીગપુરના પાલીવાવના વણિકોએ મલ્લિનાથ મહાદેવની સ્થાપના કરી તેને ઉલ્લોખ છે. સહજીગ માંગરોળના ગોહિલનું નામ હતું, અને તેણે વસાવેલું સહજીગપુર કોઈ અન્ય હશે.
Page #176
--------------------------------------------------------------------------
________________ 165 ૨જપૂત સમય તેના ભાઈ હનુજીને બગડ, માનસિંહને ટાટમ, દેપાળજીને પાળિયાદ, મેઘાજીને જમરાળા અને દુદાજીને તુરખા આપ્યાં. પાંચમે ભાઈ વસેછ કેળી કે મેર કન્યા પર. તેને ખસ ગામ મળ્યું હતું. તેથી તેના વંશજો ખસિયા કહેવાયા. બીજું મંતવ્ય : બીજું મંતવ્ય એ છે કે આ શાલિવાહન પિઠણને નહિ, પણ મેવાડમાં ઈ સ. ૬૭૫માં બીજો શાલિવાહન થયે. તેના અધિકાર નીચે ખેડ પ્રદેશ હતું, જે હાલ વર્તમાન જોધપુર રાજ્યમાં છે) ગુજરાતમાં સિદ્ધરાજ રાજ્ય કરતે તે સમયમાં ગેહિલવંશીઓ ખેડથી અણહિલપુર જઈ તેની સેવામાં રહ્યા. ગેહિલવંશી સહારને પુત્ર સહજીગ સિદ્ધરાજને અંગરક્ષક થયે. તેને સૌરાષ્ટ્રમાં જાગીર મળી. સહજીગના પુત્ર મુલક અને સોમરાજ થયા, જેમાં મુલક પિતાને ઉત્તરાધિકારી થયે. આ કથન માંગરોળના એક શિલાલેખના આધારે થયું કહેવાનું જણાય છે. પણ બને ગોહિલે હતા. બન્નેમાં સહજીગ કે સેજક નામ હતું. તેથી પ્રસિદ્ધ અને સર્વમાન્ય ઈતિહાસને વિકૃત સ્વરૂપ આપી સૂર્યવંશી ગુહાના વંશજોને આ ચંદ્રવંશી ગોહિલે સાથે મેળવી દેવાનું વિધાન અસ્વીકાર્ય બની જાય છે. કાઠીઓ : મહીપાળને પ્રધાન મોતીશા હતું. તેણે તેના વર્તનથી પ્રજાને ત્રાસ આપે. અને અદ્યાપિ પર્યત રાહની પ્રજાપ્રિયતા ઓછી થઈ. કેટડાના કાઠી 1. “ઉદયપુર રાજ્યકા ઇતિહાસ’: શ્રી. ગૌ. હી. ઓઝા. 2. સેઢડી વાવને શિલાલેખ (ભાવનગર ઇન્સ.) 3. શ્રી. ઓઝાને વળાના કારભારી શ્રી. લીલાધરભાઈ પાસેથી મળેલા ઇતિહાસમાં તેમને “ચંદ્રવંશ સરદાર ગૌત્ર ગૌતમ વખાણું શાખા માધવી સાર કે પ્રવર ત્રિ જાણું. અગ્નિદેવ ઉદ્ધારદેવ ચામુંડા દેવી પાંડવ કુલ પરમાણુ આદ્ય ગોહિલ મૂળ એવી વિકમ વધ કરનાર નૃપ શાલિવાહન ચક થયો તે પૂછી ઓલાદમાં સોરઠમાં સેજક થ >> પુષ્કરને સં. 1243 (ઈ. સ. ૧૧૮૬)ના શિલાલેખમાં ગુહિલવંશી ઠાકુર કલ્હણને ગૌતમ ગોત્ર લખ્યો છે, જયારે મધ્યપ્રદેશમાં દમેહના લેખમાં વિજયસિંહ ગુહિલને વિશ્વામિત્ર ગાત્ર લખ્યો છે. મેવાડમાં ગુહિલે તેમને વૈજપાયન માને છે. ક્ષત્રિયો તેમના પુરોહિતના ગાત્રને પિતાનું ગણે છે. (ઉદયપુર રાજ્યના ઇતિહાસ : શ્રી. એઝા) * વિશેષમાં બી. ઓઝા મંડલિક કાવ્યને નીચેને બ્લેક ઉદ્દત કરી એમ પ્રતિપાદન કરે છે કે સૌરાષ્ટ્રના ગોહિલે સૂર્યવંશી છે.
Page #177
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ લેકે કે જે રાહના સૈનિકે હતા તથા રાહને વફાદાર હતા તેઓએ બળવો કર્યો અને મેતીશા તેના સામે ચડે. પણ તે હાર્યો અને રાહના સૈન્યને કાઠીઓએ છિન્નભિન્ન કરી નાખ્યું, તેથી રાહે તેના માંડલિક અને મિત્ર ઢાંકના વાળા અર્જુનસિંહને તેની સામે મેક. તેણે કાઠીઓને હરાવ્યા, પણ કાઠીઓએ ઢાંક સામે વેર બાંધ્યું અને પરિણામે ઢાકનાં ઘણાં ગામ કાઠીઓએ દબાવી દીધાં. કાઠીઓનું એ રીતે આ પ્રદેશમાં ઘણું પરિબળ વધી ગયું અને રાહે ઈ. સ. ૧૨૫૩માં તેઓ સામે અર્જુનસિહની સહાયતા માટે એક પ્રબળ સૈન્ય સજજ કરી આક્રમણ કર્યું. ભાદરના કાંઠે કોઈ સ્થળે ભયંકર યુદ્ધ થયું. તેમાં કાઠીઓ નાસી ગયા. રાહ વિજયી થયે માની પાછો ફરતું હતું, ત્યાં કાઠીઓએ પાછળથી હલ્લે કરી રાહને પ્રાણ લીધે. रवि विधूम्दव गोहिसल्लकेय॑जत वानर भाजन धारव / विविधवर्तन सवितकारणैः ससमदैः समदेः सम सेव्यत // તેમાં “રવિ વિધુમને અર્થ તેણે સૂર્યવંશી કર્યો છે. પણ તે માત્ર એક કવિની કલ્પના જ જણાય છે. 1. કાઠીઓ H સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ થયું તેવું પરિબળ કાઠીઓનું હતું. આ કાઠીઓ કયારે આ દેશમાં આવ્યાં અને તેઓ કોણ હતા તે વિષય અંધારની જવનિકા પાછળ છુપાયો છે. 1. કર્નલ ટોડ તેમના રાજસ્થાનના ઇતિહાસમાં લખે છે કે “ઈદુસિથિક અર્થાત જેટી, તક્ષક તથા અસી જાતિઓનું તથા શેષનાગ દેશ (રામરીસ્થાન)ની જાતિઓનું આગમન ઈ. સ. પર્વે 600 લગભગ થયું. તેઓ રેમન તથા ગ્રીક રાજ્યથી લઈ સ્વીડન, નેવે સુધીના યુરોપના વિજેતા થયા. તે પછી અલ્પ અવધિમાં રેમ ઉપર અસી કાઠી અને કીબી જાતિઓએ આક્રમણ કર્યું. તેઓ પુરાણોમાં જણાવેલા શાકીપ કે જેને ગ્રીક લોક સાથિયા કહેતા ત્યાંના સૂર્ય પૂજક નિવાસીઓ હતા. વળી તેઓ ઘોડાનું પૂજન કરતા તથા સૂર્યને મુખ્ય દેવતા માનતા. તે જાતિ કદી કહેવાતી. તેઓનાં રિવાજો અને મુખમુદ્રા સિથિયન છે. સિકંદરે ઈ. સ. પૂર્વે ૩૨૬માં ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તેઓ સિંધુના તટે અધિકાર ભોગવતા. સિકંદર તેના સામેના યુદ્ધમાં માંડ બચ્યો હતો. જેસલમીરના આદિ રાજાઓને પણ કાઠીઓ સાથે યુદ્ધ થયાં હતાં. બારમી સદીમાં પૃથ્વીરાજ સામે કાઠીએાએ યુદ્ધો કર્યા હતાં. તેઓ પાટણપતિના મિત્રો હતા, તથા કને જના શત્રુ હતા. (રાજસ્થાનને ઇતિહાસ : શ્રી, એઝા;+રાસમાળાઃ “બીજો ભીમદેવ' એ પ્રકરણ). એક કાઠીઓનું મૂળ સ્થાને એશિયા માઈનોરમાં કુર્દિતાન પ્રાંતમાં હતું. ત્યાંથી તેમને આસીરિયાના પહેલા ટિગ્લાથ પિલરે ઈ. સ. પૂર્વે ૧૧૩૦માં કાઢી મૂક્યા.
Page #178
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 167 એસીરિયને તેને ખટ્ટ કહેતા. બાઇબલના એલડ ટેસ્ટામેન્ટમાં તેને હીદીઃો કહ્યા છે. તેની ની કમાણી કહેવાતી. તેઓએ ૨,૦૦૦ની સંખ્યામાં સૈન્ય રાખ્યું હતું. જેમાં અનેક ઘોડા તથા રથ હતા. રેલીયનના ઇતિહાસમાં તેના મુખ્ય શહેરને કારમીસ કહ્યું છે. કમાણી તે ખુમાણુ હવા સંભવ છે. કાઠીઓએ તે પછી દમાસ્કસના રાજા એન હાદાદની સાથે મળી એસીરિયા ઉપર આક્રમણ કર્યું. પણ તેમાં તેઓ હાર્યા અને ટિગ્લાથના પુત્ર શેલમાનેશરને તાબે થયા. કાળે કરી મીડિયા તથા ઇરાનનાં રાજ્ય સામે ટકી ન શકવાથી હાઈડ્રોઓટ્સ નદી નજીક સંગાળા નગરમાં તેઓ વસ્યા. ત્યાં તેમણે સિકંદર સામે યુદ્ધ ખેલ્યું (ઇ. સ. પૂર્વે 326.) આરિયન નામને ઇતિહાસકાર લખે છે કે કાઠીએ કેાઈ સતાને માનતા નહિ, તેથી પરસે આબીસરેસ રાજાને સહકાર મેળવી તેના ઉપર ચડાઈ કરી અને કાઠીઓને હરાવ્યા. તે પછી તેઓ ભારત તરફ આવ્યા. જેસલમીરના ઇતિહાસ પ્રમાણે ઇ. સ. ૧૧૬૮માં કાઠીઓ રાજા શાલિવાહનના સમયમાં ઝાલર અને અરવલ્લીમાં આવી વસ્યા. ત્યાંથી કચ્છમાં અને માળવામાં ગયા; ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રથમ કયારે આવ્યા તે વર્ષ નિશ્ચિત થઈ શકયું નથી. પણ ખાચર ઈ. સ. ૧૪૦૦માં થાન આવ્યા. ( ન.) - ચારણોના કથન પ્રમાણે મહાભારતમાં વિરાટ રાજાની ગાયે વાળવાની ક્ષત્રિયએ ના કહી, તેથી કણે પૃથ્વી ઉપર લાકડી પછાડી અને તેમાંથી એક મનુષ્ય ઉત્પન્ન થયો. તે કાષ્ટમાંથી ઉત્પન્ન થયે માટે કાષ્ટીક કહેવાય. તેને કચ્છમાં આવેલું પાવરનું રાજ્ય મળ્યું અને વરદાન મળ્યું કે તેના વંશજો લૂંટફાટથી જ જીવનનિર્વાહ કરશે બીજી વાતમાં તેને કર્ણના પુત્ર વૃતકેતુના વંશજો કહ્યા છે. વૃતકેતે વંશ ઊજળ, ત્યાંથી વાળા જાત, કૌરવોએ કળ ખોયું, અળ રાખી આખ્યાત. તેના પટગીર, પાવરા, પાંજરિયા, તેરિયા, બેલ, જેબલિયા, નરેડ અને નાથે નામે પુત્રો થયા અને પ્રત્યેકમાંથી એક એક શાખા ઉત્પન્ન થઈ. આ કાઠીઓ પૈકી એક ટાળી કરછમાંથી આવેલી. તેઓ ઢાંકના ધાનવાળાના આશ્રયે રહ્યા. ત્યાં ધાનવાળાને કુંવર વેરાવળજી વીશળા કાઠીની પુત્રી રૂપાંદેને પરો. તેને ત્રણ પુત્રો થયા. વાળા, ખુમાણ અને ખાચર. તેઓ શાખાયત (રાજવંશી) કહેવાયા અને બીજા અવરતિયા કહેવાયા. વાળા, ખુમાણ અને ખાચર ત્રણ ભાઈઓ હતા તેમ સમજાય છે. વળી તેઓના વંશજો હજી પણ અંદર અંદર લગ્નવ્યવહાર કરતા નથી. પણ ઈતિહાસ જોતાં તેઓ જુદે જુદે સમયે આવ્યા હોવાનું જણાય છે. કાઠીઓમાં બાબરિયાની પેટા જાતિ છે. તેમાં વરુ, ટિલા અને ધાંખડા મુખ્ય જાતિઓ છે. ધખડા પિતાને પાંડવના વંશજો કહે છે. માનપાળ તંવરે પાંડવોના વંશને હાંકી કાઢી હસ્તિનાપુર લીધું ત્યારે પાંડવોના વંશજે થાન બાબરિયા આવીને વસ્યાં.
Page #179
--------------------------------------------------------------------------
________________ 18 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ ખેંગાર ૩જે. ઈસ. 1253 થી . સ. 1260 રાહ ખેંગારે કાઠીઓના હાથે મરાયેલા તેના પિતાની ગાદીએ બેસી વેર લેવા તેઓ ઉપર ચડાઈ કરી. અર્જુનસિંહે તથા ખેંગારે તેઓને પીછો પકડયે. કાઠીએ પાટણવાવના ઓસમના ડુંગરમાં ભરાયા; પણ રાહે તેઓને ઘેરી લીધા અને શરણે આવવા ફરજ પાડી. કાઠીઓને ઢાંકમાં કેટલીએક જમીન આપી પસાયતાં આપ્યાં. અને તેમણે રાહ મહીપાળને દગાથી મારનાર કાઠી એભલ પટગીરને સેંપી દેતાં તેણે રાહની માફી માગી; તેથી તેને છોડી મૂકયે. રાજખટપટ : રાહ ખેંગાર તથા અર્જુનસિંહને ગાઢ મૈત્રી થઈ. તેથી રાહને મંત્રી કલ્યાણ શેઠ તેને દૂર કરવા પ્રયત્ન કરતે હતે. ખટપટ વધી ગઈ રાજ્યમાં અનેક કાવાદાવા શરૂ થયા. કલ્યાણ શેઠ શત્રુને મળી ગયું છે તેવી રાહને શંકા જતાં અર્જુનસિંહની સલાહથી તેને મંત્રીપદેથી દૂર કરી તેની જગ્યાએ માલજી મેટિલાની ઉત્પત્તિ બ્રાહ્મણથી થઈ કહેવાય છે. સિહોરને ત્રિકમ જાની તેના ભાઈને મારી તળાજામાં આવ્યું. ત્યાં દેવા દેરેલા નામના આહિરની પુત્રી તેને પરણવા તૈયાર થઈ. પણ ત્રિકમે ના પાડી; તેથી એભલ વાળા (દીયા તળાજા ડુંગરે કન્યાદાન કરેડ-એ એભલ) વચમાં પડ અને ત્રિકમના વારસે બાબરિયાના મુખી થશે તેમ કહી લગ્ન કરાવી આપ્યાં. (આ પ્રસંગની સુંદર લેકવાર્તા છે. જુઓ શ્રી. મેવાણકૃત રસધાર.) ત્રિકમના પુત્રનું નામ કટિલ પાડયું, કારણ કે તેને કેટે જઈ હતી, અથવા તેના કપાળમાં ટીલું હતું. જેઠવા નાગાજણને પુત્ર હલામણ હતો. તે માલ નામની ધાંખડા કુટુંબની કન્યાને પર . તેને પુત્ર વરુ નામે થયે. 1. અર્જુનસિંહ ઢાંકીને રાજા હતો તેમ આ વર્ણનમાંથી માત્ર ઉલ્લેખ મળે છે. ઢાંક ઉપર જેઠવાઓને અધિકાર હતો. નાગભાણ જેઠવા ઘુમલીનું રાજય યુવરાજ વીકિયાજીને આપી, પ્રેહ પાટણ-ઢાંક રહેવા જતા રહ્યા. તેની સાથે તેની પટરાણ સેન કાઠિયાણું ગયાં. તેને નાગાજુન નામે પુત્ર હતો. રાણીએ ઢક નાગાર્જુનને આપવા વિનંતિ કરી, જે રાણાએ સ્વીકારી નહિ. તેથી તે તેના પિયેર તળાજા જતી રહી. થોડા વખતમાં ધુંધણીમલે પાટણને પ્રલય સર્યો. (ધરતીકંપ થયો હશે.) તેના વિનાશ ઉપર ઢાંક બંધાયું. તળાજેથી નાગાર્જુન પાછો આવ્યો અને તેણે શાલિવાહનને હરાવ્યું. આ ઘટનાનું વર્ષ નક્કી થતું નથી. રાણાઓની વંશાવલી જોતાં નાગાજન વિકમની ત્રીજી કે ચોથી શતાબ્દીમાં થયો હોય, વળી શાલિવાહન કયાંથી તે સમયે આવે ? તે ઇ. સ. પવે ૭૮માં થયો. જેસલમીરનો શાલિવાહન કે જે ઈ. સ. 1168 તેણે કાઠીએાને હરાવી નસાડી મૂક્યા. સંભવ છે કે કાઠીઓને પ્રેહપાટણમાં તેમની કુંવરી લગ્નમાં આપતાં આશ્રય મળે . અને આ જેસલમીરના ભદ્દી શાલિવાહને તેનો પીછો પકડી પ્રહપાટણ જીતી નાગાર્જુનને માર્યો હોય, પણ તે અરસામાં જેઠવાની ગાદીએ રાણું ભારમલ હતા. વળી હાંક તે પછી વાળાઓના હાથમાં ગયું, અને અર્જુનસિંહત્યારે રાજા હતો તે માનવું પડે છે,
Page #180
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 169 નામના નાગર મંત્રીને નીમ્યા. કલ્યાણ શેઠથી આ સહન થયું નહિ. તેથી તેણે માલજીનું ખૂન કર્યું. રાહે કલ્યાણ શેઠને મૃત્યુદંડની શિક્ષા કરી. માલજીના પુત્ર મહીધરને મંત્રીપદે સ્થાપે. આમ વાણિયા–નાગરના પક્ષે પડ્યા અને વાણિયાઓનું જોર તેડવા રાહે વડનગરથી આવી તળાજામાં વસેલા નાગને જૂનાગઢ તેડાવ્યા તથા રાજ્યમાં જુદે જુદે સ્થળે તેમને અધિકારે આપી રાખ્યા. કલ્યાણ શેઠના પુત્ર લવજીએ બાપનું વેર લેવા જ્યારે પિતાની અશકિત જોઈ ત્યારે તે દિલ્હી ગયું અને સુલતાનને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ લઈ આવવા સમજાવવા વૃથા પ્રયત્ન કર્યો. કે જેણે દુષ્કાળમાં તેના અન્નભંડારે લૂંટાવ્યા હતા.' વિશળદેવ વાઘેલો : આ સમયે ગુજરાતની ગાદીએ વિશળદેવ વાઘેલે રાજ્ય કરતું હતું. તેના રાજ્યમાં તેની આજ્ઞાથી શત્રુંજય ઉપર જ્યાં વસ્તુપાળને અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં તેના પુત્ર જેતસિંહ વા નેત્રસિંહે જિનાધીશ મંદિર પર્વતાકારે પોર્ટુગલના ગામ સીંદ્રામાં પોર્ટુગીઝ લેટમાં ગયેલા સં. 1343 (ઈ. સ. ૧૨૮૭)ના લેખમાં તેનું નામ વિશ્વમલ લખ્યું છે. વીશળની બહેન પ્રેમલદેવી વંથળીના રઠેડ ક્ષેમાનંદને પરણી હતી. તેથી આ પ્રદેશ તરફ તેણે કદી દૃષ્ટિ રાખી હોવાનું જણાતું નથી. રાહ ખેંગારને દુષ્ટબુદ્ધિ મિત્ર તેને અધમતાની ગર્તામાં લઈ ગયા. તેણે તથા અર્જુનસિંહે એક મેર અબળાની લાજ લૂંટી. તેથી મેરેએ ઉશ્કેરાઈ જઈ તેઓને ઘેરી લીધા. તેમણે બહાદુરીથી મેરે સામે લડતાં તેમના પાપના પરિણામે પ્રાણુ ખોયા. 1. જગડુશા કહેવતમાં કહેવાય છે તેવી પ્રસિદ્ધ વ્યકિત છે. તે કચ્છના ભદ્રેસર હતા. પારદેશના પીઠદેવ નામના રાજા સાથે તેને વેર બંધાયું હતું; પણ લવણુપ્રસાદ તથા વિરધવલની સહાયથી તેને ફાલવા દીધો નહિ અને જગડુશાએ ચણેલે ભદ્રેશ્વરને કિલ્લો જોવા બોલાવી તેને ઝેર દઈ મારી નાખ્યો. તેણે યવને સાથે કરેલા વેપારના નફામાંથી મજીદ ચણાવી તથા બીજાં ધમકાર્યો કર્યા. સૌરાષ્ટ્રના સાગરતીરે આવેલી હરસિદ્ધ માતાએ તેનાં ડૂબતાં વહાણ બચાવ્યાં. તેથી તેનું દહે બંધાવ્યું. 2. સોમનાથ પાટણમાં અષ્ટાદશપ્રાસાદ વસ્તુપાળે કર્યા હોવાનું જણાય છે. સોમનાથનું પૂજન જૈને કર્યું હોય તે મનાય નહિ. 3. આ રાઠોડ વંશની ચર્ચા આવતા પ્રકરણમાં કરવામાં આવી છે.
Page #181
--------------------------------------------------------------------------
________________ 10. સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ માંડલિક 19 : ઈ. સ. ૧૨૬૦થી ઈ. સ. 1306. રાહ માંડલિકને યુવાન પિતા મરાઈ ગયે. અને રાજ્યને ભાર માંડલિકના શિરે આવે ત્યારે તે માત્ર ૧૪થી 15 વર્ષને હશે. તે પણ તેણે રાજ્યતંત્ર હાથમાં લીધું. લવજી : તેના પિતાના પ્રધાન કલ્યાણને પુત્ર લવજી દિલ્હીથી નિષ્ફળ થઈ ઓખા ગયે અને ત્યાંના રાઠેડોને ઉશ્કેરી જૂનાગઢના સમૃદ્ધ અને ધનાઢય રાજ્ય, ફળદ્રુપ અને રસાળ ભૂમિ, બાળક રાજા અને ફૂટેલા સરદારની વાત કરી. આથી ઓખાના રાઠોડે જૂનાગઢ પર આક્રમણ કર્યું. જગતસિંહ રાઠોડ : જગતસિંહ રાઠોડ એક બલવાન સૈન્ય લઈ જૂનાગઢ આવ્યું. મંત્રી મહીધરને સમાચાર મળ્યા કે રાઠોડે યાત્રાર્થે સેમિનાથ જાય છે. તેથી તેમણે તેમની પરણાગત કરી; પણ રાઠેઓએ રાજમહેલ ઘેરી લીધે તથા માંડલિકને કેદ કર્યો, પણ જૂનાગઢના સરદારેની શક્તિ તેમજ વફાદારીને પરિચય થતાં તેને તેની ભૂલ સમજાઈ. તેણે લવજીને ઠાર માર્યો તથા મહીધરની કુનેહથી વંથળીની જાગીર સ્વીકારી તે વંથળી ચાલે ગયે. તેણે રાહના મિત્ર રહેવાનું કબૂલ કર્યું. પંડિત નાનક: વિશળદેવના સમયમાં સેમેશ્વર મહાદેવને પૂજારી નાનક હતું. તે વડનગરના નાગર કુટુંબમાં કાપિકલ ગેત્રમાં જન્મ્ય હતું. તેના પિતાનું નામ ગોવિંદ, પિતામહનું નામ દીક્ષિત અને પ્રપિતામહનું નામ સેમેશ્વર હતું. ( 1-2. પંડિત નાનકની બે પ્રશસ્તિઓ છે. તેમાં પહેલીમાં વર્ષ કે તિથિ નથી. પણ બીજીમાં સં. 1328 (ઇ. સ. 1276) છે. પ્રથમ પ્રશસ્તિ પંડિતની પિતાની કરેલ જણાય છે. (પંક્તિ 16) પ્રથમ પ્રશસ્તિમાં તેની વંશાવલી છે. સોમેશ્વર ધર્ણોદ્ધારધૂરંધર (શ્રી. આચાર્ય તેને હેમચંદ્રસૂરિ સામે વિવાદ કરી આર્ય ધર્મની પ્રતિષ્ઠા ઉનત કરનાર માને છે. (પત્ની સીતા) આમંટ -- (યજ્ઞશાસ્ત્રમાં પ્રવીણ) (પતની સજજની) ગોવિંદ -- (સંન્યાસી થઈ ગયો.) ભગવાન જ નાનક મજણ ઉપાડી પતિ). - પુરુષોત્તમ તે પૂજારી એટલે માત્ર પૂજા કરનાર નહિ પણ રાજપુરોહિત, વેદપાઠી અને તીથને અધિકારી હતા. તેના વંશજો હાલ પણ વેરાવળમાં રહે છે અને વડનગરા નાગર હેવા છતાં “પુહિત” શાખ ધરાવે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 17 પંડિત નાનકને અવેદ કંઠસ્થ હતું અને વ્યાકરણ, સાહિત્ય આદિ સર્વ શાસ્ત્રમાં તે પ્રવીણ હતું. તેને વિશળદેવે અમાત્યપદે નિયુક્ત કર્યો. વિશળદેવ સોમનાથની યાત્રાએ આવ્યું ત્યારે પંડિત નાનક તેની સાથે આવે અને તેનાં ચરણે તીર્થજળે છેઈ બ્રહ્મપુરી (બ્રાહ્મણવાડી) કે જે વિશળદેવે બનાવી આપેલ તેમાં એક ઘર આપ્યું અને નાનકને પ્રભાસમાં સોમનાથ ક્ષેત્રને અધિપતિ બનાવ્યું. તેણે ત્યાં સારસ્વત સરોવર બાંધ્યું. વિશળદેવે પર્વણી શ્રાદ્ધના ખર્ચ માટે બગસરા ગામ આપ્યું અને ગંડ વીરભદ્રથી બીજા ગામને ઉત્તમ સાતમે ભાગ આપે. નાનક પંડિત શારદાને ઉપાસક અને શ્રીમંત પણ હતું. આ જગતસિંહ કેપ્યું હતું તે માટે ઘણી જ શંકાઓ છે. વંથલીમાં વીરધવલના સાળા સાંગણ તથા ચામુંડ હતા. તેઓ તે તેના સાળા હતા; પણ તેઓને મારી નાખ્યા હતા અને વંથલી રાહના કબજામાં હતું. જગતસિંહ કને જના રાજા જયચંદ્રના પુત્ર શિયાળને પુત્ર અજજ અથવા તેના કુટુંબને હવે જોઈએ. તે દ્વારકામાં હતું અને ત્યાંથી જૂનાગઢ ઉપર આવ્યું. રાઠોડએ દ્વારકા ઉપર ચડાઈ કરી. વિજલદેવે માધુપુરથી મહુવા સુધીને પ્રદેશ જીતી લીધું અને તેના વંશજો વાજા નામથી પ્રસિદ્ધ થયા. રાઠોડ જગતસિંહ પણ આ જ સમયે આવ્યા હોવાનું જણાય છે. આ રાઠોડને ગમે તે કારણે વાઘેલા કુટુંબ સાથે લગ્નસંબંધ હતો. સાંગણ તથા ચામુંડ વિરધવલના સાળા હતા, તથા જગતસિંહના પોત્ર વિજયાનંદ વિરધવલની પુત્રી પ્રેમલદેવીને પુત્ર હતે. 1. બ્રહ્મપુરી કુમારપાળે પણ બંધાવી હતી. (જુઓ આગળ) બ્રહ્મપુરી એટલે બ્રાહ્મણ વાડે. પ્રભાસમાં પ્રજા ન રહેતી. તેને ભાવ બૃહસ્પતિએ શહેરમાં લાવી વસાવી. 2. આ સરવર સરસ્વતી નદી અને સાગરના સંગમે બંધાવ્યું, જ્યાં આજે રેતીના ઢગલા સિવાય કાંઈ નથી. 3. આ શિલાલેખે ઇતિહાસરસિકોમાં ઘણી ચર્ચાઓ ઉત્પન્ન કરી છે. જાનાગઢથી નવા માઈલ છેટે વંથલીમાં બીજું રાજ્ય સંભવી શકે નહીં. જગતસિંહ સાંગણ અને ચામુંડ પછી સૂબા તરીકે આવે અથવા તેમને સૂબા તરીકે નીમ્યા હોય. આ શિલાલેખ સં. 1346 (ઈ. સ. ૧૨૯૦)ને છે. ત્યારે ગુજરાતની ગાદીએ સારંગદેવ હતો અને મંડલેશ્વર વિજ્યાનંદ હતું. તેનો પિતા ક્ષેમાનંદ હતો. તેણે ભાનુ (ભાણ) જેઠવાને છ. ઘુમલીની ચડાઈમાં હરિપાલ સાથે હતો. તેણે કેદારના પુત્રોને દુષ્ટ લોકો મારતા હતા તે જોઈ તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તે માર્યો ગયો; તેથી તેના ભાઈએ આ પાળિયા ઊભા કર્યા. આ પાળિયાના શ્લોક માધવ મુજીગ નામના વડનગરા નાગર બ્રાહ્મણે રમ્યા.
Page #183
--------------------------------------------------------------------------
________________ 172 સૌરાષ્ટ્રને ઇતિહાસ સાંગણ તથા ચામુંડને વધ કર્યો ત્યારે વિરધવલની સાથે જગતસિંહ હતે. તેના ભાઈના પુત્ર ક્ષેમાનંદને વિરધવલે તેની પુત્રી આપી હતી. તેથી તે વીરધવલના પક્ષમાં હતા. સાંગણ–ચામુંડના મરણ પછી વિરધવલે તેને વંથલીને સૂબે ની હેવાનું પણ એક મંતવ્ય છે. તેણે માંડલિકને નહીં પણ માંડલિકના સમૂહને જી હતે તેમ લેખની ત્રીજી પંકિતને અર્થ કરે છે. એ કથનને સત્ય માનીએ તે ઈ. સ. ૧૨૬૧માં વૃદ્ધાવસ્થામાં કદાચ તે વંથલીમાં આવ્યું હશે. ગમે તેમ પણ એ નિર્વિવાદ છે કે વંથલી રાઠોડના હાથમાં હતું. તે માંડલિક તરીકે કે સ્વતંત્ર રાજ્ય તરીકે, તે નિર્ણય થતું નથી, પણ તેઓ ગુજરાતના વાશેલાના ખંડિયા હશે તે જરૂર. વંથલીને બીજો લેખ તે તેથી બીજી હકીક્ત આપે છે. તે પ્રમાણે વિજયાનંદ પ્રેમલદેવીને પુત્ર હતા. તેમાં તેની આખી વંશાવળી આપી છે. (પત્ની વિઝલદેવી) ઉદ્દલ - પ્રતિહાર જેન્દ્રસિંહ (ભદ્રેસર કરછને રાજા) અરિસિંહ પત્ની મીનળદેવી જગતસિંહ નાગલદેવી ક્ષેમાનંદ (પત્ની પ્રેમલદેવી) વિજ્યાનંદ (ઉફે વિદ્યાનંદ) (પત્ની નાગલદેવી) સામંતસિંહ તેજસિંહ હીરાદેવી તારાદેવી (પતિ લવણુપ્રસાદ સોલંકી.) જગતસિંહે ઈસ. ૧૨૬૧માં વંથલી જીત્યું હોય. શિલાલેખમાં “નિત્યા શાંતિ ઉજિનિવદં સથાને દવાનાં ત” લખ્યું છે. તેણે માંડલિકનાં સૈન્યને છત્યાં હતાં. પ્રો. પુરોહિત તેને અર્થ માંડલિક રાજાઓના સમૂહ એમ કહે છે. તેણે તેનાં માતુશ્રી વિંઝલદેવીની યાદગીરી માટે વિંકલેશ્વર મહાદેવનું દહેરું બાળ્યું. તેને ભાઈ અરિસિંહ હતું અને તેને પુત્ર ક્ષેમાનંદ જણાય રૂપ પુત્રી વીધવ પ્રત્યે શ્રીમમાં તેને પુત્ર વિજયાનંદ હતો, તેણે વંથળીમાં બ્રહ્મપુરી કરી બ્રાહ્મણને દાન દીધું અને હીરાદેવી તથા નાગલદેવીની મૂર્તિઓ બેસાડી. વને વિચાર કરતાં વાઘેલાઓને કાળકમ જોવાનું જરૂરી છે.
Page #184
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય મુસ્લિમે : જેકે મુસલમાનોની રાજ્યસત્તા હજી આ પ્રદેશ ઉપર સ્થપાઈ ન હતી, છતાં છૂટાછવાયા મુસ્લિમે આ દેશમાં વસતા અને વેપાર માટે અરબસ્તાન ઈરાનના વેપારીઓ આવતા. જગડુશા જેવા વેપારીઓ તેમની સાથે સંબંધ રાખતા, રાહ માંડલિકના દરબારમાં સેમિનાથ બંદરેથી મક્કા હજ પઢવા જતા મુસ્લિમોના હિતનું ધ્યાન રાખવા એક અમલદાર રહતે. નાખુદા નુરદ્દીન : અર્જુનદેવનાં રાજ્યઅમલમાં ઈ. સ. ૧૨૬૪માં સોમનાથ બંદરે ઓર્મઝના નાખુદા નુરદ્દીન ફિરોઝ, કે જે નાખુદા અબુ ઈબ્રાહીમનો પુત્ર હતા, તેણે સોમનાથના મહાજનના આગેવાન ઠક્કર શ્રીરામદેવ, વલુગદેવ, રાણાશ્રી સોમેશ્વરદેવ, ઠક્કર ભીમસિંહ તથા રાજશ્રી છાડાની સાક્ષીએ મજીદ બનાવવા જમીન લીધી, તથા તેના ખર્ચ માટે દુકાને, મકાન વગેરે લીધાં. અર્ણોરાજ ઇ. સ. 1170 થી 1200 લવણુપ્રસાદ 1200 થી 1236 વિરધવલ , 1219 થી 1238 (પિતાની હયાતીમાં પ્રકાશમાં આવ્યો.) વિશળદેવ , 1243 થી 1261 (ગૂર્જરનરેશ) અજુનદેવ , 1261 થી 1204 સારંગદેવ 1204 થી 1296 કણું , 1296 થી 1304 - ઇ. સ. 12 ૬૧માં અજુનદેવ રાજા હતા. જગતસિંહને ભત્રીજે ક્ષેમાનંદ આ લેખ પ્રમાણે વરધવલની પુત્રી પ્રેમલદેવીને પર. વિરધવલ ઇ. સ. ૧૨૩૮માં ગુજરી ગયે. તેની પુત્રી તેના ભાઈ વિશળદેવીની સમકાલીન હેય. એટલે ઈ. સ. ૧૨૪૩માં તે હયાત હોય. ઇ. . ૧૨૬૧માં વંથલીનું રાજ્ય પ્રાપ્ત કરનાર જગતસિંહને ભત્રીજે ઈ. સ. ૧૨૪૩માં પ્રેમલદેવીને કેમ પરણ્યા? શું જગતસિંહે ૧૨૬૧માં વંથલી લીધું તે પહેલાં 23 વર્ષ પહેલાં ક્ષેમાનંદ પર હશે? વળી, ક્ષેમાનંદ વિરધવલને સમકાલીન પણ થઈ શકતો નથી. ભાણ જેઠવો ઈ. સ. ૧૧૭૯માં ગુજરી ગયે. એટલે તે પણ સમકાલીન નથી. એટલે આ શિલાલેખ કે જે અપૂર્ણ છે તે કોઈ પણ પ્રકારે શુદ્ધ હેવાનું જણાતું નથી. માત્ર વિઝલેશ્વરનું માહામ્ય કોઈ પુજારીએ બતાવ્યું હશે, અને તેના ઉપરથી આ લેબ કેઇએ કેતરાવ્યો હશે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ બનાવટી શિલાલેખે કંઈક ચર્ચા જન્માવી છે, અને હું તે આ સાલ વગરના શિલાલેખને માત્ર Forgery કહું છું. છતાં તે પ્રચલિત થઈ ગયે હેઈ ઇતિહાસમાં તેને આધાર લીધો છે. જૈન ઇતિહાસગ્રંથામાં બીજી ઘણી બારીક હકીકત છે; પણ તેમાં આ પ્રસંગને કયાંય ઉલેખ નથી. 1. જૂનાગઢ ઉપરકેટના સુર સન 685 (ઈ. સ. ૧૨૮૪)ને અરબ્બી લેખ (ભાવ. ઇન્સ) 2. આ શિલાલેખ ઘણે અગત્યનું છે. એક તે તેમાં સિંહ સંવત વિક્રમ સંવત વલ્લભી સંવત તથા હીજરી સંવત આપેલી છે. નાખુદાઓના આગમનને કારણે સોમનાથમાં મુસલમાની જમાત હતી. સાત માણસથી વધારે સંખ્યા થાય તો જમાત કહેવાય. તેમાંથી હિન્દુઓએ ભવિષ્યને ભય ન જોઈ તેમના પૂર્વજોના સહિષ્ણુતાના સિહતિ લધુમતી કોમને તેમને ધર્મ પાળવા તથા ધર્મસ્થાન બાંધવા સહાય કરી તે હકીકત મળે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________ 174 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજશ્રી છાડા : રાજશ્રી છાડા તે પ્રભાસના વાજા રાજા નાનસિંહને કુંવર હતો. નાનસિંહ જગતસિંહની સાથે આવેલે વાજા રાજા હતા. તેણે પાટણ જીતી ત્યાં પિતાની રાજધાની કરી હતી. | મંત્રી સામંતસિંહ : સૌરાષ્ટ્રમાં સામંતસિંહ નામે મંત્રી અધિકાર ભગવતે હતું. તે જૈનધમી હતું, છતાં તેણે દ્વારકાના માર્ગે આવેલ રેવતી કુંડને જીર્ણોદ્ધાર કર્યો હતો. - ગુજરાતના રાજાએ : રાહ માંડલિકના સમયમાં ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને સાર્વભૌમ રાજા અર્જુનદેવ હતું. તેના સૂબાઓ સૌરાષ્ટ્રમાં પ્રત્યેક પ્રાન્તમાં રહેતા. તે ઈ. સ. ૧૨૭૭માં ગુજરી ગયા. તેના પછી તેને પુત્ર સારંગદેવ ગાદીએ આવ્યું. તે પણ તેના પિતાની જેમ જ સાર્વભૌમ સમ્રાટ હતું. સારંગદેવ ઈ. સ. ૧૨૯૭માં ગુજરી ગયે, અને તેની જગ્યાએ ગુજરાતને અંતિમ આર્ય રાજા કરણદેવ ગાદીએ આવ્યું. એટલે રાહે માંડલિક ગુજરાતની પાટે ત્રણ રાજાઓનાં રાજ્ય જોયાં.૭-૪ અલાઉદ્દીન ખીલજી : ઈ. સ. ૧૩૦૦માં ધન અને ધરાની પ્રબલ પિપાસા સેવતા દીલ્હીના ધમધ સુલતાન અલ્લાઉદ્દીને ગુજરાત જીતવા તેના સેનાપતિ અલપખાનને મોકલ્યું. અને તેણે ગુજરાતના અંતિમ મહારાજા કરણદેવને પરાજિત કર્યો. કરણે ઘણે સમય ટક્કર ઝીલી, પણ તે ફાવ્યા નહીં અને દક્ષિણમાં નાસી ગયે. ભગવાન સેમિનાથને ભગવે ઝડે રણમાં રોળાયે અને ગુજરાતના રાજ્યમહાલય ઉપર લીલે અંડે ફરકી રહ્યો. 1. જુઓ મારે વાજા રાજાએ સંબંધી લેખ : ગુજરાતી : 2-5-1937 અને પછીના અંકે. મારા બાલમિત્ર શ્રી હરિશંકર શાસ્ત્રીએ “ગુજરાતીમાં તા. ૧૧-૧૨-૩૪ના લેખમાં છાડા નાનસિંહનો પુત્ર હતો અને તેના પછી ગાદીએ આવ્યું તેવું વિધાન કર્યું છે. છાડા નાનસિંહને પુત્ર હતા પણ ગાદીએ આવ્યા ન હતા. 2. સામંતસિંહ સિદ્ધરાજ કુમારપાળના પ્રખ્યાત મંત્રી ઉદયનના પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહને પુત્ર હતા. તેને ભાઈ સલક્ષ પ્રથમ સૌરાષ્ટ્રને અધિકારી હતો; પછી લાટમાં બદલાયે અને ત્યાં ગુજરી ગયે. (હી. ઇ. એ. ગુજરાતઃ ભાગ ૩જે. આચાર્ય) 3. ભરાણું, ખરકડી, ગિરનાર, પાટણ વગેરેના શિલાલેખો (હિ. ઈ. ઓ. ગુ. ભાગ 3 આચાર્ય.) 4. આમરણ, વંથલી વગેરેના લેખો (સંદર) 5. “પ્રબંધચિંતામણિ પ્રમાણે સં. 1360 એટલે કે ઇ. સ. ૧૩૦૪માં આ ચડાઈ થઈ.
Page #186
--------------------------------------------------------------------------
________________ 175 રજપૂત સમય સૌરાષ્ટ્રમાં : અલપખાન ઈ. સ. ૧૨૭માં આવ્યું અને પાટણ ઈ. સ. ૧૩૦૦માં પડયું. એટલે ત્રણ વર્ષ કરણ તથા માંડલિકે એ આ લેહતરસ્યા આક્રમણકાને નિષ્ફળ સામનો કર્યો. અલપખાનની સાથે અલ્લાઉદ્દીનને વજીર નસરતખાન ઝાલરી પણ હતો. બન્નેએ અણહીલવાડને કબજે કરી સૌરાષ્ટ્ર ઉપર કૂચ કરી. રાણપુર, ઘંઘા, ઊના-દેલવાડા જીતી, સેમિનાથના દ્વારે આવી તેઓએ પિણું ત્રણસો વર્ષ પછી મહમદ ગઝનીની આંખે સોમનાથની લહેરાતી ધજા જોઈ. તેઓની સામે સ્થાનિક રાજ્ય ટકી ન શકયાં. તેમનાથનું કુમારપાળનું બાંધેલું દેવળ તેડવામાં આવ્યું. મહાદેવના લિંગને કાઢી દીલ્હી લઈ જવામાં આવ્યું. સોમનાથ લૂંટાયું અને બ્રાહ્મણની અને અન્ય હિન્દુ સ્ત્રીપુરુષોની નિર્દય કતલ કરવામાં આવી. સેમિનાથ ઉપર મુસ્લિમે આવ્યા છે તે સમાચાર વાયુવેગે સૌરાષ્ટ્રમાં પ્રસરી ગયા. રાહ, જેઠવા, ગોહિલ, રાઠોડ વગેરે રાજાઓ એકત્ર થઈ યુદ્ધે ચડવા વિચારી રહ્યા, પણ અલપખાન વીજળીવેગે સોમનાથને ધ્વસ કરી, ભૂગોળના કે માહિતીના અજ્ઞાનને કારણે જુનાગઢ તરફ ન જતાં, માંગરોળ અને માધુપુર થઈ છેક કંથકોટ સુધી ધસી ગયે. માર્ગમાં જે જે દેવાલ આવ્યાં તે તેડયાં, તૂટયાં અને બાળ્યાં અને નિર્દોષ સ્ત્રીપુરુષ અને બાળકોની ધર્મના નામે કતલ કરી અને મુસ્લિમ સૈન્યએ અકથિત અને અકલ્પિત જુલ્મ કરી હિન્દુ પ્રજાની પાયમાલી કરી નાખી.* 1. ઉલુગખાન ત્થા અલપખાન એક હતા તેમ મનાય છે; પણ તેમ નથી. ઉલુગખાન અલ્લાઉદ્દીનને ભાઈ હતા, જયારે અલપખાન સાળો હતો તેમ બાવા અજુનશાહની દરગાહના ઈ. સ. 1266 (હી. ૬૬૩)ના લેખથી જણાય છે. ગુજરાત છતી તે દિલ્હી ગયો ત્યારે ઉલુગખાનને સુલતાને રણથંભોર મોકલ્યો. ત્યાં તે બીમાર થઈ ગુજરી ગયો. અલપખાન ઈ. સ. ૧૩૦૦માં ગુજરાતને સૂબો નિમાયા; પણ પાછળથી મલેક કાકુરે તેને મરાવી નાખે. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાતઃ પ્રો. કેમીસેરિયેટ) 2. આ લિંગને દીલ્હી લઈ જવામાં આવતું હતું ત્યારે ઝાલરના ચહુવાણુ વીર કાન્હડદેએ યુદ્ધ કર્યું હતું. તેનું વીરરસ પણ રસિક વર્ણન પાનાભ નામના કવિએ “કાન્હડદે પ્રબંધમાં કર્યું છે. આ કાવ્ય ઈ. સ. ૧૪૫૫માં રચાયું હોવાનું જણાય છે. 3. સોમનાથના શિવલિંગને દિલ્હી લઇ જવામાં આવ્યું, ત્યાં તેને પ્રજાને પગ નીચે કચરી ચાલવા માટે જાહેર માર્ગમાં મૂકયું. ખરી રીતે તે આ શિવલિંગ વર્તમાન ઘેલા સોમનાથમાં છે, માગમાં હિન્દુઓએ તેને છોડાવ્યું. અને ત્યાં રથાપના કરેલી તેમ પણ માન્યતા છે. 4. પેઠા મુલકમાં મુસલમાન, મારું મારું કરતા લૂટ, બૂટ, વટાળે લે જાન વહુદીકરી હરતા, લડયા, પડયા હજારે શર ભલે મરીએ, મરીએ વહ્યું લેહી જલપુર ડૂખ્યો દેશ તે દરિયે” (સ્વ. નવલરામ) આવા જુલમના કારણે અલ્લાઉદીન “અલાદીઓ ખૂની” કહેવાઈ ગયે. છે. કમસેરીયેટ જૂનાગઢ જીત્યું હોવાનું કહે છે. પણ અન્યત્ર ઉલ્લેખ નથી.
Page #187
--------------------------------------------------------------------------
________________ 176 સૌરાષ્ટ્રને ઇતિહાસ બરડાનું પ્રસિદ્ધ દેવાલય બિલેશ્વર, દ્વારકાનું જગત દહેરું અને માધુપુરનું રણછોડરાયનું મંદિર તેના ભોગ બન્યાં. રજપૂત સૈન્ય સેમિનાથ ગયાં. ત્યાં તેઓએ ધ્વંસ પામેલું દેવળ અને લૂંટાયેલું નગર જોયું પણ શત્રુ મળ્યા નહીં. મુસ્લિમ સૈન્ય કંથકેટથી અણહિલવાડ પાછું ગયું. હે મુસ્લિમ અધિકારીને કતલ કર્યા અને તેનું થાણું ઉઠાડી પ્રભાસનું રાજ્ય વાજા વીંજલદેવને સુપ્રત કરી સહુ રાજાઓ સ્વસ્થાને પાછા ફર્યા. ગુજરાત મુસ્લિમેથી પાદાક્રાન્ત થયું. આ વખતે તેઓ માત્ર જીતી, લૂંટી ચાલ્યા ન ગયા પણ ગુજરાતમાં પિતાનું રાજ્ય સ્થાપી રહ્યા. રાહ માંડલિક ઈ. સ. ૧૩૦૬માં 46 વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયે. તે ધાર્મિક વૃત્તિને હતે. નેમિનાથના મંદિર ઉપર તેણે સોનાનાં પતરાં જડાવ્યાં તથા મંદિરને જીર્ણોદ્ધાર કર્યો. રેવતીકુંડના લેખમાં તેને મુસ્લિમ ઉપર વિજય મેળવનાર કહ્યો છે. રાહ નવઘણ 4: ઈ. સ. ૧૩૦થી ઈ. સ. 1308. રાહ નવઘણ ૧૩૦૬માં ગાદીએ આવ્યું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મુસ્લિમેના નિશાનડકાના નાદથી હિન્દુઓને હતાશ થઈ ગયેલા જોયા, અને ભવિષ્યમાં રાજ્યવિસ્તાર વધારવા ને ચક્રવતી પદ પ્રાપ્ત કરવાના તેનાં સ્વને નષ્ટ થયાં. માંગરોળ-ઊના: પ્રભાસપાટણ તે મુસ્લિમેના અધિકાર નીચે ગયું અને તેઓએ ત્યાં થાણું નાખ્યું, પરંતુ રાહ માંડલિકે અન્ય રાજા સાથે મળી તેને ઉઠાડી મૂકયું. માંગરેનમાં મુસ્લિમ નાયબ સૂબે શેખ બીન તાજ હતા. આ સૂબે સેરઠના સૂબા મલેક બેદર બીન જહબ નીચે હતું. તેણે માંગરોળ નગર ફરતો કિલ્લે બંધાવ્યું. ઊનામાં હી. 708 (ઈ. સ. ૧૩૦૮–માં) ફિરોઝશાહના સમયમાં હઝરત શાહ (મહમદ આસર) ઝફરખાનને મુઝફફરને ઈલ્કાબ દીધું હતું. તેણે ત્યાં મુસ્લિમ મુસાફરો માટે ધર્મશાળાને ખંડ (Hall) બંધાવ્યું. આ બને શિલાલેખ બનાવટી છે અને અલપખાને સોમનાથ અને સૌરાષ્ટ્ર લૂટયા પછી થાણું મૂક્યાં હોય તે 1. માંગરોળને હીજરી સન 700 (ઈ. સ. ૧૩૦૧)ને શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે પાટણને સર્વસત્તાધીશ અધિકારી ઝાફરખાન વછ– ઉલ મુલ્ક હતા. આ શિલાલેખમાં “રૂની હીસાર” લખ્યું છે, પણ તે રૂમી જણાતું નથી. (પાફેર “ફરતો કિલ્લે’ થાય) રૂમી (રોમન કિલ્લે નહીં.). 2. બારગાહ શબ્દ ફારસી લેખમાં છે તથા ઊનાને “બહેતે ઝિયારતગાહ” તરીકે વર્ણવેલું છે. 3. આ બન્ને શિલાલેખ પાછળથી લખ્યા હોવાનું જણાય છે. પ્રથમ શિલાલેખમાં
Page #188
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 177 સંભવતું નથી અને મૂકયાં હોય તે તે ઉઠાડી મૂકેલાં. અલાઉદ્દીનનાં સૈન્ય સેમનાથના લિંગને લઈ દિલ્હી નહોતા પહોંચ્યા ત્યાં તે સેમિનાથની પુનઃ પ્રતિષ્ઠા થઈ, પૂજા શરૂ થઈ ગઈ હતી. ઝાફરખાનને ઉલ્લેખ છે. અલ્લાઉદ્દીનના સેનાપતિ અલપખાનને પણ અલાઉદ્દીને ગુજરાતને અધિકારી નીમ્યો હતો. તે ઈ. સ. 1316 સુધી તે પદ ઉપર રહ્યો. અંતે દરબારીઓની ખટપટના કારણે તથા મલેક કાકુરના ચડાવવાથી સુલતાને તેને બેલાવી મારી નાખે. તે સમાચાર પાટણ પહોંચતાં લોકોએ બળવો કર્યો, રિલમ સત્તા ઉખેડી નાખી. પરિણામે સુલતાન મલેક કમાલઉદ્દીન ગુઝને તેને પ્રતિકાર કરવા મોકલ્યા; પણ તેને હરાવી મારી નાખવામાં આવ્યો. આ સાંભળી અલ્લાઉદ્દીને ખાલી ધમપછાડા કર્યા, પરિણામે ઈ. સ. ૧૩૧૬માં ડિસેમ્બરની રરમી તારીખે તે ગુજરી ગયા. તેના પછી તેને પુત્ર ગાદીએ બેઠે; પણ મલેક કાકુર સાચે રાજ્યકર્તા હતો. પણ તેને ઇ. સ. 1317 ફેબ્રુઆરીમાં મારી નાખ્યો અને અલ્લાઉદ્દીનની ગાદી ઉપર તેને ત્રીજે પુત્ર કુતુબુદ્દીન મુબારક બેઠો. તેણે ગુજરાત જીતવા ઐન-ઉલ-મુલ્કને ગુજરાતમાં મોકલ્યો. તેણે ગુજરાતમાં ફરી સત્તા સ્થાપી. તે પછી ઇ. સ. 1317 લગભગ પોતાના સસરા મલેક દીનારને ઝફરખાનને ઇલ્કાબ આપી સૂબો નીમી મોકલ્યો. પણ રબારી કે ભરવાડ (પરવારી કે ભરવારી)માંથી મુસ્લિમ બનેલા યુસુફખાને ઝફરખાનને બોલાવી તેના ઉપર બેટા તહેમતે મુકાવી, સુલતાન પાસે મરાવી નાખી, પિતા ને ભાઈ મલેક હિસામુદ્દીનને ગુજરાતને સૂબો નીમ્યો. તેણે ભરવાડરબારીઓને ભેગા કરી બળ કર્યો, પણ બીજા અમલદારોએ તેને પકડી દિલ્હી મેકલ્ય, જ્યાં સુલતાને તેને માફી આપી. ઈ. સ. ૧૩૨૦માં ખુશરૂએ સુલતાનને મારી રાજ્ય હસ્તગત કર્યું. તે ગાદી ઉપર કુરાન રાખી તેના ઉપર બેઠે તથા અલ્લાઉદ્દીનના રાજમહેલમાં મૂર્તિપૂજા શરૂ કરી, હિન્દુ ધર્મને પ્રચાર શરૂ કર્યો. તેના હાથમાં રાજસત્તા થોડાક જ મહિના રહી. હિન્દુ રાજાઓએ તેને ટેકો આપ્યો નહીં. સૌરાષ્ટ્ર-ગુજરાતના ભરવાડ કે રબારી કુળમાં જન્મેલે અને જબરદસ્તીથી મુસલમાન બનેલા આ મુસદ્દીએ કુનેહ અને મુત્સદ્દીગીરીથી સુલતાનની સત્તાને અંત આણવા પ્રયત્ન કર્યો, પણ કમનસીબે હિન્દુઓ તેને સહાય આપી શક્યા નહીં, અને મુસલમાનેએ તેને મારી નાખે. તેનું ખૂન ઈ. સ. ૧૩૨૦માં થયું અને દિલ્હીની ગાદી ગાઝી મલેક તઘલગ નામના અમીરે પચાવી પાડી. આ તઘલગના વંશમાં ફિરોઝ તઘલગ ઈ. સ. ૧૩૫૧માં ગાદીએ આવ્યું. સૌરાષ્ટ્રમાં ચાલતી દંતકથા પ્રમાણે ખુશરૂ માંગરોળને રબારી હતે. એટલે આ બન્ને શિલાલેખ ઇતિહાસના અજ્ઞાનવાળા કેઈ મૌલવીએ પાછળથી કોતરાવ્યા હોવાનું જણાય છે. એ કારણે આ સ્થળે મુસ્લિમ થાણું હોવાનું માનતાં અચકાવું પડે છે. માંગરોળના લેખમાં તેરમી લીટીમાં લખ્યું છે કે “ઝ હિજરત નબી (કે) શુદ ખતમ (ઇન હીસાર) ઝ તારીખ હસદ શુદર સુમાર” એટલે અબજદ પદ્ધતિએ હીજરી ૭૦૦ની કાઢવામાં આવી છે, જ્યારે ઊનાના લેખમાં “બ સાલ હફતસદ હસ્ત” લખ્યું છે, જેનો ભાવાર્થ હીજરી 708 થાય છે. એટલે વાચનમાં ભૂલ નથી, પણ આ બન્ને શિલાલેખો પાછળથી તરાવેલા અને સ્પષ્ટ રીતે બનાવટી છે. વિશેષમાં ઈ. સ. ૧૯૧૯ના માંગરોળની સોઢડી વાવના શિલાલેખમાં પણ રાહ મહીપાલે વાવ બંધાવ્યાને ઉલ્લેખ છે. (ભાવ. ઇન્સ.)
Page #189
--------------------------------------------------------------------------
________________ 178 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાણપુર : ઈ. સ. ૧૨૯૦માં ભાવનગરના ગેહલ વંશસ્થાપક સેજકજી ગુજરી ગયા. તેની ગાદીએ તેના જ્યેષ્ઠ કુંવર રાણાજી ગાદીએ બેઠા. તેણે રાણપુર વસાવી, તે ગામે પિતાની ગાદી ફેરવી, તથા ગેહલ રાજ્યની રાજધાની ત્યાં કરી. તેણે રાણપુર ફરતે કિલ્લો બાંધ્યો. ગોહિલની પ્રબળ થતી સત્તા મુસ્લિમો જોઈ શકયા નહીં અને પાટણના સૂબા ઝાફરખાને તેના ઉપર ચડાઈ કરી. રાહ નવઘણને આ સમાચાર મળ્યા. રાણજી તેના મામા થતા હોઈ, તેમની મદદે લશ્કર લઈ ગયે. રાણપુર આગળ ભયંકર યુદ્ધ થયું. સોરઠી તથા ગોહિલ રજપૂતોએ તેમનું ખમીર બતાવ્યું અને બહાદુરીપૂર્વક સામનો કર્યો. પણ અંતે મુસલમાનને જય થયે અને યુદ્ધમાં રાણજી ગોહિલ તથા રાહ નવઘણ બન્ને મરાયા. રાણપુર મુસ્લિમોના હાથમાં પડ્યું અને જૂનાગઢની ગાદી રાહ નવઘણના પુત્ર મહીપાલના હાથમાં આવી. - સૌરાષ્ટ્રમાં આ સમયે ગોહિલ, જેઠવા, ચુડાસમા અને ઝાલાઓ જેવા બળવાન રાજાઓ હતા; અને ગુજરાતમાં પણ અનેક રજપૂત રાજ્ય હતાં; છતાં પરસ્પર અવિશ્વાસ અણબનાવ અને દ્વેષના કારણે તેઓ અંદરોઅંદર લડી નબળા પડી ગયા હતા. તે સાથે તેઓએ મુસ્લિમેની વધતી ભરતીનો ખ્યાલ કર્યો નહીં, તેમજ તેઓના વિનાશનું જે તાંડવ તેના ઉપર તળાઈ રહ્યું હતું તેની ગંભીરતાની કલ્પના પણ કરી નહીં. નહીંતર તેઓએ અલપખાનને વધ થયે તે સમયને લાભ લઈ એકત્ર ર ર હેત તે ગુજરાતમાં મુસ્લિમનું વર્ચસ્વ સ્થપાત નહીં, તેમજ તે પછીનાં વર્ષોમાં હિંદુઓ ઉપર જે અત્યાચાર થયા અને ધર્મો ઉપર જે કુઠારાઘાત થયે તે થાત નહીં. રાહ મહીપાલ ૪થો : ઈ. સ. ૧૩૦૮થી 132 5. રાહ મહીપાલને વીર પિતા મુસ્લિમ સાથેના યુદ્ધમાં મરાઈ જતાં તેના ઉપર અણધારી જવાબદારી આવી પડી; પરંતુ તે વીર અને ગંભીર પુરુષ હતું, ધમિક છતાં વ્યવહારુ, દીર્ધદષ્ટિ અને વીર હતે સેમિનાથ : તેણે તેની આંખ સમક્ષ સોમનાથના પવિત્ર દેવાલયને ધ્વસ જે. પાટણ-ગુજરાતમાં અલપખાન અને પછી ઝફરખાન મૂર્તિઓ અને મંદિરના ખંડન માટે અને નવું મંડન ન થાય તે માટે સદા જાગ્રત રહેતા, છતાં મહીપાલે સોમનાથના દેવાલયને પુનઃ સજીવન કર્યું. તૂટેલા ભાગે તેણે સમરાવ્યા અને મહાદેવના લિંગની પ્રતિષ્ઠા કરી. જ્યાં માત્ર દસબાર વર્ષ પહેલાં કુહાડા અને કોદાળીથી ખનન થતું હતું, ત્યાં ઝાલર અને ઘંટના રણકારથી મહાદેવની આરતી ઉતારી, તેણે પ્રભાસના વાજા રાજા વીંજલને હૂંફ આપી, સોમનાથના ચરણે ટ્વસ્વ અર્પણ કર 1. જુઓ ગિરનારને શિલાલેખ
Page #190
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 179 વાની પ્રતિજ્ઞા કરી, અને આર્ય રાજાઓના મૃતપ્રાય થયેલા જીવનમાં નવા પ્રાણ પૂર્યા. જેઠવા રાણા ભાણજી : મહીપાલ ૪થાના સમયમાં ઘુમલીની ગાદીએ ભાણ હતે. જેઠવા રાજાઓની વંશાવળી પ્રમાણે ભાણ નામના ચોદ રાજાઓ થયા. તેઓની આસપાસ અનેક કથાઓ લોકસાહિત્યમાં સંકળાયેલી છે. પણ કાળના ભાન વગર વાર્તા કહેનારાઓએ ઘણું સેળભેળ કરી નાખી છે. ઉન્નડજીની ચડાઈ : જેઠવાઓનો પ્રદેશ મોરબીથી વર્તમાન હાલારના ઘણખરા ભાગને આવરી લે તેટલો વિસ્તૃત હિતે; પણ દેદા વંશના જાડેજાઓએ તેમની પાસેથી ઉત્તર સૌરાષ્ટ્રને પ્રદેશ જીતી લઈ તેઓને બરડામાં રહેવાની ફરજ પાડી હતી. ભાણ જેઠવાએ તેના પૂર્વજોએ બેયેલાં પરગણાં ફરી હાથ કરવા પ્રયત્ન કર્યા; પણ તેમાં તે ફાવ્યું નહીં અને તેને પાછું જવું પડ્યું. જામ ઉન્નડજીએ ઈ. સ. ૧૩૦લ્માં એક પ્રબળ સૈન્ય લઈ ઘુમલી ઉપર ચડાઈ કરી. ભાણ જેઠવાએ ભયંકર યુદ્ધ કર્યું અને ઉન્નડજીને પરાજય કર્યો. ઉન્નડજીને ભાગવું ભારી થઈ પડયું. તેને સરંજામ જેઠવાના હાથમાં પડો. પરાજયના આઘાતથી ઉન્નડજી ગુજરી ગયે. તેથી તેને પુત્ર બામણિજી ઈ. સ. ૧૪૧૩માં ચડી આવ્યું. ઘુમલી ઉપર બાર માસ ઘેરે રહ્યો. અનાજ ખૂટયું અને જેઠવા કેસરિયાં કરી શત્રુઓ ઉપર તૂટી પડયા; પણ પરિણામ વિરુદ્ધ આવ્યું. ભાણ જેઠવાને જીવ લઈને નાસવું પડયું. જામે ઘુમલી લંટયું અને તેને ગઢ તેડી પાડી ઉજ્જડ કરી તે સ્વદેશ ગયે. ઘુમલીની ચડાઈ 1. ભાણ જેઠ તથા સોન કંસારીની રસિક વાર્તા લેકસાહિત્યમાં ઘણી પ્રચલિત છે. શંખેદાર બેટમાં દુદનશી વાઢેલ રાજ્ય કરતા. તેને ત્યાં બે દાંતવાળી પુત્રી જન્મ. જોષીઓની સલાહથી તે પુત્રી કુળનું નિકંદન કાઢે તેવી હેઇ પેટીમાં પૂરી દરિયામાં નાખી દીધી. પેટી તણાતી તણાતી મિયાણી બંદરે આવી, ત્યાં એક કંસારાને તે મળી. પેટીમાંથી કન્યા નીકળતા નિઃસંતાન કંસારાએ તેને પુત્રી ગણું મોટી કરી. મિયાણના પ્રભાત ચાવડાએ તેની માગણી કરી; પણ કંસારાએ ના પાડી, અને તેની બીકથી તે ઘુમલી નાસી આવ્યું. ઘુમલીને જેઠવા ભાણનો સાળે દેલને મિયાત બાબરિયો હતો, તેને પુત્ર રાખાયત કે જે પ્રસિદ્ધ વીર પુરુષ હતા તે કુઈને મળવા આવ્યો. ઇચછાવર વરવા ચાહતી સેને તેને પરણવા કહેણ મોકલ્યું. બન્નેનાં લગ્ન થયાં. તેઓ પરણી ઊડ્યાં ત્યાં કોઈએ ઘુમલીનાં ઢોર વાળ્યાં. તેથી મીંઢોળબંધો રાખાયત લૂંટારા પાછળ ચડે. તેણે ઢોર પાછાં વાળ્યાં, પણ તે લૂંટારુ પિકીના ત્રણ જણે ભાણવડ પાસે પાછળ પડયા, રાખાયત ઘોડો દોડાવી ભાગ્યે; પણ ઝાડની ડાળીમાં તેનું માથું ભરાઈ ગયું અને લૂંટારુ સવારોએ આવી તેને મારી નાખ્યો. સન સતી થવા તૈયાર થઈ પણ ભાણ જેઠવે તેને પિતા સાથે લગ્ન કરવા આગ્રહ કર્યો. સને ના કહી, પણ ભાણે અતિ આગ્રહ કરતાં તે બ્રાહ્મણને શરણે ગઇ. બ્રાહ્મણને સેનને પિતાને સોંપી દેવા ભાણે કહેવડાવ્યું; પણ તેઓએ ના પાડતાં ભાણે બ્રાહ્મણને મારી નાખ્યા. સન તે રાખાયત સાથે સતી થઇ અને શાપ આપ્યો કે “ઘુમલીને નાશ થજે.” આજે પણ ઘુમલીના ખંઢેરોમાં સોન કંસારીનું દહેરું છે તથા સાન ડુંગરી નામને ડુંગર છે.
Page #191
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વખતે તેણે તેનું રાજ્ય બ્રહ્માર્પણ કરેલું. તેથી તે કચ્છમાં જ રહ્યો. રાહ ભાણજીએ ઘુમલી શાપિત ભૂમિ છે તેમ માની ફરી ન વસાવતાં વર્તમાન કિલેશ્વર પાસે રાણપુરમાં પિતાની રાજધાની સ્થાપી. ઈ. સ. ૧૩૧૪માં તેણે ખંભાળિયા પાસેના કેટાના વીકમસી ચાવડાને મારી કેટ જીતી લીધું અને પિતાના રાજ્યને વિસ્તાર ત્યાં સુધી વધાર્યો. આમ ચાવડાઓના સમુદ્રતીરે ફેલાયેલાં નાનાં રાજ્યના અંતની શરૂ થયેલ માળામાં એક વિશેષ મણકો ઉમેરાયે. તળાજા : તળાજા વાળા રજપૂતના અધિકાર નીચે હતું અને રાહ કવાટને મુક્ત કરનાર ઉગાવાળાના વંશને એભલ વાળે ત્યાં રાજ કરતા હતા. માંગરોળમાં રાહને અધિકાર હતે. સંવત 1375 (ઈ. સ. ૧૩૧૯)માં સોઢડી નામની મઢ જ્ઞાતિની એક સ્ત્રીએ એક વાવ ત્યાં બંધાવી છે. તેમાં લખ્યું છે કે રાવલ મહીપાલ 1. વિકમસીને પાળિયો આજ પણ બતાવવામાં આવે છે. 2, વાળા વંશના પ્રારંભ માટે અગાઉ કહેવાઈ ગયું છે. આ વાળા રાજાઓની ઘણી કથાઓ કહેવામાં આવે છે અને તેમાં એભલ વાળાના નામ સાથે ઘણી વાર્તાઓ જોડવામાં આવે છે. એટલે એભલ વાળા સંબધે થોડી સ્પષ્ટતાની જરૂર છે. વલ્લભી રાજ્યને ઉચ્છેદ થયે ત્યારે તે રાજ્યકર્તાનું કુટુંબ મારવાડ નાસી ગયેલું. ત્યાંથી એભલ કુંવર પાછો આવ્યા અને તેણે વઢવાણમાં રહી વળા-ચમારડી જીતી લઇ ત્યાં રાજ્ય સ્થાપ્યું. તેને વાળાઓના મૂળપુરુષ તરીકે ઓળખાવી શકાય. તે પછી ઇ. સ. 1230 લગભગ જ્યારે સોરઠની ગાદીએ રાહ મહીપાલદેવ હતો ત્યારે વળામાં એભલ હતો એ બીજો એભલ વાળો. આ એભલ વાળે વીર અને પ્રજાપાલક રાજવી હતો. તેના અમલમાં મેઘાશા નામના એક વણિક વેપારીએ પોતે સંગ્રહ કરેલ દાણું ઊંચી કિંમતે વેચાય તે માટે સુખવિજય નામના ગેજી પાસે દુષ્કાળ પડે તેવો દોરો કરાવી હરણની શીંગડીએ બાંધ્યો. તેની અસર એ થઈ કે આ ટોરો હરણને શીંગડે રહે ત્યાં સુધી વરસાદ વરસે નહીં. મેઘાશાએ ઊંચા ભાવે દાણા વેંચી નફો કર્યો, પણ બાર વર્ષને દુષ્કાળ પ્રજાને તેબા કિરાવવા લાગ્યો. જ્યારે એભલને ખબર પડી ત્યારે તેણે હરણની શોધ કરી, તેને મારી, દોરે છેડવા સ્વારી કરી. કંઈ દિવસો પછી તેણે હરણને પકડી પાડયું. તે વખતે એભલે એકલા પડી ગયેલા હરણને મારી દરો છો કે તરત જ બાર વર્ષના બારે મેઘ એકસામટા તૂટી પડયા. એભલા માણસો તો પ્રલયકારી વર્ષોમાં મરી ગયા કે તણાઈ ગયા; પણ દેવાંશી ઘોડો રાજાને લઈ ચાલી નીકળ્યો. એભલ શરદીથી બેભાન થઈ ગયો હતો. માર્ગમા સાંઈ નેસડી નામની ચારણ બાઈને નેસ હતો. ત્યાં જઈને ઘોડે ઊભો. સઈએ રાજાને ઉતારી તેને શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કર્યો, પણ જ્યારે તેના તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે પોતાના અંગ સાથે રાજાનું અંગ જોડી ગરમી આપી. રાજાને શુદ્ધિ આવી સાંઇને કહ્યું કે, “મા, તેં મારો જીવ ઉગાર્યો છે માટે માગ” સાંઈએ કહ્યું કે, “સમય આવ્યે માંગ.” એભલ ગયા પછી સાંઈને પતિ આવ્યો. તેને પાડોશીએ વાત કરી, એથી શંકિત
Page #192
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય દેવના અમલમાં આ વાવ કરાવી છે. મુસ્લિમ સત્તા : અલ્લાઉદ્દીનનાં સભ્યોએ સૌરાષ્ટ્રમાં મૂકેલાં તમામ થાણાઓ રાજાઓએ ઉઠાડી મૂકયાં અને અલ્પ કાળમાં જ બધું વીસરી જઈ પરસ્પર વિખવાદ અને યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. પાટણમાં અલપખાન ઈ. સ. 1316 સુધી સૂબા તરીકે રહ્યા, પણ મલેક કાપુરની શિખવણીથી અલાઉદ્દીને તેને બેલાવી મારી નાખે. ગુજરાતમાં આ સમાચાર મળતાં મોટે બળ ફાટી નીકળે. પ્રજા, ઠાકર તેમજ હૃદયના પતિએ પવિત્રતાના અવતાર જેવી સાંઇને મહેણું માર્યા. ત્યારે સાંઈએ કહ્યું કે, “વાત ખોટી છે. મા દીકરાને પડખે ત્યે એમ મેં એમને લીધે હતો. પણ તેને જે અવળો અર્થ કરે તેને મે મે અઢાર જાતને કેઢિ નીકળે." તરત જ સાંઈને પતિ કુષ્ટી રગને ભેગી થયે. તેને ઉપાય પણ સાંઈને જ શોધવાનું હતું. કેઈએ કહ્યું કે બત્રીસલક્ષણા પુરુષનું એવા જ ગુણવાળો બીજો પુરુષ બલિદાન આપે અને તેનું લેહી રોગી ઉપર છાંટે તે શાપ મટે. તેથી સાંઈ ટોપલામાં રક્તપિત્ત અને કુષ્ટીથી ગળી ગયેલા પતિને લઈ તળાજા ગઈ. એભલ અને તેને પુત્ર બને બત્રીસલક્ષણ હતા. તેથી કેણુ ને મારી લેહી છiટે તે માટે પિતા પુત્ર વચ્ચે હેડ થઈ. અંતે પુત્ર છે. એભલે પુત્રને મારી સાંઈના પતિને કોઢ મટાડે. સરો કરે વિચાર, બે વાળામાં કયે ભલે? સરના સાંપણહાર, કે વાઢણહાર વખાણીયે ? એ પછી ઈ. સ. 13% લગભગ ત્રીજે એભલ થયે. તે બીજા એભલના પુત્ર અને પુત્ર થાય. તેના સમયમાં વળામાં વાલમ બ્રાહ્મણોનાં એક હજાર ઘર હતાં અને તેઓ કાયસ્થાના ગોર હતા. આ બ્રાહ્મણે કાયસ્થની એક કન્યા પરણતી ત્યારે એક રૂપિયા લેતા. તેથી ઘણું કન્યાઓ કુંવારી રહી જતી. એભલ વાળા પાસે કાયસ્થાએ ફરિયાદ કરી. એભલે બ્રાહ્મણોને સમજાવ્યા, પણ માન્યા નહીં: ત્યારે એભલ વાળાએ કન્યાઓને એક સાથે પરણાવી કન્યાદાન દીધું. તે માટે કહેવાય છે કે : અણુકલ ત્રીજે એભલે, સાવડ સંકટ સેડ, દીયા તળાજા ડુંગરે, કન્યાદાન કરોડ, કરે તે અતિશયોક્તિ હશે, પરંતુ તેણે ઘણી કન્યાઓ પરણાવી હશે. આ લગ્ન કરી વરકન્યા પાછાં ફરતાં હતાં, ત્યાં બ્રાહ્મણોએ આડા પડી દક્ષિણ માંગી. એભલ સમજાવવા ગયે, તે તેઓએ તેને અપશબ્દોથી નવાજ્યો. તેથી કાયસ્થાએ તેમના ભીલ નેકરને આજ્ઞા કરતાં તેઓ બ્રાહ્મણે ઉપર તૂટી પડ્યા અને કંઈક બ્રાહ્મણને કાપી નાખ્યા. જે બચ્યા તે ધંધૂકા ગયા. ત્યાં તેઓને ધન મેરે પિતાનું રાજ્ય અર્પણ કર્યું. આ ધન મેરની પુત્રી સાથે રાણજી ગોહિલ પરણેલો અને તેને કન્યાદાનમાં ખસ ગામ આપેલું. તેથી તેના વંશજો ખસિયા કહેવાયા. સેજકજીના ભાઈ વસાઇ ધંધુકિયા મેરની પુત્રીને પરણેલા. તેને વંશજો પણ ખસિયા કહેવાય છે.) જુઓ ગયા પ્રકરણની કુટનેટ તથા શિવાલય માટે હી. ઈ. ઓ. ગુજરાત ભા. : શ્રી. આચાર્ય
Page #193
--------------------------------------------------------------------------
________________ 182 સૌરાષ્ટ્ર દતિહાસ અગ્રણી લોકેએ અલપખાને સ્થાપેલી હકૂમત ઉઠાડી મૂકી. અલ્લાઉદ્દીને મલેક કમાલદીન ગુર્ઝને ગુજરાત જીતવા મેકલ્ય, પણ તેને પણ આ લોકેએ મારી નાખે. અલ્લાઉદ્દીન આ સમાચાર સાંભળી ધમપછાડા કરવા માંડે અને પરિણામે ગુજરી ગયે. ખરી સત્તા મલેક કાકુર નામના ગુલામના હાથમાં ગઈ. તેણે અલાઉદ્દીનના સૌથી નાના પુત્રને ગાદીએ બેસાડે. પણ ત્રણ વર્ષમાં જ કાકુરનું ખૂન થયું અને દીલ્હીની ગાદીએ અલાઉદ્દીનને ત્રીજો પુત્ર કુતુબુદ્દીન મુબારક દિલ્હીની ગાદી પચાવી પાડી સુલતાનપદે આરૂઢ થયે. તેણે એન ઉલ મુલ્કને ગુજરાતમાં મોકલ્ય. એન ઉલ મુકે ગુજરાતમાં સુલ્તાનની સત્તા પુનઃ સ્થાપી, સુલ્તાન વિરોધી લેકેને કતલ કર્યા, કંઈકને પરાણે મુસલમાન બનાવ્યા અને કંઈકને ભારે દંડ કર્યો. વંથલી : દિલ્હીમાં આ ગડબડ ચાલતી હતી તેને લાભ માત્ર સોમનાથના મંદિરનું ફરી બાંધકામનું કામ કર્યા સિવાય વિશેષ લઈ શકાયે નહીં; પણ રાહ મહીપાલે વંથલીમાંથી રાઠોડને કાઢી મૂકી વંથલી પોતાના કબજામાં લીધું. રાહ મહીપાલ ઈ. સ. ૧૩૨૫માં ગુજરી ગયે. રાહ ખેંગાર કથા : ઈ. સ. ૧૩રપથી ઈ. સ. 1351 સેમિનાથ: રાહ ખેંગારે તેના પિતા મહીપાલે શરૂ કરેલું સેમિનાથના ઉદ્ધારનું કાર્ય ઈ. સ. ૧૩૩૩માં પૂરું કર્યું અને મુસ્લિમોના હાથે ખંડિત થયેલા વિશ્વવિખ્યાત દેવાલયને પૂર્વવત્ સ્થિતિમાં મૂકયું. ઝાલાઓ H ઝાલાઓ પ્રબળ થતા જતા હતા. રાજ મેઘપાલજીએ ટીકર સુધીને પ્રદેશ કચ્છના જાડેજા પાસેથી જીતી લઈ ત્યાં ગામ વસાવ્યું અને કૂવા આબાદ કરી પિતાની સીમા વધારી દીધી. ગેહિલ : પણ તેનાથી પણ પ્રથમ અને સૌરાષ્ટ્રના ઈતિહાસનું એક અમર પાત્ર મોખડાજી ગોહિલ આ સમયમાં થયે. મેખડાજી સેજકજીને પૌત્ર અને રાજીને પુત્ર હતા. રાણજી ઈ. સ. ૧૩૦૮–૯માં મુસ્લિમોના હાથે માર્યો ગયે. મેખડાજીએ ગાદી ઉપર આવી તેની વીરતાથી ખાખરા, ભીમડાદ, ઉમરાળા તથા ઘોઘા જીતી લીધાં. ઘેઘાનું મુસ્લિમ થાણું તેણે તલવારની અણીએ ઉઠાડી મૂક્યું અને પીરમના બેટમાં એક મજબૂત દુર્ગ ચણાવી ત્યાં પિતાની ગાદી ફેરવી. તેથી તેને પરમને પાદશાહ કહેવામાં આવ્યું છે. 1. પીરમ બેટ ગોહિલવાડના કિનારાથી ત્રણ માઈલ દૂર દરિયામાં છે. વલ્લભી નદી દરિયામાં થઈને સમુદ્રને મળે છે. તેની તથા મુખ્ય દેશની વચમાં ખડકો છે. આ સ્થળેથી હાથી, હીપેટમસ વગેરે જનાવરોના અવશેષો હમણાં સુધી મળતા. નર્મદા નદી પણ આ બેટ
Page #194
--------------------------------------------------------------------------
________________ 183 રજપૂત સમય આવી જગ્યામાં મોખડાજી ગોહિલ આખરે પિતાની મેળે વસે. રાણીનો કુંવર બળવાન રાજાધિરાજ, એટલે પિતાને વસવા નવું શહેર બાંધ્યું અને ડુંગર ઉપર મજબૂત કિલ્લે બાંધ્યું. દરિયાના મોજાં તેની ચારે બાજુએ છેળે મારતાં હતાં. ધરતીના ધણીએ કળીઓનું રાજ્ય ખૂંચવી લઈને પીરમના નામથી જાણીતું કર્યું. તેના પહેલાં ઘોઘામાં તથા પરમમાં બારેયા ઘણા હતા. તે બે મેખડાજીએ લઈ લીધા. સાતમેં ખારવાને તેણે તલવારની ધારે ચડાવ્યા; બધા કેળીઓને ઠાર ક્ય, પૂર્વજન્મના તપસ્વીએ એ બે શહેર સ્વાધીન કરી પીરમની ગાદી પ્રતાપવાન કરી દીધી. ઘણું દેશને રસ્તે ત્યાં થઈને જતા હતા. તેથી તેણે પીરમમાં ઘણાં વહાણ રાખ્યાં હતાં. ઘણાં વહાણો તેણે લૂંટી લીધાં હતાં અને સર્વ જગ્યાએ તેને ત્રાસ વરતાઈ ગયું હતું. જે હંકારી આવતા હતા તેની પાસેથી તે ખંડણ લેતું હતું, હનુમાનની મૂર્તિ તે બાજુબંધમાં રાખતે ને તેને કાલિકા માતાને હાથ હતે.” મોખડાજીએ એવું પ્રબળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું કે કઈ પણું વહાણ કર ચુકાવ્યા સિવાય જઈ શકતું નહીં અને કરનો ઈન્કાર કરવામાં આવે તે વહાણ લૂંટી લેવામાં આવતું. મેખડાજીના આ કાર્યમાં સમુદ્રસેના સહાય કરતી. તેને સમુદ્રાધિપતિ ત્રાપજને સુરાવાળે હતું. તેણે ખંભાત બંદરે જતાં દિલ્હીના મુસ્લિમ વેપારીની સોનાની પાટે ભરેલાં વહાણે પણ લૂંટી લીધાં. આ વેપારીએ મહમદ તઘલગને ફરિયાદ કરી. તેથી મહમદ તઘલગેર આવા પ્રબળ હિન્દુ રાજાને જડમૂળથી ઉખેડી નાખવા નિશ્ચય કર્યો. સામે જ આવીને મળે છે. આ બેટમાં જે મજબૂત કિલ્લે હતો તેનાં ખંડિયેર હજુ જોવામાં આવે છે. ઘેડ બુરજ પણ છે. આ સ્થળથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના કિનારા સ્પષ્ટ દેખાય છે અને મધ્યવતી હાઈ ચાંચિયાઓ માટે આ સ્થળ અજોડ છે. પ્રસિદ્ધ મોરક્કી મુસાફર ઈન બતુતાએ પીરમની નેંધ લીધી છે. તેણે આ બેટની મુલાકાત ઇ. સ. ૧૩૪રમાં લીધી હતી. તે લખે છે કે આ બેટ ઉપરની હિન્દુ રાજાઓની સત્તા મુસ્લિમોએ ઉખેડી નાખી હતી. તેના ઉપર વસ્તી હતી નહીં; પણ “વેપારીઓના” રાજા અલ કાઝે રૂની કે જેની ખંભાતમાં કેઠી હતી તેણે પોતાને માલ લાવતાં લઈ જતાં વહાણને ચાંચિયાથી બચાવવા આ સ્થળે કિલ્લે બાંધી થડા મુસ્લિમોને વસાવવા પ્રયત્ન કર્યો હતે. (એ હિસ્ટ્રી ઓફ ગુજરાત-પ્રે. કોમીસરીએટ) આ કથન સત્ય માનીએ તે મોખડાજીએ ઈ. સ. ૧૩૪ર પછી અને ઇ. સ. 1349 વચ્ચે પીરમ વસાવ્યું હશે. 1. રાસમાળા-ભાષાંતર. 2. મહમદ તઘલગને બે શોખ હતાઃ દાન દેવાને તથા મનુષ્યવધ કરવાનો. એવો એક પણ દિવસ ન જ કે જ્યારે તેના દ્વારેથી કેઈ પણ ભિખારી નિરાશ થઈ પાછા ફરતા હેય. અને એ એક પણ દિવસ ન જો કે જ્યારે કોઈ મનુષ્યને વધ ન કરવામાં આવ્યું
Page #195
--------------------------------------------------------------------------
________________ 184 સૌરાષ્ટ્ર ઇતિહાસ ગુજરાતનું બંડ : ઈ. સ. ૧૩૪પમાં ગુજરાતના સૂબા અમીરાને સાદાએ સુલતાનની સત્તા અનાદર કર્યો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો. મહમદ જાતે સન્મ લઈ તેની સામે ચડે અને વડોદરા તથા ડઈમાં પિતાની છાવણી નાખી અમીરાને સાદાને હરાવી મારી નાખ્યો. પણ તેને સાથી તાઘી નાસી છૂટયે. મહમદ તેની પાછળ પડયે. તાધી ત્યાંથી નાસી રાહ ખેંગારના શરણમાં જૂનાગઢ આવ્યો. મહમદ તઘલગની ઘોઘા ઉપર ચડાઈ. તાઘીને રહે આશ્રય આપે તેથી મહમદ તઘલગે તેના સૈન્યનું લક્ષ્ય જૂનાગઢ તરફ કર્યું. માર્ગમાં તેણે ઘંઘા લીધું અને પછી પીરમ ઉપર ગયે. પણ દરિયાપાર સર્જે લઈ જવાનું શકય હતું નહીં. એટલે જમીન ઉપર ઘેરે નાખે. પીરમને સમુદ્રમાંથી સહાય મળતી હતી તે છતાં ઘેરે ચાલુ રહ્યો. મોખડાજીને સલાહ મળ્યા છતાં તેના ક્ષત્રિય હૃદયમાં આવી કાયર લડાઈ લડવાને બદલે મુસ્લિમોને મહાત કરવાની પ્રબળ ઈચ્છા જન્મી, અને તે પીરમ છોડી ઘોઘા આવ્યો. મહમદે ઘોઘાને ઘેરો ઘાલ્યો. મોખડાજી પ્રાત:કાળમાં ઘેઘાના દરવાજા ઉઘાડી લડાઈ કરવા મેદાને પડયો. પોતે જાતે યુદ્ધભૂમિમાં તલવાર લઈ ઘૂમવા માંડયા. મહમદ યુદ્ધમાં આવ્યું ન હતું. મોખડાજીએ તેને શેધવા પ્રયત્ન કર્યો, પણ જ્યારે સુલ્તાન ન મળે ત્યારે સુલતાનના ભાણેજ તથા તેના સેનાપતિને ઠાર માર્યા. મોખડાજી સામે લડવા મુસ્લિમોની હિમ્મત ચાલી નહિ. મોખડાજીને વિજયની વરમાળ વરવાને ઝાઝી વાર હતી નહિ, ત્યાં કેઈ સિપાઈએ મેખડાઈને પાછળથી ઘા મારી તેનું માથું કાપી નાખ્યું. પણ મોખડાજીની મનેચ્છા એટલી પ્રબળ હતી કે તેનું ધડ લડવા માંડ્યું. તેણે અનેક શત્રુઓના પ્રાણ લીધા. આખરે ગળીને દેરે નાખતાં તેનું ધડ પડયું. હેય. તેથી તે મહમદ “ગાંડા” નામથી પ્રસિદ્ધ થયે છે. મુસ્લિમ ઇતિહાસકારો તેમ છતાં તેના રાજ્યઅમલ માટે પ્રશંસાનાં પુષ્પ વે રાખે છે. તેને ઇન્સાફપસંદ અને નિષ્પક્ષપાત કહ્યો છે. “તેના ઇન્સાફની તલવાર આગળ અમીર અને ફકીર સરખા હતા. તેની કાયદાની કિતાબમાં પક્ષપાત ગેરહાજર હતો.” 1. કેટલાક ઈતિહાસકારો એમ માને છે કે તે પ્રથમ નાગઢ ગયો. પણ તે સંભવતું નથી. જૂનાગઢ જઈ તે ગાંડલ ગયો અને ત્યાંથી બીમાર થઈ જતાં સિંધમાં ચાલ્યો ગયે. એટલે પ્રથમ ઘેધા જીત્યું હશે તે વિશેષ સંભવિત છે. 2. મેખડાજી વિશે એક દંતકથા છે કે તેને પુત્ર ન હતો. તેથી તેણે ખરકડીના પીરની માનતા માની. પીરે તેને ગાયની કુરબાની આપવા કહ્યું અને મોખડાજીએ તે કબૂલ્યું. પરિણામે તેને ત્યાં પુત્ર જન્મ પણ થયું. પણ ગાયની કુરબાની આપવા જતા હતા ત્યાં પાડે દેખાયો અને પાડાનું બલિદાન દીધું. તેણે પીરની જગ્યા બંધાવી. આ વાત ટસને કાઈ પાસેથી સાંભળી ગેઝેટીયરમાં લખી છે; પણ તે સર્વથા ભ્રમમૂલક અને અસ્વીકાર્ય છે. મોખડાજી જેવો વીર હિંદુ ગાયની કરબાની આપવા તૈયાર થાય તે માની શકાય નહીં. ઘણે રથળે મુજાવરોએ પીરને મહિમા વધારવા આવી અનેક વાર્તાઓ જોડી કાઢી છે. તેવી આ એક કલ્પિત વાર્તા જ છે.
Page #196
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય ઘાવાનું પતન : મેખડાજી મરતાં મહમદ ઘોઘામાં ગયો. તેણે છૂટે હાથે કતલ ચલાવી અને પીરમને કિલ્લો તેડાવી નાખી ઘંઘામાં મુસ્લિમ સરાહ પ્રમાણે રાજ્ય ચલાવવા એક કાજીની નિમણુક કરી અને ઘોઘાને ખાલસા પ્રદેશમાં જેડી દીધું. જૂનાગઢ ઉપર ચડાઈ: મોખડાજીનું મૃત્યુ થતાં સૌરાષ્ટ્રભરમાં ભયની લાગણી ફેલાઈ ગઈ. ફરીથી મહમદ આવે છે એ સમાચારે પ્રજા ભયભીત થઈ ગઈ અને તે કારણે લેકેનું તેને સામને કરવાનું નૈતિક બળ તૂટી ગયું. મહમદ ઘોઘાથી મહુવા ગયે, ત્યાંથી ઊના જઈ તેણે દીવના વાઘેલાઓને હરાવી દીવ લીધું અને તાઘીને શેધવાની ઉતાવળમાં સોમનાથ ઉપર ન જતાં કનકાવતી નગરીને નાશ કરી, જૂનાગઢ પહોંચ્યો. તેણે સૈન્યના એક ભાગને રોમનાથ મોકલ્યું. તેઓએ માત્ર મંદિર ભ્રષ્ટ કર્યું, લૂંટયું અને જૂનાગઢને માર્ગ લીધે. માર્ગમાં આવતાં દેવાલયે તેડવાનું, મજીદે બનાવવાનું તથા કતલ કરવાનું મહમદ ભૂલ્યા નહીં. મહમદે ઉપરકેટને ઘેરે ઘા અને રાહને તાળીને સેંપી દેવા કહેણ મે કહ્યું. રહે ઉત્તર આપ્યો કે હું ક્ષત્રિય છું અને શરણાગતને સેંપવાથી મને લાંછન લાગે.” તેથી મહમદે હલ્લો શરૂ કર્યો. પણ તાઘી ત્યાંથી સિંધમાં નાસી ગયે. દરમ્યાન ચોમાસું બેસી ગયું, જેથી મહમદે વાદળીઓથી વીંટળાયેલા ગિરનારનાં સુંદર દશ્ય જોવામાં સમય ગાળે. તેના નિત્ય મનુષ્યવધ કરવાના નિયમને તેણે બરાબર જાળવ્યું. વર્ષો વીતતાં ઘેરે શરૂ થયે. રાહને તેના ધસારા સામે ટકવું મુશ્કેલ જણાતાં છતાં કેસરિયાં કરી, સન્ય લઈ તે બહાર પડે. તેને સેનાપતિ વીરસિંહ 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમીસેરિયેટ. 2. મહમદ ભાસ ગયો નહીં પણ એક નાનું લશ્કર માત્ર મૂર્તિમંજનના વ્યવસાય માટે મેકલ્યું. પાટણની પાનવાડી ઉર્ફે રામપુષ્કર તીર્થના રામમંદિરને તેઓએ ભ્રષ્ટ કરી ત્યાં એક મજીદ બનાવી. તેમાં હી. સં. 720 (ઈ. સ. ૧૭૨૦)ને શિલાલેખ હતો. તેમાં મહમદ તઘલગના રાજ્યમાં આ પ્રદેશને અધિકારી (વાલી) મલેક તાજુબીન અહમદ હતો અને મજીદ બનાવનારો હામીદ અહમદ હતો તેવો ઉલ્લેખ છે. આ લેખ પણ પાછળથી લખાય છે. ઇ. સ. ૧૩૨માં દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન તઘલગ હતા. મહમદ તઘલગ હજુ ગાદીએ આવે નહીં અને તેણે મોકલેલું સૈન્ય ચેડા જ દિવસ પ્રભાસ રોકાયું હતું. એટલે શિલાલેખ કોતરાવવાને સમય ન જ હેય. આ પણ એક ફેજરી છે. આ લેખ હમણાં જૂનાગઢના સંગ્રહસ્થાનમાં છે. 3. ગીરમાં હાલમાં કનકાઇનું થાન છે. ત્યાં કનકાવતી શહેર હતું. 24
Page #197
--------------------------------------------------------------------------
________________ 180 સૌરાષ્ટ્ર ઇતિહાસ વાઘેલે મરાયે અને સૈન્યમાં ભંગાણ પડયું. રાહે નાસી જવા પ્રયત્ન કર્યો, પણ તે પકડાઈ ગયે. તારી ભાગી ગયા છે તેવી ખબર પડતાં મહમદે ભારે દંડ લઈ રાહને જવા દીધે. રાહની રીતિનીતિથી મહમદ તેને મિત્ર બની ગયે. રાહે વચમાં પડી અન્ય રાજાઓને વિનાશ થતો અટકાવ્યા. મહમદને નજરાણાં ધરાવી સૌરાષ્ટ્રના રાજાઓ બચ્ચા. સુલતાને તેઓને કીમતી પિશાક આપ્યા અને ત્યાંથી ગંડલ જઈ ત્યાં મુકામ કર્યો. મહમદ તઘલગ ગોંડલમાં : સુલતાન મહમદ ગંડલમાં બીમાર થઈ ગયો જીવનદીપક બુઝાઈ જશે તેવી ભીતિ લાગી. તેથી દિલ્હીથી તેની બહેન ખુદાવિંદ ઝાદે અને મખદુખ ઝાદે તેમજ મુલ્લાઓ આવ્યા. તેમની સાથે બેગમે તથા રાજકુટુંબનાં માણસે પણ આવ્યાં. ઉપરાંત ફરઘાનના સુલતાન તરફથી પાંચ હજાર મેગલ સ્વારેને લઈ અમીર આતુન પણ આવી પહોંચ્યા. તાધી સિંધમાં સલામત છે તથા સુમરા રાજાએ તેને આશ્રય આપે છે તે જાણી, તેમજ શિયાળા સિવાય રણ નહીં એlગાય તે ભયે મહમદ નબળી તબિયત છતાં ઊપડે. તેણે માર્ગમાં કચ્છના જામ કાંયાજીને ઈ. સ. ૧૩૫૦માં હરાવી ભારે દંડ લીધે, પ્રથમ કરેલી યેજના મુજબ સિંધુમાં હેડીઓ રખાવી હતી, તેના વડે સિંધુ પાર કરી તે ઠઠ્ઠા તરફ ગયે. સિંધમાં : ધ્રા ત્રીસ કેસ દૂર હતું ત્યારે તેણે મચ્છી ખાધી. તે પચી નહિ અને તે માંદો પડયે. બીમારી વધવા માંડી, છતાં કૂચ ચાલુ રાખી અને ઠઠ્ઠા ચૌદ કેસ દૂર રહ્યું ત્યાં ઈ. સ. ૧૩૫૧ના માર્ચની ૨૦મી તારીખે તે ગુજરી ગયે. તેના ઈતિહાસકાર બદાઉની પ્રમાણે પ્રજા તેનાથી છૂટી અને તે પ્રજાથી છૂટ. મહમૂદના મૃત્યુના ખબર પડતાં, જામે તેના સૈન્યને હાલહવાલ કરી સિંધમાંથી કાઢી મૂકયું. મહમુદે રાહ પાસેથી ચાંચિયાનું જેર ન વધવા દેવા શર્ત કરેલી. તે મુજબ રાહે મહમૂદ ગેંડલ હતું ત્યારે ચાંચિયાને પકડયા; પણ રાહ એ જ વર્ષમાં ગુજરી ગયે, અને તેણે મહમદને આપેલા કેલનું પાલન પણ ત્યાં જ પૂરું થયું. 1. આ વીરસિંહ ક્ષેમાનંદ વાઘેલા કે જે મારવાડમાં કનકપુરી છે ત્યાં હતા. વીરસિંહની પુત્રી રત્નાવલી ચોરવાડના માલદેની મા થતી. ચોરવાડને લેખમાં દર્શાવ્યું છે કે લુલીંગને પુત્ર ભીમ; તેને લવણ; તેના ત્રણ પુત્રોઃ લક્ષ્મ(ણ)સિંહ, લક્ષણપાળ અને લક્ષ્ય ભીમસિંહને પાંચાળા, કાલેજ વગેરે બાર ગામ મળેલાં. લવણપાળ કોલેજમાં ગુજરી ગયા. લક્ષ્ય રાજસિંહ નામે કુંવર મૂકી જૂનાગઢ આગળ મહમદ બેગડા સાથે લડતાં મરાયો. તેની સ્ત્રી રત્નાવલી હતી. તેને છ પુત્રો હતાઃ દુદ, લાખે, દેવ, રામો, સાગ, લુણસી તથા પુત્રી હતી. જુઓ હી. ઈ. ઓ. ગુ. આચાર્ય, ભાગ ૩જે. 2. બદાઉની મુખ્તખબુત ઉન તવારીખ (રેકીંગ).
Page #198
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 187 રાહ સિંહ : ઈ. સ. ૧૩૫રથી ઈ. સ. 1369. રાહ જયસિંહના વખતમાં મહમુદ તઘલગ ગુજરી ગયા હતા અને તેને ભત્રીજે ફિરોઝ ગાદી ઉપર બેઠો. ફિરોઝે સિંધના જામ ઉપર વેર લેવા નેવું હજાર ઘેડા, ચારસો એંસી હાથીઓ અને કેટલુંક પાયદળ લઈ સ્વારી કરી, પણ ઘડામાં રેગ ફેલાતાં ઘણું ઘોડો મરી ગયા. સિંધમાં દુકાળ પડે અને સિંધમાં રહેવું મુશ્કેલ જણાતાં ફિરેઝ ગુજરાત તરફ આવ્યું. માર્ગમાં કચ્છના રણમાં ભૂલા પડતાં - હજારે સિપાઈએ મરી ગયા, અને ફિરોઝ ઈ. સ. ૧૩૬૩માં માંડમાંડ અણહિલવાડ પહોંચે. ત્યાં એક વર્ષ ગાળી તે ફરી સિંધ ઉપર ચડયે. આમ સિંધના વિગ્રહમાં ફિઝ રેકો હતા; તેથી સૌરાષ્ટ્ર ઉપર તેના આક્રમણને ભય ન રહ્યો. ફિરોઝ તઘલગ : અણહિલવાડ પાટણના નિવાસ દરમ્યાન ફિરોઝ સૌરાષ્ટ્રનાં તેનાં થાણુઓ મજબૂત કરવા પ્રયત્ન કરેલ. તેથી રાજાઓ અંદર અંદર લડી શકયા નહીં, પણ પિતાનાં રાજ્યને મજબૂત કરતા ગયા. રાહ જયસિંહે આ સમયને લાભ લીધે. તેના દરબારમાં દિલ્હીને એલચી રહેતે છતાં તેણે સુલ્તાને સ્થાપેલાં થાણુઓ ઉપર પિતાનો અધિકાર સ્થાપી દીધે. જાગીરદારે તથા નાના ઠાકરેની ઠકરાતે ખાલસા કરી અને પિતાના રાજ્યમાં જોડી દીધી. આવી 84 ઠકરાતે તેણે આ સમયમાં પિતાના રાજ્ય સાથે દબાણથી કે લડાઈથી કે સમજૂતીથી મેળવી લીધી. - રાહ જયસિંહ વિરુદ્ધ ઈ. સ. ૧૩૬લ્માં તેણે થાણાઓ ઉઠાવી મૂક્યાં એવી ફરિયાદ સુલતાનના એલચીએ અણહિલવાડ તરફ મોકલતાં, ત્યાંથી સૂબ ઝફરખાન જૂનાગઢ ઉપર ચડી આવ્યો. તેણે રાહ જયસિંહને ખુલાસે આપવા બોલાવ્યું. રાહ જયસિંહ તેને મળવા ગયે, ત્યાં ઝફરખાને તેના માણસને કેદ કરવા હુકમ આપે પણ રાહ જયસિંહ વીર હતા. તેણે તલવાર બહાર ખેંચી પડકાર કર્યો. ઝફરખાનના સૈનિકે સાથે ઝપાઝપી થઈ. તેમાં રહે ઝફરખાનના બાર માણસને મારી નાખ્યા 1. ઝાલાઓએ પણ પિતાના પ્રદેશનો વિસ્તાર વધાર્યો. ઝાલારાજ વેગડજીએ વેગડમાલ વસાવ્યું. ઘુમલીને નાશ થતાં જેઠવાની સત્તા ક્ષીણ થઈ ગઈ અને બરડાને પ્રદેશ જ તેમના હાથમાં રહ્યો. કચ્છના જાડેજાએ સૌરાષ્ટ્ર કિનારા ઉપરને તેમને પ્રદેશ યે હતા. તે ઝાલાઓ પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા તેમણે પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ સફળ થયા નહિ. 2. માંડલિક-કાવ્ય 3. આ બનાવ ટીંબાવાડીથી કે જે જૂનાગઢથી બે માઈલ દૂર છે ત્યાં બન્યો. ત્યાં બારા શહીદ”ની કબરો હજી પણ છે. દીવાન રણછોડજી આ બાર જણ રાહ વતી મર્યા હોવાનું લખે છે. એક ચારણે એવી વાર્તા કરેલી છે કે રાહ ઝફરખાનને મળવા ગયો ત્યારે તેને ભરોસો ન પડતાં મળવા ના કહી. તેથી ઝફરે તેના બાર સરદારોને જામીન તરીકે મોકલ્યા. ઝફરે દગો કરતાં આ બાર જણે તેમના વચન ખાતર કપાઈ મૂઆ.
Page #199
--------------------------------------------------------------------------
________________ 188 સૌરાષ્ટ્રને ઇતિહાસ અને પિતે પણ પડ. ઝફરખાન ત્યાંથી સોમનાથ ગયે અને ત્યાં વાજા રાજાને મારી, પોતાનું થાણું પાછું સ્થાપી, પ્રદેશ લુંટતે લુંટતે ઊના-દેલવાડા તથા ઘોઘાને માર્ગો પાટણ પાછા ગયે. રાહ મહીપાલ પાંચમો : ઈ. સ. ૧૩૬થી 1373. રાહ મહીપાલ પાંચમે પિતાના મૃત્યુ પછી ગાદીએ આવ્યું. રાહ જયસિંહને ઝફરખાને મારી નાખ્યું અને જૂનાગઢ ખાલસા કરવા પ્રયત્ન કર્યો, પણ મહીપાલે તેને નજરાણું આપી પાછા કાઢો. સિંધની ચડાઈ: ફિરોઝ તઘલગે જામની હકૂમત ઠઠ્ઠામાંથી ઉખેડી નાખી તેથી તે રાજાએ અથવા તેમના સરદારેએ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા માંડી. આ હુમલાખોરે જાડેજા હતા અને નવું રાજ્ય પ્રાપ્ત કરવાની આશાએ સોરાષ્ટ્ર ઉપર દષ્ટિ રાખી રહ્યા હતા. તેઓએ હાલારની સાગરપટ્ટી ઉપરથી જેઠવાઓની સત્તા ઉખેડી નાખી અને રાણું જશધવલના પરિશ્રમ છતાં જેઠવાઓ જાડેજા સામે ટકી શકયા નહીં અને પ્રદેશ ગુમાવી બરડામાં જઈ રહ્યા. સિંધની આ ચડાઈમાં કબઇના - જામ હરભમજીએ આડા પડી જેઠવાઓ ઉપર જતાં આક્રમણે પાળેલાં અને સહાયભૂત થયેલા. ગેહલે : મેખડાજીના પાટવી કુમાર ડુંગરસિંહે ઈ. સ. ૧૩૭૦માં ઘંઘામાં આ રાતના સમયમાં ગાદી સ્થાપી. મહીપાલના અમલમાં બીજા કાંઈ અગત્યના બનાવ બન્યા નથી, સિવાય કે સૌરાષ્ટ્રમાં ગામે ગામમાં મુસલમાને ફેલાઈ ગયા, ધમતર વ્યવસ્થિત રીતે થવા માંડયું. જે પરદેશી વેપારીઓ ગરીબડા થઈ રહેતા તે તેઓના અધિકારી ધર્મભાઈઓ સાથે ભળી ગયા. ગરીબ લોકેને મુસ્લિમ બનાવ્યા અને ઈસ્લામને સૂર્ય પૂર બહારમાં સૌરાષ્ટ્રમાં પ્રકાશવા માંડયું. માંગળ: આ સમયે માંગરોળ એક અગત્યનું શહેર હતું તેમ જણાય છે. મહમદ ગઝની પણ માંગરોળ ગયે હતું તેમ માન્યતા છે. હી. સન 770 એટલે ઈ. સ. ૧૩૬૮માં માંગરોળમાં રાજા કુમારપાળ રાજ્ય કરતા હતા. તેને શરૂખાનના લશ્કરના સેન્યાધિપતિ ઈઝઝુદ્દીનના તાબાના ઉપસેનાધિપતિ સૈયદ સિકંદરે ઇસ્લામ 1. વાજા વંશ માટે આગળ જુઓ. 2, આ જાડેજાઓને સરદાર કોણ હતા તે જાણવા મળતું નથી. ભાટ ચારણનાં કૃતિ ઉપરથી તેમજ મેધમ લખાયેલા ઈતિહાસમાંથી આટલી જ હકીક્ત પ્રાપ્ત થાય છે. “યવંશપ્રકાશના કર્તા રાજકવિ માવદાનજી પણ આ વાતને સમર્થન આપે છે.
Page #200
--------------------------------------------------------------------------
________________ ૨જપૂત સમય 188 કબૂલ કરવા ફરજ પાડી. કુમારપાળે વીર ક્ષત્રિયની રીતે આવા અપમાનજનક એલાનને જવાબ યુદ્ધથી વાળે. કુમારપાળને પરાજય થ અને યુદ્ધભૂમિમાં તે સુતે. સૈયદ સિકંદરે માંગરોળ લીધું. ઈઝઝુદ્દીને તે પછી આ ગામ સૈયદ સિકંદરને ઈનામમાં આપી પિતે દિલ્હી ગયે. તે પછીના પાંચમે વર્ષે એટલે હીજરી સન ૭૭૫માં લખાયેલ એક લેખમાં જણાવ્યું છે કે ઈઝઝુદીન ત્યાંને સૂબે હતા. વિદ્વાન કર્નલ વેટસન માને છે કે સિયદ સિકંદર કે જેને પાછળથી પીર માનવામાં આવ્યા તેને છવાઈમાં આ ગામ દેવા શરૂખાને ઈઝઝુદીનને સૂચના આપેલી. તેથી તેને વિજેતા કહ્યા છે. આમ બે ચર્ચાગ્રસ્ત વિષયે ઉપસ્થિત થાય છે : સૈયદ સિકંદર કોણ અને રાજા કુમારપાળ તે કે.? ઈઝઝુદ્દીન બિન આરામશાહ : ઈ. સ. ૧૩૩૫થી ઈ. સ. 1368 લગભગ એટલે ૧૪મી સદીના મધ્ય ભાગમાં માંગરોળ એક અગત્યનું સમૃદ્ધ નગર અને આકર્ષક બંદર હતું. અલ્લાઉદ્દીન ખીલજીનીર ચડાઈ સમયે પણ તેની જાહોજલાલી અપૂર્વ હતી. ફળદ્રુ૫ નાઘેર પ્રદેશનું તે એક અતિ રમણીય સ્થાન હતું અને તે સ્થળે નાના ઠાકોરે રાજ્ય કરતા. અગાઉ જોયું તેમ ત્યાં ગોહિલ રાણું રાજ્ય કરતા અને તે વંશમાં કુમારપાળ થયે હોય તે તે સંભવિત છે. અથાગ પરિશ્રમ કર્યા છતાં આ માંગરોળના શૂરવીર સહજીગના વંશની વંશાવલી મળી નથી. પણ આ ગોહિલ 1. હી. સન ૭૭૦ને લેખ અમે જે નથી. કર્નલ વોટસનના આધારે આ વિષયમાં માંગરોળના ઇતિહાસની એક વાત નેધ કરવા જેવી છે. ફિરોઝ તઘલગના ગુરુ પંજાબના પ્રસિદ્ધ મહાત્મા મખદમ જહાંનીયા નામના સિયદ હતા. તેની સરદારી નીચે શરૂખાન તથા ઇઝઝદ્દીન બિન આરામશાહ નામને સેનાપતિઓ નવ હજારનું મોટું લશ્કર લઈ માંગરોળ સર કરવા આવ્યા. તેમાં પિતાના મુરીદને વિજય થાય તે માટે એક કાસુ (ર) લિબાશ (ષિાક) તથા જે તે આલિયાએ આપેલ. તેના પ્રભાવથી માંગરોળ જિતાયું પણ શરૂખાન મરાય. તેની કબર માંગરોળમાં છે. સિયદ સિકંદરની કબર તેમને ગુરુ મખદુમ કહાનીયાની જગ્યામાં છે. માંગરોળમાંથી અનેક ફારસી શિલાલેખો મળ્યા છે. તે હી. સ. 784-785-7871788-791-895-820 વગેરેના છે. તેના ઉપરથી પ્રતીત થાય છે કે મુસ્લિમોને માંગરોળ ઉપર આક્રમણ કરી પિતાનું મુખ્ય કેન્દ્ર ત્યાં સ્થાપવાનો ઇરાદો હશે, જેની ચર્ચા કમશઃ થશે. પુછઈ વાત બાદશાહત ઈસી ગુજરાતી તે કંઇ કીસી કીસું ખંભાયત અણહિલપુર કહ્યું દીવગઢ માંગલકર (કાન્હડદે પ્રબંધ)
Page #201
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ અવશ્ય ભાવનગરના ગેહિના પૂર્વજોથી ભિન્ન હતા અને તેઓનું રાજ્ય ખંડિયા તરીકેનું કે ઠાકર તરીકેનું કે સૂબા તરીકેનું માંગરોળમાં હતું તે નિઃશંક છે. આ રાજ્યવંશનો છેલ્લા રાજા વા ઠાકર કુમારપાળ હતો. આ રાજાએ ઈસ્લામને સ્વીકાર કર્યો નહીં. તેથી તેના ઉપર શરૂખાનના સૈન્ય આક્રમણ કર્યું. - ઈ. સ. 1375 લગભગ આ રાવલ ગોહિલ ઉપર ઈઝઝુદ્દીન બિન આરામશાહ અને સૈયદ સિકંદરે સિન્ય દેર્યું અને કુમારપાળ તેમાં પડે. તેના વંશને ત્યાંથી નાસી કેડીનાર પાસે ગયા અને ત્યાં તેઓએ એક ગામ વસાવી નિવાસ કર્યો. " આ ઈઝઝુદીન બિન આરામશાહ માંગળને સૂબો થયે. તેણે જ્યાં 1800 કન્યાદાન દેનાર ભાણ જેઠવાની ચેરી હતી અને જેને ફિરોઝ તઘલગના સૂબેદાર શમસુદીન અન્વરખાને તેડી પાડેલ, ત્યાં તે જ સુલતાનના કાળમાં જુમ્મા મસ્જિદ બંધાવી. કુમારપાળ : ભાણ જેઠવાના કબજમાં માંગરોળ હતું. તેથી આ કુમારપાળ જેઠવા વંશને હવે તેવી શંકા થાય છે, પણ જેઠવાઓના કબજામાં માંગરોળ ઝાઝે વખત રહ્યું હોવાનું જણાતું નથી. 1800 કન્યાદાન દીધાં તે મંડપ ભાણે બંધાવ્યાની વાત પણ સાબિત થતી નથી, અને કદાચ હોય તે પણ કુમારપાળ જેઠવા વંશને હતું તે જણાતું નથી. ચાવડાઓ પણ તે સમયે નષ્ટપ્રાય થઈ ગયા હતા, અને વાજાઓનું આધિપત્ય માંગળ ઉપર ન હતું. તેથી તે ગોહિલ જ હોવું જોઈએ. આ કુમારપાળ માંગરોળના રાજા જયપાળને વંશજ હોવાનું પણ અનુમાન થાય છે. પાટણના રાજા કુમારપાળની બહેન કઈ જયપાળને પરણી હતી. તે માંગરોળને હાકેમ હતું. એટલે કુમારપાળ 1. માંગરોળથી ઊન સુધી પથરાયેલા કારડિયા રજપૂતોમાં ગહિલ શાખના રજપૂત છે. તેઓના પૂર્વજે માંગરોળના માલિક હતા તેમ મનાય છે. આ વંશના ઇતિહાસનું સંશોધન ચાલુ છે અને કદાચ ભવિષ્યમાં તેમાંથી કંઈ હકીક્ત મળે પણ ખરી. 2. ગોહિલની ખાણ નામનું ગામ અદ્યાપિ વસે છે. 3. આ જુમ્મા મરજીદ મિનારા વગરની અને બેઠા ઘાટની છે. હિંદુ સ્થાપત્ય હેવા છતાં તેમાં મુસ્લિમ દૃષ્ટિબિંદુએ ઘણું ફેરફાર કરેલા જોવામાં આવે છે. પૈકી અમુક ઉપર તે દેવનાગરી અક્ષરો કોતરેલા જણાય છે. એક વાવ પણ છે. આ મજીદ ઈ. સ. ૧૭૮૩-૮૪માં બંધાવી છે. તેને શિલાલેખ (ભાવનગર ઇન્સ. પા. 11) બંદર દરવાજે વહેરાની મજીદમાં જડેલે છે. તેમાં બાંધનારનું નામ અને વર્ણન છે, તેના લખનાર તરીકે તાહેર ઉસ્માન જાફરી જણાવેલ છે. (આર્કી. સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા. ઈ. સ. 1898-99 : પા. 15-16) 4. “સહજીગે ચૌલુકોની કીર્તિ કલંકિત કરી’ : સેહડી વાવને શિલાલેખ. (આગળ ચર્ચા થઈ ગઈ છે.) આ હકીકતમાં શ્રી. વીરભદ્રના સંબંધમાં કર્નલ વોટસન જણાવે છે; પણ તે વાત અહીં વધુ લાગુ પડે છે. તે વાધેર હોવાનું કહે છે અને સોમનાથના રાસમાં લખેલું હોવાનું જણાવે છે; પણ વાઘેર કરતાં વાઢેલ હેય તો બનવા લાગ્યા છે.
Page #202
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 191 તેના વંશને હોય તે પણ બનવા ગ્ય છે.' તે ગોહિલ હતું તેના સમર્થનમાં બીજી પણ એક વિચારવા જેવી સાબિતી છે. કામનાથ મહાદેવને સંવત 1450 એટલે ઈ. સ. ૧૩૯૪ને એક લેખ મળેલ છે. તેમાં કેઈ ગેહિલ રણેશ્વર શિવરાજ સામે લડતાં સંવત ૧૪૫૦ના ભાદરવા સુદ ને શુક્રવારે રવાડ ગામે માર્યા ગયાની હકીકત છે. તે બતાવે આપે છે કે ગોહિલે માંગળ પરગણાના ઠાકર હતા. આથી કુમારપાળ ગોહિલ જ હોવાનું વિશેષ સંભવનીય છે. પ્રભાસ : પ્રભાસપાટણમાં ફિરોઝ તઘલગે મૂકેલું મુસ્લિમ થાણું હતું. તે આજની રેસીડેન્સીની કઠી જેમ કામ કરતું હશે; કારણકે વાજા રાજાઓ તેમને અમલ ચલાવ્યે જતા. સંવત 1437 (. સ. 1381) લગભગ રાજા ભમ પ્રભાસમાં અધિપતિ હતો. તેની પહેલાં રાજા મેઘ હતો. તેના અમલમાં એટલે ઈ. સ. ૧૩૬૯માં થાણાને ઉઠાવી મૂકવામાં આવ્યું અને વાજાઓ પ્રબળ થયા. રાહનું મૃત્યુ : રાહે વંથલી અમરસિંહ તથા જેતસિંહ પાસેથી જીતી લીધું અને પુનઃ વંથલી રાહના કબજામાં આવ્યું. તે ઈ. સ. ૧૩૭૩માં ગુજરી ગયે. રાહ મોકલસિંહ ઈ. સ. ૧૩૭૩થી 1397 ગુજરાતનું રાજ્યતંત્ર: રાહ મોકલસિંહ ગાદીએ આવ્યું ત્યારે ગુજરાતની રાજ્યવ્યવસ્થામાં અંધાધૂધી વ્યાપી હતી. ઝફરખાન ઈ. સ. ૧૩૭૧-૭૨માં ગુજેરી ગયો અને તેને પુત્ર દરિયાખાન ગુજરાતના સૂબા તરીકે નિયુક્ત થયા હતા. પણ તેણે રાજ્યતંત્ર પિતે હાથમાં ન લેતાં તેને નાયબ શમ્સદ્દીન અન્વરખાનને ગુજરાતમાં કર્યો. તેણે સત્તા બહુ ભેગવી નહીં, અને ઊપજ ઘટવાથી તેને દૂર કરવામાં આવ્યું. અસુદ્દીન દમ ધાની તેની જગ્યાએ નિમાઈને આવ્યા. તેણે પાદશાહી ખજનામાં પૂરતી રકમ મોકલવાની અશક્તિના કારણે બળ કર્યો અને પાદશાહે રકમ વસૂલ કરવા મેકલેલા સૈન્યની સામે લડતાં તે માર્યો ગયે. તેનું મસ્તક દિલ્હી મેકલવામાં આવ્યું. ઈ. સ. ૧૩૭૭માં મલિક મુકરરાહ સુલતાની ઉ ફરહત ઉલ મુલ્ક ઉર્ફે રાસ્તીખાન સૂબે થઈને આવ્યું. તેણે 15 વર્ષ એટલે ઈ. સ. 1391 સુધી સૂબાગીરી ભગવી. 1. જયપાળ પ્રભાસપાટણને દંડનાયક હતો. તેને એક પાળિયો થએલો, જે નાશ પામે છે. 2. આ રાજાએ પ્રભાસને કિલ્લો સમરાવ્યું તેને શિલાલેખ સંવત 1442 (ઈ. સ. ૧૩૮૬)ને છે.
Page #203
--------------------------------------------------------------------------
________________ ૧૯ર સૌરાષ્ટ્રને ઈતિહાસ રાહે સ્થાપેલી વ્યવસ્થા : એ રીતે રાહ મેકલસિંહના રાજ્યના આરંભનાં વર્ષોમાં ગુજરાતની મુસ્લિમ શાહી સત્તા ડગમગતી હતી. ઉમરા અને સૂબાઓ વચ્ચે એખલાસ ન હતું. સેન્ચે એક જ શાહનાં હતાં, છતાં અંદર અંદર લડતાં હતાં. તે કાળને લાભ લઈ રાહ મોકલસિંહે પિતાના રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી સૈન્ય અને દ્રવ્ય વધારવામાં વિશેષ લક્ષ આપ્યું. માંગરોળની મ : માંગરોળની જુમ્મા મજીદ માટે આગળ લખવામાં આવ્યું છે તે ઉપરાંત ઈ. સ. ૧૩૮૨-૮૩માં માંગરોળની રહેમત મજીદ પણ કાઝી ઉલ કુતુબે બંધાવી. તેને હીજરી સન 784 (ઈ. સ. ૧૩૮૨-૮૩)ને શિલાલેખ મળે છે. તે અરબીમાં લખાય છે અને તેમાં જણાવ્યું છે કે આ મજીદ સુલતાન ફિરોઝ તઘલગના કાળમાં બંધાવેલી છે.? ત્રીજી મજીદ આ જ કાળમાં એટલે હીજરી સન 788 (ઈ. સ. 1396) લગભગ બંધાઈ છે. આ મજીદ રાવળી મજીદ કહેવાય છે અને તે પણ ફિઝ તઘલગના કાળમાં મલેક અબ્દુલ મલેક હીસામે બંધાવી છે તેમ શિલાલેખમાં લખ્યું છે. તે મજીદ રાવળના મંદિરમાંથી બનાવી, તેથી રાવળી મજીદ કહેવામાં આવી. માંગરેળને કિલ્લો : હીજરી સન ૭૯૭ના રજબની ૧૪મીએ એટલે કે ૫મી મે ઈ. સ. ૧૩લ્પની સાલનો એક શિલાલેખ મળી આવેલો છે. તે પ્રમાણે શહેનશાહ નુશરતજહાનના સમયમાં મુઝફર જફરખાન વઝીર ગુજરાતને સૂબે હતું. તેને રાજ્યઅમલ દીર્ઘ કાળ પર્યત ચાલે. તેના કાળમાં મલેક યાકુબ સેરઠ પર પ્રબળ સત્તા ધરાવતા અને માંગરોળ પરગણુને કેટવાલ મલેક મુશા હતા ત્યારે માંગરોળને માંહે (માંહ્ય) કેટ (હસ્સારે સંગીન હીસ્સાર) બંધાવે છે અને પમી મે, ઈ. સ. ૧૩૯૫ના રોજ તે સંપૂર્ણ થયાની નેંધ છે." . આ મરજીદ માંગરોળના કિલ્લાની રાંગમાં ઈશાન ખૂણામાં મકબરા પાસે છે. 2. ભાવનગર ઈન્સ. 3. આ પાદશાહ નુસરતજહાન કોણ હતા તે જાણવું જરૂરી છે. ફિરોઝ તઘલગના પુત્ર ફત્તેહખાનને પુત્ર નસિરૂદ્દીન નશરતશાહ હતો. ફિરોઝને બીજો પૌત્ર નસિરૂદીન હતા. ફિરોઝ પછી અમીરોએ નુસરતને ગાદીએ બેસાડે અને તેની રાજધાની ફિરોઝાબાદમાં કરી. નસિરૂદીન મહમુદે દિલ્હીમાં રાજધાની રાખી. આ બન્ને રાજાઓ ઇતિહાસકાર બદાયુનીના શબ્દોમાં શેતરંજના રાજાએ જેવા નામના રાજા હતા. અમીરેમાં પણ બે પક્ષો હતા. ઝફરખાન નસિરૂદીન નુસરતના પક્ષને હશે; તેથી તેણે તેનું નામ લખ્યું હશે. નુસરત ઇ. સ.૮૧૩૯૫માં મેવાતમાં ગુજરી ગયા. 4, ભાવનગર ઈન્સ,
Page #204
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય માંગરોળ કિલ્લાનાં લોખંડનાં દ્વાર : તે પછીને એક સંસ્કૃત લેખ મળેલ છે. તેમાં લખ્યું છે કેઃ “સંવત ૧૪પરના વૈશાખ સુદ 15, વાર રવિવારે (23 એપ્રીલ ઈ. સ. 1396) જ્યારે વિજયી પાદશાહ નુસરત શાહ ગિનીપુરામાં રાજ્ય કરતા હતા અને અહીં સૌરાષ્ટ્રના માંગરેરળમાં મેતીના વેપારી રાય મુલ્તાનીને પુત્ર થામીન મલેક યાકુબ અમલ કરતે ત્યારે લોખંડના દરવાજા તૈયાર કરવામાં આવ્યા હતા અને કેટવાલ મલેક મુસાએ તેને કિલ્લામાં જડાવ્યા હતા.' માંગરોળના કિલ્લાની દીવાલ : માંગરેળને એક શિલાલેખ હી. સન 800 (ઈ. સ. ૧૩૭-૯૮)ને છે. તે અનુસાર ઝફરખાન વજી-ઉલ-મુલ્ક ગુજરાતને સર્વસત્તાધીશ સૂબે હતું, “જે પવિત્રતામાં ઉસ્માન જે, બહાદુરીમાં ખલીફા હૈદર જે, ડહાપણમાં અસફ જે અને વિગ્રહમાં રૂસ્તમ જેવું હતું. તેને સેરઠને નાયબ મલેક બદર બજાલ હતા અને માંગરોળને હાકેમ મલેક બીન તાજ હતે. તેના સમયમાં એટલે હીજરી સન 800 (ઈ. સ. ૧૩–૯૮)માં તેની મહેનતથી કિલ્લે બાંધવામાં આવ્યો. આ લેખમાં પાદશાહ કે જેને સંસારના કેન્દ્ર જે વર્ણવ્યો છે તેનું નામ જ, નથી. તે જેટલું વિચારવા જેવું છે તેટલું જ અજાયબીભરેલું છે. આ સમયે દિલ્હી ઉપર ઈ. સ. ૧૩૪થી અમીરો વચ્ચે મેટા પક્ષે બંધાઈ આંતરવિગ્રહ ચાલ્યા કરતે અને ઈ. સ. ૧૩૮માં તે તૈમુર લંગે તેની સેનાને હિન્દુસ્થાન ઉપર લૂંટફાટ કરવા છૂટી મૂકી દીધી હતી. એટલે દિલ્હીને સુલતાન કોણ હતે તે કહેવું અશકય હતું. વળી ઝફરખાન વજી–ઉલ-મુલક તે સમયે ગુજરાતમાં સ્વતંત્ર જે થઈ પડે. એટલે આ નામ ઈરાદાપૂર્વક મૂકી દીધેલું જણાય છે. સેમનાથને વંસ : ઈડરના રાવ રણમલને પરાજ્ય કરી મુઝફરખાન સોમનાથ ઉપર ચડયો. ત્યાં તેણે ફરીથી આ પ્રસિદ્ધ દેવાલયને ધ્વંસ કર્યો, શહેર લટયું અને એક મજીદ બાંધી, ઈસ્લામના પ્રચાર માટે ત્યાં વિદ્વાન મૌલવીઓને રાખ્યા અને આખા પરગણામાં ધાર્મિક પ્રચાર માટે અમલદારે નીમ્યા. 1. બજેસ એન્ડ ઝીન્સ રિવાઈઝડ લીસ્ટ ઓફ એન્ટીકવેરીયન રીમેઇન્સ ઇન ધ બોમ્બે પ્રેસીડેન્સી” તથા “બેબે ગેઝેટિયરભાગ 8-544. 2. ભાવ, ઇન્સ. 3. ભાવનગર ઇન્સ. 2-3 4. તારીખે ફરીશ્તા.
Page #205
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઈ. સ. ૧૪૦૨માં મુઝફરખાનને કાને હકીકત આવી કે હિન્દુઓ પુનઃ સોમનાથની સ્થાપના કરે છે. તેથી તેણે ફરી ચડાઈ કરી. સોમનાથ પડયું અને ત્યાંના હિન્દુઓ નાસી દીવમાં ભરાયા. આખેય માર્ગ લૂંટતે બાળ અને ઉજજડ કરતે મુઝફર દીવ આવ્યું. ત્યાંને કિલ્લે તેના અજિત સિન્થ લીધે. દીવને હિન્દુ રાજા તેના સૈનિકે સાથે રણમેદાનમાં સામે થયો, પણ જીવતે પકડાયો. તેને તથા તેના દીવાન અને અમીરો વગેરેને હાથીના પગ નીચે છુંદાવી મારી નાખ્યા અને દીવનું પ્રસિદ્ધ દેવળ તેડી ત્યાં મજીદ બનાવી. દીવમાં ઈસ્લામના પ્રચાર અર્થે વ્યવસ્થા કરી તે પાછો ફર્યો. ગુજરાતના સુલતાનના પૂર્વજો : આ મુઝફરખાન કે જેણે અને તેના વંશજેએ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પ્રબળ અને દીર્ધકાળ પર્યત મુસ્લિમ સત્તા જમાવી અને જેણે ઈસ્લામ ઝંડો આ ભૂમિમાં ર તે કોણ હતો તે પણ જાણવું જરૂરી અને રસપ્રદ છે. ફિરોઝ તઘલગ યુવરાજપદે હતા ત્યારે પંજાબના સરહિન્દ પ્રાન્તમાં સ્થાને શ્વર ગામ પાસે શિકાર ખેલતાં તે માર્ગ ભૂલ્યો અને સ્થાનેશ્વર ગામમાં એકલે જઈ ચડયે. આ ગામમાં સહારન અને સાધુ નામના ટાંક (તથીક–સૂર્યવંશી) રજપૂત જમીનદાર રહેતા. તેઓએ ફિઝિની આગતાસ્વાગતા કરી. તે દરમ્યાન ફિરેઝની દષ્ટિ તેમની બહેન પ્રતિ ગઈ અને તેને પિતાના રણવાસમાં લઈ જવા તે લલચા. પિતે કેણુ છે અને જે તેઓ પિતાની બહેન તેને પરણાવે તે તેને કેવું સુખ મળશે વગેરે વાત કરી સહારન અને સાધુની સમ્મતિ મેળવી તેની સાથે લગ્ન કર્યા અને તેઓ પણ તેની બહેન સાથે દિલ્હી ગયા. ટૂંક સમયમાં સહારન અને સાધુએ. ઇસ્લામ સ્વીકાર્યો. મહમહ તઘલગે સહારનને વજી ઉલ મુલકને ઈલકાબ આપે. તેના બે પુત્ર ઝફરખાન અને શરૂખાન થયા. તેમને ફિઝે અમીર બનાવ્યા અને આબ બરદાર પદે સ્થાપ્યા. ઝફરખાનને જન્મ ઈ. સ. ૧૩૪રની ૩૦મી જુને થયે. હતા અને ઈ. સ. ૧૩૯૧માં તે તે ગુજરાતને સૂબે થયે. તેણે તે પછી ગુજરાતની સૂબાગીરી માટે કેટલી જહેમત ઉઠાવી અને અંતે તે સ્વતંત્ર કેમ થયે તે આ ગ્રંથના વિષયવર્તલની બહાર હોવાથી તેની નેંધ અનાવશ્યક છે. મુસ્લિમ સત્તા : આ ઉપરથી પ્રતીત થશે કે આ રાહના કાળમાં સૌરાષ્ટ્રમાં મુસ્લિમ સત્તાએ પ્રબળ સ્વરૂપ પકડયું હતું, તથા અગત્યનાં મથકેમાં ઈસ્લામને પ્રચાર થઈ રહ્યો હતો. સ્થળે સ્થળે મજીદે બંધાવી હતી અને રાહ સુબાની સત્તા
Page #206
--------------------------------------------------------------------------
________________ 15 રજપૂત સમય નીચેના ખંડિયા જેવી સ્થિતિમાં આવી પડેલે રાજા હતા. માંગરોળના ઉપલબ્ધ શિલાલેખેથી તે જ શહેરની મજીદે અને કિલ્લા પર આટલું બધું ધ્યાન અપાયું તે જોવામાં આવ્યું છે. કદાચ તે હજ પઢવા રે જતા મુસ્લિમ માટે સગવડ આપવા માટે પણ હોય, પણ તેથી એમ સમજી શકાય નહીં કે મુઝફર જે દૂરંદેશી અને બળવાન રાજનીતિજ્ઞ માંગરોળનું સંરક્ષણ કરે અને બીજા શહેરે છોડી દે. તેણે સૌરાષ્ટ્રનાં અગત્યનાં મથકે કબજે કર્યા હતાં, પણ હિન્દુ રાજાઓ પાસેથી ખંડણી સ્વીકારી તેઓને ઉછેદ કર્યો ન હતો. રાહે પણ તેની આજ્ઞાથી વંથલીમાં રાજધાની કરી અને જૂનાગઢમાં મુસ્લિમ થાણું મુકાવ્યું. વળી બીજું પણ એક કારણ છે કે હિન્દુ રાજાઓએ તેમના પર ઇસ્લામને અસર થવા દીધી ન હતી અને જ્યારે જ્યારે અવસર આવો ત્યારે ત્યારે તેઓ મુસ્લિમ થાણુંઓ હાંકી કાઢતા અને સ્વતંત્રપણે રાજ્ય ચલાવતા. પણ આ રાહના સમયમાં એવા અર્ધ સ્વાતંત્ર્ય યુગને પણ અંત સમીપ હતે. માંગરોળ, દીવ તથા એવા બીજા કંઈક નાના ઠાકરેની ઠકરાતે નાશ પામી હતી અને ખાલસા પ્રદેશમાં જોડી દેવામાં આવી હતી. પ્રભાસને રાજા ભમ : પ્રભાસને અધિપતિ તે સમયે બીજે રાજા ભર્મ હતું. તે ઈ. સ. ૧૩૮૧માં ગાદી ઉપર આવ્યું. આ વીર રાજાએ પ્રભાસનું સ્થિતિ સ્થાપક રાજ્યતંત્ર એવી કુનેહથી ચલાવ્યું કે ચડાઈએ થાય, પ્રભાસ પડે અને આક્રમણકારી સૈન્ય જાય એટલે તરત જ તે પાછો રાજ્યસત્તા સ્થાપે. તેણે તેના પુરોગામી તથા ભાઈ રાજા મેઘની પાછળ બ્રાહ્મણોને મેઘપુર ગામ વસાવીને આપ્યું. તેને કરમસી નામને પ્રાગ્વાટ (પરવાડ) મંત્રી હતા. તે ગુર્જરપતિના મંત્રી તેજાના પુત્ર રણને પુત્ર હતા. અને તેની પુત્રી યમુના હતી. તેના નામ પાછળ સંવત ૧૪૪રના આષાઢ સુદ 5 (ઈ. સ. ૧૩૬૮)ના લેખ મુજબ રાજા ભમે પાટને કિલ્લે સમરાવ્યું અને ઘણે ભાગ વધાર્યો. ભુવડનું તળાવ પણ તેમણે બંધાવ્યું. 1. ગુજરાત સર્વસંગ્રહ (પા. ૩૦૨)માં લખ્યું છે કે મુસ્લિમ સત્તાનું પ્રાબલ્ય હોવા છતાં જાનાગઢને રાહ અને રાજપીપળાના રાજા સ્વતંત્ર હતા. રાહ ઝફર સામે કઈ યુદ્ધ કરીને તેની સત્તાનાં વધતાં પૂર ખાળ્યાં નથી કે ખાળવા પ્રયત્ન કર્યો નથી. એથી પ્રતીત થાય છે કે તેમની સ્વતંત્રતા પણ આક્રમણકારી મુસ્લિમ સૈન્ય પાસે ટકી નહિ શકી હોય. 2. ધામળેજને શિલાલેખ : જુઓ મારે લેખઃ પ્રભાસના વાજા રાજાઓઃ “ગુજરાતી” તા. 21-5-33 તથા કમશ: 3. ધામળેજનો શિલાલેખ.. 4. ભુવડ પ્રભાસપાટણથી 10 માઈલ દૂર છે. તેના તળાવને શિલાલેખ. 3. ધામળજના રિલાલા by 1}
Page #207
--------------------------------------------------------------------------
________________ 96 સૌરાષ્ટ્રને ઇતિહાસ નાગર મંત્રીઓ : એ જ સમયને સંવત ૧૪૪૦ને એક લેખ કે જે હાલમાં જૂનાગઢમાં છે તેમાં લખ્યું છે કે મંત્રી માધવના પુત્ર ધાંધની “રંભા કે મેનકા જાણે સેમેસનું પૂજન કરવા આવી હોય તેવી રૂપગુણવાળી, સંગીત અને નૃત્યમાં પ્રવીણ એવી પુત્રીઓ હાંસુ જાસુએ 500 રૂપિયા ખરચી બહુલા ગામે વાવ બંધાવી. સંવત 1445 (ઈ. સ. ૧૩૯૧)ને એક લેખ વંથલી પાસે ધંધૂસર ગામને છે. તેમાં તે વર્ષમાં રાહ એકલસિંહની બહેન હાનીએ તેના ભાઈને નાગર મંત્રી ગદાધર હસ્તક વાવ બંધાવી હતી તે ઉલ્લેખ છે. રાહ મોક્લસિંહના સમયમાં નાગરોનો વસવાટ આ દેશમાં સ્થિર બને હતો અને રાજકાજમાં નાગરે અને વણિકે મંત્રીપદે હતા તેમ સ્પષ્ટ થાય છે. મહુવાના ઈ. સ. 1381 (સવંત ૧૪૩૭)ને સુદા વાવના એક લેખ પરથી જણાય છે તે સમયમાં આ વાવ રાજા સુદના પ્રધાન વામનની સ્ત્રીએ બંધાવી હતી.” ઝરેડને રાવ : ઈ. સ. ૧૩૯૫માં સુલતાન મુઝફરે પ્રભાસપાટણ પાસે આવેલા ઝરંડના રાવ ઉપર ચડાઈ કરી. સુલતાનને હિન્દુઓએ નમતું આપ્યું નહીં, તેથી કતલ કરી અને બ્રાહ્મણની “પરીના જેવી ખૂબસૂરત સ્ત્રીઓ તથા બાળકે મુસલમાનનાં કેદી થયાં અને લૂંટથી હેડીઓ ભરાઈ ને તર થઈ ગઈ.” તેથી રાવ શરણે થયે. ઝફરખાને ત્યાંથી સોમનાથ ઉપર ચડાઈ કરી અને તે દેશના હિન્દુઓને તેર શમાવી સેમિનાથ દેવળ ઉપર કૂચ કરી, આ મશહૂર દેવળને તેડીને શહેરમાં મુસલમાન ધર્મ અને રિવાજ સ્થાપન કર્યા. 1. આ “રત્ન સાગરે નાગરે” મંત્રીએ કાના હતા તે લેખમાંથી મળતું નથી; પણ તે ભમના મંત્રીઓ હેય તે સંભવિત છે. 2. આ વાવમાં શેષશાયીની મૂર્તિ છે. જોકે તેને હાની ઢેઢડી કે જે સચ્ચારિત્ર્યવાળી હતી અને સતી થઈ હતી તેની ગણે છે. 3. રા નવઘણના સમયથી નાગર મંત્રીપદે હતા તે વાચકને આ ગ્રંથમાંથી જણાશે. 4. વોટસન. 5. તારીખે ફરિસ્તાનું આ વર્ણન છે. આ ગરંડ કયું? પ્રભાસપાટણ પાસે આવા નામનું tઈ રાજ્ય હોય તેવું રાધાનીનું શહેર નથી, તેમ હવા સંભવ પણ નથી. પસ્નાવડા ગામ પાસે એક સ્થળ “ઝુંડ' કહેવાય છે. ત્યાં વાજાઓનું રાજ્ય હતું. પણ ઝરંદ તે કદાચ જીણું દુર્ગ માટે લખાયેલ હોય તે સંભવિત છે. પણ તે પ્રભાસ પાસે હોઈ ન શકે. મિરાતે સિકંદરીમાં પણ આને જ મળતું ઝરંદનું વર્ણન છે. 6. મિરાતે સિકંદરી.
Page #208
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય ઝાલાવાડ: આ રાતના સમયમાં ઝાલાવાડના ઝાલા રણમલસિંહ ઈ. સ. ૧૩૯૨માં ગાદીએ બેઠા, તે મારવાડમાં કોઈ સ્થળે પરણવા ગયા. ત્યાં બારમેર કેટડાના રાઠોડેએ કઈ અનુમાનિત કારણે તેને પકડી કેદ કર્યા. રાજા રણમલસિંહના યુવરાજ છત્રસાલજીએ સૈન્ય લઈ મારવાડ પર ચડાઈ કરી પોતાના પિતાને છોડાવ્યા. અને પાછળથી પતે રાજા થયા ત્યારે બારમેર કોટડા ઉજજડ કરી ગધેડાનાં હળ ફેરવ્યાં. આ મારવાડની ચડાઈમાં રાહે પિતાનું સૈન્ય કહ્યું હતું. રાહે મુસ્લિમ સૂબાઓને ખુશ રાખી પિતાની રાજસત્તા ટકાવી રાખી હતી. હિન્દુ રાજાઓ જાણતા હતા કે મુસ્લિમે માત્ર ધન અને ધર્મના પ્રેમી છે. અને તેમની લોલુપતા એટલી પ્રબળ છે કે સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી તેઓની સ્વાર્થવૃત્તિને પિષી શકે તેટલું બળ હશે ત્યાં સુધી જ તેઓ રહેશે અને તેઓ પોતાની સ્વાધીનતા તેઓની પીઠ ફરતાં કે બળ ઘટતાં પુનઃ પ્રાપ્ત કરી શકશે. તેથી તેઓ ધન આપીને અને ધાર્મિક જીભે ચૂપચાપ સહન કરીને માત્ર એગ્ય સમયની રાહ જોતા હતા. રહે પણ આ જ નીતિ સ્વીકારી બળવાન શત્રુઓ સામે યુદ્ધ ખેલી ખતમ થઈ જવાનું તેને વાસ્તવિક જણાયું નહિ. - વંથલી: મુસ્લિમ થાણું જૂનાગઢમાં હતું અને તેને અધિકારી રાહના માર્ગમાં અનેક અંતરાય ઊભા કરતે. તેથી રાહે તેની ગાદી વંથળી ફેરવી નાખી કે શાહી સત્તાએ તેને તેમ કરવા ફરજ પાડી. ઘુમલી ઉપર ચડાઈ : મુસ્લિમ નીતિ હિંદુ રાજાઓને પરસ્પર લડાવી નબળા પાડવાની હતી. તે અનુસાર રાહને મુસ્લિમ સૈન્ય સાથે ઘુમલી ઉપર ચડાઈ લઈ જવા આજ્ઞા થઈ. સંયુક્ત સૈન્ય સૌરાષ્ટ્રના આ પુરાતન શહેર ઉપર ચડયાં અને નાશ પામી ચૂકેલા આ સ્થાનને સર્વનાશ કરી જેઠવાના સમુદ્રકાંઠાનાં થાણુઓ જીતી લીધાં. ઘુમલીના જેઠવા રાજાએ પણ તેનું શિર મુસ્લિમ આક્રમણકારે સામે નમાવ્યું. રાહ એકલસિંહ ઈ. સ. ૧૩૭માં વીસ વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયે. રાહ માંડલિક રજો : ઈ. સ. ૧૩૦થી ઈ. સ. 1400 મુસ્લિમ સત્તા : રાહ માંડલિક રજે ગાદીએ આવ્યો ત્યારે જૂનાગઢમાં મુસ્લિમેનું થાણું હતું અને તેના થાણદારની સીધી નજર નીચે વંથલીનું રાજ્ય ચાલતું તેમ કહેવામાં અતિશયેક્તિ નથી. રાહ માંડલિક બળવાન રાજા ન હતે. તેમ મોટી ઉંમરે ગાદી ઉપર આવેલ હોવાથી તેનામાં જોઈએ તેટલે ઉત્સાહ પણ ન હતા. ભાટ લેકે તેને શૂરવીર, ઉદાર અને પવિત્ર કહે છે, પણ તેની શુરવીરતાનો દાખલો મળતો નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________ 198 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજા માંડલિકે વિજલ વાજાને જેઢ મટાડે તેવું અનુમાન થઈ શકે છે, પણ તે વસ્તુ એટલી બધી વિવાદગ્રસ્ત છે કે આ સ્થાને તેની ચર્ચા કરવી આવશ્યક નથી. પ્રભાસપાટણનું બંડ : ઈ. સ. ૧૩૯૮માં સોમનાથ પાટણના ઠાકરોએ મુસ્લિમ સત્તા સામે બંડ ઉઠાવ્યું. વાજા રાજાએ થાણાને હાંકી કાઢ્યું અને પુન: સત્તા સ્થાપવા પ્રયત્ન કર્યો. આ બંડના પરિણામે મુસ્લિમેના થાણાને ત્યાંથી ઊઠી જવું પડયું અને પ્રભાસપાટણ ઉપર હિંદુઓએ આધિપત્ય સ્થાપ્યું. પણ માત્ર ત્રણ ચાર વર્ષ જ તે અધિકાર રહ્યા. ઈ. સ. ૧૪૦૨માં, પાછળ જોયું તેમ, મુઝફરખાને જાતે ચડી બંડ સમાવ્યું, હિન્દુ નાયકને સજા કરી અને સેમિનાથ પાટણ પર પુનઃ અધિકાર પ્રાપ્ત કર્યો. આ રાહના ત્રણ વર્ષના રાજ્યમાં બીજા કાંઈ બનાવ બન્યા નથી. તે ઈ.સ. ૧૪૦૦માં ગુજરી ગયે. તેની પાછળ પુત્ર હતા નહીં, તેથી તેને ભાઈ રાહ મેળગ (મેલક) ગાદીપતિ થયે. રાહ મેલક : ઈ. સ. ૧૪૦૦થી ઈ. સ. 1415. રાહ મેલક વા મેળગ વા મેલીંગદેવ દાસીપુત્ર હતું તેમ સેઠી તવારીખના વિદ્વાન કર્તા જણાવે છે. પણ તેની કાંઈ બીજી સાબિતી મળતી નથી. ગુજરાતની સ્થિતિ : રાહ મેલક શૂરવીર અને હિંમતવાન હતું. તે ગાદી 1. જુઓ મારો “પ્રભાસના વાજા રાજાઓ' એ લેખ “ગુજરાતી' તા. 21-5-1973 વિજલ વાજે માંડલિકને મિત્ર હતું. તેને કોઢ નીકળ્યા તેથી તે હિમાલય ગળવા જતાં માગમાં જૂનાગઢમાં આવેલા દામોદર કુંડમાં નહાવા ગયો. રાહને ખબર ન આપતાં સ્નાન કરી બ્રાહ્મણોને સોનાને હાથી આપી તે રવાના થયો. તેની દક્ષિણ ભાગ પાડવામાં બ્રાહ્મણે લડી પડયા ને માંડલિક પાસે ન્યાય માટે ગયા. ત્યારે માંડલિકને ખબર પડી કે તેને મળ્યા સિવાય વિજલ જતા રહ્યા. તેથી પાછળ જઈ વડાલ પાસે ગંગાજળિયા વોંકળામાં તેને પકડી, પાડ અને વાજા રાજાની ના છતાં તેને ભેટ અને વિજલનું રક્તપિત્ત મટી ગયું. ગંગાજળ ગયેશ પંડ તારૂં હતું પવિત્ર વિજાને રક્ત ગયાં અને તે વાળા માંડલિક” આ માંડલિક ૩જે નહીં પણ માંડલિક રજે; કારણ કે વિંજલને સમકાલીન માંડલિક બીજે હતા. માંડલિક ત્રીજે “રાહ ગંગાજળિયો' કહેવાતો તેવી પ્રચલિત માન્યતા છે, પણ જે તે બિરુદ તેને આ પ્રસંગ ઉપરથી પ્રાપ્ત થયું હોય તો તે ગંગાજળિયો રાહ બીજે માંડલિક હોવો જોઈએ. કઈ પણ ઐતિહાસિક પ્રમાણોની ગેરહાજરીમાં માત્ર અનુમાન જ દોરવાનું રહે છે. 2, વિશેષ વિગતે માટે જુઓ મારે લેખઃ “પ્રભાસના વાજા રાજાઓ: “ગુજરાતી" તા. 21-5-1937.
Page #210
--------------------------------------------------------------------------
________________ 199 રજપૂત સમય પતિ થયે ત્યારે તૈમુર લંગના પ્રહારમાંથી શાહી સત્તા મુનર્જીવિત થતી હતી. ગુજરાતમાં જે મુઝફરખાન ન હેત તે ગુજરાત પણ સ્વતંત્ર થઈ ગયું હતું અને મુસ્લિમ સત્તા તૂટી પડત. પણ મુઝફરખાન જે કાબેલ અને દીર્ઘદૃષ્ટિ સૂબે હતે. તેણે આ તકનો લાભ લઈ પોતે જ રાજ્ય સ્થાપ્યું. મુઝફફરના પુત્ર તાતારખાનની સત્તા અને લાગવગ વધતી જતી હતી. તેણે તેના પિતાને દીલ્હી પર ચડાઈ કરવા અને ત્યાંને તાજ ધરવા આગ્રહ કરવા માંડે; કારણ કે દિલ્હીમાં તેનાથી વિશેષ કે તેના સમાન બળવાન અમીર બીજે ન હતું. પરંતુ વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા મુઝફફરને દિલ્હી લેવા જતાં ગુજરાતને તાજ બેવાનું જોખમ વહેરવાનું એગ્ય જણાયું નહિ. મુઝફફર તેમ છતાં ગુજરાત છેડી બહાર જઈ શકે તેમ હતું નહિ. આથી પિતાનું સ્થાન મજબૂત કરવા ગુજરાતના સરદારે તથા રાજાઓને સહકાર મેળવવામાં તે પ્રવૃત્ત થયે. આવી પરિસ્થિતિને લાભ લઈ રાહ મેલીંગદેવે જૂનાગઢનું થાણું ઉઠાડી મૂકયું, ત્યાંના મુસ્લિમોને પિતાની હકૂમત ની લીધા અને જેઓ ન આવ્યા તેઓ પૈકી એખરે, મલેક, મુલતાની વગેરે હતા. તેઓ પાસેથી રાહે વચન લીધું કે તેઓએ દાઢી બોડાવવી, ગૌવધ ન કરે અને મજીદમાં જળાધારી અને શિવલિંગની મૂર્તિઓ રાખવી. રાહની રાજ્યનીતિ : મેલીંગદેવ ઘણે સાહસિક હતું. તેને દીવાન હીરાસિંહ હતું. તેની સહાયથી તેણે નાના નાના ઠાકરને જીત્યા અને પિતાનાં સૈન્યોને બળવાન બનાવી તેને ધનકેષ સમૃદ્ધ કરી મુસ્લિમ સત્તા સામે ઊભા થવા કમર કસી. સંગે પણ અનુકૂળ થતા જણાયા. મુઝફફરખાને જ્યારે તાતારખાનની સલાહ ન માની દિલ્હી ઉપર ચડવા અનિચ્છા બતાવી ત્યારે તાતારખાને તેના પિતા મુઝફફરને કેદ કર્યો અને પિતે ગુજરાતની ગાદી ઉપર ચડી બેઠી. અમીરેમાં પણ પક્ષો પડયા. રહે તેથી તેર વર્ષ સુધી નિરંકુશપણે રાજ્ય કર્યું. ગુજરાતની દિશામાંથી તેને ભય રહ્યો નહિ. અહમદશાહની ચડાઈ : તે દરમ્યાન પોતાના દાદાને મારી અહમદશાહ ગાદીએ આવ્યું. તેનામાં પૂર્વજોનું શૌર્ય હતું, તેના પિતાની સાહસિક વૃત્તિ હતી અને તેના પિતામહની દીર્ધદષ્ટિ અને ધર્મઝનુન હતાં. તે યુવાન હતું, ચંચળ હતું, મહત્વાકાંક્ષાથી ભરેલા અને સમયસૂચક હતે. છે. આ હકીકત સેરડી તવારીખના ગુજરાતી ભાષાંતરમાં રાજા ખેંગાર બિન જયસિંહ નિસ્બતે જણાવી છે. આવી શરતે રાહ કરે અને મુરિમે કબૂલ કરે તે સંભવતું નથી. અને ખાસ કરીને જ્યારે ગુજરાતની ગાદી ઉપર મુઝફફરખાન જેવો બળવાન અને ધર્મધ સૂબો હાય ત્યારે ! અને રાહ તેટલી હિમત કરે તે પણ માનવા યોગ્ય નથી.
Page #211
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સૌરાષ્ટ્ર ઉપર અહમદશાહની ચડાઈ ઈ. સ. 1414. અહમદશાહે ઈ. સ. ૧૪૧૧માં ગાદીએ બેસી સૌરાષ્ટ્રમાં પ્રબળ થઈ ગયેલા રાજાઓને અને ખાસ કરીને રાહને નમાવવા નિશ્ચય કર્યો, પણ તેના ઉપર તેને કાકા ફિરોઝખાન તથા માળવાના હોશંગને ભય તેવાઈ રહ્યો હતે. એટલે જ્યાં સુધી આવા શત્રુઓ સામા ઊભા હોય ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં જવાનું તેને યેગ્ય જણાયું નહિ. પરંતુ સદ્ભાગ્યે તે કાર્યમાં સફળ થયે અને ત્રણ વર્ષ પિતાનું સ્થાન સ્થિર કરવામાં ગાળી ઈ. સ. ૧૪૧૪માં સૌરાષ્ટ્ર ઉપર એક મેટું સૈન્ય લઈ ચડયે. ચડાઈનાં કારણે : સુલતાન અહમદશાહને ચડાઈ કરવાનાં કારણે સહેજે કલ્પી શકાય તેમ છે. મહત્ત્વાકાંક્ષી સુલતાનને તેને વિજયધ્વજ સૌરાષ્ટ્ર પર લહેરાવવાની બહુ જ તીવ્ર ઈચ્છા હતી અને ધર્મ યુદ્ધ કરી ગાઝીનું પદ મેળવવાની લાલચ તેને ખેંચી રહી હતી. તેથી તેણે પ્રથમ સોમનાથ અને ગિરનાર પ્રતિ દષ્ટિપાત કર્યો. અહમદશાહને ગિરનારને ડુંગરી કિલ્લો જોવાની ઘણું જ ઝંખના થઈ હતી. તે ઉપરથી બંડખોરોની પાછળ તેણે તે દિશામાં દેડ કરી અને કઈ પણ રાજાએ મુસલમાન રાજ્યનું પૂરું ધારણ કરવાને પોતાની ડેક નીચી નમાવી ન હતી. તેથી શેર મલીકને સેરઠના રાજાએ પિતાના રક્ષણ નીચે રાખે, માટે તેના દેશ ઉપર ચડાઈ કરવાને સારે સબબ મળે.” અહમદશાહ સામે શેર મલીકે બંડ ઉઠાવ્યું અને નાસીને જૂનાગઢ ગયે. ત્યાં રહે તેને આશ્રય આપે. આ ગુનાનું કારણ આપી અહમદશાહે ચડાઈ કરી. વળી, રાહ છેલ્લા 13 વર્ષથી નિરંકુશપણે તદ્દન સ્વતંત્ર થઈ રાજ્ય ચલાવતા હતા અને અહમદશાહના પિતામહનાં મકેલાં થાણાઓ પણ તેણે ઉઠાડી મૂક્યાં હતાં. એ કારણે ઇ. સ. ૧૪૧૩માં તેણે પહેલી ચડાઈ કરી. પહેલી ચડાઈ : ઈ. સ. ૧૪૧૩ની ચડાઈમાં અહમદશાહ પિતે ન આવતાં સિન્યને મોકલ્યું હોવાનું જણાય છે. આ યુદ્ધ સંવત ૧૩૬ન્ના જેઠ સુદ ૭ને રવિવારના રોજ થયું. તેમાં સુલતાન હાર્યો, તેને માલ રાહે લૂંટી લીધે અને અહમદશાહનું સિન્ય બેહાલ થઈને પાછું ફર્યું. બીજી ચડાઈ : આથી ચિડાઈ અહમદશાહ પોતે પ્રબળ સૈન્ય લઈ ચડી આવ્યું. રાહ પાણી તથા ખોરાકની તંગી પડશે એમ ધારી વંથલીમાં ભરાયે, 1. સં. 1948 (ઇ. સ. ૧૮૯૨)ની સાલમાં જૂનાગઢ શરાફી બજારની પશ્ચિમ તરફની દુકાનના પાયામાંથી નીકળેલા શિલાલેખ ઉપરથી. (ગુલાબશંકર કલ્યાણજી વોરાકૃત જૂનાગઢનો ઇતિહાસ)
Page #212
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 21 ઈ. સ. ૧૪૧૪ના પ્રારંભમાં અહમદશાહે વંથલીમાં ઘેરે ઘા. રાહે બહુ ટકકાર ઝિલાશે નહીં તેમ માની દરવાજા ખોલી નાખ્યા, અને સરિતાતીરે ભયંકર રણસંગ્રામ થયે. તેમાં કંઈક રજપૂતે કપાઈ ગયા અને રાહને ઝડે ધૂળમાં રગદોળાયે. રાહનો પરાજય થયે, વંથલી પડયું, તેથી તેણે ખસીને જૂનાગઢના ઉપરકેટને આશરે લીધે. ચપળ અહમદશાહે તેની પૂઠ પકડી અને ઉપરકેટ પાસે તેનું સૈન્ય આવે તે પહેલાં રાહ ગિરનાર ઉપર ચડી ગયે અને ગિરનારના ઉપરકેટમાં ભરાયે. અહમદશાહે ઘણી જ મુસીબત વેઠી ગિરનારના ઉપરકેટને ઘેર્યો અને અંતે રાહને બહાર નીકળવાની ફરજ પાડી. રાહને પરાજ્ય: મુસ્લિમ ઇતિહાસકારોના કથન અનુસાર રાહે નજરાણે ધર્યો અને અહમદશાહનું શરણ સ્વીકાર્યું. પરિણામે અહમદશાહે ખંડણ લઈ તેને છેડી મૂક્યું. અહમદશાહે જૂનાગઢમાં પ્રબળ સૈન્ય રાખ્યું, મુત્સદ્દી વર્ગના અમલદારે રાખ્યા અને ખંડણીને બાકીના હસ્તે ઉઘરાવવા પ્રભાસપાટણ તરફ કૂચ કરી. ચારણેનું મંતવ્ય અને રાહનું મૃત્યુ : આ રાહના અંત વિશે ચારણેના કથનથી મતભેદ થાય છે. ઉપર જોવામાં આવ્યું તેમ રાહે નજરાણે ધર્યો અને ખંડણી આપી તેમ ઈતિહાસકારોએ લખ્યું છે. પણ ચારણે પાસેથી મળેલી હકીકત અનુસાર અહમદશાહે ઉપરકેટને ઘેરે ઘાલ્યું. તેમાં રહે કેસરિયાં કર્યા, મૂઠીભર ચુડાસમાએ અને રજપૂતે સાથે તેણે સુલતાનના વિરાટ સૈન્યમાં ઝંપલાવ્યું અને ક્ષત્રિય રીતિએ તલવારની ધાર નીચે કાયા કપાવી નાખી. જે નજરાણે ભરવામાં આવ્યું તે આ રાહે નહીં પણ તેના મૃત્યુ પછી તેના પુત્ર અને યુવરાજ જયસિંહે ભર્યો. આ યુદ્ધ પછી, ઈતિહાસકારોના કથન અનુસાર પણ રાહ ઝાઝું જીવ્યા નહી. તેજ વર્ષમાં તે મૃત્યુ પામે. સમયને વિચાર કરતાં રાહત મેલક વીર પુરુષ હતે, રાહના વંશમાં તે શૂરવીર અને મહાન રાજાઓ પૈકીને એક હતું અને તેણે કેસરિયાં કરી રજપૂતની રીતિએ પ્રાણત્યાગ કર્યો હોય તે તે વિશેષ સંભવિત છે. રાહ મલકને મુઝફફરખાન અને અહમદશાહ જેવા મહાન રાજ્યકર્તાઓની સીધી આંખ નીચે રાજ્ય કરવાનું હતું. સોરઠમાં ઠેરઠેર મુસ્લિમ થાણાઓ હતાં, જમીનદારો હતા, કાઠીઓનું પ્રાબલ્ય વધતું જતું હતું. તેમ છતાં પિતાની ધીરતા, વીરતા, બલ અને બુદ્ધિથી તેણે રાહના વંશમાં ખેંગાર અને નવઘણ જેવા રાહે સાથે પિતાનું પદ મેળવ્યું.
Page #213
--------------------------------------------------------------------------
________________ 202 સૌરાષ્ટ્રને ઇતિહાસ વાજા રાજાઓ : પ્રભાસના અંતિમ વાજા રાજા બ્રહ્મદાસ વિજયરાજે સેમિનાથ ઉપર અમદાવાદની ફેજ વિધ્વંસ માટે આવી ત્યારે પ્રભાસ આગળ યુદ્ધ કર્યું. અમદાવાદના વિજયી સુલતાનની પ્રબળ સેના સામે વાજા રાજાની ઊભા રહેવાની શક્તિ ન હતી; છતાં પિતાની હાજરીમાં સેમનાથને થતે દેવંસ જેવા કરતાં તેણે પણ ક્ષત્રિયકુળની પ્રણાલિકા પ્રમાણે પ્રાણનું બલિદાન દેવાનું યંગ્ય ધાર્યું. ઈ. સ. ૧૪૦૬માં મુસ્લિમ સૈન્ય વાજાઓને સદાને માટે પ્રભાસમાંથી હાંકી કાઢયા. વાજા રાજાઓ, રાહના માંડલિક હતા કે સ્વતંત્ર રાજાઓ હતા તે પ્રશ્નને નિર્ણય થઈ શકતો નથી. પરંતુ તેઓ ઈ. સ. 1225 લગભગ દ્વારકા તરફથી આવી આ પ્રદેશના સ્વામી થયા હતા. અને આ ભૂમિ ઉપર તેમણે ઇ. સ. ૧૨૨૫થી ઈ. સ. 1406 એટલે લગભગ 200 વર્ષ રાજ્ય કર્યું હતું.' રાહ જયસિંહ ત્રીજો : ઈ. સ. ૧૪૪૫થી ઈ. સ. 1440. રાહ જયસિંહ એક પતન પામેલા રાજ્યનો વારસ થયે. તેના ભાગ્યમાં પરાજિત થયેલા સોરાષ્ટ્રને તાજ હતું અને તેની સામે અહમદશાહ ગુજરાતી જેવા પ્રખર અને પ્રતાપી સુલતાનનાં ક્રોધ વરસાવતાં નયને હતાં. તેમ છતાં, રાહ જયસિંહ એક મહાન પિતાનો પુત્ર હતું અને તેની નસોમાં તેના પવિત્ર પૂર્વજોનું લેહી વહેતું હતું, તેનામાં યોવનની ધગશ હતી. તેણે અહમદ શાહની તલવાર સામે તલવાર કરવાના કેડ કર્યા, પણ તેને તે કામ સહેલું લાગ્યું નહિ. ઊલટાનું અહમદશાહે જૂનાગઢ જીતી, બરડાના રાણા રાણજી પાસેથી ખંડણી ઉઘરાવી, પ્રભાસના કિનારે મીટ માંડી, ખંડિત થયેલા સેમિનાથના મંદિરના બાણમાં ફરીથી કારી ઘા કર્યો. તેણે સેમિનાથના ભગ્ન અવશેષને ખંડિત કર્યા, ત્યાંના મંદિરોને મજીદમાં ફેરવી નાખ્યાં અને ઈસ્લામના પ્રચારાર્થે ધાર્મિક અમલદારે મૂકી, ઊના-દેલવાડા જીતી, મહવા મુકામ કર્યો. મહુવાની જીત કરી તેણે ગેહિલે પાસેથી ખંડણી લીધી અને મહુવામાં તેમજ વઢવાણમાં મજીદ બંધાવવા હુકમ 1. આ યુદ્ધ સંવત ૧૪૬રના શ્રાવણ સુદ આઠમ ને શુક્રવારે થયું હતું. તેને એક મિશ્ર ભાષાનો શિલાલેખ પ્રભાસપાટણમાં છે. 2. જુઓ મારો લેખઃ- “પ્રભાસના વાજા રાજાઓ”, “ગુજરાતી” તા. 21-5-1933, ધામળેજ તથા પાટણના સંવત ૧૪૪રના લેખમાં વાજા રાજાને તૃપતિ શબ્દથી સંબો છે, તેઓ રાહના માંડલિકે અથવા મિત્ર હશે.
Page #214
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 203 આપી અમદાવાદ ગયેલ સૌરાષ્ટ્રમાં ગુજરાતના સુલતાનનાં સૈન્ય : અહમદશાહ એ પછી ફરીથી સૌરાષ્ટ્રમાં આવ્યું કે કેમ તેની ઇતિહાસકારો નેંધ લેતા નથી. મેવાડ, માળવા, ઈડર અને ચાંપાનેર સામેના વિગ્રહમાંથી તેમજ અમદાવાદ વસાવવાના કામમાંથી તેને પુરસદ પણ મળી નહીં હોય, તેથી તે પુન: સૌરાષ્ટ્રમાં આવ્યું હોય તે સંભવતું નથી. પરંતુ તેનાં સૈન્ય તે સૌરાષ્ટ્રને પાદાક્રાંત કરી રહ્યાં હતાં અને ગુજરાતના બલિષ્ઠ સુલતાનની સત્તા અને હકૂમત દઢ બનાવી રહ્યાં હતાં. ઝાંઝમેરના વાજા : વાજા રજપૂતોએ સૌરાષ્ટ્રના દરિયાકિનારેનાં નાનાં રાજ્ય સ્થાપેલાં. તે પૈકી તળાજાનું એક નાનું રાજ્ય અથવા ઠકરાત હતી. વાજાઓ અને રાહને કુટુંબસંબંધ હતા. વાજાઓની પુત્રીએ ચુડાસમા વરતા, તેમજ ચુડાસમાઓના આશ્રયે આ ઠાકરે રાજ્ય કરતા તેમ કહેવામાં આવે તે ખોટું નથી. આ ઝાંઝમેર તળાજાના વાજાઓ નીચે હતું, પણ પાછળથી ઊંચા કોટડાના ખીમાજી વાજાના અધિકાર નીચે હતું તેમ જણાયું છે. ઝાંઝમેર ગોપનાથ મહાદેવથી ત્રણ માઈલ દૂર છે. ગોપનાથને વંસ કરવા અહમદશાહના સૈન્ય ચડાઈ કરી ત્યારે ઝાંઝમેરના વાજાઓ એકત્ર થયા અને રાહને સહાય કરવા કહેણ મોકલ્યું. રાહ જયસિહે તુરત જ પિતે ઝાંઝમેર તરફ કૂચ કરી અને ઝાંઝમેરમાં ટકી રહેલા વાજાઓની સહાયે જઈ અહમદશાહના ઘેરે ઘાલી રહેલા સૈન્યને કાપી નાખ્યું. સૈન્ય પિતાને સરસામાન મૂકીને ગુજરાત તરફ ગયું. આમ રાહ વાજાઓને તેમજ ગોપનાથને બચાવી પાછો ફર્યો. ઝાંઝમેરના વાજાઓ પિકી કેઈ કાનજી વાજે સં. 1513 (ઈ. સ. ૧૪૫૭)માં મુસ્લિમ સાથે લડતાં મરાયે છે. તેને પાળિયે ઝાંઝમેરમાં છે. તેથી આ યુદ્ધના સમયમાં વાજાએ ઝાંઝમેરમાં હતા તે સ્પષ્ટપણે સાબિત થાય છે. રેવતીકુંડને મઠ : આ રાતના સમયમાં ઈ. સ. ૧૪૧૭માં કેઈ નૃસિંહ 1. આ મરજીદ ભાદરોડ દરવાજે મહુવામાં છે. તેમાં સુર સન 26 (ઈ. સ. ૧૪૨૫)ને અમ્બી શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે આ મરજીદ મલેક અસર ઉલ મુલક બીન મલેક જૌહરે સુલતાન અહમદશાહના રાજ્યઅમલમાં બંધાવી છે. આ મરજીદનું કામ ઈ. સ. ૧૪૨૫માં પૂરું થયું. બીજી મજીદ વઢવાણમાં છે. તેમાં સુર સન 840 (ઈ. સ. ૧૪૩૯)ને લેખ ફારસી ભાપામાં છે. તે મલીક મહમદ બીન મલીક મુસાએ ઉક્ત સુલતાનના રાજ્યમાં બંધાવી હતી તેવો ઉલ્લેખ છે. 2. ગુલાબશંકરકૃત ‘જૂનાગઢને ઇતિહાસ આ વાતને ટેકો આપે છે. 3. વોટ્સન.
Page #215
--------------------------------------------------------------------------
________________ 204 સૌરાષ્ટ્રનો ઇતિહાસ દેવના પુત્ર દામોદરે રેવતીકુંડ ઉપર જૂનાગઢમાં એક મઠ બંધાવેલ છે, જે અત્યારે મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે.' રાહ જયસિંહ અહમદશાહના વ્યવસાયને સારી રીતે લાભ લઈ સૌરાષ્ટ્રમાં બળવાન રાજા તરીકે 25 વર્ષને દીર્ઘકાળ સુધી રાજ્યઅમલ ભેગવી, ઈ. સ. ૧૪૪૦માં ગુજરી ગયે. તેમ છતાં મુસ્લિમ સત્તા વિકસતી જતી હતી. અહમદશાહે ઠેરઠેર ઇસ્લામના પ્રચાર માટે મજીદ બનાવી અને મોલવીઓને રેઢી ધર્માતરના કાર્યને વેગ આપે. 1. ગુલાબશંકરકૃત “જૂનાગઢને ઇતિહાસ'. 2. આ કથન માટે જુઓ નીચેના શિલાલેખો. (1) ભાદરોડ દરવાજે મહુવામાં ઈ. સ. 1425 (સુર સન ૮૨૬)માં મલેક આસર ઉલ મુક બિન મલિક જુન્નરે મજીદ બાંધી. (2) વઢવાણ ઈ. સ. 1439 (સુર સન 840) મલેક મહમદ બીન મલેક મુસા. ત્યાંની બીજી મજીદ. તે જ વર્ષને શિલાલેખ. (3) સદર, ઈ. સ. 1448 (સુર સન 849). (4) પ્રભાસપાટણ: ઈ. સ. 1417 (હી. સન 420) ફઝલુલા અહમદ અબુએ દર વાજા પાસે મજીદ બનાવી તેને લેખ. (5) માંગરોળ : ઇ. સ. 1417 (હી. સ. 820) શાહઆલમની મરજીદનો લેખ (6) પ્રભાસપાટણઃ ઇ. સ. 1430 (હી. સ. 834) મલેક હુશેન મુઝફરના ભાઈ મહમદશાહને લેખ. (7) પ્રભાસપાટણ : ઇ. સ. 1432 (હી. 836) મોટા દરવાજાનો લેખ. (8) સદર; ઈ. સ. 1411 (હી. 866) ચાંદની મજીદ, નસઉલ્લાએ કુરેશ અલ લાહીયા ઉ મલેક બદેહ ગદેહને લેખ. એ સિવાય અનેક શિલાલેખો જાણ્યા અજાણ્યા છે. પણ આ વિષયમાં એક વસ્તુ નેધપાત્ર છે કે આ મજીદ ઉપર શિલાલેખ છેતરાવી, “અમે બાંધી છે” એમ કહી તેના પરિવતકાએ પુણ્ય લૂંટવા પ્રયત્ન કર્યો છે. તે માટે કહે છે કે, “અલી અલ્લાહ અલીહે વ સલમ | મન મની અલ્લાહ તઆલા મજીદા બની અલાહ લેહ બયાના ફી અલ જન્નત નબી કે જેના ઉપર ઈશ્વરના આશિષ ઊતરો તેણે કહ્યું છે કે, “અલ્લાહ તઆલા માટે જે મજીદ બંધાવે તેને વગમાં અલ્લાહ ઘર બંધાવી આપશે”) હી. 732 (ઈ. સ. 1331) વેરાવળ જુમ્મા મજીદને આ લેખ. (ભાવ ઈન્સ.). આ મજીદ બંધાવી નથી; પણ ઘણાંખરાં હિન્દુ મંદિરની મૂર્તિ કાઢી નાખી તે સ્થળે મહેરાબ અને મીંમબર બનાવી “મજીદ બંધાવી’ કહી પુણ્ય લેવા કોશિશ કરી છે. તેથી આ ગ્રંથમાં મજીદે બાંધી નહીં પણ બનાવી એ શબ્દપ્રયોગ કર્યો છે.
Page #216
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 205 ગોહિલ : ઈ. સ. ૧૪૨૦માં ઘેઘાની ગાદીએ સારંગજી બેઠા. સારંગજી હજી સ્થિર થયા ન હતા ત્યાં અમદાવાદના સુલતાને એક પ્રબળ સૈન્ય સૌરાષ્ટ્ર ઉપર મોકલ્યું. સારંગજી હજી નાની વયના હતા, તેમજ રાજ્યની સ્થિતિ નબળી હતી; રાજ્યકારભાર તેના કાકા રામજી કરતા, એટલે સૈન્યની સામે થવા કરતાં ખંડણી આપી વિદાય કરવા તેણે વાટાઘાટ ચલાવી. પણ ખંડણી આપવા જેટલા પૈસા ખજાનામાં ન હતા. તેથી તે રકમ ન અપાય ત્યાં સુધી સારંગજીને બાન તરીકે રાખવાની શરતે જ પાછી વળી. રામજીએ નિરકુશપણે રાજ્ય ચલાવ્યું અને સારંગજીને મુક્ત કરાવવા જરા પણ પ્રયત્ન ન કર્યો. સારંગજી અમદાવાદથી નાસી જઈ પતાઈ રાવળને આશ્રયે ગયે પતાઈ રાવળ ચાંપાનેરને મહાપ્રતાપી અને બળવાન રાજા હતે. તેણે સારંગજીને સિન્ય આપ્યું. સારંગજીએ ઘેઘા ઉપર ચડાઈ કરી. તેણે ઉમરાળામાં પિતાનું થાણું નાખ્યું. રામજીએ ગારિયાધારના રોહિલને લાંચ આપી પિતાની સહાયે બોલાવ્યા, પણ તેઓને સારંગજીએ બાર ગામ આપવાની કબૂલતાં તેઓએ સારંગજીને સહાય કરી. રામજી શરણે ગયે અને આ વિજયની સ્મૃતિ કાયમ રાખવા સારંગજીએ રાવળને ખિતાબ ધારણ કર્યો. રાહ મહીપાલ છ ઈ. સ. ૧૪૪૦થ્થી 1451. રાહ મહીપાલ ગાદીએ આવ્યા ત્યારે અહમદશાહના આખરી વર્ષો હતાં. ઈ. સ. ૧૪૪૨માં અહમદશાહ ગુજરી ગયો અને મહમુદ બેગડે ઈ. સ. ૧૪૫૮માં ગાદી ઉપર આવ્યા. ત્યાં સુધી અમદાવાદની રાજ્યવ્યવસ્થા એવી હતી કે મહીપાલદેવને ભય રહે. સૌરાષ્ટ્રની સ્થિતિ : સૌરાષ્ટ્રમાં પણ એ સમયે અંધાધૂધી વ્યાપી હતી. સેરઠના રાહ, ગોહિલવાડના ગોહિલ, ઝાલાવાડના ઝાલા, બરડાના જેઠવા અને બીજા તમામ નાના રાજાએ મુસ્લિમ આક્રમણ સામે લડીને તૂટી ગયા હતા, અને જે બળ હતું તે બચાવવા માગતા હતા. મુસ્લિમ સૈન્ય સામે ટકવા અગર તેમની ખંડણીની માગણું તૃપ્ત કરવા ધનભંડાર ભરવાની ફિકરમાં હતા. તેને લાભ લઈ ચારે તરફ લૂંટફાટ અને અવ્યવસ્થા વ્યાપી ગઈ. કેઈ રાજ્યમાર્ગ સુરક્ષિત હતું નહિ. કાઠીઓ, બાબરિયાએ, અને બીજા ભાગ્યશોધકે ઉઘાડી રીતે લોકોને લૂંટવા માંડયા અને નિર્દોષ પ્રજા લુંટારાનાં બાણબરછીને ભેળ બનવા માંડી. 1. વીર મોખડાજીના પુત્ર ડુંગરસિંહ, તેના વિસાજી, તેના કાને છે અને તેના પુત્ર સારંગજી. 2. આ ખિતાબ તેને પતાઈ રાવળે આ હેવાનું પણ એક કથન છે.
Page #217
--------------------------------------------------------------------------
________________ ર૦૬ સૌરાષ્ટ્રને ઇતિહાસ મહીપાલવ : રાહ મહીપાલદેવ ઘણું જ ધર્મિષ્ટ અને પવિત્ર રાજા હતે. તે શાન્તિપ્રિય અને સુલેહપસંદ હતે. વળી તે અપુત્ર હતું તેને દામોદરરાયની માનતાથી માંડલિક નામે કુમાર જન્મેલે. તેથી તેને દામોદરરાય તરફ અપાર શ્રદ્ધા હતી. અને તે જ કારણે દ્વારકાથી પ્રભાસ કે પ્રભાસથી દ્વારકા જતા યાત્રાળુઓને પિતાને ખર્ચ તે જમાડતે. મહીપાલદેવ ઘણી મોટી ઉંમરે ગાદી ઉપર આવ્યું હતું, તેથી જે ઉત્સાહ તેનામાં હવે જોઈએ તે હતો નહિ. તેથી અમદાવાદની અનિશ્ચિત પરિ સ્થિતિને લાભ લેવું જોઈએ તેટલે તે લઈ શક્યા નહિ. માંડલિકનાં લગ્ન : રાહ મહીપાલદેવે તેના એકના એક પુત્ર માંડલિકનાં લગ્ન અર્થિલાના ગોહિલ અર્જુનસિંહની પુત્રી કુંતા સાથે કરી, તેને જૂનાગઢનું પૂર્વજોએ પરિશ્રમથી મેળવેલું પુરાતન રાજ્ય ખાવા માટે સંપી, ગાદીએ બેસાડી, પોતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી, તીર્થસ્થાનમાં રહેવા ચાલ્યા ગયે. રાહ માંડલિક 3 જો : ઈ. સ. ૧૪૫૧થી ઈસ. 1472. સેરઠના છેલ્લા રજપૂત રાજવીના જીવનને ઇતિહાસ ઘણે જ કરૂણ છે. લોકસાહિત્ય, મુસ્લિમ તવારીખનવેએ અને અન્ય ઈતિહાસકારેની કલમેએ આ રાજાને જુદે જુદે ઈતિહાસ સર્યો છે. તેનાં સચ્ચારિત્ર્ય અને ન્યાયપ્રિયતા, તેનું પવિત્ર જીવન અને નીતિ, તેનાં શૌર્ય અને ઔદાર્યનાં જેટલાં દુષ્ટાતે મળે છે તેટલાં જ તેના પાપી અને વાસનામય જીવનનાં દૃષ્ટાંત મળે છે. તેમાં સત્ય શું અને અસત્ય શું તેની તારવણી કરવાની આવશ્યકતા રહે છે. તેથી રાહ માંડલિક ઈતિહાસમાં અને લેકસાહિત્યમાં, એમ બે જુદાં જુદાં પ્રકરણે કરવામાં આવ્યાં છે. પ્રારંભ : રાહ માંડલિક યુવાવસ્થામાં આવતાં જ તેના પિતાએ તેની હયાતીમાં તેને રાજગાદી આપી. ઉપસ્કેટને લેખ : ઈ. સ. 1451 (વિ. સં. ૧૫૦૭)ને ઉપરકેટને લેખ મળે છે. તેમાં રાહ માંડલિકને મહીપાલદેવને કુંવર લેખે છે. એ સમયે મહીપાલદેવ હયાત હતા અને તેણે જ આ કમનસીબ કુમારને શાસ્ત્રો તેમજ શસ્ત્રવિદ્યા શીખવ્યાં હતાં. લગ્ન: રાહ માંડલિકના સસરા અર્જુનસિંહ મુસ્લિમ સામેની લડાઈમાં કામ આવેલા. તેથી તેનાં રાણી કુંતાદેવી તેના કાકા દૂદા ગોહિલને ત્યાં ઊછરીને મોટાં થયેલાં. અર્થિલા વા હઠીલા વર્તમાન લાઠી પાસે હતું અને દુદા ગોહિલ તેની નીચે ચોવીસ ગામને ગિરાસ ખાતા. 1. કઈ લડાઇમાં અર્જુનસિંહ મરાણું તે ઉપલબ્ધ નથી; પણ અહમદશાહની ચડાઈમાં તે મરાયા હેવાનું સંભવિત છે.
Page #218
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 207 રાજ્યાભિષેક : માંડલિકને રાજ્યાભિષેક ઘણી જ ધામધૂમથી થયે અને તેમાં સૌરાષ્ટ્રના સર્વે રાજાઓએ નજરાણાં મોકલ્યાં અને ઘણા રાજાઓએ ત્યારે જાતે હાજરી આપી, પણ શિયાળબેટન સાંગણ વાઘેલે આબે પણ નહીં તેમજ તેણે નજરાણે પણ મેકર્ભે નહીં. સૌરાષ્ટ્રની પરિસ્થિતિ : ઈ. સ. 1451. અત્રે એ યાદ રાખવાની જરૂર છે કે અહમદશાહના મૃત્યુ પછી અને મહમુદ બેગડે ગાદીનશીન થયે ત્યાં સુધીમાં ગુજરાતની રાજ્યવ્યવસ્થા એવી અંધાધૂંધીભરી હતી કે ગુજરાતના સુલતાનની સત્તા પડી ભાંગી છે અગર પડી ભાંગશે એવી માન્યતા સૌરાષ્ટ્રમાં પ્રચલિત હતી; સોરાષ્ટ્રના હિન્દુ રાજાઓ જૂનાગઢ તરફ નેતૃત્વ માટે તેમની નજર રાખી બેઠા હતા. તે સમયે સૌરાષ્ટ્રમાં બીજા કેઈ બળવાન અને સુલતાનને સામને કરી શકે તેવા રાજાઓ હતા નહીં. તેથી રાહે:માંડલિકે છત્રપતિને શેભે તેવા ઠાઠથી રાજ્યાભિષેક કરાવ્યું. સેમિનાથ જીર્ણોદ્ધાર : માંડલિકે ગાદી ઉપર આવી પ્રથમ કાર્ય ગિરનાર , ઉપરના અંબાજીના પ્રસિદ્ધ દેવાલયને તેમજ પ્રભાસના સેમિનાથના ખંડિત દેવાલયને જીર્ણોદ્ધાર કરાવવાનું કર્યું. આ જીર્ણોદ્ધાર માત્ર સમારકામ જેવું હતું. ત્યાં પુન: મૂર્તિની સ્થાપના કરી અને પિતે તેની પૂજા કરી. પિતાના રાજ્યાભિષેકમાં ગેરહાજર રહેનાર શિયાળબેટના સાંગણ વાઘેલા સામે તેણે પ્રયાણ કર્યું. શિયાળ બેટ : શિયાળ બેટના વીરમદેવે રાહ કવાટને કેદ કર્યો હતો તે આગળ જેવાયું છે. તે જ શિયાળ બેટના આ શિરજોર વાઘેલા ઠાકરે માંડલિકની સત્તાની અવગણના કરેલી. ઉનાના તેમજ પ્રભાસના વાજા ઠાકરેને સાથે રાખી માંડલિકે શિયાળ બેટ સર કર્યું અને સાંગણ કે જે ચાંચિયાનું કામ કરતા અને જેની આવક માત્ર દરિયાઈ લૂંટની હતી, તેને મારી પ્રજાને તેના ત્રાસમાંથી મુક્ત કરી. મહમુદ બેગડે ગાદીએ : ઈ. સ. 1457. માંડલિકનું રાજ્ય નિરંકુશપણે છ વર્ષ ચાલ્યું. તેણે સૌરાષ્ટ્રમાં પિતાને વિજયધ્વજ છે, સાગરકાંઠાના વાજા રાજાઓ સાથે મૈત્રી બાંધી, અને તેમને ખંડિયા તરીકે રહેવા દીધા. પણ ઈ. સ. ૧૮૫૭ની સાલમાં અમદાવાદમાં મહમદ બેગડો ગાદીએ આવ્યા અને માંડલિકની વિજયી કારકિર્દીની આગેકૂચ અટકી ગઈ. 1. કેટલાક ઇતિહાસકારો તેને ઓખાને સાંગણ વાઢેલ કહે છે. પણ આખામાં તે સમયે ભીમજી હતું. તેનું વર્ણન આગળ આવશે.
Page #219
--------------------------------------------------------------------------
________________ 208 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ યુવાન રાજા અહમદશાહના જે જ મહત્ત્વાકાંક્ષી, વીર અને ધીર હતું. તેણે ગુજરાત ઉપર જ નહીં, પણ સૌરાષ્ટ્ર, કચ્છ, માળવા અને સિંધ પર સવારી કરી ઈસ્લામને સર્વત્ર પ્રચાર કરવા, દેવાલયે તેડવા, હિન્દુઓને મુસ્લિમ બનાવવા તથા અમદાવાદની રાજધજા સર્વ પ્રદેશ ઉપર રોપવાના કેડ સેવ્યા હતા. મહમુદ બેગડાએ તેનાં શૈશવમાં અને યુવામાં અત્યંત દુ:ખ અને કષ્ટ વેઠયાં હતાં. શાહઆલમ નામના એક સંતની સાથે રહી તેણે તેની પાસેથી ઈસ્લામના સિદ્ધાંતોનું શિક્ષણ મેળવ્યું હતું, તેમજ તેના મુખેથી ઈસ્લામના મહાન શાહ અને સુલતાનની ધર્મપ્રચારની ઘગશ અને વિજ્યપ્રયાણની વાર્તાઓ તેણે સાંભળી હતી. તેથી જ તેણે રાજ્યપદ પ્રાપ્ત કરી આ મહાન રાજાઓના પગલે પગલે ચાલવાને નિશ્ચય કર્યો હતો. તે જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેની વયે માત્ર 13 વર્ષની હતી. તેથી તેને તેની મા બીબી મુગલી, તેના ઓરમાન પિતા અને ગુરુ શાહઆલમની શિક્ષા અને સલાહ પ્રમાણે ચાલવાનું હતું. તેણે તેની નાની વયમાં જ અમીરને બળ શમાવ્યું હતું, બુરહાન ઉલ મુલ્ક જેવાને જેર કર્યા હતા અને હવે તે વયમાં આવતાં જ તેણે જેહાદ કરવા કમ્મર કસી હતી. મહમુનું સ્વપ્ન : એમ કહેવાય છે કે મહમુદ બેગડાને હજરત મહંમદ પયગંબરે સ્વપ્નમાં દર્શન દઈ આજ્ઞા કરી કે, “મર્તિપૂજકના દેશ સૌરાષ્ટ્રને જીતી લે.” તેથી મહમુદ બેગડાએ દબદબાભરી તૈયારી કરવા માંડી. “પાંચ કરોડ મહેરોની પેટીઓ ભરાવી, ઈજીપ્ત, અરબસ્તાન અને રાસાનની રસેલી મૂઠાની અઢારસે તલવાર, તે સાથે અમદાવાદની વખણાયેલી ત્રણ હજાર અને આઠસો તલવારે તથા એ જ પ્રમાણે સેનેરૂપે રસેલી કટારીઓ એકઠી કરી. ઘોડેસ્વારના સરદારના હાથ નીચે અરબસ્તાન અને તુર્કસ્તાનના બે હજાર ઘડાઓ તૈયાર કરાવ્યા અને મહમુદે ધાર્યું કે મારી સાથે જે દ્ધાઓ આવનાર છે તેઓને બદલે આપવાને આ સર્વ ઈનામ કદાપિ ઓછું ગણાશે. આથી તેઓને કહ્યું કે “તમારા શૂરવીરપણાના બદલામાં સેરઠની બધી લૂંટ તમને વહેંચી દેવામાં આવશે.” અર્થિલાને નાશ : મહમુદ દૂરંદેશી હd, રાજનીતિજ્ઞ હતું. પ્રથમ તેણે તેના માર્ગમાં આવતા કાંટાઓ દૂર કરવા અને રાહના હાથપગ કાપી નાખવા એક ઘણું જ સારી યુકિત છે. તેણે રાહને કહેવરાવી મે કહ્યું કે “તમારા સસરાને ભાઈ દુદો ગોહિલ વટેમાર્ગુઓને લૂટે છે, ગામડાંઓ ઉજ્જડ કરે છે અને તમે તેને કાંઈ કહી શકતા નથી ? તેથી તેને તમે નાશ કરે, નહીંતર મારી અને તમારી 1. રાસમાળા ભાષાંતર આ દંતકથા જણાવે છે. આવું જ સ્વપ્ન મૂળરાજને આવ્યું હેવાનું પણ કહેવાય છે. 2. રાસમાળા ભાષાંતર.
Page #220
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 209 મૈત્રીમાં ખલેલ પડશે” રાહે આ સંદેશાથી માન્યું કે મહમુદ તેને પિતાને મિત્ર ગણે છે અને આવા મિત્રના શબ્દને માન આપવા તેણે દુદા ગોહિલને કહાવી મોક હ્યું કે તમારે મારે શરણે આવવું અને તમારી સેના વિખેરી નાખવી.” તે દરમિયાન કુંતાદેવીને પુત્રસંતતિ ન હોવાથી તેની જ સલાહથી રાહ માંડલિકે કુવાના ઝાલા વનવીરજીની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યા. આ કારણથી દુદે તેને દુશ્મન બન્યું હતું. તેમાં આ આહ્વાને વૈરાગ્નિમાં વૃત રેડયું. તેણે માંડલિકનું કહેણ સ્વીકાર્યું નહીં અને જવાબ આપે કે “દુદાને તું સાંગણ ન સમજતો. તેથી માંડલિકે પિતાનું સમસ્ત બળ એકત્રિત કરી અર્થિલા ઉપર ચડાઈ કરી અને દુદાને મારી અર્થિલાને નાશ કર્યો. મહમુદની પહેલી સવારી : મહમુદે તે દરમિયાન પૂરતી તૈયારી કરી લીધી હતી તેણે રાહ માંડલિકને મુસલમાન થવા અને પિતાની તાબેદારી સ્વીકારવા કહેણ મેકવ્યું. રાહે તે માન્ય રાખ્યું નહીં. તેથી મહમુદ બેગડો જૂનાગઢ ઉપર સુસજ્જ સૈન્ય લઈ ઈ. સ. ૧૪૬૮માં ચડી આવ્યું. સૌરાષ્ટ્રનું આકર્ષણ : સૌરાષ્ટ્રને પિતાની આણ નીચે લાવવા મહમુદની પ્રબળ ઈચ્છા હતી. સૌરાષ્ટ્રનું નામ જ તેને પ્રિય હતું. સિકંદરે તેનું જે વર્ણન આપ્યું છે તે જ સોરાષ્ટ્રને ગૌરવવંત ઈતિહાસમાં સેંધાયેલા યુદ્ધો લડનારા આક્રમણકારોએ તેને પ્રાપ્ત કરવા પિતાના વહાલા દ્ધાઓ કપાવી નાખ્યા, અને તે પર વિજયધ્વજ ફરકાવવાના સેવેલા કેડનું કારણ દર્શાવવા પૂરતું છે. ઓહ! સોરઠ કે દેશ છે! જાણે માલવા, ખાનદેશ અને ગુજરાતની તર અને તત્ત્વ ઈશ્વરે એકત્ર ન કર્યા હોય ! અને જાણે સમસ્ત વિશ્વના સારા માણસને મેળ ન કર્યો હોય! તેમજ આ ત્રણ દેશેના મર્દ અને ખાનદાન માણસને એકત્ર કરી એક ઝંડા નીચે મૂકી તેને દુનિયાના બીજા દેશના પારસમણિ જેવું ન બનાવ્યું હેય!” આવે સૌરાષ્ટ્ર કે જ્યાં ગિરનાર, ગીર અને સમુદ્રને કાંઠે નાંગરતાં વહાણો, પાનવાડીઓ, બગીચાઓ, પવિત્ર દેવાલયે હોય અને તેના પર જે અમદાવાદને 1. દુદાએ માંડલિકને કહેવરાવ્યું કે “તું હજુ બાળક છે. વળી, મારા ભાઈ અજુનસિંહ(આ અર્જુનસિંહ અહમદશાહ સામે લડતાં મરાયો હતો)ની દીકરી તને પરણાવી છે. માટે પાછા જા. તું દુદાને ઓળખતે નથી.' માંડલિકે કહ્યું કે હું પણ ક્ષત્રિય છું અને કંઠ બતાવી પાછો જાઉં નહીં.' પછી યુદ્ધ થયું. તેમાં દુદે મરાયો. માંડલિકે અર્થિલા ઉજજડ કર્યું, અને ત્યાં ગધેડે હળ જેડાવી મીઠું વવરાવ્યું. આ કલંકરૂપ પ્રસંગને સોરઠમાં અષાડી ત્રીજના રોજ કન્યાઓ ફૂટતાં યાદ કરે છે કે “હાય રે! દે–દેદે માર્યો લાઠીના ચોકમાં..” વગેરે. 2. મિરાતે સિકંદરી. 27
Page #221
--------------------------------------------------------------------------
________________ 210 સૌરાષ્ટ્રનો ઇતિહાસ સુલતાન વિજય ન મેળવે, તે પછી માળવા કે ખાનદેશ છત્યાં ન જીત્યાં બરાબર છે. જૂનાગઢ ઉપર મહમુદ : ઈ. સ. ૧૪૬૭માં મહમુદે પ્રબળ સૈન્ય લઈ જૂનાગઢ પર ચડાઈ કરી. ત્યાંથી 80 માઈલ દૂર મહાબલિયા' નામક સ્થળે રજપૂતનું થાણું હતું, તે લઈ લેવા તેણે પિતાના કાકા તુવલુખખાનને 1700 માણસે આપી મે . તેણે છાપ મારી રજપૂતને કતલ કર્યા. તેથી રાહ કિલામાં ભરાયે હતો તેને બચાવની આશા રહી નહિ. તેથી બહાર આવી યુદ્ધ કરી ક્ષત્રિના કુળાચાર પ્રમાણે અંતિમ સંગ્રામ ખેલી લેવા તે બહાર પડે. મુસ્લિમે આ મરણિયા સામનાથી પાછા હઠવા માંડયા, રજપૂતે સામે ટકવાનું મુશ્કેલ જણાયું, પણ મહમુદ રણક્ષેત્રમાં સંધ્યાના સમયે ધસી આવ્યું. તેણે સૈનિકોને લાલચ આપી ઉત્સાહિત કર્યા મુસ્લિમોએ મહમુદના નેતૃત્વ નીચે ભયંકર હલ્લો કર્યો. હાથમાં સમશેર લઈ ઝૂઝતે રાહ ટકી શક્યો નહિ અને ઘાયલ થયો. રાત્રિનું અંધારું થતાં, રાહના અંગરક્ષકો તેને કિલ્લામાં લઈ ગયા. રાહ પાછો કિલામાં ભરાઈ ગયે. મહમુદના હાથમાંથી અમુલ્ય તક ગઈ. ઘેરે ફરી ચાલુ થયું. મહમુદે જૂનાગઢની તરફ લૂંટફાટ કરવા એને લશ્કર માટે ખોરાકી તેમજ જરૂરી વસ્તુઓ મેળવવા સૈન્યને આજ્ઞા આપી. તેના સૈન્યનાં અનેક શસ્ત્રો પાસે રાંકડી રૈયત પિતાના ઉજજડ થતા વતનને પાછળ મક પિતાનાં સ્વજનેનાં શબ ઉપર પગ દઈ નાસવા લાગી. મહમુદે તેના બલવાન હાથ ચારે તરફ પ્રસારી જૂનાગઢના રાજ્યનો પ્રદેશ સાફ કરી નાખે. રાહ શરણ થાય છે : રાહને કિલ્લામાં કંઈ પણ પહોંચી શકે તેવું રહ્યું નહીં. તેથી તેણે તેના મંત્રીઓની સલાહથી સુલેહ કરી, અને યુદ્ધના ખર્ચ પેટે પુષ્કળ જવાહીર, હીરા, મોતી અને તેનું નજરાણુ પેટે લઈ મહમુદે જૂનાગઢથી પિતાનું લશ્કર પાછું અમદાવાદને માર્ગે વાળ્યું બીજી ચડાઈ : પણ મહમુદ જ્યાં સુધી જૂનાગઢ સંપૂર્ણ રીતે જીતે નહિ ત્યાં સુધી જપે તેમ ન હતું. વળતે જ વર્ષે તેણે માંડલિક ઉપર ફરી ચડાઈ કરી. માંડલિકે જ્યારે જૂનાગઢ ઉપર આવતાં મહમુદનાં સૈન્યના સમાચાર જાણ્યા ત્યારે તેના હૃદયમાં ભયને સંચાર થયે. તેણે મહમુદનું સૈન્ય ગિરનાર સમીપ 1. મહાબલિયા કયું? પ્રભાસપાટણથી સુત્રાપાડા 10 માઈલ છે, ત્યાંથી વડોદરા જતાં સુત્રાપાડાથી 3 માદલ ઉપર મહાબલ નામનું પ્રસિદ્ધ સ્થાન છે. તે આડેધડ અંતરે જાવાગઢથી 80 માઈલ દૂર હશે. આ રથળે વાજા કેરોનું રાજ્ય હતું, આ રથાન પહેલું લીધું હોય તો મહમુદ ઘેઘા, મહુવા, ઊના, કોડીનારના માર્ગે આવ્યો હશે. મહાબલનું બીજું સ્થાન હોવાનું જણાયું નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય રા આવતાં સામેથી જઈ નજરાણે ધરી પ્રશ્ન કર્યો કે “આ વખતે ચડાઈ લાવવાનું શું કારણ છે?મહમુદ પાસે ઉત્તર તૈયાર જ હતો. તેણે કહ્યું કે “ગુજરાતને છત્રપતિ રાજા હું છું, છતાં તમે સુવર્ણ છત્ર ધરાવી ગિરનાર ઉપર જાઓ છે તે મારું અપમાન છે.” રાહે તરત જ તેનું છત્ર અને રાજચિહ્નો તેને સ્વાધીન કરી, મેટી રકમને નજરાણે આપે અને મહમુદને વગર યુદ્ધ પાછો વાળે. ત્રીજી ચડાઈ : ઈ. સ. 146: પણ મહમુદે તે જૂનાગઢમાંથી હિન્દુ રાજ્યને ઉખેડી નાખવા નિશ્ચય કર્યો હતે. છેવટે તેણે ત્રીજે વર્ષે ફરીથી ચડાઈ કરી. જ્યારે જૂનાગઢની પાસે સૈન્ય પહોંચ્યું ત્યારે રાહ માંડલિક પુનઃ મહમુદ પાસે ગયે અને પૂછ્યું કે “હે સુલતાન, હું તો તમારે ખંડિયે છું, તાબેદાર છું, આજ્ઞાંકિત સેવક છું, છતાં મને વારંવાર કઈ કસૂર સારુ હેરાન કરવામાં આવે છે ?" ત્યારે મહમુદે હસીને જવાબ આપે કે “રહ, કાફર રહેવું તેનાથી બીજે કયે માટે વાંક છે?” તેથી રાહ ચુપચાપ સલામ કરી પાછે કિલામાં ચાલ્યો ગયો; પણ કિલામાં વધુ ટકાય તેમ ન જણાતાં તે ગિરનાર ઉપર ગયે અને ત્યાંથી કેસરિયાં કરી મરી ખૂટવા તેણે તેના દરબારીઓ તથા સેનાનીઓને સલાહ પૂછવા એકત્ર કર્યા. તેમાં તેને મંત્રી વાસણ પણ હતે. તેણે સલાહ આપી કે આપે શરણે જવું. રાહે કહ્યું, “એક તરફ મૃત્યુ છે, બીજી તરફ ધર્મ પરિવર્તન છે. મારા પૂર્વજોને પ્રિય ધર્મ હું પ્રાણાને પણ નહીં છોડું” પણ મંત્રીની સલાહ બીજી રીતે થઈ જ નહીં. રજપૂતે મરી ખૂટવા તૈયાર થયા. રાહે દરરોજ એક એક ટુકડી સુલતાન સામે લડવા મોકલવા માંડી. રાહે સૌરાષ્ટ્રના બીજા રાજાઓને પિતાની સહાયે આવવા લખ્યું, પણ કેઈ આવ્યા નહિ. વીસળે છેવટે સુલતાનની લાંચ સ્વીકારી દગો દીધે. તેણે કઠારને ત્વરિત વ્યય કર્યો, અને યેગ્ય સમયે સંકેત થતાં કરેલી યેાજના અનુસાર મહમુદ કિલ્લામાં દાખલ થયો. રાહ માંડલિક એચિંતે ઝડપાયો. હવે તેની પાસે બચાવની બારી રહી નહિ. મહમુદ પાસે તેને ઊભું કરવામાં આવ્યો ત્યારે તેની તત્વાર મહમુદ પાસે ધરીને કહ્યું કે શરણ થાઉં છું.” મહમુદે કહ્યું કે “મારી શર્તનું પાલન કરવું જ જોઈએ. તમે ઈસ્લામ અંગીકાર કરે.” માંડલિકે કહ્યું કે હું આપની શર્ત સ્વીકારું છું, પણ મારી રાણુઓ, કુંવરે તથા કુટુંબીજનોને ફરજ પાડવી નહિ.” મહમુદે તે કબૂલ કર્યું. માંડલિકે કલ્યો કબૂલ કર્યો અને મહમુદ સાથે તે અમદાવાદ ગયો. મહમુદે જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડયું અને પિતાના શાહજાદા ખલીલખાનને ત્યાંના હાકેમ બનાવ્યો. રાહ માંડલિક અમદાવાદ પહોંચ્યા પછી મહમુદે તેને ખાનજહાનને ઈલ્કાબ આપ્યો. 1. “મિરાતે સિકંદરી'માં અમદાવાદ ગયા પછી મુસ્લિમ બનાવ્યાનું જણાવ્યું છે, પણ તે બરાબર નથી તેમ પ્રો. કેમીસેરિયેટ માને છે. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમોસેરિયેટ.)
Page #223
--------------------------------------------------------------------------
________________ 212 સૌરાષ્ટ્રને ઇતિહબ માંડલિકે ઇસ્લામ ધર્મને અભ્યાસ કરવામાં શેષ જીવન ગાળ્યું. અને જ્યારે જ્યારે તે ગિરનાર તરફ દૃષ્ટિ કરતે ત્યારે નિસાસા નાખી રેતે. તે અમદાવાદમાં જ ગુજરી ગયો. તેની કબર કદઈ પિળ અને કાલુપુર રેડના સંગમ ઉપર આજ પણ દેખાડવામાં આવે છે. આ પ્રમાણે જૂનાગઢના પવિત્ર ચુડાસમા કુળના અંતિમ અને કમભાગ્ય રાહના અંત સાથે સૌરાષ્ટ્રના એક પુરાણું રાજ્યકુળને પણ અંત આવ્યો. રાહ માંડલિક લોકસાહિત્યમાં : જન્મ : રાહ માંડલિકને પિતા રાહ મહીપાલ ધર્મપ્રેમી અને આસ્તિક હતું. તેને કેઈ સંતતિ ન હતી. તેથી તેનું ધ્યાન ભકિત તરફ વિશેષ હતું. તેના પુરોહિતના આગ્રહથી એક દિવસે જૂનાગઢના દામોદરરાયના મંદિરમાં જઈ તેણે માનતા માની કે જે મારે ત્યાં પુત્ર અવતરશે તે તેને વસમે વરસે પરણાવી, રાજપાટ આપી, શેષ જીવન તારી ભકિતમાં ગાળીશ.” દામોદરરાયે તેને પુત્ર આવે અને તે રાહ માંડલિકા બાલ્યકાળ : રાહની બાલ્યવયમાં તેના પિતાએ તેને પૂરતો વિદ્યાભ્યાસ કરાવ્યા અને શાસ્ત્રો શીખવ્યાં. ધનુર્વિદ્યા તથા મન્નુવિદ્યાનું જ્ઞાન આપ્યું. પિંગળ અને કાવ્યશાસ્ત્રનું પણ અધ્યયન કરાવ્યું. માંડલિક બલિષ્ઠ, ગૌરવર્ણ અને રૂપાળે હતે. લગ્ન: રાહ મહીપાલે ઘણી જ ધામધૂમથી તેનાં લગ્ન અર્થિલા(લાઠી)ના ગેહિલ અર્જુનસિંહની પુત્રી કુંતાદેવી સાથે કર્યા. તેણે જૂનાગઢની પ્રજાને એક મહિના સુધી જમાડી અને દાન દીધાં અને દામોદરરાયજીના મંદિર આગળ ભવ્ય વિષ્ણુયાગ યજ્ઞ કર્યો. પટ્ટાભિષેક : તે પછી ઈ. સ. ૧૪૫૧માં (સંવત 1507) વૈશાખ માસમાં અક્ષય તૃતીયાના દિવસે શુભ ચોઘડિયામાં માંડલિકને પિતાના હસ્તે ગાદી ઉપર બેસાડી રાહ મહીપાલ તીર્થયાત્રામાં ચાલ્યા ગયે. તેનું પાછળથી શું થયું તે જણાયું નથી. રાહ પણ ધર્મિષ્ટ હતું. તેના સ્નાનાર્થે કાશીજીથી રેજ ગંગાજળની એક કાવડ આવતી. તેનાથી તે નહાતે. તેથી તે “ગંગાજળિયે” કહેવાય. રાજ્યઅમલ : રાહ માંડલિકે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેની વિગતે કે આગળના પ્રકરણમાં આવી ગઈ છે. તેણે ડાહ્યા અને બુદ્ધિશાળી અમલદારે રાખ્યા 1. માંડલિક નામ આ વંશમાં પ્રથમ પણ પાડવામાં આવેલું છે, પણ તેને અર્થ માંડલિક' એટલે ખંડિયે નહીં પણ “માંડ જન્મેલો એટલે બટન. આજે નાથ, મડિ, એવાં નામ પણ ખોટના પુત્રનાં પાડવામાં આવે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 213 અને સોરઠમાંથી ચુનંદા હૈદ્ધાઓ રાખી એક બળવાન સૈન્ય બનાવ્યું. તેણે આમ છે વર્ષ તે બહુ સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેને નાગર પ્રધાન હિરાસિંહ(હીરારામ)ની સલાહથી તેણે ન્યાયી અને પ્રજાપ્રિય રાજા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પણ તેના મરણ પછી તેણે વિશળ નામના વાણિયાને મંત્રી તરીકે નીમ્યુ. આ મંત્રી લેભી, મલિન પ્રકૃતિ અને જીભને એ હતું કે તેણે અનેક શત્રુઓ ઊભા કર્યા. રાહને સેનાપતિ ઇલ ચાવડા વીર પુરુષ હતો. તેણે વિશળને દૂર કરવા રાહને સલાહ આપી; પણ રહે તે સલાહ માન્ય રાખી નહિ. પરિણામે તેનું ન્યાયી અને કપ્રિય રાજતંત્ર કથળતું ગયું. - નરસિંહ મહેતા : આ રાતના સમયમાં ભારતમાં પ્રસિદ્ધ થયેલા પ્રખ્યાત નરસિંહ મહેતા જૂનાગઢની નાગર જ્ઞાતિમાં થયા. તેમનાં વેદાંતનાં પદે અને ભક્તિના ઉપદેશથી જનતા તેના તરફ આકર્ષાઈ અને જૂનાગઢની પ્રજામાં નરસિંહનાં ભકિતગીતે ઘેર ઘેર ગુંજવા લાગ્યાં. નરસિંહ મહેતા નિ:સ્વાર્થ ભાવે નિષ્કામ ભકિત કરતા. તેથી ભગવાન પ્રસન્ન થયા અને તેના અનેક ચમત્કારની વાતો પ્રચલિત થઈ. માંડલિકના કાન ઉપર નરસિંહ મહેતાની ખ્યાતી આવી. અને આવા પવિત્ર અને મહાન સંતના દર્શન કરવા આતુર બન્યા; પણ તેના ગુરુ રામદાસ તીર્થ નામના સંન્યાસી હતા. તે શિવ સંપ્રદાયમાં માનતા અને નરસિંહ મહેતાના ઉપદેશની ટીકા કરતા, તેમજ નરસિંહ મહેતાની કપ્રિયતાથી તે ઈર્ષાની આગમાં બળી મરતા. તેણે રાહ માંડલિકને કહ્યું કે “નરસિંહ તે ધૂર્ત છે, મેલી વિદ્યાને જાણકાર છે. માટે તેને તે હદપાર કરે જોઈએ.” પણ રાહ ન્યાયી હતું. તેણે બન્ને વચ્ચે શાસ્ત્રાર્થ ગોઠવે. સંન્યાસીઓ “એકેડું દ્વિતિયે નાસ્તિ” અને “બ્રહ્મ સત્યં જગન્ મિશ્યાના સિદ્ધાંત ઉપર વાદ કરવા મંડયા. નરસિંહ મહેતાએ તે “તેજ તું તત્વ તું ભૂમિ તું ભૂધરાનું સૂત્ર પ્રતિપાદિત કર્યું. શાસ્ત્રાર્થ ચાલતું હતું ત્યારે બહાર બન્ને પક્ષના માણસો મારામારી ઉપર આવી ગયા. તેથી રાહે આ વિવાદ બંધ કરી નરસિંહ મહેતાને તેઓ જે ચમત્કાર કરે છે તે નજરે બતાવવા માગણી કરી. “જે દામોદરરાય નરસિહ મહેતાને હાથે હાથ હાર આપે તે જ તે સાચા છે અને જે ન આપે તે તેને પ્રાણ આપે” એમ કહી નરસિંહ મહેતાને એકાન્ત કેદમાં પૂર્યા અને ફરતી ચકી મૂકી. તે જ પ્રમાણે દામેદરરાયજીના મંદિરનાં બારણાં ઉપર તાળાં દઈ તેના ઉપર પણ ચોકીપહેરા મકયા. - નરસિંહ મહેતાએ કીર્તન શરૂ ક્ય. રાત વીતતી જતી હતી, ભજન ચાલુ હતાં, છતાં હાર આવતું ન હતું. મહેતાને ઉંઘ આવવા લાગી. તેથી ગાયું કે, 1. નરસિહ મહેતાના ચમત્કારોની વાત એટલી બધી પ્રચલિત છે કે, તે આ ગ્રંથમાં લેવાનું આવશ્યક જણાતું નથી. 2. કેદારા વગર કને દર્શન દેતો નહિ અને કેદારે ઉનામાં મહેતાજીએ ગીર મૂકયો હતે. તે ન છોડાવે ત્યાં સુધી ગવાય નહીં. તેથી શ્રીકૃષ્ણ વેપારીને ત્યાં જઈ કેદારે છોડાવી તેનું મન મઉત્તાના માળામાં નાખ્યું. પછી મહેતાજીએ કેદાર ગાય.
Page #225
--------------------------------------------------------------------------
________________ ર૧૪ સૌરાષ્ટ્રને ઈતિહાસ બાપજી કવણ મેં પાપ કીધાં હશે, નામ લેતાં તારું નિદ્રા આવે. તારી કરુણા વિના કૃષ્ણ કેડામણ, કળ અને વિકળનું બળ ન ફાવે; નરસૈયા રંકને ઝંખના તાહરી, તેડ બેડી હવે ફેડ ભાવે.” નરસિંહ મહેતાના ખળામાં એકાએક ઉનામાં ખત કરી કેદાર ગીર મૂકેલે તે કાગળ પડશે અને મહેતાજીએ જાણ્યું કે ભગવાને કેદારે છેડાવી સૂચના કરી. તેથી તેમણે કેદારે ગાયે. દામોદરરાયજીના મંદિરનાં તાળાં તૂટ્યાં, પ્રકાશ વ્યા અને શ્રીના સ્વરૂપના કંઠમાંથી હાર આપોઆપ નીકળી, નરસિંહ મહેતાના કંઠમાં આવેપા. માંડલિકે નરસિંહના ચરણ ઝાલી આંસુથી પલાળ્યા, તેમની ક્ષમા માગી. પણ વીતરાગી, વેદાંતી ભકતકવિ તે ભજનમાં લીન હતા. સ્વામી રામદાસ કેબિત થઈ રાહને શાપ આપવા લાગ્યા, ત્યારે નરસિંહ મહેતાએ વાગતી કરતાલના તાલે કહ્યું, મહેતાજી કહે એમ ન મજે, ક્રોધ રામાનંદ મુન્યજી; હાથે દામોદર હાર આપે, તે રાહ માંડલિકનું પુન્ય.” નરસિંહ મહેતાનું માંડલિકે પૂજન કર્યું અને અનેક ભેટ આપી. મહેતાએ તે સ્વીકારી નહીં, ત્યારે ગામગિરાસ દેવા માંડ્યા; પણ તેમણે તે સ્વીકાર્યા નહીં અને કરતાલ વગાડતા નરસિંહ મહેતા માંડલિકને ક્ષમા આપી ઘેર આવ્યા. નાગબાઈ : વંથલી પાસે આવેલા દાતરાણ ગામમાં હરગદાન દામા નામને ચારણ હતું. તેને ત્યાં સંતાન ન હતું. હિરાગર નામના એક પવિત્ર સાધુની આશિષથી નાગબાઈ જન્મ થયે. તેનું નામ ગંગાબાઈ પણ હતું. તેનાં લગ્ન વિસાવદર પાસેના મેણિયા ગામે રાવસુર ભાસુર નામના ચારણ સાથે થયાં હતાં. તેને પુત્ર નાગાજણ હતું. તે રાહના દરબારમાં રહેતા તથા કવિ હતા. રાહનો તે અનન્ય મિત્ર પણ હતા. તેની પત્નીનું નામ મીનબાઈ હતું. તેનાં રૂપ અને ગુણનાં વખાણ માંડલિકે સાંભળ્યાં. “અપ્સરાને લજિત કરે એવું રૂપ, ગાંધર્વ અને કિન્નરોને શરમાવે એ કંઠ અને મહામુનિઓને ચલિત કરે તેવી કાયા” જેવા તે તત્પર થયે. તેણે શિકારને બહાને મણિયા તરફ સ્વારી કરી અને નાગાજણને કંઈ બહાને દૂર મોકલી દીધો. એચિત રાહ પિતાને ઘેર આવ્યું જાણું નાગબાઈના હર્ષને પાર રહ્યો નહીં. ચારણની રીત પ્રમાણે ઘેર આવેલા રાજાનું સ્વાગત કરવા તેણે આંગણે બાજોઠ ઢાળી રાહને બેસાડયે. અને નાગાજણની પત્ની મીનબાઈ કંકુ અને અક્ષત લઈ રાહના કપાળમાં ચાંદલો કરવા જાય છે, ત્યાં સહે મીનબાઈ ઉપર તેની કામી દષ્ટિ સ્થિર
Page #226
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 215 કરી અને તે ફરી ગયે. મીનબાઈને થયું દિશાને વધે હશે, તેથી રાજા યોગ્ય દિશાએ ફર્યો છે, તેથી તે પણ ફરી, પણ રાહે ત્રીજી દિશાએ મુખ ફેરવ્યું ત્યારે મીનબાઈએ તેની સાસુને કહ્યું કે “ફેઈ, રાહ ફરતે સે.” ચતુર ચારણ્ય આઈ નાગબાઈ માંડલિકને વિચાર કળી ગયાં. તેણે ઉત્તર આપ્યા–“રહ ન ફરતે, રાહ દિવસ ફરતે સે. મીનબાઈ ઘરમાં જવા માંડી. આઈનાં રક્ત નેત્રથી રાહ સમયે નહિ અને તેણે મીનબાઈની નિર્લજજ મશ્કરી કરી. તેથી નાગબાઈ કેયાં તેણે કહ્યું. ચાંપે જે ચારણ્ય ભણે તું વાર્યુ ન માને વીર હીણી નજરું હમીર માવિત્રાની હેય માંડલિકા “ચુડારાપ ચારણ તણું, વચન ન માને વીર, નેવાં તણાં નીર, મોભે ચડે ન માંડલિકા ચુડાસમા ! ચારણ સ્ત્રીનું વચન માનતું નથી, પણ યાદ કર કે નેવાંનાં નીર એભે ચડતાં નથી.) તેિળીક તપસાયે ખાગી થઈ, કીરીયા ઘટસે કેટ, ઈ ખુટામણની ખોટ, તું વીસરેશ માંડલિક” પણ રાહ માંડલિક આગળ વધે, તેણે અઘટિત વર્તન કર્યું અને આઈ નાગબાઈના ધન પાર રહ્યો નહિ. તેણે શાપનાં વચને વહેતાં કર્યા - પિસે જૂનાની પિળ, દામોકુંડ દેખીશ નહિ, રતન પડશે રળ, તેદી” મેં સંભારીશ માંડલિક ! પિથીને પુરાણ, ભાગવતે ભળશે નહિ, કલમ પઢીશ કુરાન, તે દી' મું સંભારીશ માંડલિક ! 1. ભણે-કહે 2. હીણી-હલકી 3. હમીર-રાજા 4. માવિત્ર-માવતર, રાજા. 5. ચુડારા = ચુડાસમા અથવા ચુડા પહેરનાર ચારણુ. 6. તેળી = તારી. 7 પીસે = ભાંગશે. 8. મું - મને. આ દુહાઓ જુદા જુદા પાઠફેરથી બોલાય છે. જેને જેમ ફાવે તેમ જડી કે ફેરફાર કરી બેસે છે. તેમાંથી જૂન માં જૂતા દુડા તારવીને અહી લીધા છે. આ દુહા જ આઈ નાગબાઈ બોલ્યાં હતાં કે બીજા તે ઈશ્વર જાણે ! પણ આવું પાપી કન્ય રાહે કર્યું હોય તે તે પિતાની દષ્ટિ સમક્ષ આઈ નાગબાઈ કેમ જોઇ શકે ? તેના ઉત્તરમાં શાપ જ હોય; અને તે શાપનાં જ વચને આ દુહાઓમાં છે.
Page #227
--------------------------------------------------------------------------
________________ 16 સૌરાષ્ટ્રને ઇતિહાસ નહીં વાગે નિશાન, નકાબ હુકળશે નહિ, ઉમટશે અસરાણ, તે દી' મું સંભારીશ માંડલિક ! નોય ઘડાનાં ઘર, પાલખી ય પામીશ નહિ, ગિરનારે ગરમલ, તે દી' મું સંભારીશ માંડલિક ! જાશે રાહની રીત, રાહપણું રહેશે નહિ, ભમતે માગીશ ભીખ, તે દી' મું સંભારીશ માંડલિક ! ભૂલે રાજા ભીંત, નાગલ વા ના વળે, મેડી ત્યાં મસીદ, તે દી' મું સંભારીશ માંડલિક ! રાહ હવે ચે, કાલિકા સ્વરૂપ જોગમાયાના મુખમાંથી વરસતા શાપના શબ્દને મારે તે ઝીલી ન શક્ય તેથી તે પગે પડી ગયે, “આઈ ! આઈ " કહી તેનાં ચરણે આંસુથી પલાળી રહ્યો, પણ આઈને ક્રોધ પ્રબળ હતું. તેણે કહ્યું : પિતાના પરિયા તણી લાજ લેપે મા માન્ય નહિ મુદ્દલ રામત કીં ફરી તું માંડલિક” આઈએ કહ્યું, “રાહ તે નરસિંહને સંતાપે; તે તે પાલક-શક્તિ વિષ્ણુને ભકત હતું, તેણે દુઃખને બદલે આશિષથી દીધે; પણ હું તે લેહીનીંગળતી કાળજીલ્લા કાલિકાની ઉપાસક છું. મારી પાસે શાપ છે, અને મારે શાપ મિથ્યા નહિ થાય.” ગંગાજળ ગઢશા, પંડ તારું હતું પવિત્ર, વિજાને રક્ત ગયાં, પણ મને તો વાળા માંડલિકા રાહે આઈનાં ચરણે ઝાલ્યાં, તેના ગુનાની આકરી સજા માફ કરવા યાચના કરી. આઈના શબ્દ મિથ્યા થાય નહિ, પણ આઈ મા હતાં. તેણે કહ્યું કે, “તેં કામાંધ થઈ, જેને ક્ષત્રિય જનેતા તુલ્ય ગણે છે તેવી ચારણ સ્ત્રી પ્રત્યે કુદષ્ટિ કરી છે અને મિત્ર પત્નીનું શિયળ ઈછયું છે, તે રાહ, તું પાવૈ થઈ પાવૈયાના પેડામાં ફરતે ફરતે મૃત્યુ પામીશ.” (તારે) કાને અંકટા હસબશે, અંગે કાપડું સોય. પાના પેડામાંય, તને નર નાચવશે માંડલિક” તે ઉપરથી સૌરાષ્ટ્રના ઈતિહાસને કંઠસ્થ રાખનારા ચારણ કવિઓ માને છે કે જે ગુનો તેવી સજા નાગબાઈએ આપેલી અને તેથી રાહ માંડલિક કાને અમેટા અને કાપડું પહેરી પાર્વે થઈ શેષ જીવન પશ્ચત્તાપમાં વ્યતીત કરી ગુજરી ગયે.
Page #228
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 217 તેનું વિશેષ પ્રમાણ પણ પ્રાપ્ત થયું છે. કહાન નામના કેઈ કવિએ એક કાવ્ય લખ્યું છે. તેમાં લખે છે કે, પેડે મેં પ્રાણુ ગયે, મંડલિક મહારાજ જુકે, ભૂપત ભૂપાલ મટે, દાસ કહલા હૈ.” આ કાવ્યમાં માંડલિકના પતન પછી સંક્ષિપ્ત ઈતિહાસ છે, પણ તેમાં માંડલિક મહારાજને પડામાં પ્રાણ ગમે તેમ લખે છે. આ વિષયમાં “યદુવંશપ્રકાશમાં તેના વિદ્વાન કર્તા શ્રી માવદાનજી સારો પ્રકાશ પાડી, અંતમાં સત્ય કહે છે કે “પ્રભુ જાણે! ચાર વર્ષો પૂર્વની વાત જે બની હોય તે ખરી.” ગંગાજળિયે પવિત્ર રાહ ઘડે ચડી ચાલી નીકળે. નાગાજણને આ ખબર પડી ત્યારે તે મહમુદ બેગડાને ઉશ્કેરી ચડાઈ લઈ આવ્યું. દીવાન રણછોડજી કહે છે કે આ વખતે જમિયલશા દાતાર ત્યાં હાજર હતા. વિમલ વાણિયા: રાહ એક મંત્રી વિમલશાહ હતું. તેની સ્ત્રીનું નામ મનમેહિની હતું. તેના ઉપર રહે કુદૃષ્ટિ કરતાં વિમલશાહ મહમુદનું સૈન્ય લાવ્યા અને તેણે તેના ભાઈ વિશળને રાહને દગો કરવા ઉશ્કેર્યો. વિશળે નિમકહરામી કરી કોઠાર ખાલી કરી નાખે. પરિણામે રાહનો પરાજ્ય થયે; તેવી વાત પણ પ્રચલિત છે. આ બધી દંતકથાઓ છે; પણ તે પરાપૂર્વથી ઊતરી આવેલી છે. પડતી સત્તાની અવળી વાતે થાય તે સંભવિત છે. તેના જ આશ્રિત ચારણે મહમદ બેગડાની કચેરીમાં ગીત ગાવા પહોંચી ગયા હતા અને આ દંતકથાઓ દાયરામાં રસ જમાવવા કરેલી વાર્તાઓ જેવી છે. પતાઈ રાવળ જેવા મર્દ અને પવિત્ર પુરુષને ભદ્રકાળીને હાથ ઝાલનારે કહી મહમુદ બેગડા જેવાને નીતિમાન અને ચારિત્રમાન કહેનાર હિન્દુ કવિઓએ જાણે અજાણે અમર બલિદાન દેનારા વીર પુરુષને ઈતિહાસમાં ભારે અન્યાય કર્યો છે. તેમ છતાં આ વાતને અસ્વીકાર કરે તે તેને સ્વીકારવા કરતાં વધારે જોખમકારક છે. તેથી તેના સત્યાસત્યને વિચાર કરવાનું વાચકે ઉપર મુકી દેવાનું હિતાવહ છે. રાહ માંડલિક યુદ્ધમાં : રાહ માંડલિકે જ્યારે મહમુદ સામે અંતિમ યુદ્ધ ખેલ્યું તે પહેલાં તેણે મહમદને મળી સંધિ કરવા વિશળની સલાહ ઉપરથી વિચાર્યું.
Page #229
--------------------------------------------------------------------------
________________ 218 સોરાષ્ટ્ર તિહાસ તેણે મહમુદને સંદેશ મોકલ્યું કે, “મારે આપને મળવું છે” મહમુદે જવાબ દીધે કે “હથિયાર મૂકીને સૈન્ય કે અંગરક્ષક વગર આવવું હોય તે આવે.” મહમુદને એમ હતું કે રાહ આવી રીતે નહિ આવે. પણ માંડલિક તે પ્રમાણે એક પણ અંગરક્ષક લીધા વગર મહમુદના તંબૂમાં ગયે. રાહે મહમુદને પૂછયું કે મારે શું અપરાધ છે કે તમે વારંવાર ચડી આવે છે ત્યારે સુલતાને જવાબ આપે કે “કાફરથી બીજી કઈ મેટી કસૂર છે? તમે ઈસ્લામ અંગીકાર કરે તેવી મારી ઇચ્છા છે.” ત્યારે રાહ કેધિત થઈ કહ્યું કે “તમે ધર્મભ્રષ્ટ રજપૂત માત્ર પેટ ખાતર તમારી બહેનદીકરીઓ મુસ્લિમેને પરણાવી આ સ્થાને પહોંચ્યા છે. હું શુદ્ધ યદુવંશી ક્ષત્રિય છું. પ્રાણત તે શું પણ સર્વસ્વ નાશ થાય તે પણ હું ઈસ્લામ સ્વીકારીશ નહીં.” આ સાંભળી મહમુદના રોષને પાર રહ્યો નહીં. તેણે હજુરિયાએને આજ્ઞા કરી કે “આને પકડી લે.” ત્યારે રાહે કહ્યું કે “હું તે જાણીને જ આવ્યા છું કે તમે દગો કરશે. તમે જેતા નથી કે મારા પિષાક ઉપર કેસરના છાંટા છે! મેં મારું શ્રાદ્ધ પણ કરી લીધું છે. આવે, જેને જીવનની દરકાર ન હોય તે સામા આવે.” મહમુદે ગમે તે કારણે માંડલિકનું રુદ્ર રૂપ જોઈ તેને જવા દીધું અને કહ્યું કે હું તમને વિચાર કરવા તક આપું છું.” માંડલિકને વિચાર કરવાનું હતું નહીં. તેણે બીજે દિવસે ભીષણ સંગ્રામ છે અને મહમુદને પડકારી કહ્યું “નિર્દોષ સૈનિકની શા માટે કતલ કરાવે છે, આવે, આપણે દ્વન્દ્ર ખેલી લઈએ.” મહમુદ યુદ્ધમાં હતો નહીં. તેણે આ સાંભળ્યું ત્યારે આજ્ઞા આપી કે તેને જીવતે પકડે. મને મહેણું મારનાર આ અભિમાની રાજાના મુખમાં યૂકી, તેને મુસ્લિમ બનાવી, હું જગતને દેખાડીશ કે આ અહંકારી રાજાએ ઈસ્લામ સ્વીકાર્યો છે.” આખરે: પણ માંડલિક પકડાય તેમ હતો નહીં. તેણે ઘાસ વાઢે તેમ મુસ્લિમ જ કાપવા માંડી. તેનું શૌર્ય જોઈ અન્ય રજપૂતે પણ જેરમાં આવ્યા. આખરે એક સૈનિકે માંડલિકની પીઠ ઉપર ઘા ર્યો અને માંડલિક પડયે. પણ સુલતાનને રાજી રાખવા તથા તેનું વચન રાખવા એક સાધારણ સૈનિકને પકડી અમદાવાદ લઈ ગયા અને ત્યાં તેને મુસ્લિમ બનાવી ખાનજહાનનો ઈલકાબ આપે. આ લેકસાહિત્યમાં પ્રચલિત વાત છે. મુસ્લિમ ઇતિહાસકારોના કથનમાં મહમુદ માટે પ્રશંસાનાં પુષ્પો વેર્યા છે. ત્યાં સત્ય હકીકતની આશા કેવી રીતે રાખી } શકાય? ચુડાસમા વંશ : આ સ્થળે ચુડાસમા વંશના ઈતિહાસમાં ભાટચારણેએ યથેચ્છ ફેરફાર કર્યા છે. જૈન ઇતિહાસગ્રંથે તથા મુસ્લિમ તવારીખનશેએ તેમની ઈચ્છા પ્રમાણે લખ્યું છે અને સોરઠી તવારીખના કર્તા દીવાન શ્રી રણછોડજીએ પણ
Page #230
--------------------------------------------------------------------------
________________ 229 રજપૂત સમય તે સાંભળેલી હકીકતે ઉપરથી અને તે સમયે જે સાધનો ઉપલબ્ધ હતાં તેના આધારે એક ન જ ઈતિહાસ આપેલ છે. તેનાં કેટલાંક ઉદાહરણે નીચે પ્રમાણે છે. જૈન ગ્રંથાએ ગ્રહરિપુને રાક્ષસ બનાવી દીધે, કારણ કે સિદ્ધરાજ અને કુમારપાળના પૂર્વજ મૂળરાજે તેના સામે કારણ વગર ચડાઈ કરી હતી અને તે વાજબી ઠરાવવા આટલે હદ સુધી જેન લેખકને જવું પડ્યું. ભાટચારણેએ જેટલા હિન્દુ રાજાઓ આવ્યા તે સિદ્ધરાજ, જેટલા મુસલમાને આવ્યા તે મહમુદ બેગડા, સોમનાથ ઉપર મહમદ ગઝની, મહમદ તઘલગ, મહમુદ બેગડો વગેરે આવ્યા. મોખડાજી ગોહિલને મહમદ ગઝનીએ માર્યો અને વેગડા ભીલ મહમદ ગઝની સાથે લડતાં મરાયે. ભાણ જેઠવાના દરબારને ચારણ રતનરાય સિદ્ધરાજના દરબારમાં ગયે વગેરે કાળના ભાન વગર કર્ણોપકર્ણ ચાલી આવેલી વાતે ઘણું જ વર્ષો સુધી કરી તે તે ઈતિહાસમાં ઘટાવી દીધી છે અને ઘણા વિદ્વાન લેકે તેને માન્ય રાખી રહ્યા છે. દીવાન શ્રી રણછોડજી “તારીખે સોરઠમાં લખે છે તે પ્રમાણે ચુડાસમા શ્રીસદાશિવના વંશજ હતા, તેમને મૂળપુરુષ રાહ નવઘણ થયે. તે પછી નવ નવઘણ, દસ જખરા અને અગિયાર આલનસિંહ થયા. રાહ દયાસના સમયમાં સિદ્ધરાજનું રાજકુટુંબ ગિરનારની યાત્રાએ આવ્યું. રાહે કર માગ્યું અને કર ન આપે તે બદલામાં સિદ્ધરાજની પુત્રીની માગણી કરી. ત્યારે તેઓ પાસે સામનો કરવા પૂરતા માણસે ન હતા. તેથી “પાટણ જઈ ઠાઠમાઠથી પછી પરણાવવા આવશું” તેમ કહી તેઓ ચાલ્યા ગયા. અને જ્યારે સિદ્ધરાજે આ વાત સાંભળી ત્યારે પાંચસો ગાડાંમાં જાનડીઓના વેશમાં સિપાઈઓને બેસાડી સુસજજ સૈન્ય મોકલ્યું. આ કન્યાપક્ષના માણસો તથા રથ શહેરમાં દાખલ થતા હતા ત્યારે અંધ દરવાનીએ કહ્યું કે “આ રથમાં સુકુમાર સ્ત્રીઓ નહીં પણ ભારે પુરુષને ભાર છે તેથી તેઓ ગાડામાંથી કૂદી પડયા અને યુદ્ધ કર્યું. તેમાં દયાસ મરાઈ ગયે. તેને પુત્ર નવઘણ હતું. તેને દાસી દેવાયતને ત્યાં મૂકી આવી. હાકેમને તેની ખબર પડતાં તે ત્યાં ગયે અને દેવાયતની નજર સામે તેના સાત દીકરાને માર્યા. પણ નવઘણ બચી ગયે. દેવાયતે જાસલના લગ્નને બહાને સૂબાને તથા તેના માણસોને જમવા નેતરી મારી નાખ્યા. જાસલની વાત જેમની તેમ લખે છે, હમીરને શાહ કહે છે અને સંદેશો લાવનાર જાસલને પતિ નહીં પણ જાસૂસ કહે છે. નવઘણના સિન્યમાં સુમરા પક્ષે સમાં અને સુમરા હતા, કાબુલીઓ અને કાશ્મીરીઓ હતા અને એનાગ્રે મીર બહેરામ, ઇબ્રાહીમ કુલીખાન અને જંગીઝખાન હતા. મધ્યમાં મીરજા કુલી, અલી
Page #231
--------------------------------------------------------------------------
________________ 220 સૌરાષ્ટ્રને ઈતિહાસ હૈદર અને શાદાખાન ગજનવી હતા. નવઘણ પક્ષે મહારાજા શક્તસિંહ, જગતસિંહ અને જદુનાથ જેઠવા હતા. તે સન્યમાં સંખ્યાબંધ કાઠીઓ હતા, જેવા કે હરસુર ખાચર, દેવસુર વાળા, નાગદાન ખુમાણ, રાવ નનુસર, બહરૂલ્લા, હીરા કચ્છાન, સેનાચે પાંડુરંગ, આપા ગણપતરાવ, નિંબાલકર અને ભુજંગરાવ ભોંસલે ઘાટીઓના ટેળા સાથે હતા. બન્ને બાજુએથી તેને ઉગ્ર મારે ચાલ્યો અને ફિરંગી રીત મુજબ બંદૂકને મારે થવા માંડે વગેરે. નવઘણના પુત્ર રા'ખેંગારે પાટણ ઉપર ચડાઈ કરી કિલ્લે તોડી તેના પથ્થરેથી કાલવા દરવાજે બાંધે હેવાનું કહે છે. તથા રાણકદેવીને સિદ્ધરાજની દીકરી કહી છે. જ્યોતિષીઓએ કહ્યું કે તેનું લગ્ન પિતા સાથે થશે.” તેથી તેને ઉઘાડી જગ્યામાં નાખી દીધી. ત્યાંથી કુંભાર તેને લઈ ચાલ્યું, તેને ખેંગારને પરણાવી અને રાણકને કહ્યું કે તું સિદ્ધરાજની પુત્રી છે. આ પ્રસંગ ઈ.સ. ૮લ્પ (વિ. સં. ૫૩)માં બન્યું હોવાનું લખે છે. તે પછી ખેંગારનું રાજ્ય ચાલ્યું હોવાનું જણાવી તેને પુત્ર મૂળરાજ વિ. સં. ૫રમાં ગાદીએ આવ્યું અને તેને પુત્ર જખરે થયે. તેને પુત્ર ગણરાજ બતાવ્યું છે, વગેરે. મહમદ ગઝની : મહમદ ઈ. સ. 121 વિ. સં. ૧૦૭૮)માં આવ્યું. તેની સામે ગુજરાતના રાજા ભીમદેવ સાથે રહી રાહ માંડલિક લડયે. તેમાં મહમદ હારીને ભાગી ગયે, પણ એમનાથ લૂંટયું. પાછળ રહેલા લશ્કરમાંથી સ્ત્રીપુરુષે હાથમાં પડયાં તેમાં તુર્ક, અફઘાન અને મેંગલ કુમારિકાઓને સ્ત્રીઓ બનાવી. બીજી સ્ત્રીઓને જુલાબ અને ઊલટીઓ કરાવી શુદ્ધ કરી અને પછી કુરાનના છવીસમા ફરમાન પ્રમાણે દુષ્ટ સ્ત્રીઓ દુષ્ટ માણસને તથા સારી સ્ત્રીઓ સારા માણસોને પરણાવી. હલકી પંડિતની સ્ત્રીઓનાં લગ્ન હલકા પુરુષ સાથે કર્યા. આબરૂદાર માણસને દાઢી મૂંડાવવા ફરજ પાડી. તેઓને શેખાવત તથા વાઢેર નામની રજપૂતાની જાત સાથે ભેળવી દીધાં અને નીચ જાતને કેળ, ખાંટ, બાબરિયા તથા મેર વચ્ચે વહેંચી દીધા પણ તેઓને શાદી માટે ગમે તે રિવાજે પાળવા છૂટ આપી. આ વાતની ચર્ચા કરવી જ અસ્થાને છે. ઈતિહાસનાં પ્રમાણે સાથેનું વર્ણન આગળ આવી ગયું છે. 1. આ વર્ણન મરાઠા યુગના યુદ્ધનું જણાય છે. આવા વિદ્વાન ગ્રંથકાર આવી ગંભીર ભૂલ ન કરે. મેન્યુફ્રોપ્ટમાં પાનાંઓની સેળભેળ થઈ ગઈ હોવાનું જણાય છે. - 2. આ વખતે જૂનાગઢને કિલ્લે જ ન હતો.
Page #232
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય રા તે પછી દીવાનજી માંડલિકના પુત્ર હમીરને ગાદીએ બેસાડે છે. તેની વંશાવળી નીચે મુજબ આપે છે - માંડલિક ખેંગાર સં. 1224 હમીરજી સં. 15 માંડલિક સં. 1270 વિજયપાળ મહીપાળ સં. 1302 ખેંગાર સં. 1336 નવઘણ સં. 1162 માંડલિક સં. 1184 અલનસિંહ સં. ૧૧લ્પ (તેણે અઢાર બેટ જીત્યા. દીવ, શંખેઢાર વ. તેણે સોમનાથ ફરી ચણાવ્યું. શસખાને જૂનાગઢ જીત્યું) જયસિંહ સં. 1390 ધનેશ સં. 1209 નવઘણપુત્ર નવઘણ સં. 1214 મુગટસિંહ ઉર્ફે મોકળસિંહ સં. 1402 બેંગાર સં. 1224 મધુપત સં. 1412 મળઃ મળક માંડલિક . 1411 માંડલિક સં. 1421 જયસિંહ સ. 1468 ખેંગાર સ. 1486 માંડલિક સં. 1489 માંડલિકને મંત્રી અને સેનાપતિ હીરસિંહ નાગર હતું અને મહમદના થાણદાર સૈયદ કાસમ અને સૈયદ અબુલમેર હતા. તેઓએ પિતાના ધર્મની વૃદ્ધિ કરવા સિંધ, બલુચ, ખેખર, મલેક, મુસ્તાની, ખુરસી, અફઘાને તથા ગોરીઓને વસાવ્યા, પણ વચન લીધું કે તેઓએ દાઢી બડાવવી તથા ગોવધ ન કર. મજીદમાં જળાધારી રાખવી અને શિવલિંગની મૂર્તિઓ અથવા કોતરેલી મૂતિઓ રાખવી.
Page #233
--------------------------------------------------------------------------
________________ 222 સૌરાષ્ટ્રને ઇતિહાસ તે પછી મહમદે તથા તેના અમીર અથવા ઉલ-મુલ્ક સં. ૧૫રમાં મુલક લૂંટયો. માંડલિક હાર્યો અને સંવત 1527 (ઈ. સ. ૧૪૭૦)માં મુસ્લિમ ધર્મ સ્વીકારી અમદાવાદમાં રહ્યો. સેરડી તવારીખના વિદ્વાન કર્તાએ આ બધી હકીકત લખી છે. તેના ઉપર પાછી જેમ્સ બજેસે નોંધ લખી છે અને વિશેષ શંકાઓ ઉત્પન્ન કરી છે. દીવાનશ્રીના સમયમાં જે હકીક્ત પ્રાપ્ત થઈ તે સેળભેળવાળી અને ચારણોની કથાઓ અને ઉપલબ્ધ શિલાલેખ વગેરે ઉપરથી તેમણે લખી હશે. પણ તે પછી સંશોધન થયું અને કડીબદ્ધ ઈતિહાસ જાણવામાં આવ્યું. એટલે તમામ હકીકતને સમન્વય કરી લખવામાં આવેલી હકીકત એતિહાસિક પ્રમાણવાળી અને સ્વીકાર્ય છે. પોરબંદરના જેઠવા: આ ગ્રંથમાં આગળ કહેવામાં આવ્યું છે તેમ પરબંદરના જેઠવાઓને ઈતિહાસ પણ અંધારામાં છે. ભાટેની ઉક્તિ પ્રમાણે તેમાં 7 જ, 49 કુમાર, 17 રાજ, 27 મહારાજ, 83 જી, 3 સિંહ (વર્તમાન મહારાણા નટવરસિંહજી સુધી) એમ 183 પેઢીઓનું રાજ્ય હતું. તેઓ આ દેશમાં કયારથી આવ્યા તે નિશ્ચિત થતું નથી. હનુમાનજીથી આ વંશ ચાલ્યો આવે છે, પણ ઈતિહાસકારે, જેઠવાઓ સોરાષ્ટ્રમાં ઈ. સ. ૯૦૦થી ૧૦૦૦ના અરસામાં આવ્યા હોવાનું માને છે. તેઓની પહેલી રાજધાની મોરબીમાં હતી. ત્યાંથી કાંઠે કાંઠે જીત મેળવતા તેઓ શ્રીનગર સુધી આવ્યા. શ્રીનગર પોરબંદર પાસે આવેલું એક નાનું ગામ હજી પણ છે. તે જેઠવા ભાયાતનું ગિરાસદારી ગામ છે. તેઓએ બેટ અને દ્વારકા પણ જીત્યાં હતાં અને વર્તમાન જામનગર પાસે નાગણું ગામ છે, ત્યાં પીરોટન અને આજાદ બેટમાં પણ તેઓ વસ્યા હતા. પછી તેમણે ખંભાળિયામાં રાજ્ય સ્થાપ્યું; ત્યાંથી ઘુમલી વસાવ્યું અને પ્રેહપાટણ(ઢાંક)માં પણ અધિકાર સ્થાપ્યા. ઘુમલી પડતાં તેઓ રાણપુર ગયા, અને ત્યાંથી છાંયામાં ઈ. સ. 1574 પછી રાજ્યગાદી ફેરવી. પોરબંદર તે છેક ઈ. સ. ૧૭૮૫માં જેઠવાની રાજધાની થયું. આ જેઠવાઓને ઈતિહાસ ઈ. સ. 1120 પછી કડીબદ્ધ મળે છે. પણ તે પહેલાને ઈતિહાસ માત્ર ચારણોની જીભે ચડેલા બનાવોથી જાણવાનું રહે છે. તેમાં જેઓના નામે નેધપાત્ર હકીક્ત જાણવામાં આવી છે તે આ રહી. ઇ. સ. 1300 પહેલાંને અનિશ્ચિત ઇતિહાસ : જેઠવા રાજા સીલકુમારે ઘુમલી વસાવ્યું તથા આભપરા ડુંગર ઉપર કાળભા, કુછેલું અને હેજન તળાવ બાધ્યાં. તેન કુમાર ગોપકુમારે ગેપ વસાવી ડુંગર ઉપર ગોપનાથની સ્થાપના કરી. ફૂલકુમારે શ્રીનગરમાં સૂર્યદેવળ બાંધ્યું અને તેના ભીમકુમારે ભીમકટ બાંધે છે તે વંશમાં 1. આ ભીમોટ ઘણાં વર્ષો પછી આદીતછના ભાઈ ખીમજી બહારવટે હતા તેણે બાંધે.
Page #234
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 223 થયેલા મેપકુમારને કુંવર ઓતરે બરડામાં ભૂતનાથના દર્શને ગયેલો. ત્યાં વીજળી પડતાં 1200 સૈનિકે સાથે તે મરણ પામે. તેથી તે ડુંગર “વીજફાડ ડુંગર કહેવાય છે. આગળ ચાલતાં જેઠાજી થયા. તેના વંશ જેઠવા કહેવાયા. તેના વંશમાં ગોવિંદજી થયા. તેના ભાઈ નાઓ તથા ધાકેજીએ મોરબીમાં થાણું નાખેલાં તથા ત્યાં વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવની સ્થાપના કરી. ધાકેજીએ ટંકામાં ધકેવાવ બંધાવી. ચાંપસેનજી તેના પછી કેટલીએક પેઢીએ થયા. તે અજમેરના ચૌહાણ કનકસેનની કુંવરી હંસાકુમારીના સ્વયંવરમાં ગયા હતા અને તેને વરી આવ્યા હતા. કેટલાંક વર્ષે સંગજી થયા. તેના સમયમાં વાઘેલા મેરબી ઉપર ચડી આવ્યા. હરસિદ્ધ માતાએ સ્વપ્નમાં ખબર દેતાં તેને નાને ભાઈ મકન જેઠ સામે ચડે. મકનસર ગામે ચડાઈ થઈ.* વાઘેલા હાર્યા, પણ કુંવર કાનજીને પકડતા ગયા. પાછળથી શિરોહીના અખેરાજજી, કનકસેન ચાવડા તથા હમીર જાદવની દરમ્યાનગીરીથી તે છૂટયા અને સાંગણજીએ તેની કુંવરી વાઘેલાને પરણાવી અને વાઘેલાએ જેઠવાને રાણુ કહી સંબોધ્યા. ત્યારથી રાણા થયા." આ યુદ્ધ થયું તે ડુંગર જેઠ ડુંગર કહવાય છે. હલામણ જેઠ : તે પછી સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અમર થયેલા હલામણને કાકે શિયજી જેઠવા વંશમાં થયા તેના સમયમાં બાલંભાના રાજસિંહ પરમારની સેન નામે કુંવરી હતી. તેણે એવું કહ્યું કે જે મારી સમસ્યા પૂરી કરે તેને જ હું પરણું સમસ્યા લઈ પુરેહિત શિયાજીના દરબારમાં આવ્યો. તેણે તેના ભત્રીજા હલામણને દુહા મેકલ્યા, જે તેણે પૂરા કરી દીધા, પણ શિયાએ તે પૂરા કર્યા છે તેમ કહેતાં સેન તેને પરણવા તૈયાર થઈ. જાન બાલંભા ગઈ ત્યારે બન્ને પક્ષની દાસીઓ પાણીઘાટ ઉપર મળતાં વાત ફૂટી અને સોને શિયાળની પરીક્ષા કરવા અર્થે દુહા લખી મેક. શિયાજીએ હલામણને ખોટું આળ ચઢાવી દેશપાર કરે. આથી 1. તે પહેલાં આ રાજકુળનું શું નામ હતું તે જણાયું નથી એમ પણ કહેવાય છે. 2. તેના માતામ્યમાં બીજી જ વાત છે. 3. આ સ્વયંવરમાં ચંદ્રચુડ હતે. 4. મકનસર તે સ્થળે વસ્યું. 5. આ વાઘેલા કોણ? આ યુદ્ધ કઈ સાલમાં થયું તેની નોંધ કયાંય નથી. વાઘેલાને ઉદય આ સમયે હજી થયો ન હતો. 6. ક્યા વર્ષમાં તે જણાયું નથી. વંશાવળીના હિસાબે ઇ. સ. ૩૦૦-૪૦૦માં તે થયો હેય. પણ તે સંભવિત નથી. 7. બાલંભા, માણા મેરા વર્તમાન જોડિયા મહાલનાં ગામ છે. બાઈ મને બાની વઢી, નદીએ ભરતાં નીર, એક વચનને કારણે, શેષાયું શરીર, બાંધી મુઠી લાખની, ઉધાડી વા ખાય, હલામણ દુહા પારખે, સોન સિયા ઘર જાય,
Page #235
--------------------------------------------------------------------------
________________ 224 સૌરાષ્ટ્રને ઇતિહાસ દુહે પૂરે થયે નહીં અને એને પરણવા ના પાડી. હલામણ દેશવટામાં સિંધ ગયે હતે. ત્યાં તેને માસ સિંધને રાજા હતા. તેણે તેને બાધાની જાગીર આપી. ત્યાં લગ્ન કરવા માસીએ આગ્રહ કર્યો. પણ તેણે સેન સિવાય કેઈને ન પરણવા કહ્યું. દરમ્યાન હલામણને સર્પદંશ થયે અને વાવને કાંઠે બેભાન થઈ તે પડશે. ત્યાં તેને શેલતી શોધતી સોન આવી ચડી. તે સમયે એક મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. તેણે તેનું ઝેર ઉતાર્યું. હલામણ તથા સોન પછીથી લગ્ન કરી સિંધ તરફ પાછાં ગયાં. ત્યાં તેણે તેનું રાજ્ય વધાર્યું અને ત્યાંના કેઈ ઠાકરની દેવલ નામે કુંવરી સાથે લગ્ન કર્યા. તેનાથી તેને ચંદ્રસિંહ અને દેવીસિંહ નામે પુત્ર થયા. શિયજી ગુજરી જતાં હલામણ આવી તેની ગાદી ઉપર બેઠે. આ વાર્તા ઘણું જુદા જુદા સ્વરૂપે કહેવાય છે. એક વાત પ્રમાણે હલામણ પર તેથી: શિળ ખિજાયે અને તેને હદપાર કર્યો. એક વાત પ્રમાણે શિયજી હલામણને પરણ્વી આવ્યા પછી સેનનું સ્વરૂપ જોઈ તેને પિતાની રાણી થવા કહ્યું. પણ આ બધી વાર્તાઓ છે. દુહાઓ ઉપરથી ઉપરનું કથન વિશેષ સ્વીકાર્ય ગણી તેની નેંધ લીધી છે. તે પછી હલામણથી પાંચમી પેઢીએ નાગ ભાણજી થયા. તેણે તેનું રાજ્ય વિકીયાજીને આપી પોતે પ્રેહપાટણમાં સેન કાઠિયાણી નામની (વાળાની પુત્રી હશે) રાણીને લઈ રહ્યા. તેને કુંવર નાગાર્જુન થયે. રાણીએ પ્રેહપાટણનું પરગણું નાગાર્જુનને આપી દેવા માગેણું કરી. પણ રાણાએ ઈન્કાર કરતાં તે રીસાઈ તેના પિયર તળાજે ચાલી ગઈ. અહીં ધંધણીમલની બાર વર્ષની તપશ્ચર્યામાં ચિતેઅને કુંવર શિષ્યપદે હતા. તેણે ગુરુ આજ્ઞાથી સદાવ્રત ચલાવ્યું, પણ ગામમાંથી એક કુંભારણ સિવાય કેઈએ કંઈ આપ્યું નહીં. તેથી તેણે લાકડાં કાપી, વેંચી તેની આવકમાંથી સદાવતને ખર્ચ ઉપાડ્યું. બાર વર્ષે ગુરુ જાગ્યા ત્યારે ચેલાના માથામાં ઘાડું જોયું અને જાણ્યું કે ચેલાએ ગુરુના વચન ખાતર લાકડાના ભારા સારી સદાવ્રત ચલાવ્યું હતું અને લોકોએ કંઈ આપ્યું નથી. ત્યારે તેણે ચેલાને કહ્યું કે કુંભારણને કહે કે ભાગી જાય, ગામ દાટી દઉં છું.' ચેલાએ કુંભારણને ચેતવી અને તે ભાગી. ત્યાં ધરતીકંપ થયે અને પ્રેહપાટણ નાશ પામ્યું. ત્યારથી કહેવત થઈ કે “બાર વર્ષે બા બોલ્યા કે દટતા આયેગા.” ગુરુએ શાપ આપલે કે પટ્ટણ સે. દટ્ટણ એર માયા સે મિટ્ટી.” તેથી ભારતમાં જેટલા પાટણ હતાં તે બધાં દટાઈ 1. કાળો ઘડે કાંટો, ભમ્મર ભાલું હાથ, બાઇ આપણી બજારમાં, દીઠી જેઠવાની જાત. 2. લાંબા પહેરે ઘાઘરા, પેટે ડમરિયું, વારે સોનના ઉપરે, સોળસે સુમરિયું. આ પ્રચલિત અને રસિક વાર્તાના ઘણા દુહાઓ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 225 ગયાં. ગુરુએ આ પાપની સજા બદલ સમાધિ લીધી અને ચેલાએ નાગાર્જુનને લાવી ત્યાં નવું ગામ વસાવ્યું. તેનું નામ ઢાંક પાડયું. નાગાર્જુને આ સાધુની સહાયથી શાલિવાહનની રાણીને પલંગ સાથે બેલાવી અને તેના હાથમાં લક્ષ્મીને વાસ લેવાથી પિતાના મહેલની દીવાલ ઉપર હાથ ફેરવાવી તેને સોનાની બનાવી. રાણીએ શાલિવાહનને વાત કરી ત્યારે તે સૈન્ય લઈ ઢાંક ઉપર ચડ. નાગાર્જુને તેને હરાવ્ય; પણ શાલિવાહને પાછા ફરી નાગાર્જુનને માર્યો અને ઢાંક જીતી લીધું. એ પછીને ઇતિહાસ ક્રમશ: આ ગ્રંથમાં આગળ આપવામાં આવ્યું છે. રજપૂત સમયનો અંત : આપણે મોર્ય, શક, ગુપ્ત અને વલભી યુગે જોયા. પરદેશી અને પરધમી જાતિઓએ એક થઈ એક સંસ્કૃતિ સ્થાપી. ક્ષત્રિમાં હણો, ગૂર્જરે અને મૈત્રકે ભળ્યા અને રજપૂત જાતિ તેમાંથી વિકાસ પામી. ઈ. સ. ૭૭૦થી 1472 એટલે સાતસે વર્ષના સૌરાષ્ટ્રના ઈતિહાસના સમયને “રજપૂત યુગ” કહીએ તે ખેટું નથી. આ યુગમાં એક નૂતન સંસ્કૃતિને જન્મ થયે અને સામાન્ય જીવન વ્યવહારમાં પ્રબળ પરિવર્તન થયું. તેની સમીક્ષા આવશ્યક છે. બ્રાહ્મણ ધર્મ : કુમારિક ભટ્ટ, મંડનમિશ્ર અને ભગવાન શંકરાચાર્યના પ્રબળ પરિશ્રમના પરિણામે આ યુગના પ્રારંભમાં જ બૌદ્ધ ધર્મ પરાભવ પામે અને બોદ્ધ લેકેને સૌરાષ્ટ્રમાંથી જાકારે મ. લેકે પુનઃ આર્ય ધર્મ તરફ વળ્યા. બ્રાહ્મણને જય થ અને તેમણે પિતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. વેદ વેદાંત ઉપનિષદોના ગ્રંથે ફરી વંચાવા માંડયા. વડનગરના વેદપાઠી બ્રાહાણેએ વિદ્યા તથા જ્ઞાનનો ફેલાવો કર્યો, ભાવ બૃહસ્પતિ અને પંડિત નાનક જેવાએ પ્રભાસમાં વિદ્યાને પ્રચાર કર્યો. પાઠશાળાઓ અને વિદ્યાલયે સ્થપાયાં. રાજાએએ તેને આશ્રય આપે. રાજકુમારના શિક્ષકે બ્રાહ્મણે થયા અને તેમને શાસ્ત્રનું જ્ઞાન આપવા માંડયું. તે સાથે ભાગવત અને પુરાણેને પણ પ્રચાર વળે. વિદ્યા માત્ર બ્રાહ્મણ પાસે રહી. આમજનતાને સંસ્કૃતિનું કે શાસ્ત્રનું જ્ઞાન ન હતું. તેથી બ્રાહ્મણેએ પોતાની ઉદરપૂર્તિ માટે જે જે કહ્યું કે તે તેણે માની લીધું. ધર્મને નામે વહેમને ફેલાવે થે. માનતાઓ માનવી, શ્રાદ્ધ કરવાં, તીર્થસ્થાનમાં સ્નાન કરવું, 1. શાલિવાહન કેણ? ચક્રવર્તી શાલિવાહન ઇ. સ. ૭૮માં થય. જેસલમીરને શાલિ . સ. ૧૬૬૮માં થયો. મેવાડના રાજા શાલિવાહન ઈ. સ. 1000 લગભગ થયો. એટલે આ વાર્તા માની લેવાની જ રહે છે. જેસલમીરના ભદ્દી કે મેવાડના ગુહિલોએ ચડાઈ કરી હોવાનું જાણવામાં નથી. વળી, ઈ. સ. ૧૦૦૦માં જેઠવાની ગાદી ઉપર વનવીરજી, નગજણછ કે ભાણજી હશે. કેદ શાલિવાહન નામને નામે રાજા હોય તે કહી શકાય નહિ. 29
Page #237
--------------------------------------------------------------------------
________________ 226 સૌરાષ્ટ્રને ઇતિહાસ શુકન-અપશુકન માનવાં વગેરે માન્યતાઓ પ્રચલિત થઈ. શુદ્ધ અને નિર્મળ વેદ ધર્મ અને ભગવાન શંકરાચાર્યે બેધેલા વેદાંત ધર્મ ઉપર પૌરાણિક જૂઠાણુઓએ વિજ્ય મેળવ્યું. વૃક્ષપૂજા, નાગપૂજા, પશુપૂજા અને દિગ્યાલ-ક્ષેત્રપાળપૂજાને પ્રચાર પણ વધ્યું. શિવ : શૈવ સંપ્રદાય પૂર જોશમાં હતો. સોમનાથની આરાધના અને ભક્તિ પ્રત્યેક ઘરને ધર્મ થયે. રાજાઓ મહાદેવને ચરણે ધન અર્પણ કરવામાં હેડ કરવા લાગ્યા. અને પ્રજાના અને લૂંટના ધનમાંથી સોમનાથના મંદિરને હીરા, માણેક મેતીથી શણગાયું. લકુલેશ સંપ્રદાયનું પરિબળ વધ્યું. ગામે ગામે આ યુગમાં શિવનાં મંદિરે બંધાયાં. જડેશ્વર, બીલેશ્વર, ગોપનાથ, બરડાના ગેપનાથ, સહજીગેશ્વર (માંગરોળ), નાગનાથ (ચોરવાડ) વગેરે અનેક ખ્યાત, જ્ઞાત તેમજ અજ્ઞાત મંદિરે બંધાયાં. લેકે રુદ્રાક્ષ ધારણ કરતા થયા. સન્માનશબ્દ “જય સોમનાથ” થે, અને મુસ્લિમેના હુમલાઓ અને મંદિરના થતા નાશ છતાં તેઓની ભકિત લેશમાત્ર ન્યૂન થઈ નહીં. વેદાંત : તાદ્વૈત, અદ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈતના સિદ્ધાંત ઉપર તે ચર્ચા ચાલુ જ રહી. શંકરાચાર્યો પ્રદેશમાં ફરી ઉપદેશ આપતા રહ્યા. દ્વારિકાની શારદાપીઠના સંન્યાસીએ પ્રચાર માટે પ્રવાસ કરતા રહ્યા. અને તેમની સાથે વૈષ્ણવ અને શાકત સંપ્રદાયના પંડિત લડતા રહ્યા. નરસિહ મહેતા તથા રામદાસજીને શાસ્ત્રાર્થ તે જ એક શાસ્ત્રાર્થ હતે. વૈષ્ણવ સંપ્રદાય : આ યુગ પહેલાં “પરમ ભાગવત” મહારાજાઓ હતા. વિષ્ણુભક્તિ પ્રચલિત હતી, પણ શ્રીકૃષ્ણનું નામ લઈ, તેનાં પદો રચી ભક્તિ કરનાર નરસિંહ મહેતા પ્રથમ જોવામાં આવે છે. શ્રીકૃષ્ણપૂજા પ્રચલિત થઈ, પણ નરસિંહ મહેતા એકલા વૈષ્ણવ જ ન હતા, તેઓ વેદાંતી પણ હતા. તેનાં કાવ્યો અંધશ્રદ્ધાની વેવલી ભકિતનાં નથી, પણ ઉપનિષદે અને વેદાંત ગ્રંથોના સારરૂપ છે. તેમની કૃષ્ણભક્તિ કૃષ્ણને લક્ષ્યાંક કરી એકેશ્વરની ઉપાસનાની હતી. રામાનુજાચાર્ય, મધ્યાચાર્ય નિંબાર્ક, બસવ, જ્ઞાનેશ્વર, ગોરા કુંભાર, નામદેવ, દરજી ચેખા મેળા વગેરે 1. (1) રામાનુજાચાર્યનું મૃત્યુ ઈ સ. 1537 (2) મવાચાર્યનું મૃત્યુ ઇ. સ. 1190? (જન્મ . સ. 1167) (3) નિંબાર્કનું મૃત્યુ ઈ. સ. 1162 (4) બસવનું મૃત્યુ ઈ. સ. 1180 (5) જ્ઞાનેશ્વરનું મૃત્યુ ઇ. સ. 1296 (6) નરસિંહ મહેતાનું મૃત્યુ ઇ. સ. 1474? (જન્મ ઈ. સ. 1414) (7) વલ્લભાચાર્યનું મૃત્યુ ઈ. સ. 1531 (જન્મ ઈ. સ. 1479). (8) શંકરાચાર્યનું મૃત્યુ ઈ. સ. 820 (જન્મ ઈ. સ. 788)
Page #238
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 227 સંતોએ દક્ષિણ ભારતમાં કૃષ્ણ અને વિષ્ણુના અવતારની ભક્તિને પ્રચાર કર્યું હતું, પણ વલ્લભાચાર્યના સિદ્ધાંતના પ્રચારને પ્રારંભ હજી થયા ન હતા. તેથી નરસિંહ મહેતાએ પિતાની પદ્ધતિ પ્રમાણે યુદ્ધો, સંહાર અને વિનાશથી ત્રાસી ગયેલ પ્રજાને રસવૃત્તિમાં તરબળ કરવા, અસાર સંસારમાં શાન્તિ અને રસ મળે તેવી રીતે પાલક શક્તિ વિષ્ણુના કૃષ્ણાવતારની ભક્તિને બેધ આપ્યો. અવતાર પૂજા : જેને આગલા યુગમાં પ્રચાર હતો તે અવતારપૂજા અસ્ત પામી અને રામાવતારની પૂજાને પણ પ્રારંભ થયેલું જોવામાં આવતું નથી. નરસિંહ મહેતા પહેલાં રાહ મહીપાલ દામોદરરાયજીની માનતા માને છે અને વૈષ્ણવ ધર્મને અનુસરે છે, પણ આખા યુગમાં રામચંદ્રજીની પૂજા કે ભકિતનું કયાંય નામનિશાન નથી, છતાં તે હતી નહિ તેમ કહી શકાતું નથી, કારણ કે રામાવતારથી વર્તમાન યુગ સુધી દરેક હિન્દુની જીભે સુખદુઃખે તે પવિત્ર નામનું રટણ રહ્યું છે. તેથી તેની પૂજા ન થતી હોય તે માનવા યોગ્ય નથી. સંવત ૧૩૨૦ના કાંટેલાના શિલાલેખમાં ઉદયનના પોત્ર પદ્ધસિંહને “રઘુ પ્રત્યે સાથે તથા તેની પત્ની પૃથિવ દેવીને “મૈથિલી સામે સરખાવી છે. સંવત ૧૦૦૫માં નૃસિંહ અવતારની પૂજા થતી તે ઉલ્લેખ એક લેખમાંથી મળે છે. જે શાકત સંપ્રદાય : આ યુગમાં શાકત કાપાલિક અને દેવીપૂજક પણ હતા. નીચલા થરના લોક શક્તિની ઉપાસના કરતા. તેનાં સ્વરૂપ હીન દશાએ પહોંચ્યાં અને ધર્મને નામે અનાચાર શરૂ થયે ને અદ્યાપિ આ પ્રાન્તમાં તે પ્રચલિત છે. દરેક કળે પિતાની ઈષ્ટ દેવી સ્થાપી અને તેની ઉપાસના અનિવાર્ય બની. હનુમાનઃ ગણેશ : હનુમાનની ઉપાસના સાધના પણ પ્રચલિત હતી. મેખડાજી તેની બાજુમાં હનુમાનની મૂર્તિ રાખતે અને શુભ કામમાં ગણપતિની કૃપા 1 યાચી પ્રારંભ કરવામાં આવતું. પ્રાપ્ત થયેલી પ્રશસ્તિઓમાં “શ્રી.ગજાનન જયતિ” “ઓમ નમો ગણપતયે” “કપદી સંપદેષુ” એમ ઘણું લેખમાં લેવામાં આવે છે પણ પ્રત્યેકમાં નથી. ઘણે ભાગે માત્ર “ઓ છે. ઘણુમાં “ઓમ નમ: શિવાય” છે. એટલે ગણપતિનું નામ મનાય છે એટલું પ્રચલિત ન હતું. જેન ધર્મ : જૈન ધર્મનું પ્રાબલ્ય બૌદ્ધો ગયા પછી પણ જેવુંને તેવું રહ્યું. કલ્પસૂત્રનું વાંચન થતું. શ્વેતાંબર દિગંબરના ઝગડા રહેતા. પણ મર્તિપૂજક શ્વેતાં 1. મહારાજા સારંગદેવે શ્રીકૃષ્ણપૂજા માટે, નાટયપ્રયોગ માટે તથા નૈવેદ્ય માટે દાન આપ્યાને અનાવડાના સંવત ૧૩૪૮ના શિલાલેખમાં ઉલ્લેખ છે. 2. કુમારપાળને રતનપુર (જોધપુર)ને તારીખ વગરને લેખ, હી. ઈ. ઓફ ગુજ. ભા. 3: 5. 40: આ ર્ય .
Page #239
--------------------------------------------------------------------------
________________ 228 સૌરાષ્ટ્રને ઇતિહાસ બરનું પરિબળ વધારે હતું. આ સમયમાં શેત્રુજ્ય, ગિરનાર ને આબુનાં જૈન મંદિર બંધાયાં, અને ગુજરાતના રાજાઓએ જૈન ધર્મ સ્વીકારતાં પ્રજાના ઉપલા વર્ગમાંથી માંસાહાર બંધ થયે. નાગરે, બ્રાહ્મણ, વણિકે વગેરેએ માંસાહારને ત્યાગ કર્યો, જીવદયાની ભાવનાને ઉદય થયો અને સંસાર નશ્વર છે અને તેને ત્યાગ કરે તે લાગણી પ્રચલિત થઈ. લોકે આનંદભેગ, રસમસ્તી અને રાગરંગમાંથી દૂર ગયા. વૈભવવિલાસ રાજાઓ પૂરતો રહ્યો, સામાન્ય લોકો માટે મહેનતમજૂરી અને ત્યાગની ભાવના સિવાય કાંઈ રહ્યું નહીં. સહિષ્ણુતા : તેમ છતાં જેને સહિષ્ણુ હતા. હેમચંદ્રાચાર્યે સોમનાથને ઉદ્ધાર કરવા કુમારપાળને પ્રેરણા કરી, પોતે પણ સોમનાથનાં દર્શને ગયા. વસ્તુપાળે પણ હિન્દુ મંદિરોને સહાય આપી, તેના પુત્રે સેમિનાથનું પૂજન કર્યું. કુમારપાળના મંત્રી ઉદયનના પુત્ર ચાહડના પૌત્ર સલક્ષે કાંટેલામાં સલક્ષનારાયણ નામે વિષ્ણુનું તથા તે સાથે પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. એટલે જેનધમી લોકે હિન્દુઓ સાથે મળીને રહેતા એટલું જ નહિ, પણ તેમના ધર્મને વિરોધ ન કરતાં તેમના અનુયાયી અથવા સહાયક થતા. સ્થાપત્ય : આ યુગ સ્થાપત્ય માટે તે ભારતના સ્થાપત્યના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ચૌલુક્ય સ્થાપત્ય તેની એક વિશિષ્ટતા છે. 3. બજેસ, ડે. કઝીન્સ વગેરેએ તેના અભ્યાસને અંતે તેને શ્રેષ્ઠ સ્થાપત્ય અને કળાનાં પ્રતીક કહ્યાં છે. ગોપનું મંદિર કાશ્મીરનાં મંદિરોને મળતું છે. આ મંદિર આ યુગ પહેલાંનું છે અને તે પછી વિસાવાડા, બીલેશ્વર અને સુત્રાપાડાનું સૂર્યદેવળ, થાનનું સૂર્યમંદિર, કદવારનું વરાહ દેવળ, કદરખેડ, ઘુમલીનું સોન કંસારીનું મંદિર આ યુગ પહેલાંનાં હોવાનો સંભવ છે. આ યુગનાં મંદિરના બે વિભાગ પાડી શકાય. પ્રારંભકાળ અને અસ્તકાળ. પ્રથમ વિભાગમાં પરબડી, બારી વગેરેનાં મંદિર, શીતળા (પ્રભાસપાટણ)નું સૂર્ય મંદિર અને ભીમનાથનું સૂર્યમંદિર ગણી શકાય. બીજા વિભાગમાં સેજપુર અને ઘુમલીનાં, ગિરનારનાં તથા શંત્રુજયનાં જૈન મંદિરોને સમાવેશ થઈ શકે. સેમિનાથનું જે મંદિર ઈ. સ. ૧૫૦માં સોમનાથ ટ્રસ્ટે તેડી પાડયું તે ચૌલુક્ય સ્થાપત્યના એક અત્યુત્તમ નમૂના જેવું હતું. 1. આકીલેજ ઓફ ગુજરાત : ડો. સાંકળિયા. 2. મેર રાપ્રાસાદ પદ્ધતિનું આ મંદિર હતું. 3. કઝીન્સ માને છે કે તે કુપારપાળે ઈ. સ. ૧૧૬માં બંધાવેલું હતું. પણ તેમાં વારંવાર ફેરફાર થયા હોવાથી પાછળની સદીઓની પણ અસર હતી. મંદિર આસપાસ પ્રદક્ષિણાને માગ હતો. આગળ ગૃહમંડપ હતા અને ત્રણ બાજુ હિન્દુ યુગની કમાનવાળાં દ્વાર હતા. આખું દેવળ આકારમાં પૂર્વાભિમુખ અને ચોરસ હતું. તેના ગર્ભગૃહમાં મહાદેવનું લિગ હતું. પ્રદક્ષિણામામાં ત્રણ બાજુએ બારીઓ
Page #240
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય વાવકુવા : અનેક મંદિર ઉપરાંત આ યુગમાં સુંદર પગથિયાંવાળી વાવે અને કૂવાઓ બંધાયાં. ખેંગારવાવ, અડીકડી વાવ, નોંઘણ કૂવે, ધંધૂસરની વાવ, પ્રભાસની ભણસાળીવાવ, માંગરોળની વાવ, પ્રભાસની માત્રીવાવ વગેરે તેના નમૂના છે. આવી અનેક વાર સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે અદ્યાપિ જેવામાં આવે છે. રાજમહેલ : આ ઉપરાંત વંથલીના નવલખો મહેલ, ગિરનારને રાણક ઝરૂખે, જૂનાગઢને ઉપરકેટ, દેલવાડાને કિલ્લે, વઢવાણુને કિલ્લે, જેડિયાને કિલ્લે, પ્રભાસને કિલ્લે વગેરે રહેવાનાં મકાને તથા રક્ષણની દૃષ્ટિએ બાંધવામાં આવેલી ઈમારતે, દુર્ગોનાં દ્વારનાં તારણે, બાજુના ગેખલાઓ અને પ્રતિહારે પણ આકર્ષક અને અમર છે. સમાજ : સમાજની સ્થિતિને વિચાર કરતાં આ યુગમાં સમાજ અનેક પ્રકારે પતિત થયે હતે. નીતિનાં બંધને શિથિલ થયાં હતાં. રાજાઓએ નીતિના નિયમોને વિસારી દીધા હતા અને પ્રજાની પણ તે જ સ્થિતિ હતી. પ્રજામાં અજ્ઞાન, હતી. ઉપર શિખર હતું. તે ચેડાં વર્ષ પહેલાં જ પડી ગયું હતું. ગૃહમંડપમાં આઠ સ્થંભ હતા. તેના ઉપર હિંદુ સ્થાપત્યની કમાને હતી. પ્રભાસની માઇપુરીની મજીદ કે જે મૂળ હિન્દુ મંદિર હતું તેની જે છત છે તેવી આ મંદિર ઉપર છત હશે તેમ . કઝીન્સ માને છે. આબુ અને મેહેરાનાં મંદિરોમાં કોતરેલી શિલાઓ છતમાં છે તેવી શિલાઓ ઉપર હતી. તેમાં કાલિયદમનની સુંદર આકૃતિ પ્રવેશમાં જ હતી. કારમાં તેણે હતાં. - આ મંદિરના સ્થળે પૈકી કેટલાક અષ્ટકોણ બેઠક ઉપર એક પથ્થરના મથાળે ત્રિાણાકૃતિથી શણગાર્યા હતા. તેના ઉપર મનુષ્યનાં શિર ઉપર કળશ ટકાવ્યા હતા. ઉપર જતાં તેની સેળ કળાની સોળ પાંખડીઓ હતી. પછી મનુષ્યાકૃતિઓ, ત્રિકેણુકારનાં પાંદડાં અને ઉપર કીર્તિમુખ આકૃતિઓ હતી. બીજા પ્રકારના સ્થંભની બેઠકે અષ્ટોણ હતી; પણ કીતિ મુખ આકૃતિઓ નીચે ઊભેલા દેવતા નહિ પણ બેઠેલા દેવતાઓ કતરેલા હતા. તેથી આ સ્થળે ૧૭મી સદીમાં થયા હોવાનું, આબુની સરખામણી કરતાં, ડૉ. ઝીન્સ માને છે. ત્રીજા પ્રકારના થંભો સાદા હતા. તે ટૂંકા અને લગભગ અર્ધ સુધી ચેરસ હતા. તેને ઉપરથી ચારે બાજુ ફરતા પટ્ટાથી શણગારેલા હતા. મંદિર પથ્થર જડેલી ફરસ પર હતું. ગુજરાત-સૌરાષ્ટ્રના કોઈ પણ મંદિર કરતાં તેની જંધા ઊંચી હતી. બહારના ભાગમાં ભીંત ઉપર તાંડવ નૃત્યના શરીરના એક એક ભાગ અને આસન દર્શાવતી મૂર્તિઓ હતી. સુંદર સપ્રમાણુ અને આકર્ષક શિલ્પ જેવાને પણ અનુપમ લહાવો હતો. દધીચિ ઋષિની એક મૂર્તિ તે અસાધારણ સુંદર હતી. આ મંદિર આગળ એક બીજે સભામંડપ હતા. તે મુસ્લિમોએ તેડી પાડ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ બાકીનું મંદિર તોડી નાખી ચૌલુક્ય સ્થાપત્યના એક અપ્રતિમ પ્રતીકને નાશ કર્યો છે. વિશેષ માટે જુઓ મારું ટૂંકમાં જ પ્રસિદ્ધ થનારું પુસ્તક “મનાથ.') 1. ચામુંડે તેની બહેન સાથે અઘટિત સંબંધ રાખ્યો હતો. સિદ્ધરાજે જસમા અને રાણકદેવી ઉપર કામુક દષ્ટિ કરી હતી; લવણુપ્રસાદની પત્ની પરિણીતા હોવા છતાં તેના બનેવી
Page #241
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ વહેમ અને ધર્માધતાના કારણે નીતિનાશ થઈ રહ્યો હતે. ધર્મસ્થાનમાં ભ્રષ્ટાચાર થતે; છતાં તે સામે રજપૂતોએ એકવચનીપણું, શુરવીરતા, ટેક, વટ અને પરદુ:ખભજન થવાના ધર્મની પ્રણાલિકા સ્થાપી હતી. સ્ત્રી સન્માન, ગૌ બ્રાહ્મણની સહાય, ધર્મનું રક્ષણ, વિદ્યાનું ઉત્તેજન અને ધર્મપ્રચારની પ્રવૃત્તિ પણ આદરી. ધર્મને માટે અનેક બલિદાને તેમણે આપ્યાં અને રાજાઓએ, ઠાકરોએ અને સામાન્ય પ્રજાજને એ અનુપમ સદ્ગુણોના અનેક પ્રસંગે ઇતિહાસને પાને નોંધવા સર્યા. . બાળલગ્ન પ્રચલિત હતાં. વિધવાવિવાહનો ચાલ ઉપલા વર્ષોમાં ન હતે. સતી થવાના ચાલ પણ હતે. આંતરવર્ગીય અનુલેમ લગ્ન થતાં. એકથી વિશેષ પત્ની થતી. આ યુગમાં આ દેશમાં નાગરો, ઔદિચ્ય બ્રાહ્મણે, ભાટિયાઓ, પુષ્કરણ બ્રાહ્મણે, લહાણું વગેરે આવ્યા. જાડેજા, ઝાલા, પરમાર, રાઠેડ, વાજા, વાઢેલ, જેઠવા, ચુડાસમા, કાઠીઓ, મેરે વગેરે આવ્યા. ખાંટ, ખસિયા, વાઘેર, જોધપુરા, કેટિલા, વરુ વગેરે નવીન જાતિઓ થઈ અને બધી એકબીજા સાથે ભળી એક સમાજ સ્થાપી શકી. " ભાષા:લિપિ: ભાષા ગુજરાતી હતી. આ ગુજરાતી જૂની ભાષા, મારવા ભાષા અને સંસ્કૃતમાંથી બનેલી એક જુદી જ ગુજરાતી આ સમયમાં ખીલી. વિદ્વા'નોની ભાષા સંસ્કૃત હતી, પણ તેમાં રૂઢ દેશી ભાષાના પ્રવેગે વપરાતા, જેવા કે બુટ’, ‘હા’, “ઘણું વગેરે. ઝાલાએ તથા જાડેજાએ સિંધમાંથી આવ્યા. રાઠેડે - તથા ગોહિલે મારવાડમાંથી આવ્યા. તેથી દરેક જાતિ પિતાના રિવાજે, ભાષા, શબ્દપ્રગો અને કહેવત સાથે લાવ્યા, જે ગુજરાતીમાં ભળી ગયાં અને એક જુદી જ ભાષા તેમાંથી સ્વરૂપ બદલતી બદલતી નરસિંહ મહેતાના સમયમાં આકાર પામી. નરસિંહનાં મૂળ પદે પણ આજની ગુજરાતીથી જુદાં છે. “માત્રા” લખવાને બદલે ઈ લખાતે. “પૂછેને બદલે “પુછઈ' શબ્દ લખાતે; “કે”ને બદલો “ક” લખાતું. સાથે પત્ની તરીકે રહેતી હતી; રાહ ખેંગાર તથા અજુનસિહે મેરે સ્ત્રીની લાજ લૂંટી હતી. માંડલિકે ચારણ સ્ત્રી મીનબાઈ તરફ કુદષ્ટિ કરી હતી તથા વીશળશાહની સ્ત્રીની ઈચ્છા કરી હતી; કરણ વાઘેલાએ માધવની પત્નીનું હરણ કર્યું હતું વગેરે. મંદિરમાં નગ્ન અને બીભત્સ મૂતિઓ કોતરાવી શિલાલેખમાં પણ શૃંગારી ઉપમાઓ નિર્લજજ રીતે અપાતી હતી. * 1. ગાય વાળનારા પાછળ પડી પ્રાણુ અપનાર માંગડે, ધર્મના રક્ષણે મરનાર વેગડે ભીલ અને હમીર લાઠિયા, મુસ્લિમ ભાગેડુને આશ્રય આપનાર રાહ, તેતરને કારણે લડનાર ચભાડા એવાં અનેક દષ્ટાંતો છે. . 2. ત્રિભુવનપાળને બાપ દેવપ્રસાદની પત્ની વણિક હતી. બેંગાર કુંભાર રાણકદેવીને પર હતો.
Page #242
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 232 આજના સૌરાષ્ટ્રની ગ્રામ્ય ભાષા છે તેમાં તેને પ્રતિધ્વનિ સંભળાય છે. કાઉ-કેમ, ભણે-કહે, તળેતા વગેરે શબ્દો હજી ઘણાં ગામડાઓમાં વપરાય છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશ(જૂની ગુજરાતી)માંથી વર્તમાન ગુજરાતીને વિકાસ શરૂ થયે. લિપિ ગુજરાતી હતી, પણ અક્ષરે ઉપર લીટી બાંધીને લખવાને ચાલ હતું. તેમાં “અ” “ચ વગેરે દેવનાગરીમાં બહુધા લખાતા. શિલાલેખે, તામ્રપત્ર અને દાનપત્રની ભાષા સંસ્કૃત અને લિપિ નાગરી હતી. સાહિત્ય : આ યુગમાં જૈન સાહિત્ય વિશેષ પ્રમાણમાં લખાયું હેવાનું જણાય છે. 1. “પ્રયાશ્રય” ગ્રંથનો પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય જૈન મુનિ હેમચંદ્રાચાર્યો પ્રારંભ કલે. તેઓ ઈ. સ. ૧૧૩૪માં તેમનું મરણ થયું ત્યાં સુધી તેને સમાપ્ત ન કરી શકતાં અલ્હાદપટ્ટણના (પાલનપુર) લેશા તિલકગણિએ ઈ. સ. ૧૨પદમાં આ ગ્રન્થ સમાપ્ત કર્યો. તેની લહમીતિલકે ટીકા લખી. તેમાં સંસ્કૃત ભાષાને વ્યાકરણની સમજણ છે, તથા ચૌલુક્ય–વંશવર્ણન છે. 2. “પ્રબંધચિંતામણિ તેના પછી વઢવાણમાં ઈ. સ. ૧૩૦૫માં પૂર્ણ થયે; તેને કર્તા આચાર્ય મેરુતંગ હતે. ગુણચંદ્ર આચાર્યો આ ગ્રંથ લખેલે, પણ તે બરા બર ન હોઈ તે લખે છે કે પૂર્વની વાત સાંભળીને પંડિતેનાં મન તૃપ્તિ પામ્યા નથી. એટલા માટે હું “પ્રબંધચિંતામણિ ગ્રંથમાં વર્તમાન મહારાજાઓના પરાક્રમનું વર્ણન મારી અલ્પ મતિ છતાં શ્રમ લઈને કરું છું. લેખ-પદ્ધતિ : આ ગ્રંથમાં જુદા જુદા લેખો સં. ૮૦૨થી સં. ૧૨૮૮ના છે, પણ તેમાં લેખકનું નામ નથી. (રાસમાળા ભાષાંતર). સિદ્ધહેમ પ્રશસ્તિ : લેખક શ્રી હેમાચાર્ય હમીરમદમર્દન : ; જયસિંહસૂરી કુમારપાળ પ્રબંધ : , જિનાનંદ વિચારશ્રેણી : , મેરતંગ કુમારપાળભૂપાલ ચરિત્ર: જયસિંહસૂરિ ઠરાવલી મેરુતંગ સુકૃતકીર્તિકર્લોલિની : મદયપ્રભા કીર્તિકોમુદી : , સોમેશ્વર વસંતવિલાસ : , વસ્તુપાળ તેજપાળચરિત્ર ,
Page #243
--------------------------------------------------------------------------
________________ ર્ક મહેતા 232 સૌરાષ્ટ્રને ઈતિહાસ કાન્હડદે પ્રબંધ : લેખક પદ્મનાભ કવિ પદ ઈત્યાદિ : , નરસિંહ મહેતા માંડલિક કાવ્ય : છે ? રેવંતગિરિરાસા : છે ? આવાં અનેક કાવ્ય, સાહિત્ય, તર્ક, નાટય, વ્યાકરણ વગેરેના વિવિધ ગ્રંથ આ યુગમાં લખાયા અને ગુજરાતી સાહિત્યમાં તેમને ફાળે તે કારણે અમૂલ્ય ગણાય. તત્કાલીન ઈતિહાસ પણ જૈન ગ્રંથોમાંથી મળી આવે છે. ચલણ: આ યુગમાં ચલણ દ્રમનું હતું. રૂપક પણ ચાલતે અને વિશેપક નામને સિક્કો પણ ચલણમાં હતું. તેની શું કિસ્મત હતી તે જણાતું નથી, પરંતુ સંવત ૧૨૦૨ના સેઢડીવાવના શિલાલેખ ઉપરથી જણાય છે કે રૂપક દ્રમથી માટે હતે. મંદિરના ખર્ચ માટે પાનના એક ગાડે એક દ્રમ લેવાનું ઠરાવ્યું હતું, જ્યારે ઠાકોર શ્રી.મલકે રોજ એક રૂપક આપવા કબૂલ્યું હતું. વિશેષક દ્રમના વીસમાં કે ભાગની કિસ્મતને ત્રાંબાનો સિક્કો હતો. પાછળના સમયમાં જેમ જામશાહી કેરી અને દીવાનશાહી કેરી થઈ તેમ ભીમપ્રિય વિપક અને વરાહપ્રિય વિશેપકનું ચલણ હતું. આ ચલણ કેનાં ચાલતા તેને કાંઈ ઉલ્લેખ નથી. સોલંકી રાજાઓએ પિતાના સિક્કા પાડયા હતા, પણ સૌરાષ્ટ્રમાં રાહના સમયમાં કેના સિક્કા ચાલતા તે તેમજ કેઈ રાજાએ પિતાના સિકકા પાડયા હેવાનું જણાતું પણ નથી. કદાચ જૂના વલ્લભી અમલના સિકકાઓ અને પછી ગુજરાતના ચાલતા હોય તેમ જણાય છે. રાહના ઉદયકાળ અને મધ્યકાળે તેઓએ સિક્કા પડાવ્યા હશે 3 પણ કમભાગ્યે એક પણ સિક્કો પ્રાપ્ત થયે નથી. 1. પંડિત “નાનક પ્રશસ્તિ” સંવત ૧૩૪૩-(ઈ. સ. 1296) કમ કે કામ માટે; નાડોલનો લેખ સં. 1348 (ઈ. સ. 1242): રૂપક માટે; ભીમ બીજાને લેખ સં. 1235 (ઈ. સ. 1179): વિશેપક માટે. 2. પ્રો. ડી. આર. ભાંડારકર તેમ માને છે, પણ શ્રી આચાર્ય કહે છે તેમ આ લેખમાં રાણીએ સેમેશ્વરની પૂજા માટે રોજના બે વિશો૫ક આપ્યા છે. એટલે તે આવી હલકી કિંમતના કે ન હોય, પણ રૂપાને હશે. હું તેમાં મળત થાઉં છું. 3. મારા પૂજ્ય કેલાસવાસી પિતાશ્રી પાસે રાહને એક રૂપાને સિક્યો હતો. તેમણે એકત્ર કરેલા આશરે 200 થી 300 સિકકાએ ચેરાઈ ગયા વા ગૂમ થયા, પણ તેઓશ્રીએ તારવેલા સિક્કાઓમાં .. એવું વંચાતું તેની બીજી બાજુ લાસી હતી.
Page #244
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 233 આરબ મુસાફર (અજ્ઞાત) લખે છે કે “સોરાષ્ટ્રના દ્રામ અરબી દ્રામ કરતાં કે અર્ધા છે. રાજાનું મુખ તેમાં ઉપસાવવામાં આવે છે તથા ભારતેહિમન દ્રામનું તથા કેડીનું ચલણ છે. સંવત્સર : વેરાવળના હરિસિદ્ધ માતાના ઈ. સ. ૧૨૬૪ના શિલાલેખના અપવાદ સિવાય આ યુગમાં સર્વત્ર વિક્રમ સંવત પ્રચલિત હતે. જકાત-કવેરા : આ સમયમાં જકાત તથા કરવેરા ઉઘરાવવામાં આવતા. જમીનની ઊપજમાંથી રાજભાગ નીકળતો અને તે ઉપરાંત જુદી જુદી પેદાશ ઉપર જુદા જુદા કરી લેવામાં આવતા. કર વસૂલ લેનાર શુલ્કી કહેવાતે અને તેની કચેરીને “શુલ્ક મંડપી” (માંડવી) કહેતા. આ જકાત ઉર્ફ શુલ્કમાંથી પ્રત્યેક મણે “મણિક” દાણાનાં ગાડાં, ગધેડાનાં છાલકાં, ઊંટ ભાર, પાનનાં ગાડાં તથા પડા, બકાલુ, કેરી, વાટુયા ઉપર જકાત લેવાતી. મીઠાના અગરના ખૂટી ખરાળી અને હાંસા પાસેથી વેરે લેવાતે. હુન્નર ઉદ્યોગ : હુન્નરઉદ્યોગ પણ પૂરા ખીલ્યા હતા. સંવત વગરના પણ ચૌલુકય સમયના પ્રાચિના લેખમાં ઉલ્લેખ છે કે કુમારપાળ કે તે પછીના રાજાના અધિકારી ગુમદેવે ધર્માદિત્ય માટે એક આશ્ચર્યકારક હીંચકે બનાવ્યો હતો. બંદરે બધાં આબાદ હતાં, તેમાં પ્રભાસનું બંદર અતિ પ્રસિદ્ધ હતું, પીરમ અને ઘોઘા પણ એટલા જ જાણીતા હતાં. ઈરાન, સીરિયા, અરબસ્તાન, ઈજીપ્ત અને મોરોક્કોનાં વહાણે ત્યાં નાંગરતાં અને દેશપરદેશ સાથેનો વેપાર બહુ મોટા પ્રમાણમાં ચાલતા. માંગરોળનું બંદર પણ મશહુર હતું. કપાસમાંથી કાપડ બનાવવામાં આવતું. તે “ચમત્કારિક રીતે બનાવવામાં આવતું; તેવું બીજી કઈ જગ્યાએ જોવામાં આવતું નહીં. તે સફાઈદાર અને બારીક બનતું કાપડ એવું ઝીણું થતું કે તે આધારણ કદની વીંટીમાંથી કાઢી શકાય.” ચામડાની ઢાલ, જેડા અને અન્ય વસ્તુઓ થતી. સોનું તથા રૂપું શોધી તેમાંથી શુદ્ધ રે બનાવી તેમાંથી સુંદર આભૂષણો બનાવવામાં આવતાં. હીરા, 1. સોઢડીવાવને શિલાલેખ સં. 12 02 (ઈ. સ 1146) : ભાવ ઇન્સ. સં. 1213 (ઈ. સ. ૧૧૫૭)નું કુમારપાળનું દાનપત્ર : તેમાં પણ “વદમંડપિ”માંથી રોજને એક રૂપક આપવાને ઉલ્લેખ છે. (હી. ઇ. એ. ગુ. આચાર્ય). 2. અરબ પ્રવાસીની નોંધ (રાસમાળા-ભાષાંતર)
Page #245
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ માણેક અને ખેતીનાં બહુમૂલ્ય આભૂષણે અને અલંકારો પણ બનતાં ધેડાને સામાન ફૂવાર અને કાળી રુંવાટીનાં ચામડામાંથી બનાવવામાં આવતું. હાથીદાંતની પણ નાના પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. વૈદરાજે અમ્બર, કેસર અને કસ્તુરીમાંથી અમૂલ્ય દવાઓ બનાવતા. પશુપાલન : ઘેડા, ઊંટ, ગધેડાં, બકરાં, ઘેટાં, ગાય અને ભેંસને બહેળા પ્રમાણમાં ઉછેર થતું. અહીંના ઘોડાએ પદદેશ જતા. હાથીએ પણ રાજાએ પુષ્કળ પ્રમાણમાં રાખતા. જંગલી જાનવરમાં સિંહ, વાઘ, દીપડા, ગેંડા, મગર, હરણ, સાબર, વગેરે બહુ હતાં. તેનો શિકાર કરી તેનાં ચામડાંને પણ ઉદ્યોગ થતો. સૌરાષ્ટ્રમાં સોનાની ખાણે હતી. સમુદ્રમાંથી મોતી પણ નીકળતાં તથા માંગરોળ અને સીલ આગળ પરવાળાં નીકળતાં. તે ઉપરાંત ત્રાંબા-પિત્તળનાં વાસણ, જરીનું કામ, રેશમ, કિનખાબ અને રંગાટ તથા વણાટને માટે વેપાર હતે. મચ્છીમારે પણ પિતાને ધંધે સમુદ્ર તેમજ નદીઓમાં કરતા. ખેતીવાડી પણ આગળ વધી હતી. વાડીઓ હતી. નાગરવેલનાં પાન થતાં. શાકબકાલ દરેક પ્રકારનું થતું. અનાજ, નાળિયેર, કેરી, કેળાં, પપૈયાં, લીંબુ વગેરે ફળ વિપુલ પ્રમાણમાં થતાં.* પ્રજાવર્ગ : ખેડૂતે, આહિર, કણબી (કુમ્બિક) તથા કેળી હતા. જમીનદારે બહુધા રજપૂત હતા. કાઠીઓ, ખસિયા, ખાંટ, વગેરે રજપૂતેમાંથી ઊતરેલી અથવા તેની સાથે સંબંધ રાખનારી જાતિઓના હતા. નાગરે, બ્રાહ્મણે પણ ગિરાસદાર હતા. નાગરે : નાગરે વિદ્વાન હતા, યુદ્ધવીર પણ હતા. મંત્રીઓ બહુધા વાણિયા તથા નાગરે હતા. મહીધર, શ્રીધર, મહીધર બીજે, નાગડ, હીરસિંહ, માધવ, લુલ, ભાભ, વગેરે નામે આપણે ત્યાં છે. પંડિત નાનક, સોમેશ્વર વગેરે વિદ્વાન હતા. પ્રશસ્તિકા અને કવિઓ પણ તે જ્ઞાતિમાં થયા છે. 1. આરબ પ્રવાસી (રસમાળા ભાષાંતર). 2. આલેચના ડુંગરમાં સેનાની ખાણ હતી : કેપ્ટન મેકમન્ડેના આધારે કર્નલ વોટસન. 3. હજી નીકળે છે–જામનગર પાસે. 4. સોઢડીવાવનો શિલાલેખ (આગળ છે તે). 5. આહિર માટે જુઓ પ્રાચીન શિલાલેખ (આગળ છે તે)કુટુમ્બિક માટે રાસમાળા ભાષાંતર, ભીમદેવ ૧લે તથા વલ્લભીનાં દાનપત્રો.
Page #246
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય 235 બ્રાહ્મણે પણ વેદને પાઠ કરનારા, કર્મકાંડ જાણનારા તથા બ્રાહ્મણવૃત્તિથી પવિત્ર જીવન ગાળનારા હતા; છતાં અન્ય આર્ય પ્રજા ઉપર તેમનો અંકુશ હતે. તેઓની આજીવિકા ભિક્ષામાંથી હતી.' વાણિયા : વ્યાપારમાં વાણિયા જ હતા. જગડુશા, વસ્તુપાળ, તેજપાળ વગેરે શાહ સોદાગર હતા. પ્રધાનપદે પણ વાણિયાઓએ નામના મેળવી છે. તેમાં પણ આપણે વીસળ, કલ્યાણ, લવજી, વગેરેનાં નામ જોઈએ છીએ. ઉદયન અને તેના પુત્ર ચાહડ તે યુદ્ધવીર પણ હતા. તેને પોત્ર સલક્ષ પણ પ્રતાપી પુરુષ હતા. તે સિવાય અનેક વર્ણના લેકે આ દેશમાં વસતા અને પૃથકુ પૃથફ વ્યવસાય કરતા. તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી. કરવેરા બહુ હતા. રાજાઓ યુદ્ધ ચડતા ત્યારે તેના ઉપર વેઠન, સૈનિકોને બરાક આપવાનો અને તેને ખર્ચ ઉપાડવાને બેજ પડત. યુદ્ધમાં તેમનાં ખેતરને નાશ થઈ જતો અને શત્રુસૈન્ય નિર્દોષ પ્રજાની કતલ કરવામાં ગૌરવ લેતું. - રાજ્યવ્યવસ્થા : વલભીના પતન પછી આ દેશમાં રાજ્યવ્યવસ્થા કેવી હતી તે જાણવાનું સાધન નથી, કારણ કે તે પછી દેશ નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયે; પણ સોલંકીઓનું આધિપત્ય થતાં તે સમયની હકીકત પૃથક્ પૃથક્ પ્રમાણેથી ઉપલબ્ધ થાય છે. રાજ્યવહીવટમાં નીચેના હેદ્દાઓ હતા : 1. મહામાત્ય : મુખ્ય પ્રધાન 2. અમાત્ય : પ્રધાન 3. પ્રધાન : પ્રધાન (રાજ્યમાં રહેનારે) 4. મંત્રી : પ્રધાન (રાજા પાસે રહેનાર) 5. દેશઠક્કુર : પ્રદેશને સેનાપતિ. 6. અધિષ્ઠાતા : ગવર્નર 7. અધિકારી : તેનાથી નીચેને પ્રાંતપતિ. 1. પ્રભાસના સેમપુરા બ્રાહ્મણોએ, સિદ્ધરાજે રાહ ખેંગારને મારી પ્રભાસની યાત્રા કરી ત્યારે જૈન ધર્મના ઉછેર માટે તેની સાથે કલેશ કરેલ. તળાજાના વાલમ બ્રાહ્મણે એ કાયસ્થ પાસેથી તેમની મનધારી દક્ષિણ ન મળી તે માટે સ્વદેશયાગ કર્યો હતો. મુસ્લિમ આક્રમણકારોની તલવાર નીચે તેમણે ધર્મના રક્ષણે માથઓ પણ કપાવેલાં. એટલે જેમ તેઓ ધર્મના સ્થંભો અને અન્ય પ્રજાના ધમ સંબંધમાં માર્ગદર્શક હતા તેમ ધર્મ માટે ત્યાગ પણ કરી શકતા.
Page #247
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ 8. મહાશ્રીકરણ : રાજા પાસે રહેનાર મુખ્ય મંત્રી .9 લઘુશ્રીકરણ : , , નાને મંત્રી 10. કરણપુરુષ : , , , કનિષ્ઠ મંત્રી 11. વિશયિક : મામલતદાર જે 12. મહાસંધિવિગ્રાહક : યુદ્ધસુલેહ કરનાર 13. દંડનાયક : પિલીસ અધિકારી 14. પટ્ટાકર્ણ : પ્રાંતીય પોલીસ અધિકારી? 15. ભટ : લેફટનન્ટ જેવો સેનાપતિ 16. સુભટ : કેપ્ટન જેવો સેનાપતિ 17. ભટ્ટાર્ક : સેનાપતિ 18. નિયુક્ત : સર્કલ ઈન્સ્પેકટર જે 19. આયુક્ત : તલાટી જે 20 ગ્રામીણ : પટેલ 21. મહારથી () મહાક્ષત્રપ : ખાસ નીમેલ પ્રતિનિધિ (મીલીટર) 22. મહેતા : સીવીલ પ્રતિનિધિ 23. જલવાહક : રાજાની સાથે પાણી લઈ ચાલનાર 24. તાંબૂલવાહક : રાજાની સાથે પાન લઈ ચાલનારે 25. શવ્યાપાલ : રાજાની શવ્યાને ચોકીદાર 26. અંગરક્ષક : રાજાને અંગરક્ષક 27. મંડલિક : ખંડીઓ રાજા 28. દૂતક : એલચી. 29 રાજદૂત : ખાસ એલચી 30. મુદ્રાવ્યાપાર અધિકારી : નાણુપ્રકરણ અધિકારી. આ ઉપરાંત દરેક પ્રાંતીય અધિકારીને સલાહ આપવા પંચે હતા તે પંચકુળ કહેવાતા. તેને પ્રમુખ હતા.' ગાળાના સં. 1201 (ઇ. સ. ૧૧૪૫ના લેખમાં અમલદારોનાં નામે છે; પણ તે મહાશ્રી. અને મહે. કરી બાંધી લીધાં છે. શ્રી. આચાર્ય તેને મહાક્ષત્રિય 1. 1. સં. 1315 (ઈ. સ. ૧૨૫૯)ને પોરબંદરનો શિલાલેખ. 2. સં. 1330 (ઇ. સ. ૧૨૭૪)ને ગિરનારનો શિલાલેખ. 3 સં. 1327 (ઇ. સ. ૧૨૭૧)ને ભરાણુનો શિલાલેખ. 5. સં. 1328 (ઇ. સ. ૧૭૨)નો કરવનો શિલાલેખ. 5. સં. 1333 (ઇ. સ. ૧૨૭૪)ને આમરણનો શિલાલેખ. 6. સં. 1311 (ઈ. સ. ૧૨૫૫)નો ભેઈને શિલાલેખ.
Page #248
--------------------------------------------------------------------------
________________ રજપૂત સમય અને મહેતા માને છે, પણ તે મહાક્ષત્રપ હેવાનું વધારે બંધબેસતું છે. મહેતા માટે વિવાદ નથી. પ્રાદેશિક વિભાગ : શ્રીકરણ પ્રાંતનું નામ હશે. પ્રાંતના સમૂહને મંડળ કહેવાતું. પરગણાને પથક, શહેરને નગર, નાના શહેરને પુર અને ગામડાને ગ્રામ અથવા ગ્રામ્બ અથવા પલ્લી કહેતા. દેશના ભાગ રાજ્ય, દેશ, મંડલ, પથક, વિસય અને ગ્રામ એમ પડેલા હતા. ખેડવાણ જમીનને ભૂમિહલ, બિનખેડવાણને ન ભૂમિહલ, નિર્જળા કૂવાને બુટ કહેતા, - જમીનનું ક્ષેત્રફળ: જમીનનું ક્ષેત્રફળ માપવા માટે. વલભીમાં “પાદાવ” વપરાતે, જ્યારે આ યુગમાં હળનું માપ ગયું છે, તેમજ “કુમા” પણ એક માપ હતું. કુબે વીઘા જેવડે હશે ? કારણ કે પેટલાદના ઈ. સ. ૧૩૨૩ના લેખમાં 20 કુબા જમીન આપી છે. એટલે તે પિષણક્ષમ ક્ષેત્ર હશે. હળ આજના સાંતી બરાબર, એટલે 20 એકર જેટલું હશે અને 40 કુબાનો એક હળ થતું હોય તે અર્ધા એકર કે એક વીઘા જેટલે કુબે થતું હશે તેમ અનુમાન થઈ શકે છે. તે ઉપરાંત પાસનું માપ પણ હતું. એક સ્થળે 50 પાસ વાડી માટે તથા 100 પાસ બાત જમીન આપવામાં આવી છે. 1. 1. સં. 1750 (ઇ. સ. ૧૨૯૪)ને આબુનો શિલાલેખ. 2. સં. 1317 (ઈ. સ. ૧૨૬૧)ને વિશળદેવને લેખ. 3. સં. 1196 (ઈ. સ. ૧૧૪૦)ને જયસિંહને લેખ. 4. સં. 1201 (ઈ. સ. ૧૧૫૫)નું કુમારપાળનું દાનપત્ર. 5. સં. 1266 (ઈ. સ. ૧૨૧૦)ને ભીમદેવ રજાને શિલાલેખ. (હી. ઈ. ઓફ ગુ : આચાર્ય) 2. પાસ એટલે કૂવાની જેમ અધથી પણ અર્ધા () વીઘા જેટલું માપ હશે. વાડી સાથે 12 તથા બારેત 25 વીધા જમીન પિષણ માટે પૂરતી માનવામાં આવેલી.
Page #249
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ 7 મું ગુજરાતના સુલતાને મહમુદ બેગડ સૂબાઓ : ઈ. સ. ૧૪૭રથી 1511. સુલતાન મહમુદ બેગડાએ સેરઠ સર કર્યું, અને જૂનાગઢમાં રહી ત્યારે કિલે સમરાવ્યું, એટલું જ નહિ પણ ઉપર કેટમાં રાહ ખેંગારે ચણાવેલા મહેલમાં ગ્ય પરિવર્તન કરી ત્યાં મજીદ બનાવી, તથા પિતા માટે નિવાસસ્થાન મુકરર કર્યું. સુલતાન મહમુદને જૂનાગઢ પ્રત્યે ભાવ : સુલતાન મહમુદને જૂનાગઢની રમણીય વાડીએ, તેનું સુંદર અને આકર્ષક સ્થાન અને પ્રકૃતિએ છૂટે હાથે વેરેલી અને મનુષ્ય તેની કળાથી સમારેલી શોભા એટલી તે પસંદ પડી કે તેણે જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડ્યું અને ત્યાં જ પોતે રાજધાની સ્થાપવા વિચાર કર્યો. તેને મૂર્તિમંત બનાવવા માટે જમાલુદ્દીન નામના એક અમીરને મુહાફિઝખાને ઈલકાબ આપી અમદાવાદના ફેજદાર તરીકે નીમ્યુ.૨ ઇસ્લામને પ્રચાર : સુલતાન મહમુદે જૂનાગઢમાં વિદ્વાન સૈયદે, કાઝીઓ મુલ્લાઓ અને મૌલવીઓને લાવ્યા. તેઓને પાક ઈસ્લામને પ્રચાર કરવાની આજ્ઞા આપી અને જેઓએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો તેને ધન અને ધરાથી નવાજ્યા. ઠેર ઠેર મજીદે બનાવી અને જૂનાગઢમાં રહી તેણે પોતે પણ આ કાર્યને વેગ આપે. રાજધાની : જૂનાગઢની આજુબાજુને પ્રદેશ જિતાઈ ગયું હતું. નાનામેટા રાજાએ, જાગીરદારો તેમજ જમીનદારેએ સુલતાનની સાર્વભૌમ સત્તા માન્ય રાખી હતી અને પ્રતિવર્ષ ખંડણી ભરવાનું કબૂલ કર્યું હતું. તે કામ માટે સુલતાને સૌરાષ્ટ્રનાં રાજ્યની ખંડણી વસૂલ કરવા, તેઓનું નિયમન કરવા અને તેઓના ઉપર નજર રાખવા જૂનાગઢમાં એક રેસીડેન્સી જેવી કેઠી સ્થાપી. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રે. કોમીસેરિયેટ. 2. મુહાફીઝખાનને નીમવાનું બીજું પણ કારણ એ હતું કે સુલતાનની ગેરહાજરીના કારણે લૂંટારાઓનું જોર એટલું વધી પડેલું કે ખુદ અમદાવાદમાં પણ ધોળે દિવસે ધાડ પડતી અને માર્ગો તે એટલા બધા ભયપ્રદ હતા કે ભાગ્યે જ કોઈ લૂંટાયા સિવાય મુસાફરી કરી શકતું. સુલતાનનાં લશ્કર અન્ય પ્રદેશ ઉપર વિજય મેળવતા અને તેની પ્રજાને લુંટારાઓ લૂંટતા, પોતે કાયમ માટે જાનાગઢમાં વસવા માગતા હતા, તેથી આ વ્યવસ્થા આવશ્યક હતી.
Page #250
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 'ર ટંકશાળ : એટલું જ નહિ પણ ત્યાં એક ટંકશાળ સ્થાપી સિક્કા પાડવા માંડયા અને જૂનાગઢનું મહત્વ ઘણું જ વધી ગયું થાણદાર : જૂનાગઢ મહત્ત્વને પ્રાંત છે એમ સમજી તેણે કોઈને પણ વિશ્વાસ ન કરતાં પિતાના શાહજાદા ખલીલખાનને થાણદાર તરીકે નિયુક્ત કર્યો. રાહઝાદા : રાહ માંડલિકને વચન આપ્યા પ્રમાણે સુલતાને તેના રાજકુમાર રાહ ભૂપતને બગસરા ચોરાસી ગીરાસમાં આપી અને જૂનાગઢમાં રહેવા રજા આપી એટલું જ નહિ પણ ભૂપતસિંહની શક્તિ અને રીતભાતથી સુલતાન એટલે ખુશ થયે કે દીવાની-જદારી અધિકારો પિતાના શાહજાદાને સંખ્યા, ત્યારે મુલ્કી કામની સર્વ સત્તા રાહના કુંવરને સેંપી તેમને સુલતાનને જ રાહઝાદા કહ્યા ત્યારથી તેઓ રાયજાદા કહેવાય છે. જાગીર દેવાની નીતિ : ભૂપતસિંહ પદભ્રષ્ટ રાજાનો કુમાર હતા અને ભવિધ્યમાં શત્રુ થઈ ઊભો રહે તે સંભવ રહે તેમ છતાં સુલતાન મહમુદે તેને મુલ્કી વહીવટ સેંપી દીધે. તે સુલતાનના જમાનામાં જાગીર-જમીન દેવાનો આ પ્રથમ દાખલો છે. કચ્છ : કચ્છમાં તે સમયે ઇસ્લામના પ્રચાર માટે સારી તક હતી. કારણ કે ત્યાંના સુમરા અને સોઢા રજપૂતે ઇસ્લામ અને હિન્દુ અને ધર્મ પાળતા હતા. ઈસ્લામના સારા સિદ્ધાંત તેઓએ અપનાવ્યા હતા, પરંતુ હિંદુ રિવાજે અને હિંદુ ધર્મની કેટલીક આજ્ઞાઓ પાળતા હતા. તેઓ બાણાવળી હતા, લડવૈયા હતા અને તેમની સામે વિવાદથી જીતવું કઠિન હતું. મહમુદે તેનાં સો રણપાર ઉતાર્યા અને ટૂંક વખતમાં જ તેઓને પરાસ્ત કર્યા, કરછમાં પોતાનું આધિપત્ય સ્થાપી આ ટોળીના નાયકોને ઈસ્લામનું શિક્ષણ લેવા જૂનાગઢ મોકલી આપ્યા. સિંધ: પિતાના મોસાળ પક્ષમાં તેને વિજયયાત્રા કરવા ઈચ્છા હતી નહિ, પરંતુ સિંધને રાજ્યકર્તા જામ નિઝામુદ્દીન કે જે સુલતાન મહમુદની માનો બાપ થતો હતો તેની સામે બલુચી લોકોએ બળ કર્યો. સુલતાન મહમુદે તેઓનો પરાભવ કર્યો અને ત્યાંથી ભેટસોગાદ લઈ જૂનાગઢ તરફ પાછો ફર્યો. દ્વારકા : ઈ. સ. 1473 : એ સમયે દ્વારકામાં ભીમજી વાઢેલ નામને રે રજપૂત રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રખ્યાત પિતા હમીરજીએ ઓખાની આજુ 1. પ્રો. કેમીસેરીયેટ પ્રમાણે ટંકશાળ પછીના વર્ષમાં થઈ હતી (એ હીસ્ટ્રી એ ફ ગુજરાત) 2. બેબે ગેઝેટીયર : વ. 8, કાઠિયાવાડ, 288, 372, 500, 508,
Page #251
--------------------------------------------------------------------------
________________ 240 સૌરાષ્ટ્રને ઇતિહાસ બાજુને પ્રદેશ જીતી લીધું હતું. હમીરજીએ પિતાના રાજ્યનો વિરતાર છેક ખંભાલિયા સુધી વધાર્યો અને તેની પછે જ્યારે તેને કુમાર ભીમજી ગાદીએ બેઠે ત્યારે તેણે તેની અનુપમ બુદ્ધિ અને અજિત સમશેરના સુમિલનને સુયોગ્ય ઉપયોગ કરી બેટ અને દ્વારકામાં પિતાની આણ વર્તાવી અને રાજ્યની સીમા વધારી. મહમુદની ચડાઇનું કારણ મહમુદે સોમનાથ અને ગિરનારની ભૂમિ ઉપર ઈસ્લામને ઝંડો ફરકાવ્યો હતો અને સારુંયે સૌરાષ્ટ્ર તેના લોખંડી ઉપાનની એડી નીચે આવી ગયું હતું. પણ સમસ્ત ભારતના યાત્રીઓને ગીતો ગાતાં ગાતાં ગોકુલ અને વૃંદાવનના વ્રજવિહારીની યૌવન અને વૃદ્ધાવસ્થાની વિહારભૂમિ શા દ્વારકાની યાત્રાએ ચાલ્યા આવતાં તેણે જોયા હતા અને આસમાન સાથે વાત કરતા જગત દહેરાનાં સુવર્ણશિખર અને લહેરાતી ધજાની વાત સાંભળી હતી. તેણે આ મંદિર અને આ સ્થાનને જગતના પટ પરથી ઉખેડી નાખવા ભીષણ નિશ્ચય કર્યો હતે. પણ માળવા, ઈડર અને જૂનાગઢના વિગ્રહમાંથી તેને સમય મળે ન હતો. તેથી તેને તે કાર્યમાં વિલંબ થયે. વિશેષમાં ભીમજી હજી સ્વતંત્ર હતો. કઈ પણ મુસ્લિમ રાજાએ દ્વારકાને પાદાક્રાંત કર્યું ન હતું. મહમુદે કચછ અને સિંધની સ્વારીમાં દ્વારકાની પ્રશંસા સાંભળી, તેનો નાશ કરવા બીડું ઝડપ્યું. મહમદ સમરકંદીની ફરિયાદ : દરમ્યાન મૌલાના મહમદ સમરકંદી નામને એક વિદ્વાન કે જે દક્ષિણના બહામની સુલતાનોની નોકરીમાં હતા, તે હોરમઝ જવા એક વહાણમાં નીકળે. મહમદ સમરકંદી નામચીન કવિ અને તત્ત્વવેત્તા હતા અને મહમુદે તેની કીર્તિ સાંભળી હતી. તેની ફત્તેહમારી 1 ભેગનેગે તેફાની પવનમાં ઢસડાઈ દ્વારકાને કિનારે લાધી ગઈ અને એબાના વાઘેર ચાંચિયાએાએ તે લૂંટી લીધી. મૌલાનાની સ્ત્રીઓને તેમજ માલમિલકતને પણ તેમણે સ્વાધીન કર્યા. માલાનાને તથા તેના બે બાળક પુત્રોને દરિયાકાંઠે રખડતા મૂકી દીધા. માલાના સમરકંદી ત્યાંથી મુસ્તફાબાદ આવ્યા અને મહમુદના દરબારમાં ફરિયાદ કરી. ચડાઈ: ઈ. સ. ૧૪૭૩ના મે માસની ૧૪મી તારીખે મહમુદનું સૈન્ય “અલ્લાહ અકબર”ના જયનાદ સાથે જૂનાગઢથી નીકળ્યું. આરંભડા અને દ્વારકા પડે તે પહેલાં ભીમજી નાસી બેટમાં ભરાયે. મહમુદે દ્વારકા તૂટયું. તેનાં મુખ્ય મંદિર, મઠ અને ધર્મસ્થાનો તોડી પાડયાં અને તે સિવાય અનેક નાનાં મંદિરે અને મકાનોનો ધ્વંસ કરવામાં આવ્યું અને મૂર્તિઓના ટુકડા કરવામાં આવ્યા. બેટ : આરંભડા કે જે ઓખાની રાજધાની હતી તે “ક્ષણ માત્રમાં 1. મોટી સફર કરનારા ઘણું સઢવાળાં વહાણ. 2. દ્વારકાના રાજા રણછોડરાય, તે માન્યતાએ આરંભડામાં ગાદી હતી.
Page #252
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 241 જીતવામાં આવ્યું અને ત્યાં મહમુદે અમુક માસ સુધી પિતાને પડાવ રાખ્યું. આ પડાવ દરમ્યાન સુલતાનના લશ્કરને સિહે અને સર્પોએ અપાર દુઃખ દીધું.' સુલતાને તે પછી શંખોદ્ધાર બેટ ઉપર ચડાઈ કરી. મહાભયંકર યુદ્ધના પરિણામે બેટ પડયું. ભીમજી હોડીમાં બેસી નાસી ગયે, પણ તેને પકડવામાં આવ્યું. ભીમજીને અંત : તારીખે ફરિસ્તા પ્રમાણે મહમુદે દ્વારકાને પ્રાંત ખાલસા કરી ત્યાં મલીક તુઘાનને ફરહત–ઉલ-મુકને ખિતાબ આપી સૂબે ની અને ભીમજીને હાથકડી અને બેડી નાખી જૂનાગઢ લઈ જવામાં આવ્યું. સમરકંદીની સ્ત્રીને પણ કબજે લેવામાં આવી. જૂનાગઢ જઈ મહમુદે મોલાનાને તેની સ્ત્રી તેમજ ભીમજીને સેંપી દીધાં. મૌલાનાએ સુલતાનને અહેસાન મા અને ઈસ્લામના એક અદના સભ્ય માટે તેણે આવું કાર્ય કર્યું તે માટે તેની પ્રશંસા કરી, પણ તે મહાત્માએ રાજા ભીમને તે નિર્દોષ હોવાથી મુકત કર્યો. પરંતુ મહમુદે તેને અમદાવાદ મુહાફીઝખાન ઉપર એવી આજ્ઞા સહિત મોકલ્યું કે તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખવા અને પ્રત્યેક દુર્ગદ્વારે તેના શરીરને એક એક ટુકડો ટાંગવે. આવી રીતે આ કમભાગી રાજાને ગળામાં સાંકળે નાંખી અમદાવાદ માર્યો અને મહાફીઝખાને તેના માલિકની આજ્ઞાને અમલ કરી આ ભયંકર સજાને તેને ભેગ બનાવ્યું. સ્થાનિક માન્યતા : ભાટ લોકો અને બીજા ઈતિહાસકારે રાજા ભીમજી માટે બીજી જ હકીકત વર્ણવે છે. તે પ્રમાણે રાજા ભીમે મહમદના હાથમાંથી નાસી જઈ પુન: સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. તેણે જમ્બર ફેજ તૈયાર કરી મુસ્લિમોને પરાભવ કર્યો અને આરંભડા અને દ્વારકા પુનઃ સર કર્યા. ભીમજી આ પ્રમાણે જીવતો હતો તેનું બીજું પ્રમાણ એ છે કે આ પ્રસંગ પછી કેટલાંક વર્ષો બાદ ભીમજી અને હમીરજીના વંશજ વચ્ચે તકરાર થતાં ભીમજીએ પ્રથમ યુદ્ધ કર્યું, પણ પછીથી સંધિ કરી તે ઉલેખ પ્રાપ્ત થાય છે.* 1. સિંહે ઓખા સુધી તે સમયે હશે. 2. બ્રીસ બકુરીસ્તા” 3. ઓખામંડળને ઈતિહાસ. કર્નલ વેનનું પણ તે જ મંતવ્ય છે. 4. દ્વારકાના રાજા ભીમજી કેશુ હતો તેનું વર્ણન અત્રે અસ્થાને નથી. અગાઉ જોવામાં આવ્યું છે તેમ રાઠોડએ ચાવડા તથા હેરોલોને કાપી નાખ્યા અને તેઓ દ્વારકાના ધણું થઇ બેઠા. તેઓ પાછળથી વાઢેલ કહેવાયા. તે વંશમાં વીકમશી નામે કુમાર થયો. તેને કચ્છના રાહ યાજીની કુંવરી પરણી હતી. તે સાસરે આવતી હતી ત્યારે તેની સાથે
Page #253
--------------------------------------------------------------------------
________________ ર૪ર સૌરાષ્ટ્રને ઇતિહાસ અમરેલી : સુલતાન મહમુદે માર્ગમાં અમરેલી, કુંડલા વગેરે પરગણુએ ખાલસા કર્યા અને સરવૈયા રાજપૂતના ગીરાસ ઝૂંટવી લીધા, જે પુન: પ્રાપ્ત કરવા માટે પ્રસિદ્ધ જેસેજી અને વેજોજી સુલતાન સામે બહારવટે નીકળ્યા. જેસેજ - વેજોજી : જેસોજી તથા વેજોજી અમરેલીના ગરાસિયા હતા. સુલતાન મહમદે જ્યારે અમરેલી લીધું ત્યારે માર્ગમાં આડે આવતાં આ જેસેજીના પિતાને ગિરાસ પણ ખૂંચવી લીધે. પ્રાણથી વિશેષ પ્રિય પિતાની ભૂમિને સૈન્ય અને યુદ્ધોથી પ્રાપ્ત કરવાની આશાઓ સર્જાશે તજી તેમણે બહારવટાની પ્રથાને અનુસરી, મહમુદ બેગડા સામે બહારવટું ખેડયું. જેસાજી તથા વેજાજીએ અનેક પરાક્રમ કર્યા. અંતે મહમુદને તેમની સાથે સમાધાન કરવું પડયું. તેના ભાઈ હમીરજી પણ આવતો હતો; ત્યારે હમીરજી હેરોલ સરદારની પુત્રી સાથે પ્રેમમાં પડયો. લોકવાર્તા પ્રમાણે તે મછીયારી હતી. બે બળવાન લડતી ભેંસોને, માથે હેલ હેવા છતાં તેણે જુદી પાડી; તેથી તેની શક્તિ પર આફરીન થઈ બળવાન પ્રજા થશે તે લોભે તેને તે પરણ્યો હતો. તેને પુત્ર આવ્યો ત્યારે બાઈઓ જેવા ગઈ. તેમણે અપૂર પુત્રને જોઈ કચ્છી ભાષામાં કહ્યું કે “હી તો માણેક જે મોતી આય.” (અર્થાત્ આ તે માણેક જેવડું મોતી છે.) તેથી તે પુત્રનું નામ મોતી અને શાખ માણેક પડી. ખરું જોતાં ચાવડા, હેરેલ અને જાડેજા એ ત્રણે જાતિએ લગ્નગ્રંથિથી જોડાઈ, પણ હમીરજીના વારસો વાઢેલમાંથી વાઘેર થયા. એમ પણ કહેવાય છે કે તેના બાળકે વાઘનાં બચ્ચાં સાથે રમતાં, તેથી વાઘેર કહેવાયા. વિકમશીએ તેને બરવાળા તથા બેરખેતરી ગામો ગીરાસમાં આપ્યાં. હમીરજીએ વસઈ ગામ પણ પિતાના બિનવારસ શ્વસુરનું છે તેમ કહી જબરીનથી લીધું. આ વિકમશી પછી નવ રાજાઓ થયા અને બધાએ મળી 120 વર્ષ રાજ્ય કર્યું. વિકમશીના વંશમાં સાંગણ થયે અને તેનો પુત્ર ભીમજી થયે. બીજી તરજથી હમીરજીના વંશના વાઘેરો પણ બળવાન થતાં ગયા. આ બન્ને કામો અંદર અંદર લડતી પણ પ્રસંગ પડયે સામાન્ય શત્રુઓ સામે એકત્ર થઈ જતી.. 1. આ ભાઇઓ વાજા હવાને સંભવ છે. જુઓ મારો લેખ “પ્રભાસના વાજા રાજાઓ.” રાહ ને ધણુ બીજાના કુમાર ભીમને ગાદી મળી નહિ, તેથી તેને ઇ. સ. ૧૦૯૮માં સરવા ગામ સાથે ચોરાસી ગામો આપ્યાં. તેના વંશજો સરવૈયા કહેવાયા. તેમણે અમરેલી, હાથસણું જીતી ત્યાં ગાદી સ્થાપી. ઈ. સ. ૧૪૭૬માં મહમુદ બેગડાએ અમરેલી વગેરે ગામ તેમની પાસેથી પડાવી લીધાં. 2. જૂનાગઢના ઉપરકોટના કિલ્લા ઉપર ચડી સુલતાનની કતલ કરવાનો નિશ્ચય કરી તેઓ કિલ્લામાં દાખલ થઈ ગયા. પરંતુ તે દરમ્યાન રાણી રૂપમંજરીનું વસ્ત્ર ખસી જતાં બહેન ઉપર વસ્ત્ર નાખું છું' તેવો શબ્દ જેસાજીના મુખમાંથી નીકળતાં વેજોજી પાછો હઠ અને રાણીએ ‘ભાઈ’ કહી તેની પાસેથી સૌભાગ્ય લાગ્યું. રાણીએ તેમજ સરખેજ માગે પકડેલી બેગમે સુલતાનને સમજાવ્યો અને અંતે જેસાજી વેજાજીએ તેમની બહેન સુલતાનને પરણાવી ગિરાસ પુનઃ પ્રાપ્ત કર્યો.
Page #254
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 283 મહમુદ પાછો ગુજરાતમાં: ઈ. સ. ૧૪૭૩ના અંતમાં લગભગ પાંચ વર્ષની ગેરહાજરી પછી અમદાવાદમાં સુલતાને પ્રવેશ કર્યો. માર્ગમાં સરખેજમાં તે ત્રણ દિવસ રોકાયે. ત્યાં રોકાઈ જેઓ યુદ્ધમાં ખપી ગયા હતા તેઓનાં કુટુંબને મળવામાં તેણે દિવસે વીતાવ્યા. તે સમયે નિઝામુદ્દીન નામના એક કાજી મળવા આવ્યા અને સુલતાનને સૌરાષ્ટ્રના જય માટે તેમણે અભિનંદન આપ્યાં અને ખબર પૂછી ત્યારે શેકગ્રસ્ત ચહેરે સુલતાને જવાબ આપે કે, “એ કાછ, મને તો ઠીક છે. પણ છેલ્લાં પાંચ વર્ષમાં મારી સાથે યુદ્ધમાં જેમના પુત્ર અને ભાઈઓ શહીદ થયા છે તેની વાત કરે. જે આ પાંચ વર્ષ દરમ્યાન હું ઘેર રહ્યો હતો તે આ વિજય માટે ખપી ગયા છે તેને ઘેર કેટલાયે છોકરાં જન્મ્યાં હેત !" જૂનાગઢમાં મહમુદ : મહમુદે જૂનાગઢ ફરતે ઉપરકેટ અને શહેરને શમાવી દેતો કિલ્લો બાંધ્યો તથા ગિરનારનાં જૈન તથા હિંદુ મંદિરે તેડી તેના પથ્થરમાંથી ઉપરકોટમાં મજીદ બાંધી. 3 કુવાના ઝાલાઓ : શાહજાદે ખલીલખાન જૂનાગઢમાં થાણદાર હતા ત્યારે તેણે એક આપસર્જી પીડા વહોરી લીધી. વાઘજી ઝાલ: ઝાલાવાડની ગાદીએ વાઘજી નામને રાજા હતા. તે રાહ તે ગિરાસ પ્રાપ્ત કરી જેસાએ જેસર અને વેજાએ વેજલકુ વસાવ્યું. ગિરાસની વહેંચણીમાં હાથસણ જેસાને ભાગે ગયું. એક વખત વેજાને દીકરા સાંગા કાકાને ઘેર જમવા ગયે હતો. ત્યાંથી પાછા વળતાં તળાવકાંઠે એકાએક તે મરી ગયો. તેથી વેજાને પિતાના પુત્રને ઝેર દીધાને વહેમ જતાં, જેસાને દીકરે રણમલ પિતાને ત્યાં આવ્યો ત્યારે તેને મારી નાખે, અને પિતે ગીરમાં ભાગી ગયો. જેસો પાછળ ચડે. ત્યાં બન્ને વચ્ચે યુદ્ધ થયું અને વેજોજી મરાય, બ્રાહત્યાથી ગભરાઈ જેસાએ પણ છાતીમાં કટાર મારી આપઘાત કર્યો. જેસાને નાને દીકરો ભાણજી તેના મામા રતનસિંહ પાસે ઢાંક હતો. વેજાજીને દીકરો પણ ના હોઈ ભાગી ગયો પછી મોટો થયે નાગસીયા ઢેઢાની મદદથી તેણે ગામો જીતી લીધાં, જેથી તેમને ભાન માફ કરી. ગીરમાં તુલસીશ્યામ પાસે આવેલ વેજલ કેઠે બાંધ્યો હોવાનું કહેવાય છે. પણ તે વેજલ કેકે વેજલ વાજાએ બંધાવ્યો છે. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમિસેરિયેટ. 2. સદર, પા. 169. 3. કર્નલ ટોડ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા'માં કહે છે, “કેટલાયે પ્રબળ કારણથી માનવું પડે છે કે આ મકાન બીજાં મંદિરના અવશેષોમાંથી બનેલું છે. ખાસ કરીને પવિત્રપર્વતની ઉપરના અધખંડિત મંદિરોના હજી ઊભેલા સ્થંભે અને આ સ્થના કદ અને આકાર : સરખા છે.” પા. 336,
Page #255
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ માંડલિકને મિત્ર હતો અને જૂનાગઢના પતનથી તે શરર્મિદે રહેતો. તેણે મુસ્લિમ સત્તાને ઉઘાડી રીતે અનાદર કર્યો અને મહમુદના સાર્વભૌમત્વને તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો. તેથી ખલીલખાન ફેજ લઈ તેના ઉપર ચડી ગયે. ખલીલખાનના સૈન્યને સેજપુર આગળ વાઘજીએ સખત હાર આપી તેના ઘણા માણસે કાપી નાખ્યા. તેથી તેણે અમદાવાદથી સુલતાનની સહાય માગી. સુલતાન મોટું સૈન્ય લઈ જાતે યુદ્ધે ચડયે, અને કુવા ઘેર્યું. ઝાલાઓ બહાદુરીથી લડયા. તેમના ભાયાતે આવી મળ્યા; પણ ઘેરે એ સખત થયે કે અનાજ પાણીની પણ તંગી પડવા માંડી. તેથી વાઘે છએ કેસરનાં છાંટણુ છાંટી કેસરિયા કર્યા અને તેની સાથેના રજપૂતાએ પણ તેમના નાયકનું અનુકરણ કર્યું. વાઘજી તેની રાણુંએને કહેતા ગયા કે “મારે ધ્વજ જુઓ ત્યાં સુધી જીવજો પછી દેહાંત કરજે.” વાઘજીએ અતુલ પરાક્રમ દર્શાવ્યું. તેણે સુલતાનની ફેજને કાપી નાખી અને અજિત મહમુદ પણ પાછો હઠયે. વાઘજી રણનાદ ગજવતે પાછો ફર્યો. ત્યાં ધ્વજધારકે થાકી જવાથી ધ્વજ નીચે મૂક્યું, જેથી ધ્વજ પડેયે જાણે વાઘજીની રાણીઓ તથા બીજી રજપૂતાણીઓ જીવતી સતી થઈ ગઈ. તે એટલે સુધી કે કલારિયાના સેલંકીની કુમારી કુંવરબા કે જેનું હજી વેવિશાળ કર્યું હતું તે પણ સતી થઈ. આ કરુણ દશ્ય જોઈ વિજેતા વાઘજી પાછો બહાર નીકળે અને દુશ્મનોને પડકારીને લડશે. તેનામાં શકિત ન હતી, દિલ ન હતું અને ભાગ્ય ન હતું. પરિણામે વિજયશ્રી મહમુદને વરી. વાઘજી પડે. 1. છત્રસાલ ઝાલાએ અહમદશાહ સામે યુદ્ધો કરેલાં હતાં. ( તેણે સુલતાનપુર નામનું ગામ પોતાના બીજા નામ ઉપરથી વસાવ્યું હતું.) તેને જયેષ્ઠ પુત્ર જેતસિંહ ગાદીપતિ થયો. બીજો પુત્ર રાધવદેવજી થયા. તેણે રામતળાવ હાલના વિઠ્ઠલગઢ પાસે ખોદાવ્યું. તેણે માળવામાં હોશંગ સુલતાનના દરબારમાં જઈ પરાક્રમ દર્શાવતાં, ત્યાં તેને જાગીર મળી. તે પ્રદેશ ઝાલાવાડ કહેવાયો. તેના વંશજો નરવરમાં છે. અમદાવાદના સુલતાનોએ ઝાલાઓને પાટડીથી ખસેડી મૂક્યા અને તેઓ કૂવા ગામે જઈ વસ્યા. જેતસિંહ પછી વનવીર ઈ. સ. 1460 સુધી ગાદીએ રહ્યો, જેની પુત્રી રાહ માંડલિકની બીજી રાણી હતી. તેની પાછળ તેને યુવરાજ ભીમસિંહ ઇ. સ. 1469 સુધી ગાદીએ રહો અને તેના પછી વાઘોજી નામને કુમાર ગાદીપતિ થયો. 2. આ વાત રાણપુરના હાલોજી માટે પણ કહેવાય છે. તેમાં વજધારક પાણી પીવા વાવમાં ઊતરતાં દવજ નીચે મૂક, તેવો પાઠ છે. 1. “મિરાતે સિકંદરી” તથા “તમ્બાકાતે અકબરી'. 2. કેટલાકના કહેવા પ્રમાણે તે તેના પુત્ર ભીમની કુંવરી હતી.
Page #256
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાન 245 કૂવાને કેર : ઈ. સ. 1486 : મુસલમાનેએ ઝાલાઓની કતલ કરી, કુવામાં કહાણી કહેવા કેઈ રહ્યું નહિ. ઉજ્જડ સ્થાનમાં મૃતદેહાના ઢગલા ઉપર પગ દઈ મહમુદ પાછો ફર્યો. તે દિવસથી સૌરાષ્ટ્રમાં “કૂવાને કેરી એ કહેવત પ્રચલિત થઈ. રાણજી ગોહિલ : ઝાલાઓને જેર કર્યા પછી મહમુદ ગોહિલ તરફ તેની દષ્ટિ ફેરવી. રાણપુરનો રણજી ગોહિલ વીરપુરુષ હતો.' ચડાઇનાં કારણો : તેને જીતવા માટે મહમુદ લાગ શોધ્યા કરતો હતે. એવામાં એક મુસ્લિમ વૃદ્ધા અને તેનો પુત્ર મકકા જવાના માર્ગે રાણપુર રાત રહ્યાં. પ્રાત:કાલે પુત્રે આઝાન દીધી. તેથી બ્રાહ્મણોના કહેવાથી રાણજીએ તેને મારી નાખે. ડેસી સુલતાનના દરબારમાં ફરિયાદે ગઈસુલતાને રાણજીને જીતી તેને પકડી લાવવા સેનાપતિને આજ્ઞા કરી; પણ તે દિવસે જ પરણેલા ભંડારીખાન નામના સુલતાનના ભાણેજે આ તક તેને આપવા અરજ કરતાં, તેના આધિપત્ય ની સૈન્ય આપી તેને મહમુદે રાણપુર જીતવા મેક. ગુજરાતનું પ્રબળ સૈન્ય રાણપુર ઉપર ચડયું. રાણજી રજપૂતનાં શૌર્ય અને ગૌરવના પ્રતીક જે હતો. તેણે રાણપુર પાસે ભીષણ સંગ્રામ ખે. પણ રાણજી સુલતાનના બળવાન સૈન્ય સામે ટકી શકે નહિ. તેણે અને તેના રજપૂતોએ કેસરિયા કર્યા અને મુસ્લિમ સન્યની કતલ કરતાં કરતાં તેઓ કપાઈ ગયા. રજપૂતાણુંઓએ જોહર કર્યો અને રાણપુર ખાલસા થયું. 1. રાણજી ગોહિલની રાણી અને સુલતાન મહમુદની એક રાણી, બન્ને મારવાડના રાજાની કુંવરીઓ હતી. સુલતાના પિતાની બહેનને મળવા બોલાવી. રજપૂતાણું તેને મળવા ગઈ.' પણ બહેન મુસ્લિમ થઈ ગઈ હોવાથી તેની સાથે એક ભાણે જમી નહિ અને રાપર ચાલી ગઈ. તેથી સુલતાનાએ મહમુદના કાન ભંભેર્યા. મહમુદે દગાથી રાણજીને બોલાવી તેની પાસેથી એક દિવસે કટાર, બીજે દિવસે તલવાર તથા ત્રીજે દિવસે માદળિયું લઈ લીધાં અને રાણજીએ કાઢી મુકેલા એક નીચ નેકર સાથે રાણજીની રાણીને મોકલ્યાં અને તે આધારે રાણજીને તેના પતિ બેલાવે છે તેમ કહેવરાવ્યું. રાણજીની રાણીએ પતિની વસ્તુઓ જોઈ અને તેની ખાતરી થતાં વિશ્વાસ કરી તે અમદાવાદ તરફ ચાલી નીકળી. ત્યાં રાણજીને મળતાં જ રાણજીને થયું કે દગો છે. તેથી તે મૂંઝાયો. અહીં સુલતાને તેને પોતાની રાણીને પિતા પાસે મોકલવા ગેરવ્યાજબી દબાણ કર્યું ત્યારે સંકટ સમયે સહાય આપવા વચન આપેલી ઉમેટાના દુદા ચારરણની દીકરી રાજબાઈને રાણજીએ બેલાવી અને સુલતાન પાસે મોકલી. સુલતાન જે અડવા ગયો કે તુરત જ તે ભડકે થઈ ઊડી ગઈ અને અહીં રાણજી રાણપુર પહોંચી ગયો. 1. કઈ વૃત્તાંત પ્રમાણે બંને બહેને પોતાના પિયરમાં મળેલી. 2. રાણજીને તરસ લાગતાં ઉમેટા ગામે આવી તેણે આઈ પાસેથી પાણું માગ્યું. આઇએ બેઠે બેઠે હાથ ઘોડા સુધી લાંબો કરી પાછું આપ્યું. આઈનું સત્ જઈ રણુજી તેને પગે લાગ્યો અને જ્યારે રાજબાઈ પ્રસન્ન થયાં ત્યારે કહ્યું કે “ભીડ ટાણે આવજે.” (રાસમાળા ભાગ, 1)
Page #257
--------------------------------------------------------------------------
________________ 246 સૌરાષ્ટ્રને ઇતિહાસ હાલાજી પરમાર : મળીમાં લખધીરજી પરમાર ગાદીએ હતા. તેના સમયમાં સિંધના જત લેકના એક મુખીની સુમરીબાઈ નામની પુત્રીનું સ્વરૂપ જોઈ ત્યાંના જામે પિતા સાથે તેનાં લગ્ન કરી દેવા દબાણ કર્યું, પણ જાતે ના પાડી. જામ જબરદસ્તીથી સુમરી સાથે લગ્ન કરશે તેવી બીકે તે તેના સત્તરસો જાત સાથે સિંધમાંથી ભાગી છુટયે. તેઓ મારવાડ-ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં મૂળી ગામે આવ્યા. લખધીરજી સગીર વયમાં હતા તેથી પદમાં અને વયમાં નાના હતા. તેમ છતાં ઠાકોરે તેમને કયા અને પિતાને આશ્રયધમ જાણી તેમને આશ્રય આપે. સિંધના રાજાની બીકે તેઓ માંડવના ડુંગરમાં ભરાયા અને ઘેરાની વાટ જેવા લાગ્યા. અમુક દિવસે સિંધી લશ્કર આવી પહોંચ્યું. ભયંકર સંગ્રામ છે. તેમાં એક હજામે ખુટામણ કરી શત્રુઓને પીવાના પાણીને કૂવે બતાવી દીધું. તેમાં મુસ્લિમોએ ગાય મારી તેનું માથું નાંખ્યું. તેથી રજપૂતો માટે અન્ય માર્ગ રહ્યો નહિ. પરિણામે તેમણે આશ્રિતને નસાડી મૂકી સુલેહ કરી. શત્રુસળે ઠાકરના ભાઈ હાલેઅને તેઓ સુમરીને રજૂ ન કરે ત્યાં સુધી એળમાં લીધા. પણ સુમરી તે વાદ જઈ જીવતી દટાઈ ગઈ. હાલાજીને સુમરી રજૂ કરવાની શરતે સિંધમાં લઈ ગયેલ. પણ લખધીરજી અમદાવાદના સુલતાનની સહાય લઈ સિંધ ઉપર ચડયા અને હાલેજીને છોડાવ્યા. હાલેજ મુસ્લિમ સાથે રહેલા. તેથી લખધીરજીની સ્ત્રીએ તેને તિરસ્કાર કર્યો. તે ઉપરથી હાલેજી અમદાવાદ જઈ મુસલમાન થયા. મહમુદે પ્રસન્ન થઈ તેને તેના મામા રાણજીની રાણપુર વીસી ગિરાસમાં આપી. હાલેજીએ ત્રાંબાના પતરે રાણપુરને લેખ માગે, ત્યારે મહમુદે જવાબ દીધું કે “તમે મુસિલમ થયા છે તે ભુલાશે નહિ.” તેના વંશજો કસબાતી મલેક કહેવાયા. તેને નાનો ભાઈ મુસલમાન થયે. તેને બેટાદ ચોવીસી મળી; પણ પાછળથી તેઓ ધોળકા ગયા, જ્યાં તેના વંશજો છે. 1. વદમાં તેની કબર છે. 2. આ પરમારે માટે ઘણી જ ભળતી વાર્તા કહેવામાં આવે છે. તેમાં સત્યાંશ કેટલો છે તે સમજાતું નથી. - આ પરમારે ઈ. સ. ૧૪૭૦-૭૫ની વચમાં એટલે મહમુદ બેગડ સૌરાષ્ટ્રમાં હતા તે સમયમાં આ પ્રાંતમાં સિંધ તરફથી આવ્યા. તેમને સરદાર લખધીરજી હતા, તે ઈ. સ. ૧૪૮૨માં હયાત હતો તેમ વઢવાણુ તાબાના રામપુરા ગામની ૨કતાંબા (તાંબા) નામની વાવના લેખ પરથી જણાય છે. બીજા કથન અનુસાર પરમારો થરપારકરમાંથી આવી. થાન-ચેટીલામાં વસ્યા. તે પછી વઢવાણુના વીસલદેવ વાઘેલાને હાલ મૂળી છે ત્યાં બેસવા દીધા, અને ત્યાં રહેતી મૂળી રબારણના નામ પરથી મૂળી સ્થાપ્યું. (આ નામ પાડવાનું બીજું કારણ મૂળ સ્થાન પણ કહેવાય છે) તે સમયે સાયલામાં ચભાડ રજપૂત રાજ કરતા હતા. તેઓ શિકાર કરતા હતા ત્યાં ઘાયલ.
Page #258
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાન 24s બેરી મુગલ અને રળિયે ગઢવી : આ સમયની એક બીજી વાત પણ સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં પ્રચલિત છે. સાણંદના ઠાકોરે ચારણોને રાણીસર નામે ગામ આપેલું. તેના વંશમાં રળિયે ગઢવી ધનવાન થઈ ગયે. ચારણનું ગામ, એટલે કેઈ લૂંટે નહિ. તેને ક્યાંય લડવા જવું પડે નહિ. એટલે રળિયે ગઢવી ધનવાન થઈ ગયું હતું. તે વાત બહુ થયેલ તેતર લખધીરજીની માના ખોળામાં પડયું, જે તેણે દીધું નહિ. તેને બદલે દેવા કહ્યું પણ માન્યા નહિ. છેવટ પુંજા પરમારે તેની બહેન દેવા કહ્યું, પણ તેઓ તો લડીને પરમારને ખસેડવા માગતા હતા. તેથી તકરાર કરી. અને ધીંગાણું થયું. તેમાં પાંચસો ચભાડા પડયા. એકસો ચાલીસ પરમાર પડ્યા તેથી દુ કહેવાય છે કે : પડયા ચભાડ પાંચસે, સોઢા વીસું સાત, એક તેતરને કારણે, અલ રાખી અખ્યાત. આ વખતે લખધીરજી વઢવાણના વીસલદેવના દરબારમાં હતા. તેમણે વઢવાણના વાઘેલા રાજા પાસે અભયવચન માગ્યું કે “આમાં મારો દેષ હોય તે સજા થાય નહિ વાઘેલાએ વચન આપ્યું, પણ તેની રાણી ચભાડની પુત્રી હતી. તેણે લખધીરજીને મારી નાખવા સમજાવ્યું . પણ વાઘેલાએ વચન પાળ્યું. આ લખધીરજી આ પ્રસંગે જે લખધીરજી હતા તેના પૂર્વજ હશે. જત લોકે તેને પહેલાંના સંબંધી હોઈ લખધીરજીને આશ્રયે આવ્યા જણાય છે. જતા લેકે સુમરી માટે નહિ તેમજ જામની જ સામે નહિ, પણ મહમુદ બેગડાએ કચ્છમાંથી તેમને કાઢવ્યા હતા તેથી સૌરાષ્ટ્રમાં આવેલો; અને માંડવની લડાઈ પણ મહમુદ સામે થઈ. ગમે તેમ પણ હાલોજી મુસ્લિમ થયો. તેને એક નાનો ભાઈ પણ મુસ્લિમ થયે. હાલેજીના વંશના મોલેસલામ થયો, બીજા ભાઈના વંશમાં ધોળકીના કસબાતીઓ થયા. તેને એક વંશજ નામે મલિક મહમદ ઈ. સ. ૧૬૫૪માં બોટાદ છોડી ઘોળકા આવ્યો. માંડવના યુદ્ધની બે વાર્તાની નેંધ લેવી જોઈએ. એક તો મારવાડના રજપૂતે દ્વારકાની યાત્રાએ આવતા હતા ત્યાં મામમાં માંડવા રોકાયા. તેમને કહેવામાં આવ્યું કે સવારમાં ગઢને ઘેરો પડશે, માટે નીકળી જાઓ. પણ પરોપકારાર્થે લડતા યુવાન રાજાને જોઇ, તેઓએ કહ્યું કે “દ્વારકા કઠે ? અઠે જ દ્વારકા' તેઓ ત્યાંજ કપાઈ ગયા અને “અઠે દ્વારકા” કહેવત પ્રચલિત થઈ. બીજી વાત છે કે જત સરદાર ઇસ અને લખધીરજીને કાકો આસાજી રણમેદાનમાં ઘાયલ થઈ પડયા, ત્યારે ઇસ ઉંચવાસ હત; તેણે આસા તરફ વહેતા લોહી આડી પાળ બાંધી. આસાજીએ પૂછતાં કહ્યું કે “મુસ્લિમના લેહીથી તારું' છેવટનું ટાણું બગડે નહિ.' ત્યારે આસાજીએ કહ્યું, ઇસા સુણ આસો કહે મરતા પાળ મ બધા જત પરમારા એક જે, રાયે ફરી મ રાંધ્ય.” કહેવાય છે કે પરમારે તે સમયમાં જત કન્યા પરણુતા,
Page #259
--------------------------------------------------------------------------
________________ 248 સૌરાષ્ટ્રને ઇતિહાસ પ્રસરતાં બેરી મુગલ નામને કઈ લૂંટારે સરદાર રાણીસર લૂંટવા આવ્યું. તેણે ગામ લુંટી, રળિયાને બાંધી, તેના કુટુંબકબીલાને પકડી, તેમને ગુલામ તરીકે વેંચવા લઈ ચાલ્યા. થોડે દૂર ચાલ્યા ત્યારે રળિયે અધી રાત્રે ઊઠી રેવા લાગ્યા. તેને પૂછતાં કહ્યું કે “મારું તમે બધું લૂંટી લીધું; પણ મારા પૂર્વજોને ખજાને તે બાકી છે. મારા માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી છે તેમાં ઠેકાણું છે. તેથી લોભના માર્યા બારીએ કહ્યું કે, જે એક લાખ રૂપિયા આપ તે છેડી દઉં.” તેથી રળિયે પાંચસો માણસે લઈ ચાલ્યા. હળવદ પાસે ટીકરના રણમાં તેણે એક બેટ બતાવી કહ્યું કે, હવે દડા ઘેડાં, મારું ઠેકાણું આવ્યું. પ્રથમ રળિયાએ ઘડે હાંકે અને પાછળ મુસ્લિમે આવ્યા. રળિયે જાણીતું હતું, તેથી તે નીકળી ગયે; પણ સ્વારે ખેંચી ગયા. રળિયે ત્યાંથી વઢવાણ ગયા અને વાઘેલા રાજાની સહાય માગી. તેણે કહ્યું કે “તું મૂળીના પરમારની મદદ લઈ આવ, ત્યાં હું આવી પહોંચું છું.” લખધીરજી તે તૈયાર હતા. તેમણે તુરત જ પલાણ નાંખ્યા, બેરી મુગલને પકડે અને ઝપાઝપી થઈ. તેમાં લૂંટારાના ઘણા માણસો કપાઈ ગયા. આ બેરી મુગલ રાણીસરના બ્રાહ્મણની એક દીકરીને ઉપાડી પિતાના ઘડા ઉપર બેસાડી ભાગ્યે. લખધીરજી પાછળ પડયા અને હાથવેંતમાં લૂંટારાને પકડી પાડશે. બન્ને વચ્ચે યુદ્ધ થયું, પણ પિતાનું મૃત્યુ નજીક આવ્યું છે તેમ જાણું બેરીએ કટાર ઘા કર્યો. તેથી બને ઘેડા ભડકયા અને બન્ને દ્ધાઓ નીચે પડયા અને બાથંબથ આવ્યા. છેવટે બેરીને નીચે પછાડી લખધીરજી તેની ઉપર ચડી બેઠા ત્યારે બ્રાહ્મણની પુત્રીએ તેને કમર પરની કટારીની યાદી આપતી સંજ્ઞા કરી. તુરત જ લખધીરજીએ કટાર કાઢી લૂંટારુની છાતીમાં મારી, તેના પ્રાણ લીધા પણ મરતાં મરતાં મુગલે તેની કમરમાંથી છરે કાઢી લખધીરજીના પેટમાં બેસી દીધે. બન્ને સાથે પડયા. પરમારેએ ગઢવીને તથા તેના કુટુંબને મુક્ત કરી મુગલની છાવણ લૂંટી લીધી. મહમદનું સૌરાષ્ટ્રમાં સાર્વભૌમત્વ : આ પ્રમાણે મહમુદે દુદા ગોહિલ, રાહ માંડલિક, ભીમજી વાઢેલ, રાણજી ગોહિલ અને ભીમસિંહ ઝાલા જેવા સૌરાષ્ટ્રના વિર રજપૂતને પરાભવ કર્યો અને સૌરાષ્ટ્ર ઉપર સાર્વભામત્વ પ્રાપ્ત કર્યું. 1. આ નામને કાઈ અમીર કે સેનાપતિ બેગડાની ફેજમાં હતો નહિ. તે કઈ ભાગ્ય અજમાવવા નીકળેલા સૈનિકોમાંને હશે. મુગલો તે સમયે હજી હિંદમાં રાજકર્તા તરીકે આવેલા નહિ. તેથી કદાચ ચારણેએ મુસલમાન એટલા મુગલ ધારી લીધા છે. સરખા: “આવશે મુગલડાની ફેજ પાવા તે ગઢ ઘેરશે રે” - શામળ ભટ : “પાવાગઢને ગરબે.” 2, રાસમાળા ભાગ ૧લે.
Page #260
--------------------------------------------------------------------------
________________ ર૪૯ ગુજરાતના સુલતાને મહમુદે તેની ધારેલી ઉમેદ બર આવેલી જોઈ સૌરાષ્ટ્રના પવિત્ર ચડાસમા, પરમાર અને બીજાં કુટુંબમાં ઈસ્લામને પ્રચાર કરી, તેઓને મુસલમાન બનાવ્યા અને સોમનાથ, દ્વારકા, ગિરનાર, થાન અને બીજા કેટલાંયે સ્થળનાં દેવમંદિરોને નાશ કરી ત્યાં મજીદ બનાવી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાંની તમામ સત્તાઓને કચડી નાંખી તેણે પોતાનું સાર્વભૌમત્વ સ્થાપ્યું, ઊંચા કુળની રજપૂતાણીઓને રાણીઓ બનાવી અને ગુજરાતમાં ઇસ્લામ ધર્મને પાયે દઢ એને મજબૂત કર્યો. મુસલમાન સામે કોઈને ઊંચી આંખ કરવાની પણ હિમ્મત રહી નહિ. મંદિરના ઘંટનાદ બંધ થયા તેને બદલે હવે મજીદની બાંગે સંભળાવા માંડી. સમૂહબળ છતાં સહકારના અભાવે હિંદુઓ હણાયા અને ઊગતા રવિ જે સુલતાન મહમુદ તેની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય અને પ્રભાવથી હિંદુઓને આંજી રહ્યો. પાંચ પ્રાન્ત : સુલતાન મહમુદ જૂનાગઢમાં હતો ત્યારે તેણે ગુજરાતના પાંચ વિભાગ કર્યા. પ્રથમ મુસ્તફાબાદ (જૂનાગઢ): તેને પિતાની સીધી દેખરેખ નીચે પિતે ત્યાં રહેવાના ઈરાદાથી રાખે. બીજો બેટ દ્વારકા : ફરહત ઉલ મુલક તુઘાન સુલતાની નીચે. ત્રીજે અમદાવાદ : ખુદાવંદખાન, મહમુદના સાળા નીચે. ચેથ સેનગઢ : ઇમાદ ઉલ મુલક નીચે. પાંચમે ગોધરા : કવામ-ઉલ-મુલક નીચે. ટંકશાળ : મહમુદે મહમૂદાબાદ અને મુસ્તફાબાદની બે ટંકશાળે રાખી છે, હતી. એટલે જૂનાગઢમાં જે સિક્કાઓ પડતા તે ઘણું જ સુંદર અને વિપુલ પ્રમાણમાં || હતા. તેમાંના રૂપાના સિકકા મહમ્મદી કહેવાતા. તેનું મૂલ્ય આજના સિક્કાના મુકાબલે શું હતું તે કહી શકાય તેમ નથી. જૂનાગઢની ટંકશાળમાં જે સિકકા પડતા તેની ઉપર “શહેરે આઝમ” એમ લખાતું. બેગડો : મહમુદ બેગડે કેમ કહેવાય તે માટે જુદા જુદા મત છે. રાસમાળાના કર્તા માને છે કે તેણે જૂનાગઢ અને પાવાગઢ બે ગઢ જીત્યા માટે 1. તારીખે ફરિતા (ખ્રીસ) 2. ડે. ટેલરને લેખઃ વિશેષ ચર્ચા આ યુગના અંતે કરવામાં આવી છે. 32
Page #261
--------------------------------------------------------------------------
________________ 250 સૌરાષ્ટ્રને ઇતિહાસ બેગડે કહેવાયો. પણ જો તેમ હોત તે “ગઢાનામ પ્રચલિત થાત, પણ બેગડો પિતાની મૂછ શીંગડા જેવી મોટી અને ઊંચી રાખતે. તેથી વેગડે એટલે ઊંચાં શીંગડાવાળા બળદ ઉપરથી બેગડે કહેવાયે. - વનમાં જંગલી દશામાં રખડતાં ઢોરને વેગડ કહેવામાં આવે છે. મહમુદ તેનાં ઝનૂની કૃત્યોથી વેગડ કે વેગડે કહેવાવો હોય. સિકંદર નામનો ઇતિહાસકાર લખે છે કે “ખુદાને ખબર કે તે બેગડે કેમ કહેવાય?” દાવર-ઉલ-મુલકઃ ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમરણમાં પણ મહમુદે થાણું નાખી, ત્યાં ફોજદાર તરીકે દાવર-ઉલ-મુલકને રાખી, તે ભાગના હિંદુઓ ઈસ્લામ ધર્મ અંગીકાર ન કરે તે ત્રાસ આપીને પણ તેમને ઈસ્લામ ધર્મમાં લેવાની તેને આજ્ઞા આપી.૨ દાવર-ઉલ-મુલકને અંત : ઈ. સ. 1475 : દાવર-ઉલ-મુલ્ક થયું રાખી ઝાલા, પરમાર વગેરે રજપૂતે ઉપર એટલે જુલમ ગુજાર્યો કે રજપૂતે ઘરબાર છોડી અહીંતહીં નાસી છૂટયા અને કંઇક રજપૂતનાં કુટુંબે રઝળી ગયાં, કંઇક સ્ત્રીઓને મુસ્લિમ સાથે પરણાવી દીધી. આ અસહ્ય દુઃખના કારણે એક દેદા રજપૂતે દાવરઉલ-મુલ્કનું તા. 21 માર્ચ, ૧૪૭૫ના રોજ ખૂન કર્યું છે દાવલશા પીર : દાવર-ઉલ-મુલ્ક એક પવિત્ર સંત અને સેનાપતિ હતે. તેને આમરણમાં જ દફનાવવામાં આવ્યો, જેને આજે પણ લોકે દાવલશા પીર કહી પૂજે છે અને માનતા માને છે.” 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત, પ્રો. કેમીસેરીયેટ. 2. આ દાધર-ઉલ-મુલ્કનું મૂળ નામ અબ્દુલ લતીફ હતું. તે બેગડાને આશ્રય આપનાર તેના ઓરમાન પિતા સંત શાહઆલમને શિષ્ય હતા. બેગડાએ તેને સેનાધ્યક્ષ બનાવ્યા હતે; છતાં એ એટલી બધી પવિત્રતા પાળનારો અને સાધુચરિત હતો કે તેણે કેઇને પણ દુ:ખી ન કરવા માટે પ્રયત્ન કરેલા. ભજની ચડાઈમાં તેણે લશ્કરીઓએ ઊભા મોલ ચરાવી લેતાં તેમને ઠપકે આપેલ. આ દાવર-ઉલ-મુકે મેરો માણસ થતાં, તેને માણસે મળવા આવે. તેથી પાડોશીઓને અડચણ ન થાય તે માટે જુદું ઘર ગામ બહાર વસાવેલું. (મિરાતે અહમદી). 3. આ રજપૂતનું નામ દેદે હતું અથવા જાડેજા શાખાના મૂળ પુરુષો દેદજી, ગજણજી, એજી, વેણ તે પછીના દેદાજી હતા. દેદાજીએ દાવર-ઉલ-મુલ્કને મારી નાખ્યા. તેથી કહેવત કહેવાય છે કે : દુઆ દે દેદાને કે પીટી કીધો પીર. " 4. “મિરાતે અહમદી' પ્રમાણે આ સ્થળે મુખ્યત્વે કરીને દક્ષિણ અને માળવામાંથી હજારો માણસો માનતાએ આવે છે. આંધળાં, લુલાં, પક્ષઘાતી અને મહોતાજ ત્યાં આવે છે અને હેઠે તાળાં દઈને કે લેઢાની કડીઓ પહેરી માનતા ઉતારે છે. ત્યાં મોટો મેળો ભરાય છે. ગુજરાતી લેકે તે મેળાને “મેદની” કહે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 25 હળવદ રાજગાદીની સ્થાપના : “કુવાને કેર” ઈસ. 1486 લગભગ થયે ત્યારે ઝાલાની ગાદીએ ઝાલે રાજા વાઘજી હતો તેને બાર કુંવર હતા. તેમાંથી નાજી, મેપજી, સંગ્રામજી, જોધાજી, અજી, તથા સામસિહજી તે પિતાની સાથે જ ! રણમાં સૂતા. વિરમદેવજી સમી મુંજપરના મુસલમાન થાણદાર સામે લડતાં પ્રથમથી જ મરાઈ ગયા હતા, તથા રાજેધરજી મુસલમાનના ડરના કારણે છુપાઈ રહેલા. તેણે તેના ઘેડા સામે સસલે થયે તેથી, તે ભૂમિ ઉપર સં. ૧૫૪૪ના મહા વદી 13, ઈ. સ. ૧૪૮૮માં હળવદના કિલ્લાનો પાયે નાખે. રાજોધરજીએ હળવદમાં પિતાની રાજગાદી સ્થાપી. રાજોધરજીનું મૃત્યુ : રાજોધરજી ઈ. સ. ૧૫૦૦માં ગુજરી ગયા. તેને ત્રણ પુત્ર હતા. પહેલા બે ઈડરના રાવના ભાણેજ હતા તથા નાને મૂળીના ભાણેજ હતા. રાજોધરજી ગુજરી ગયા ત્યારે મળીઠાકર લખધીરજી ત્યાં હાજર હતા. મોટા કુંવર અજોજી તથા રાજોજી પિતાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા ગયા. ત્યાં પાછળથી લખધીરજીએ તેના ભાણેજ રાણેજીના નામની આણ ફેરવી દીધી. અજજી તથા રાજેજી નિરાશ થઈ ત્યાંથી અમદાવાદ મહમુદ બેગડાની મદદ માગવાના વિચારે ગયા; પણ રાણાજીએ તે પહેલાં સુલતાનને બે લાખ રૂપીઆ આપી પિતાને હકક કબૂલ કરાવી લીધું. તેથી તેઓ જોધપુર ગયા. ત્યાં પણ તેમને આશ્રય મળે નહિ; તેથી ચિત્તોડ જઈ રાણા સંગની નોકરીમાં રહ્યા અને બાબર સામેના સંગ્રામમાં તેઓએ બતાવેલી બહાદુરીના બદલામાં સાદરી દેલવાડા વગેરે જાગીરે તેમને મળી. ખેતેજી મકવાણું: આ સમયમાં ઝાલાવાડમાં જાંબુની ગાદીએ ખેતેજી નામનો શુરવીર રાજા હતા. તે પિતાના ગામ કુંદણુને પાદરે ઘડાં ખેલવતે હતે. ત્યાં ભડલીના સરવૈયા રાવની કુંવવીને ડાળ પરણવા માટે સરધાર ગોધાજી વાઘેલાને ત્યાં જતો હતે. માર્ગમાં ખેતાજીએ તેને રેકી તે કુંવરી સાથે લગ્ન કર્યા. આમરણમાં આ દરગાહ આવેલી છે. લેખકે જ્યારે તેની મુલાકાત ઇ. સ. ૧૯૫૬માં લીધી ત્યારે ત્યાં અસહ્ય ગંદકી હતી અને દરગાહના મકાનમાં જે જાળી છે તે તૂટી ગયેલી સ્થિતિમાં હતી. દરગાહમાં લેબાનબત્તી કરનાર માણસ દેદા શાખાને રજપૂત છે. મુંજાવરી મુસલમાની છે. 1. અજોજીના કુંવર પ્રખ્યાત રાણા માનસિંહ થયા. તેમણે હલદીઘાટના યુદ્ધમાં રાણું પ્રતાપને જાન બચાવે. મેવાડના સરદારોમાં તેઓનું રથાન સર્વોપરી છે. 2. વાર્તાકારે કહે છે કે ખેતાજી આ કુંવરી સાથે લગ્ન કરવા તૈયાર ન હતા, પણ કન્યા જ તેના પર મોહિત થઈ હતી અને તેણે તેમ કરવા ફરજ પાડી હતી. તેના માટે દુહે છે કે બાઈએ વડારણ મોકલી, સુણ ખેતા મકવાણ વરું તે હું ઝાલાવર, નીકે પલમેં છાંડું પ્રાણુ.”
Page #263
--------------------------------------------------------------------------
________________ ર૫રે સૌરાષ્ટ્રને ઇતિહાસ તેથી ગધાજી તથા સરવૈયા રાવ તેના ઉપર ચડયા અને ખેતોજી કામ આવ્યા. સર- - ધારના ગધાજી વાઘેલાએ કુંદણી તથા જસદણ કજે કર્યા. આ તકને લાભ લઈ મહમુદ બેગડાએ પિતાનું સૈન્ય ઝાલાવાડમાં એકલી, જાંબુ અને શિયાણ જીતી લઈ ખાલસા પ્રદેશમાં ભેળવી દીધાં. તેથી ખેતજીના કુંવર સાંગાજીએ સરધાર સામે બહારવટું શરૂ કર્યું. પણ ગોધાજી પ્રબળ શત્રુ હતો. તેને પહોંચવું સહેલું ન હતું. તેણે ફરી સાંગેજીને ભિડા અને ઝબાળામાં આશ્રય પામી રહેલે આ ઝાલે રાજવી નાસી છૂટયે; પણ વીસા ભરવાડ નામના એક વીરપુરુષે આઠદસ હજાર ભર વાડેને તેડાવી તેને મદદ કરી અને સાંગજીએ યુદ્ધ કર્યું. તેમાં ગધાજી માર્યો ગ . ગોધાજીના મૃત્યુથી સાંગેજીન માર્ગ મુકત થયે. તેણે જાંબુને કબજે પચાવી બેઠેલા મુસ્લિમોને આમંત્રણ આપી, જમવા બોલાવી દગાથી મારી નાખ્યા, તથા વિસા રવાડે અમદાવાદ જઈ દરબારીઓને લાંચ આપી જાંબુ ઉપરના અધિ હમીરજી લાઠીઓ તથા વેગડા ભીલ : ઈ. સ. 1490 લગભગ સેમિનાથની પુન:પ્રતિષ્ઠા થઈ છે તથા તેની પૂજા શરૂ થઈ છે. તેવી હકીક્ત મહમુદ બેગડાને મળતાં તેણે ગાઝીનું પદ મેળવવા સોમનાથ ઉપર ચડાઈ કરી. મુસ્લિમ સેના માર્ગમાં આવતાં દેવળે તેડતી, હિન્દુઓને વટલાવતી અથવા કતલ કરતી મહાનદની ભરતીની જેમ સૌરાષ્ટ્ર ઉપર ફેલાઈ ગઈ. આખા દેશમાં હાહાકાર મચી ગયે. તેની સામે થાય તે કઈ રાજા રહ્યો ન હતો. મહમુદનાં સૈન્ય નિરંકુશ થઈને આગળ વધી રહ્યાં હતાં, ત્યારે લાઠીના ભીમજી ગોહિલને ના કુંવર હમીરજી ઘેર હતું. તેણે તેની ભાભીના મહેણાથી સેમિનાથની સખાતે બસો માણસે લઈ પ્રભાસ તરફ પ્રયાણ રહેતે તે તેને મળે, તેણે કુંવારે હમીરજી રણમાં પડે તે ગતિ થાય નહિ તે માટે તેની કન્યા તેને પરણાવી અને પછીથી પિતાના માણસો સાથે લઈ બને મિત્રો ચાલ્યા. હમીર કિલામાં ગયે, પણ વેગડે ભીલ બહાર રહ્યો. તેણે મહમુદ સામે વહેલો આવે વીર, સખાતે સોમૈયા તણી, હિલળવા હમીર, ભાલા અણુએ ભીમાઉત. પાટણ આવ્યાં પૂર, ખળહળતાં ખાંડાં તણું, સેલે માંહીશુર, ભેંસાસુર શો ભીમાઉત. વેન્ક તારી વીર, આવી ઉંવાટી નહિ, હાકલ તણું હમીર, ભેખડ હતી ભીમાઉત. અંત ચલણને વાળ, અંગજે અણસારે થશે, કમ તેય કુળ કહેવાય, ભરતે આવે ભીમાઉત. વન કાટાંળા વીર, જીવીને જોયાં થયાં, આ અળગ હમીર, ભાંગ્યો મેભી ભીંમાઉત.
Page #264
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 253 ઉઘાડા મેદાનમાં લડી મૃત્યુને ભેટવાનું પસંદ કર્યું. જ્યારે હમીરજીએ વેગડાને કિલ્લામાં આવવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે “હું વેગડે બારીમાં કેમ પેસી શકું? વેગડ તથા હમીર બને આ યુદ્ધમાં ખપી ગયા. તેની સાથે જેતપુરના એભલને પુત્ર ચાંપાવાળો પણ મરાય. સોમનાથને ધ્વંસ થયે અને મહમુદની સેના અપાર લૂંટ કરી, હિંદુઓની કતલ કરી, તેમની સ્ત્રીઓને કેદ પકડી પાછી વળી. - મલેક અયાઝ : ઈ. સ. ૧૫૦૫માં મલેક અયાઝની સૌરાષ્ટ્રના સૂબા તરીકે નિમણુક થઈ. તે સમયે દીવની અગત્ય વધતી જતી હતી, જળસૈન્ય સ્થાપી સમુદ્રોનું સ્વામિત્વ મેળવવાની મહમુદની મુરાદ હતી. તેથી જળસૈન્યના અનુભવી તરીકે અયાઝ નિમાય. દીવમાં : મલેક અયાઝે પિતાનું થાણું જૂનાગઢમાં ન રાખતાં દીવમાં રાખ્યું. ત્યાં તેણે કિલ્લો બંધાવ્યો (જે પાછળથી પિોર્ટુગીઝેએ ફરી બંધાવ્યું છે) અને પાણી નીચેના ખડક ઉપર મિનારે ઊભે. કરી, તેની અને કિલ્લાની દીવાલે વચ્ચે લોઢાની સાંકળી બાંધી સાંકળકેટ બાંધે, જેથી કઈ ફિરંગી વહાણ અંદર આવી શકે નહિ. તેનું ધન : મલેક અયાઝે જલસૈન્યને પિતાના અધિકારમાં લાવી સમુદ્રનું સ્વામિત્વ મેળવ્યું અને તે સાથે દેશપરદેશના અઢળક ધનને પણ તે સ્વામી થયે. કચ્છ : આ પ્રકરણ સંપૂર્ણ કરતાં પહેલાં કચ્છના ઇતિહાસનું એક રસિક પાનું નેધવું જરૂરનું છે. 1. વેગડો એટલે મોટાં શીંગડાંવાળો બળદ. વેગડ વડ ઝુંઝાર, ગઢ-બારીએ ગયે નહિ, સિંગ સમારણ હાર, અંબર લગી અડાડિયાં.” 2. અંતર અજંપે જુધે તેય, કે ફરશે ચંપે ફેર ફુલવાડીએ એભલ રાઉત. પ્રભાસમાં હજી પણ હમીરજી લાઠિયા તથા વેગડા ભીલની ખાંભીઓવાળી દેરીઓ છે. 3. મલેક અયાઝ જન્મથી રશિયન હતું. એ તેને પકડી, ગુલામ બનાવી, કેન્સ્ટન્ટનેપલમાં વેં, અને ત્યાંથી દમી તરફ આવતા વેપારીઓ તેને લઇ આવ્યા. આ ગુલામ ઘણે જ દેખાવડો અને બહાદુર હોવાથી એક અમૂલ્ય વસ્તુ તરીકે વેપારીઓએ સુલતાન મહમુદને તેની ભેટ આપી. સુલતાન મહમુદે તેને પિતાની સાથે રાખવા માંડશે. તેમાં એક દિવસે શિકારમાં બાજ પક્ષી સુલતાન ઉપર પડતું હતું. તેને તેણે સમયસૂચકતા વાપરી વીંધી નાખ્યું; તેથી તેને મુકત કર્યો. થોડા સમયમાં તેને મલેકને ઇલ્કાબ આપી અમીર બનાવ્યા. (પિર્ટુગીઝ લેખના આધારે, પ્રો. કમસેરીયેટ)
Page #265
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઈતિહાસ કચ્છના જામ હમીરજીને મારી તેનું રાજ્ય તેના ભાયાત બારાના જામ રાવળજીએ લઈ લીધું. તે ઉપરથી જામ હમીરજીના કુવર ખેંગારજી પિતાના ભાઈ સાહેબજી સાથે અમદાવાદ ગયા. ત્યાં શિકારમાં મહમુદને ખુશ કરતાં સુલતાને તેમને રાવને ઇલકાબ આપે અને સૈન્ય આપ્યું. તેની સહાયથી તેણે સંવત ૧૫૫૬માં જામ રાવળજી પાસેથી કચ્છ પુનઃ પ્રાપ્ત કર્યું અને જામ રાવળજી સૌરાષ્ટ્રમાં આવ્યા. નૌકાવિગ્રહ : કેરોના સુલતાન અને પિગી પરસ્પર ઈષ્યની આગમાં સળગી રહ્યા હતા. તેથી મહમુદનાં જલર્સ સાથે સહકાર કરી પર્ટુગીઝાની સત્તા તેડી પાડવા તેણે એક નૌકાસૈન્ય તૈયાર કરી અમીર હશેન નામના સરદારને મોક . તે દીવ આવ્યા અને ત્યાં મલેક અયાઝને મળે. અયાઝનાં તથા કેરેનાં સંયુકત સૈન્યએ મુંબઈ પાસે આવેલા ચોલના બારામાં પોર્ટુગીઝેને શિકસ્ત આપી. પણ પિોર્ટુગીઝ વાઈસરોય લિમીડાએ એક પ્રબળ નૌકાસૈન્ય લઈ દીવ ઉપર ચડાઈ કરી. ઈ. સ. ૧૫૦૯ના ફેબ્રુઆરીમાં દીવની ખાડીમાં યુદ્ધ થયું. તેમાં મિસરને કાફ નાશ પામે. મલેક અયાઝે લાચાર થઈ યુદ્ધમાં પકડેલા પિોર્ટુગીઝ કેદીઓ પાછા સેંપી દઈ સંધિ કરી.૨ મહમુદનું મૃત્યુ : સુલતાન મહમુદે આ યુદ્ધ પછી પિડુગીઝ સાથે સુલેહ કરવાની પ્રવૃત્તિ કરી; પણ ઈ. સ. ૧૫૧૧માં તે બીમાર પડશે અને ત્રણ માસની માંદગી ભેગવી તે જ વર્ષમાં નવેમ્બરની ૨૩મી તારીખે 67 વર્ષની વયે 53 વર્ષ રાજ્ય ભેગવી ગુજરી ગયો. સુલતાન મુઝફફર બીજે : ઈ. સ. ૧૫૧૧થી ઈ. સ. 1526. ખલીફખાન ઉર્ફ મુઝફફર બીજ ગાદીએ : ખલીલખાન તરીકે સૌરાષ્ટ્રની સૂબાગીરી ભેગી ગયેલે સુલતાન મુઝફફર, તેને પિતા ગુજરી ગયા ત્યારે વડોદરામાં હતું. ત્યાંથી તેને મહમુદના મૃત્યુના ખબર મળતાં તેને દફન કરવા સમયે તે આવી પહએ. તેના શાંત અને ઉમદા પ્રવાસના કારણે તેણે હલીમનું ઉપનામ પ્રાપ્ત કર્યું. મલેક અયાઝ : મલેક અયાઝે સુલતાન મહમુદનું મૃત્યુ થતાં ઘણું જોર * પકડયું. પિતે ફેઝદાર હતા, છતાં તે સર્વસત્તાધીશ હાકેમ થઈ પડે. સુલતાનની સત્તા તે માત્ર નામની જ રહી. અયાઝનું મુખ્ય મથક જૂનાગઢ હતું, છતાં ત્યાં તાતારખાનને રાખી પિતે દીવમાં જ રહેવાનું રાખ્યું. 1. જામ રાવળને વિગતવાર ઇતિહાસ આગળ આપવામાં આવ્યો છે. 2. એ હીરપટ્ટી ઓફ ગુજરાત પ્રા. કામસેરીટઃ પોર્ટુગીઝ લેખકોને આધારે.
Page #266
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 255 ચિતડ ઉપર ચડાઇ ઈ સ. 1522 : અયાઝની સત્તા તેડવા માટે મુઝફફરે તેની સરદારી નીચે ઈ. સ. ૧૫૨૧ના જાન્યુઆરીમાં એક બળવાન સૈન્ય ચિતેડમાં રાણુ સંગ્રામસિંહ સામે મેકવ્યું. આ સન્ય સાથે માળવાને સુલતાન મહમદ ખીલજી જોડાયે. સંયુક્ત સૈન્યએ ડુંગરપુર તથા વાંસવાડા જીતી, તેને નાશ કર્યો, પણ મદેસર પાસે બન્ને પક્ષોમાં અંદર અંદર ખટરાગ થતાં મલેક અયાઝે રાણુ સાથે સંધે કરી. આ નામેશીભરી સંધિને કીવામ-ઉલ-મુલક અને માળવાના સુલતાન મહમુદ , ખીલજી, જે તેની સહાયમાં હતા, તેમણે વિરોધ કર્યો; પરતું કેઈનું ચાલ્યું નહિ અને મલેક અયાઝ સંધિ કરીને અમદાવાદ પાછો ફર્યો. સુલતાનના રેષને પાર રહ્યો નહિ, પરંતુ અયાઝ જેવા બળવાન સરદારને શિક્ષા કરવા તેની હિમ્મત ચાલી નહિ. તેણે અયાઝને સેરઠમાં પાછા જવા આજ્ઞા કરી. - દીવ : દીવ સોરાષ્ટ્ર દ્વીપકલ્પના દક્ષિણ કિનારે આવેલું છે. સમુદ્રના ચારે તરફથી ફરી વળેલાં પાણીથી તે રમણીય અને સુંદર દેખાય છે. દીવ અત્યારે પોર્ટુગીઝ સરકારની સત્તા નીચે છે, પણ તે સૌરાષ્ટ્રનો જ એક ભાગ છે. તેનું મહત્ત્વ સુલતાના જમાનામાં જ વધી ગયું હતું, તેથી તેની ટૂંકી તવારીખ અત્રે અસ્થાને નથી. દીવ દ્વીપને અપભ્રંશ છે. આ બેટનો વિસ્તાર પચ્ચીસ ચોરસ માઈલને છે. ચારે તરફ પાણીથી વીંટળાયેલા આ દ્વીપ ઉપર કુદરતે પણ કૃપાની વર્ષા વરસાવી છે. દક્ષિણે ઉદધિરાજ ગર્જના કરી રહ્યો છે; ઉત્તરે ઊંડા પાણીવાળી ખાડી સોરાષ્ટ્રના કિનારાને જુદે પાડી રહી છે; ચારે કોર ખારું જળ હોવા છતાં દીવમાં પુષ્કળ ફળફળાદિથી લચેલાં વૃક્ષ, લીલી વાડીઓ અને મીઠા પાણીના કૂવાઓ છે. કુદરતે રમણીય બનાવેલા આ સ્થાનને મનુષ્યએ પિતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે શણગારેલું છે. જાલંધરને પરાજિત કરવા વૃંદાનું સતીત્વ ભંગ કરતાં વિષ્ણુને વૃંદાએ અહીં જ શાપ આપે હતો. તે પુરાણની ગાથા છે. વિક્રમની પ્રથમ સદીમાં પણ તે સૌરાષ્ટ્રનું એક અંગ હતું. આઠમી સદીમાં અહીં ચાવડા રજપૂતનું રાજ્ય હતું. અગ્યારમી સદીના અંતમાં વાઘેલાઓએ આ બેટ જીતી લીધો અને ઈ. સ. ૧૭૩૦માં મુસલમાનોએ દીવ સર કર્યું. ત્યાર પછી સુલતાન મહમુદ બેગડાના સમયમાં મલેક અયાઝે તેને પિનાનું મથક બનાવ્યું અને નૌકાસૈન્યના થાણા તરીકે તેને બળવાન બનાવી, ત્યાં કિલ્લો બાંધ્યો. આંતરરાષ્ટ્રીય વિગ્રહ કરી શકે તેવું ગુજરાતનું પ્રથમ અને પ્રબળ નૌકાસૈન્ય ત્યાં સ્થપાયું. પિોર્ટુગીઝ એલચી સુલતાનના દરબારમાં : અગાઉ જોયું તેમ પોર્ટુગીઝોએ મિસરના નૌકાસૈન્યના દીવમાં ભુક્કો કાઢયા અને મલેક અયાઝને તેમની સાથે સંધિ 1. મલેક અયાઝે મતભેદના કારણે સંધિ કરી ન હતી, પણ રણ સંગનાં સૈન્યએ તેને શિકરત આપી હતી (ઉદયપુર રાજ્ય કા ઇતિહાસ : ગૌ. હી. ઓઝા) રાસમાળા ભાષાંતર.
Page #267
--------------------------------------------------------------------------
________________ 256 સૌરાષ્ટ્રનો ઈતિહાસ કરવા ફરજ પાડી. કુદરતી રીતે ખાડીના ફરી વળતા પાણીમાં વહાણોને સારે આશ્રય મળે તેમ હતું. તેથી પોર્ટુગીઝોએ તેમની આંખમાં દીવને ઘાલ્યું; ઈ. સ. ૧૫૧રના ડિસેમ્બર માસમાં ટ્રીસ્ટાઓ ડેગા નામને એલચી ગવાથી મુઝફફરના દરબારમાં આવ્યો. તેણે અમલ્ય નજરાણાં ભેટ ધરી સુલતાન પાસેથી દીવમાં પોર્ટુગીઝ રૈયતના રક્ષણાર્થે કિલ્લે ચણવાની રજા માગી. પોર્ટુગીઝાની માગણી : આ અરજ સુલતાને નામંજૂર કરી અને બીજી માગણી કરવા માટે વિચાર કરવા જણાવ્યું સુલતાનને એલચી દીવમાં ઈ. સ. ૧૫૧૩માં આબુકર્ક મલેક અયાઝના મોકલેલા એલચીનું ગોવામાં ઘણું જ સારું સ્વાગત કર્યું અને પોર્ટુગીઝ શકિત અને સામર્થ્ય શું છે તેને ખ્યાલ આપવા તેના હથિયારો અને લડાઈની અન્ય સામગ્રી વગેરે બતાવ્યાં. પાટુગીઝોના સુલતાનની કૃપા મેળવવા માટેના પ્રયાસ: ઈ. સ. ૧૫૧૩ના ઓગસ્ટ માસમાં આદન ઉપર નિષ્ફળ ચડાઈ કરી આબુકર્ક પાછો વળ્યો ત્યારે તે દીવમાં રૂકાયો અને ત્યાં વિક્ય અર્થે માલ પણ મૂકતે ગયો. અયાઝે તેનું ભાવભીનું સ્વાગત કર્યું. આબુકર્ક ફરના મારટન ઇવાન્ગલે નામના કારકુનને મકી પાછા મેવા ગયો. આ કારકુનનું કામ માલ વેંચવાનું ન હતું પણ વાસ્તવમાં જાસૂસીનું હતું. તેણે દરરોજની હકીક્ત દર્શાવતા રિપોર્ટ આબુકર્કને પહોંચતા કરવા માંડયા અને એક રિપોર્ટમાં દર્શાવ્યું કે કેરેના રાજાનું વહાણ આવ્યું છે. તેણે અમદાવાદ અને બીજાપુરના સુલતાનને ક્રિશ્ચિયને સામે યુદ્ધ જાહેર કરવા સમજાવવા ધાર્યું છે. તે ઉપરથી મલેક અયાઝ કીમતી ભેટસોગાદે, ઘડાઓ વગેરે લઈ સુલતાન પાસે જવાનું છે તેમજ આબુકકે ભેટ આપેલી અમૂલ્ય તવાર પણ સુલતાનને નજર કરવા સાથે લઈ જવાનું છે, વગેરે. આ સમાચાર મળતાં જ આબુકે આકર્ષક અને અમૂલ્ય નજરાણાં લઈને એક વગદાર મંડળને સુલતાન પાસે મોકલવા તૈયાર કર્યું, પણ ઈ. સ. ૧૫૧૫માં આબુકર્કને પોર્ટુગલ પાછે બોલાવી લીધું અને દીવમાં કિલ્લો બાંધવાની આજ્ઞા સાથે ડીએગો લેપીઝ ડ’ સીકવેરાને ગવર્નર તરીકે નીમી મેકલ્ય. 1, તે સાથે બીજી બે શર્તે કરેલી. (1) ગુજરાતે તેના માલને ગોવામાં જ નિકાસ કરવો. (2) રમી (ઈટાલીયન) અગર તુક લેકેને ગુજરાતના રાજ્યમાં રાખવા નહિ. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રે. કેમીસેરીયેટ.) 2. આ સમાચાર આબુકક દીવથી પાછો ગયો ત્યારે તેને મળ્યા. તેથી અયાઝ ઉપર તે ગુસ્સે થયે.
Page #268
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 257 દીવની અગત્ય : પોર્ટુગીઝે દીવને આટલું મહત્વ શા માટે આપતા હતા? પિોર્ટુગાલના તુર્ક લેકે ભયંકર શત્રુઓ હતા અને મિસરના પ્રબળ નૌકાસૈન્યથી બચવા આદન, હોરમઝ, દીવ અને ગોવાનાં બંદરે સજજ કરવાની તેઓની ધારણા હતી, તેથી તેઓના આ કાર્યક્રમમાં દીવ અગત્યનું સ્થાન ધરાવતું. દીવ ઉપર ચડાઈ : આ નવા ગવર્નરે ઓચિંતે છાપો મારી દીવ લઈ લેવા પ્રયત્ન કર્યો, પણ મલેક અયાઝ ખાધે જાય તે હતો નહિ. તેણે સીદીઅલી નામના એક નૌકાયુદ્ધના નિષ્ણુત દ્ધાને નોકરીમાં રાખ્યું. તેની એક આંખ તેણે યુદ્ધમાં ગુમાવી હતી તેથી તે એકાક્ષી કહેવાતું. તેની સહાયથી તેણે એવી તૈયારી કરી બતાવી કે ગવર્નરે જીતની આશા છોડી દીધી અને લડાઈ કર્યા વગર અયાઝની મહેમાની ખાઈ તે પાછો ફર્યો. આ ચડાઈ દગાથી કરવા માટે ગવર્નરે ધારણા રાખેલી, પણ વૃદ્ધ અને ચાલાક અયાઝે દીવને સાંકળકેટથી રક્સે અને તે અને દારૂગોળો એવાં તે તૈયાર રાખ્યાં કે પોર્ટુગીઝની ઉમેદ બર ન આવી. - દીવ ઉપર બીજી ચડાઇ : ઈ. સ. ૧૫૨૧માં તેણે ફરીથી 42 જંગી વહાને કાફલે લઈ તેમાં 2000 પોર્ટુગીઝ અને 1000 હિંદીઓના લશ્કર સાથે ચડાઈ કરી, પણ તે સમયે અયાઝની તૈયારી જે તે ડીએ ફરનાન્ડીઝ નામના એક એલચીને મૂકી હારમઝ તરફ ચાલ્યા ગયે. આ એલચીએ દીવમાં રહેતા કારકુનને તથા તેનાં વહાણેને દીવમાંથી કાઢી જવા પ્રયત્ન કર્યો. પણ અયાઝને વખતસર - ખબર પડી જતાં તેણે આગ મહમદ નામના સરદારને હુમલો કરવા મોકલ્યા. તેણે એ તે તેપમારો ચલાવ્યું કે પોર્ટુગીઝ લંગરનાં દેરડાં કાપી નાસી ગયા. ત્રીજી ચડાઈ: ડીએગે લોપીએ તે પછી પાછી ચડાઈ કરી, અને જાફરાબાદમાં ei બાંધી દીવ લેવા કોશિશ કરી; પણ વહાણ ઉપરના મુસ્લિમ કેદીઓએ દારૂખાનું સળગાવ્યું અને મલેક અયાઝને ખબર મોકલ્યા. તેથી તે વખતે પણ દીવ બન્યું અને પોર્ટુગીઝ વીલે મોઢે પાછા ગયા. મલેક અયાઝનું મૃત્યુ : ઈ. સ. ૧૫૨૨માં મલેક અયાઝ ઉના મુકામે ગુજરી ગયે. તેના મૃતદેહને શાહ શમ્સદ્દીનની કબર પાસે દફન કરવામાં આવ્યું. તેનાં જાગીર તથા પદ તેના પુત્ર મલેક ઈશાકને આપવા સુલતાને આજ્ઞા કરી. આમ, પરદેશથી ગુલામ તરીકે આવેલા આ મહાન પુરુષે સુલતાનની સત્તા સમુદ્રો ઉપર સ્થાપી અને મિસર તથા પોર્ટુગાલ જેવા સમુદ્રો પર અધિકાર ભેગવતાં
Page #269
--------------------------------------------------------------------------
________________ 258 સૌરાષ્ટ્રને ઇતિહાસ પરદેશી રાજ્યને તેણે ગુજરાતના કિનારા પર પગપેસારો કરવા દીધું નહિ, એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના સમુદ્રવ્યાપારને તેણે ઘણું જ પ્રોત્સાહન આપ્યું. સૌરાષ્ટ્રના નાવિકે પૃથ્વીના બંદરે બંદરે ઘૂમી વળ્યા. “કેમેન્ટરીઝ ઓન આબુક”ના વિદ્વાન લેખકે લખ્યું છે કે : કેચીનથી મલાકા જતાં સિલેન પાસે કેટલાંક દેશી વહાણે તેણે પકડયાં. તે પછી તેને જણાયું કે તે ગુજરાતી વહાણે હતાં. તેથી તે ઘણે જ ખુશ થયે. તેને થયું કે તેની મુસાફરી સફળ થશે, કારણકે ગુજરાતીઓ આ પ્રદેશમાં ઘણા જ મેટા પાયા પર વેપાર ખેડે છે. તેથી તેઓનું સમુદ્રયાનનું જ્ઞાન બીજી કઈ પણ પ્રજા કરતાં વિશેષ છે.” - સમુદ્રસત્તાની મર્યાદા : મલેક અયાઝના સમયમાં ગુજરાતના સુલતાનની મુદ્રમર્યાદા બેરાપાટન (Barapatan) અર્થાત્ પ્રભાસપાટણથી માહિમ સુધી એટલે 130 લીગ હતી તેમ પણ તે જ લેખક કહે છે. જે રાજાનું નૌકાસૈન્ય પ્રબળ હોય અને જેનું સમુદ્ર પર સ્વામિત્વ હોય તેની રૈયત આવાં સમુદ્રયાન અને વ્યાપાર કરી શકે તે નિર્વિવાદ છે. સુલતાનના સમયમાં ગુજરાતના રાજ્યનું સમુદ્રો પર જે સ્વામિત્વ અને જે ' અધિકાર હતું તે તે પછી કદી થયે નહિ. સુલતાન મુઝફફર ઈ. સ. ૧૫૨૬ના એપ્રીલમાં ગુજરી ગયે. સુલતાન સિકંદર તથા સુલતાન મહમદ બીજે ઈ. સ. ૧૫૨૬થી ઈ. સ. 1526 સુલતાન બહાદુરશાહ ઈ. સ. ૧૫૨૬થી 1537 સુલતાન સિકંદરનું ખૂન ઈ. સ. 1526 : સુલતાન મુઝફફરખાનના મૃત્યુ . પછી તેના જયેષ્ઠ પુત્ર સુલતાન સિકંદરે ગુજરાતને કાંટાળો તાજ પિતાના શિરે મક. પણ હજુ છ માસ તેને રાજગાદી પર ન થયા ત્યાં ઈમાદ-ઉલ-મુલ્ક નામના તેને વિશ્વાસુ સરદારે ચાંપાનેરમાં તેનું ખૂન કર્યું. મહમદ બીજો : ખાલી પડેલી ગાદીએ મહૂમ સુલતાન મુઝફફરના કનિષ્ઠ અને બાલક પુત્રને ગાદીએ બેસાડી તેને મહમદ બીજા તરીકે મે માસમાં રાજ્યાભિષેક કરી ઈમાદ-ઉલ-મુલ્ક પતે સર્વ સત્તા હસ્તગત કરી. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમીસેરીયેટ,
Page #270
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને બહાદુરશાહ : પરંતુ મુઝફફરને વઝીર ખુદાવંદખાન અને સિકંદરના બનેવી ફત્તેહખાને એકત્ર થઈ તેની સત્તાનો વિરોધ કર્યો, અને ઉત્તર હિંદમાં રહેતા મુઝફફર બીજાના દ્વિતીય પુત્ર બહાદુરશાહને અમદાવાદ આવી સલ્તનતનું સ્વામિત્વ લેવા આમંત્રણ આપ્યું. બહાદુરશાહ વિશ્રાંતિ પણ લીધા સિવાય દમદમ ચાલી જુલાઈ માસમાં પાટણ પોં. ત્યાં તેણે પિતાનો રાજ્યાભિષેક કરાવ્યું. પાંચ દિવસમાં તે ત્યાંથી અમદાવાદ પહોંચ્યું અને તરત જ ચાંપાનેર જઈ વિરોધી ઉમરાને તેણે દેહાંત દંડની શિક્ષા કરી. બહાદુરે તે પછી રાજ્યવંશના દરેક શાહજાદાને ફાંસી કે ઝેરના પ્યાલાની બક્ષિસ આપી અને ગુજરાતને તે નિષ્કટક સુલતાન બન્ય. સૌરાષ્ટ્રમાં બળ : ગુજરાતના તાજ માટે ખૂનોની પરંપરા ચાલી હતી અને સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ હતી તે સમયનો લાભ ઉઠાવી મલેક અયાઝના પુત્ર મલેક ઈશાકે બળવે કર્યો. સૌરાષ્ટ્રના પરાધીન રજપૂત રાજાઓને તેમજ કેટલાક બીજા અમીને પક્ષમાં લઈ તેણે એક મોટું સૈન્ય સજજ કરી દીવ હસ્તગત કરવા પ્રયાણ કર્યું. ત્યાં આગા મહમદ કે જે તેના પિતાના કાળમાં નૌકાસૈન્યાધિપતિ હતે * તેણે યુદ્ધ આપ્યું. તેમાં ઈશાક હાર્યો અને તેના હિંદુ ઠાકર મિત્રે પૈકી ઘણા માર્યા ગયા. મલેક ઈશાકનો અંત : (ઈ. સ. 1526) આવા ચિંતા ઉત્પન્ન કરે તેવા સમાચાર મળતાં બહાદુરશાહ ખંભાત હતું ત્યાંથી ગુંદી, ધંધુકા, રાણપુર અને જસદણ માગે વસાવડ આવ્યું, અને ત્યાંથી દેવળી જઈ ત્યાં મુકામ કર્યો. ત્યાં તેને ખબર મળ્યા કે મલેક ઈશાક ઉત્તર તરફ ભાગી ગયેલ છે અને કચ્છનું રણ ઓળંગવા જતાં મેરબીના થાણદાર તુઘલગખાને તેને હરાવ્યા છે. આથી બહાદુરશાહે તેના સેનાનીઓને તેને પકડવા મેકલ્યા. ઈશાક કે રજપૂત ઠકરાતમાં આશ્રય લઈ રહ્યો હતે; પણ સુલતાનની આજ્ઞાથી તેને પકડી, મારી નાખવામાં આવ્યું. બહાદુરશાહ દીવમાં: ત્યાંથી બહાદુરશાહ માંગરોળ, ચોરવાડ અને પ્રભાસપાટણ થઈ કેડીનાર ગયે, કેડીનારમાં અમુક કાળ વ્યતીત કરી ત્યાંથી દેલવાડા ગયે. દેલવાડામાં મલેક અયાઝના બીજા પુત્ર મલેક તુઘાને આવી નજરાણું કર્યા અને સુલતાને દીવનું થાણું કવામ-ઉલ-મુલ્કને તથા જૂનાગઢનું થાણું મુજાહીદખાન 1. ફત્તેહખાન સિંધને શાહજાદો હતો.
Page #271
--------------------------------------------------------------------------
________________ 260 સૌરાષ્ટ્રને ઈતિહાસ બહેલીમને સેંપી, દીવમાં એક માસ નિવાસ રાખી, તળાજા અને ઘેઘા માગે તે અમદાવાદ પાછા ગયે. ચાર વર્ષ પછી મલેક તુઘાન પાછો દીવનો હાકેમ થયે. મલેક ઇશાક માટે બીજે મત : મલેક ઈશાક માટે જે વર્ણન આપવામાં આવ્યું તે “મિરાતે અકબરી પ્રમાણે છે. પણ અરબી ભાષામાં લખાયેલ હાજી–અદદબીર' નામના ઈતિહાસના ગ્રંથમાં એવી હકીકત મળે છે કે મલેક ઈશાક ગાંડ થઈ ગયે હતે. ગાંડપણના તેરમાં તેણે દ્વારકાને રજપૂત રાજા કે જે સુલતાનને મિત્ર હતે તેની ઉપર હલે કર્યો અને ત્યાંથી જૂનાગઢ આવ્યું. ત્યાં તે એટલો તો બેકાબૂ થઈ ગયે કે તેને કેદ કરે પડયે અને કેદમાં જ તે મરી ગયે. તેની જાગીર તેના ભાઈ તુઘાનને મળી. દીવની ચોથી ચડાઈ : પિગી દીવને હજી ભૂલ્યા ન હતા. ઈ. સ. ૧૫૩૧માં તેઓએ દીવ ઉપર ગવર્નર તુને ડી કુન્હાની સરદારી નીચે ફરી ચડાઈ કરી, પણ સારે નસીબે તે વખતે અરબ એડમીરલ મુસ્તફા ત્યાં આવેલે, એટલે તેની સહાયથી તુઘાને તોપખાનું ગઠવ્યું અને પોર્ટુગીઝનું તેપના ગેળાઓથી સ્વાગત કર્યું. - પાટુગીઝ સૈન્ય: મુને ડી કુન્ડા તેની સરકારની દીવ સર કરવાની ખાસ આજ્ઞા મેળવી ગેવાના ગવર્નરના સ્થાને આવ્યું હતું. તેણે રાતદિવસ કામ ચલાવી વહાણે બાંધ્યાં, ખાનગી આસામીઓને પ્રલોભને આપી તેમનાં વહાણે પણ કાફલા માટે મેળવ્યાં બંદૂકે, તપ અને તલવાર તૈયાર કરાવ્યાં, કેદીઓને યુદ્ધમાં આવવાની રીતે છોડી મૂક્યા અને મલેક તુઘાનને લાંચ આપીને ફેડવાના પ્રયત્ન પણ કર્યા. ઈ. સ. ૧૫૩૧ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે આટલી તૈયારી કરી ગોવાથી 400 વહાણે લઈ તે નીકળે. તેમાં 5000 પિોર્ટુગીઝ, 5000 દેશી સૈનિકે અને 8000 ગુલામે હતા. શિયાળ બેટ : ફેબ્રુઆરીમાં આ નકાસૈન્ય શિયાળ બેટ પહોંચ્યું. સલાહકારોની શિખામણ માન્ય ન રાખી નુનેએ આ બેટ કન્સે લેવા નિશ્ચય કર્યો. શિયાળ બેટ ઉપર 800 સૈનિકે હતા. અને એક હજાર મજૂરે ત્યાં કિલ્લે બાંધતા હતા. તેઓને શરણે થવા નુએ કહેવરાવ્યું પણ તેમણે શરણાગતિ સ્વીકારી નહિ. તેથી ત્રાસ વર્તાવીને સત્તા બેસાડવાને અભિલાષી મુનેએ હુમલો કર્યો. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કમસેરિયેટ. 2. ગેસ્પર કોરિયાના આધારે છે. કોમીસેરિયેટ : એ હીસ્ટ્રી ઓફ ગુજરાત. આ ઈતિહાસકારે પણ 150 પાઉન્ડ ખચી એક વહાણ બનાવ્યું હતું.
Page #272
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને સિપાઈઓ તથા મજુરોએ તેમના કુટુંબને કતલ કરી લડાઈ કરી. તેમાં જણ બચ્ચે કામ આવી ગયે. 150 પોર્ટુગીઝે માર્યા ગયા. ત્યારથી પોર્ટુગીઝ લોકે શિયાળ બેટને "Ilha dos Mortos" એટલે “મૃત્યુને બેટ” કહે છે. પિટગ દીવમાં : મલેક તુઘાને 10000 માણસનું સૈન્ય તેને સત્કારવા રાખ્યું હતું. વળી યમનમાંથી અમીર મુસ્તફા આવી પહોંચ્યા. તેની કીમતી મદદ મળતાં પોર્ટુગીઝનું પ્રબળ સન્ય ટકી શકયું નહિ. અને માર્ચની પહેલી તારીખે આ હુમલા સામે ટકાશે નહિ તેમ જણાતાં પિોર્ટુગીઝ સૈન્ય ગોવા તરફ પાછું વળી ગયું. મહુવા તથા ઘોઘાની લૂંટ : તેનાથી કોધિત થતાં અને એન્ટનીએ ડ સલ્લાના નામના કેપ્ટનને 60 વહાણ રાખી ચાંચિયાપણું કરવા આજ્ઞા આપી. તેણે મહુવા અને ઘેઘાનાં વહાણે બાળી, તે શહેરે ત્યાં અને ગુજરાતના સાગરકાંઠે આવેલાં બંદરેમાં પણ લુંટ ચલાવી અને અનેક વહાણે બાળી નાખ્યાં. દીવમાં કઈ પણ વસ્તુ બહારથી ન આવે તે માટે એક બીજા કેપ્ટનને પણ તે જ પ્રમાણે સશસ્ત્ર કાફલા સાથે ચેક કરવા નુનેએ નિયુક્ત કર્યો. રૂમીખાન : આ સમાચાર સુલતાનને મળતાં, તેણે મુસ્તફાને ચાંપાનેર બોલાવી અમીર રૂમીખાનને ઈલકાબ આપ્યો અને તેને રાંદેર તથા માહિમ તરફની દરિયાકાંઠાની પટ્ટી જાગીરમાં આપી. થડે સમય રહી તેણે તુઘાન પાસેથી દીવ લઈ તેને આપ્યું. તેથી તુઘાન કાધિત બની ચાંપાનેર આવ્યું. ત્યાં સુલતાને તેને કેદ કર્યો અને ચિતેડની ચડાઈ લઈ જવી હતી તે દિવસે મારી નખાવ્યું. મલેક તુઘાનને અંત : બહાદુરશાહે તેના રાજ્યની પ્રતિષ્ઠા અને અધિકાર વધારનાર મલેક અયાઝના વીરપુત્રને પ્રાણ લીધે અને રૂમખાનને વિશ્વાસુ બનાવ્યા પણ રૂમખાને તુરત જ તેને દગો દીધે. ઈ. સ. ૧૫૩૫માં તે હુમાયુના પક્ષમાં ભળી ગયે અને ઈ. સ. ૧૫૩૮માં ચુનારમાં મરી ગયે.' મલેક તુઘાન રાજનીતિજ્ઞ હતે. તે ગુનેની સાથે મૈત્રીને ડાળ રાખો. તે છતાં પોર્ટુગીઝોને દૂર રાખી સુલતાનની સત્તા વધાર્યો જતો હતે. - ફીરંગીખાન: નુનાના એલચી સીમાએ ફરેરા સાથે આફ્રિકાથી આવેલે આ સાંટી આગે નામે ગુલામ હતો. તે દુભાષિયા તરીકે કામ કરતા. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ફીરંગીખાનનો ઈલ્કાબ મેળવ્યું. 1. મડુમાં બહાદુર હાર્યો ત્યારે તેને પોપટ લૂંટમાં હુમાયુના હાથમાં આવ્યો. રૂમી હુમાયુની પાસે આવ્યું ત્યારે પોપટ બે કે : “ફટ રૂમખાન હરામખેર.”
Page #273
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સંધિના પ્રયાસ : સીમાઓ ફરેરાના પ્રયાસથી ઈ. સ. ૧૫૩૩ના એક બરમાં નુને તથા સુલતાનની મુલાકાત ગોઠવવામાં આવી. નને 2000 પિગને લઈને દીવ આવ્યા પણ સુલતાન બહાનાં કાઢી દીવમાં હતો છતાં તેને મળે નહિ અને અને પાછા ગયે. પોર્ટુગીઝ સાથે સંધિ : હમાયુએ તે દરમ્યાન ગુજરાતની રાજ્યસત્તા પર આક્રમણ કરવાને આરંભ કરી દીધું હતું. તેથી એક તરફથી હુમાયુ અને બીજી તરફથી પોર્ટુગીઝના દબાણને વશ થઈ બહાદુરશાહે ઈ. સ. ૧૫૩૪ના ડિસેમ્બરમાં પિોર્ટુગીઝ સાથે શરમભરેલી સંધિ કરી અને તે અનુસાર તેમને વસઈને પ્રદેશ બીજા કેટલાક અધિકારો સાથે મળે. બહાદુરશાહ દીવમાં : ત્યાં તે હુમાયુ ગુજરાત ઉપર ચડી આવ્યું અને મહમુદ બેગડાને વારસ બહાદુરશાહ તેનાં વિજયી સૈન્ય સામે યુદ્ધ ન આપતાં નાસવા લાગ્યું. ચાંપાનેર તજી તે ખંભાત આવ્યા અને ત્યાંથી વહાણમાં બેસી દીવ ગયે અને જતાં જતાં પિતાને કાફલે સળગાવતે ગયે. બહાદુરશાહનું કુટુંબ મદીનાના માર્ગ : દીવમાંથી તેણે પિતાના કુટુંબને 300 લેખંડની પ્રજાને ભરેલી પેટીઓ સાથે સમુદ્રમાર્ગે મદીના તરફ રવાના કર્યું. આ ખજાનામાં જૂનાગઢ, પાવાગઢ અને માળવાનાં રાજ્યકુલેના જરજવાહરને સમાવેશ થતે હતે. મદીનાના માર્ગમાં કન્ટેન્ટીને પલના હાકેમ સુલેમાને આ વહાણેને આંતરી લૂંટી લીધાં અને સુલતાનના જનાનાની સ્ત્રીઓને ખલીફાના જનાનખાનામાં મોકલી દીધી. . દીવમાંથી તેણે રૂમખાન પાસે મહમુદ લારી મુહતરમખાનને મોકલી, ફિટકાર દેવરાવી કહેવરાવ્યું કે આજે મારે કંઈ પણ ઉપકાર માનતે હો તે દીવ ઉપરની હુમાયુની ચડાઈ બંધ કરાવી દે.” પિટગીએ લીધેલ લાભ : આ પ્રમાણે હુમાયુ જ્યારે ગુજરાત પર પિતાનું વર્ચસ્વ જમાવી બેઠે હતે, રૂમીખાન અને ખુદાવંદખાન જેવા ગુજરાતના રાજ્યસ્થંભે કમનસીબ બહાદુરશાહને તજી ઊગતા સૂર્ય હુમાયુને પૂજવા માંડયા હતા ત્યારે બહાદુરે દીવમાંથી પોતાની રાજશેતરંજ રમવી શરૂ કરી. 1. આ દ્રવ્યના ઉદાર હાથે કરેલા ઉપગથી સુલેમાને પ્રજા પાસેથી “મહાન સુલેમાન”નું બિરુદ મેળવ્યું.
Page #274
--------------------------------------------------------------------------
________________ 23 ગુજરાતના સુલતાન * બહાદુરશાહે જુના ગેવા હતા ત્યાં પત્ર લખી મેગલેને હંફાવવાની માગણી કરી અને તે કામ માટે તેના હાથમાં કેદી બનેલા ડીઓને ડ” મેસ્કવોટાને તથા બીજા કેદીઓને સ્વાતંત્ર્ય આપી મોકલ્યા. પણ ચોમાસું જામી ગયું હતું. તેથી બહાદુરની મદદે કઈ જઈ શક્યા નહિ. ઊલટાને કમાન્ડર માટીન આફઝે છે ડિસુઝાને બહાદુરને મદદ ન કરવી તે હુકમ મળે અને ગુનેએ પિતાના સેક્રેટરી સીમાઓ ફરેરાને ખાનગી રીતે દીવ મેક. ડીસુઝાએ હુકમને અનાદર કર્યો અને દીવ પહોંચ્યા. ત્યાં તે તથા ફરેરા મળ્યા અને બને દારૂના પીઠામાં લડી પડયા. પરિણામે ઈ. સ. ૧૫૩૫ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે કમનસીબ બહાદુર પાસેથી દીવમાં કિલ્લે બાંધવાની પિટુગીઝેએ રજા મેળવી. દીવની તહ : આ પછી અને ડા કુન્હાએ બહાદુરશાહ સાથે પાકી તહ કરી, જેની રૂએ દીવમાં કિલે બાંધવાની રજા મેળવી. અને બદલામાં સમુદ્ર તેમજ જમીનમાર્ગે બહાદુરશાહના દુશ્મને સામે મદદ દેવા પિોર્ટુગીઝોએ સ્વીકાર્યું વધારામાં દીવમાં જે માલ આવે તે ઉપર સુલતાન જકાત લે અને બદલામાં વસઈને કિલ્લો સેંપી દેવાની પાકી કબૂલત આપી. તે સાથે બન્ને પક્ષોએ ધાર્મિક સહિષ્ણુતાની પણ કબૂલત આપી. મુસ્લિમ તવારીખનું મંતવ્ય : “મિરાતે સિકંદરી’ પ્રમાણે ફિરંગીઓએ દયાજનક દશામાં આવી પડેલા સુલતાનને સહાય કરી, તેના બદલામાં ગાયના ચામડા જેટલી જગ્યામાં કિલ્લે બાંધવા માગણી કરી. સુલતાને તે મંજૂર રાખી; પણ ફીરંગી એ ચામડાના ઝીણા ઝીણા ટુકડા કરી તેને હારબંધ મૂકી કિલ્લો બાંધ્યું. આ વાત હાસ્યાસ્પદ અને ન માનવા જેવી છે. ગુજરાતના મગરૂર અને મર્દ સુલતાનની સંકટગ્રસ્ત સ્થિતિને લાભ લઈ જે નુના ડા કુન્હાને મળવા પણ બહાદુરે પરવા કરી ન હતી તે સુલતાનને આજે તેણે ફરમાવેલી શરત કબૂલ કરવી પડી. બહાદુરશાહને પ્રયત્ન H ઇ. સ. ૧૫૩૬માં સૌરાષ્ટ્રના ઠાકરે અને જમીનદારોની સહાયથી તેમજ ઈમાદ-ઉલ-મુલ્કના પ્રયત્નથી પ્રબળ સૈન્ય સજી ગુજરાત ફરીથી જીતવા માટે બહાદુરશાહે કમર કસી. પણ આ સૈન્યને નાસીર મીરઝાં તથા હિંદુ બેગે મહેમદાબાદ અને નડિયાદની વચમાં પરાભવ કર્યો અને બહાદુરનાં સ્વપ્ન સરી પડયાં. હુમાયુ આફતમાં. પરંતુ હુમાયુ ઉપર શેરશાહ પ્રબલ સ્વરૂપ ધારણ કરી તેના પાયા ખાદી રહ્યો હતો. તે સમાચાર મળતાં હુમાયુ દીલ્હી તરફ ગયે અને બહાદુરશાહે દીવમાંથી નીકળી પુનઃ ગુજરાત પ્રાપ્ત કર્યું. 1. 'The Rise of the Portuguese Power' By Whiteway!' આધારે છે. કેમીસેરીયેટ.
Page #275
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ હુમાયુ નીચે સૌરાષ્ટ: હુમાયુએ માળવા અને ગુજરાત જીત્યાં હતાં, પણ સૌરાષ્ટ્ર ઉપર તેણે આધિપત્ય મેળવ્યું ન હતું. તેથી હુમાયુનાં સે એ સૌરાષ્ટ્ર ઉપર વિજય મેળવ્યું હોવાનું ખોટું છે. દીવને કિલ્લે : જુના ડા કુન્હાને કિલ્લે બાંધવા રજા મળી કે તરત જ તેણે દીવને કિલ્લો બાંધવા માટે અને પાંચ માસમાં એટલે ઈ. સ. ૧૫૩૬ના માર્ચમાં તે કિલ્લે બંધાઈ પણ ગયે. કિલ્લાના એક બુરજનું નામ (સીઆગે) ગારસીઆ 3 સા નામના સૈન્યાધિપતિ કે જે પાછળથી ગવર્નર થયે તેના નામ ઉપરથી રાખવામાં આવ્યું અને મેન્યુઅલ ડીસુઝાને 900 પોર્ટુગીઝોના લશ્કર સાથે ત્યાં થાણદાર નીમ્યો. દીવનો કિલ્લે બંધાયા તેની વધામણી દેવા ડીએગો બેટહેલ નામનો સાહસિક પુરુષ નુનાને અંધારામાં રાખી એક હેડીમાં પિટુંગાલ ગયે. ત્યાં રાજાએ તેના પર વગર રજાએ હિંદ છોડવા માટે તથા હોડીમાં આવવા માટે ક્રોધ કર્યો અને તેને ઈનામ ન દેતાં ફરીવાર આવા લેકેને ઉત્તેજન ન મળે તે માટે તેની હોડી બળાવી નાખી. બહાદુરશાહે આવી ઝડપથી બંધાતા અને હથિયાર ભરાતા કિલ્લા પ્રત્યે ઈષ્યભરી આંખ ઊંચી કરી, તેની નિઃસહાય સ્થિતિમાં કરાવી લીધેલી શર્તે પલટાવી લેવા તેણે દીવમાં નેતાને મુકામ કરવા ધાર્યું અને હુમાયુ જેવા પ્રબળ શત્રુને ભય માથે ઝઝૂમતે હેવા છતાં ઈ. સ. ૧૫૩૬ના અંતમાં ચાંપાનેર છોડીને તે દીવ આવ્યો. બહાદુરશાહ દીવમાં : અહીં આવતાં તેણે જોયું કે પોર્ટુગીઝે એટલા બધા જામી ગયા છે કે તેમને ખસેડવા અશકય છે. તેથી તેણે ત્યાં જ રહી કળ વડે કામ લેવા વિચાર કર્યો. - તા. ૧૩મી નવેમ્બરે તે એકાએક કિલ્લામાં ગયે. તે વખતે રાતના આઠ વાગ્યા હતા. પિતાના મોભા પ્રમાણે તેણે અગાઉથી કેઈને ખબર પણ આપી ન હતી કે તેનું સ્વાગત કરવામાં આવે. બહાદુરે મદિરાપાન પણ કર્યું હતું તે પણ તેને આવતે જોઈ કેપ્ટન મેન્યુઅલ વસુઝાએ તેને સન્માન આપી કિલ્લે બતાવ્યો અને વિવેકમાં કહ્યું કે “આ બધું આપનું જ છે.” પણ બહાદુર તે મૂર્ખ ન હતું. તેણે - ઉત્તર આપ્યો, “સેગનપૂર્વક આ કિલ્લે તમારા રાજાને છે અને ઘર તમારાં છે.” આમ કહી બહાદુર ચાલ્યા ગયે. તેને જીવતે જવા દીધે તે માટે નુનાએ ડીસુઝાને ઠપકે આપે. 1-2, વહાઇટવેના આધારે પ્રો. કમસેરીયેટ.
Page #276
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને ર૬પ બહાદુરશાહ આ દિવસોમાં દારૂ પીવાના શેખમાં વધારે પ્રવૃત્ત થયો હતે, એટલું જ નહિ, પણ તેને ભાંગનું વ્યસન પણ ચૅટયું હતું. તેથી તેને સારાસારને વિચાર એ છે રહેતે, અને નશામાં ગમે તેમ બોલ્યા કરે. પિોર્ટુગીઝેને તે ગાળે દીધા કરતા તેવી વાત પણ પ્રચલિત થઈ હતી. પોર્ટુગીઝોને દીવમાંની તેની હાજરી સાલતી હતી, તેથી તેઓ નાની નાની વાતેમાં પણ અર્થનો અનર્થ કરી તકરારના લાગ શોધતા રહેતા. જાનવરોના શિકારની ભેટ બહાદુર પોર્ટુગીઝને કિલ્લામાં મેકલતે, તો તેને પણ ઊંધે અર્થ લેતા. એક વખત બહાદુરે 40 પંખીઓ મારી, ઈસ્લામના કાનુન અનુસાર તેને હલાલ કરી (ગળાં કાપી નાખી), કિલ્લામાં મોકલ્યાં. પોર્ટુગીઝેએ તેને એવો અર્થ કર્યો કે બહાદુર એમ કહેવા માગે છે કે “તમારી પણ આ દશા થશે.” રમજાન માસ હતે. રાત્રીના આનંદ કરવા ઈ. સ. ૧૫૩૭ના જાન્યુઆરીમાં પિતાના સાળા એન્ટનીએ ડા સીવેરાને લઈ, બહાદુરશાહના આમંત્રણને માન આપી નુના ડા કુન્ડા ગેવાથી 300 વહાણને કાલે લઈ દીવ આવે. સુલતાને તેને જમવા બોલાવે, પણ ગુનાને શંકા પડી કે કદાચ બહાદુરશાહ તેને કેદ કરશે. એટલે છેલ્લે ટાણે પિતે બીમાર છે તેવું બહાનું કાઢયું. આ સમાચાર બહાદુરશાહને મળ્યા કે તુરત જ તેણે હેડી તૈયાર કરાવી ઓચિંતા અને ખબર આપ્યા વગર નુનાના વહાણ તરફ સઢ માંડયા. ગુનાને મુકામ વહાણુમાં જ હતું. ત્યાં ખ્વાજા સફર રૂમખાનને જમાઈ અસદખાન, કવારા હુશેન, લંગરખાન અને ફિરંગખાન એવા તમામ પરદેશી અને અવિશ્વાસ પાત્ર માણસો લઈ બહાદુરશાહ ગયા. માત્ર બે કાયમ સાથે રહેતા હજુરીઓ તરીકે તેના અંગત માણસમાંથી સાથે ચાલ્યા. બહાદુરશાહ પાસે પહોંચતા જ કહ્યા વગર કે જાહેર કર્યા વગર નુનેની કેબીનમાં ઘૂસી ગયે. ગુનોએ તેનું સ્વાગત કર્યું અને ઉતાવળે ઉતાવળે તૈયાર થયે. ડીવાર વાતચીત થઈ. ત્યાં એક માણસે ગુનેના કાનમાં સુલતાનને મારવા માટે હુકમ માંગ્યો. તેથી બહાદુરશાહ પિતાની ભૂલ સમજે અને ચેતી ગયે. તે તરત જ નીચે ઊતરી આવ્યું અને માણસને કહ્યું કે “જલદી હેડી હાંકે.” નુએ મેન્યુઅલ ડીસુઝા તથા ડિએગોડ મેકસવીટા અને એન્ટની કેરીયાને એ બહાને પાછળ મોકલ્યા કે “આપને પિોર્ટુગાલના રાજાને સંદેશ દેવાનો ભુલાઈ ગયે તે કહે છે. તેથી આપ કિલામાં પધારે. ત્યાં મુને આવે છે” ડસુઝાની પાછળ સૈનિકને તેની આજ્ઞા પાળવાના હુકમ સાથે રવાના કરવામાં આવ્યા. ખ્વાજા સફર પાછળ રહી ગયેલે. તેને લેવા તેમજ ડીસુઝા પિત કરતે હતે તે જેઈ શાહી કિસ્તી જરા મોડી પડી ડીસુઝાએ ગવર્નરને સંદેશે કહેતાં
Page #277
--------------------------------------------------------------------------
________________ 266 સૌરાષ્ટ્રનો દતિહાસ સુલતાને તેને પિતાની હેડીમાં આવવા કહ્યું. ડીસુઝાએ શાહી હોડીમાં જવા વગર વિચાર્યું ભૂસ્કો માર્યો અને હાડી ન પકડી શકનાં તે પાણીમાં પડયે. તેને કાઢવામાં આવ્ય; પણ પાછળ આવતા પોર્ટુગીઝ સૈનિકે એ ધારી લીધું કે ડીસુઝાને ઈરાદાપૂર્વક ધક્કો મારી નાખી દીધે. તેથી હેવા કરતા સુલતાનની હોડીમાં ખુલી તલ્હારે ચડી બેઠા. - કરુણ અંત: ઈ. સ. 1537: તેથી સુલતાને તેના કમાન બરદારને તીર છોડવા હુકમ કર્યો. તેણે ડિસુઝાની છાતીમાં તીર મારી તેને પ્રાણ લીધે. પોર્ટુગીઝ હવે હાથમાં રહે તેમ હતું નહિ. તેઓએ સુલતાનના રસાલા ઉપર ખુલ્લી તલવારોથી હુમલો કર્યો. માત્ર તેર જ મુસ્લિમ હતા, જ્યારે પોર્ટુગીઝ સામટા હતા. મુસ્લિમેએ બહાદુરીથી સામને કર્યો, પણ ડીગ ડી’ મેસ્કવીટાએ સુલતાનની છાતીમાં તલવાર બેસી દીધી. જીવ બચાવવા સુલતાન તરી જવાની આશાએ “સુલતાન છું, બચાવો.” એવી બૂમ મારતાં પાણીમાં પડશે. ત્યાં પેવા (Payva) નામના પોર્ટુગીઝ કેપ્ટને તેને અડી જવા માટે હલેસું લંબાવ્યું. તે દરમ્યાન એક પોર્ટુગીઝ ખલાસીએ આ કમનસીબ સુલતાનના મુખ ઉપર ધારિયું મારી પ્રાણ લીધા. તેનું શબ પણ પાણીમાંથી મળ્યું નહિ. આમ ગુજરાતના કમનસીબ સુલતાન બહાદુરશાહનું ઈ. સ. ૧૫૩૭ની ૧૩મી ફેબઆરીએ મૃત્યુ થયું. બહાદુરશાહ સાથેના માણસો પણ મરાઈ ગયા. ખ્વાજા સફર, કે જે જન્મ ઈટાલિયન હતું, તે અને કવારા હુસેન ઘવાયા, છતાં નાસી છૂટ્યા. સેન્ટીગ કે જે મુસ્લિમ બની ફિરંગખાન થયે હતું, તે પણ તરીને કાંઠે નીકળે. પણ પિટું ગઝ સર્ીએ તેને પથ્થર મારી મારી નાખે. મુસ્લિમ દષ્ટિબિંદુ : અબુલ ફઝલે લખેલા “અમ્બરનામામાં પણ આ જ પ્રમાણે હકીકત છે. પણ તે લખે છે કે ગુનાના વહાણમાંથી જતી વખતે સુલતાનને એક ફિરંગી કાઝીએ રોક. તેણે તલવારથી તેના બે ટુકડા કર્યા. તેથી પોર્ટુગીઝોએ હુમલે કર્યો. સુલતાન અને રૂમખાન પાણીમાં પડયા, ત્યાં એક પોર્ટુગીઝ રૂમીખાનને બચાવ્યું અને સુલતાન ડૂબી ગયે. 'મિરાતે સિકંદરી પ્રમાણે દીવમાં પથ્થરની દીવાલને મજબૂત કિલ્લે ફિરંગીઓએ ચણવી, તે ઉપર તપ મૂકી છે તેમ જાણી બહાદુરશાહ દગાથી તે 1. Halbert આ હથિયાર ધારિયાને મળતું હોય છે. પ્રાચીન યુરોપમાં તે વપરાતું. 2. ફેરીયા વાઈ સુઝાના આધારે : છે. કેમિસેરીયેટ. 3. આ ગ્રંથ છે. સ. ૧૪૧૧માં સિકંદર બિન મંજુએ લખ્યો હતો,
Page #278
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને પાછો લેવા દીવ આવ્યું. અને ત્યાંથી નૂરમહમદ ખલીલ નામના અમીરને નુને પાસે એકલી, તેને ગમે તેમ સમજાવી, સુલતાન પાસે આવે તેમ કરવા કહ્યું, પણ નૂરમહમદને પોર્ટુગીઝોએ ખૂબ ખવરાવી, દારૂ પાયે. આથી તેણે નશામાં તુનેને પકડી લેવાની યુક્તિ કહી નાખી. તેથી ગુનેએ સવારે પિતે નહિ આવી શકે તે જવાબ આપ્યો. તેથી સુલતાન મુનેના વહાણ પર ગયે. તેમાં સુલતાને હથિયાર ન લેવાની આજ્ઞા કરી અને તે વખતે તેની સાથે અમીર ડસન ફારૂકી સુજાતખાન, લંગરખાન (ખંડના કાદીરશાહને પુત્ર., સિકંદરખાન (સતવાસને ફરજદાર), મેદનીરાયને કુમાર ગણેશરાય હતા. તેઓએ સુલતાનને પૂરા બંદેબસ્ત સાથે જવા કહ્યું, પણ તેને કાળ આવે છે તે માન્ય નહિ. વહાણ ઉપર જતાં તેના મનમાં પણ દ હતું અને ગુનાના મનમાં પણ દગો હતા. વાત જરા અટકી. ત્યાં ફિરંગીઓએ ઈશારત કરી અને સુલતાન ઉપર તેઓ તૂટી પડયા. સુલતાનને એક સિપાહીએ તલવારને જખમ કરીને પાણીમાં ધકેલી દીધે. સુલતાન અને તેના સાથીદારો રમજાનના ત્રીજા રાજાને દિવસે દીવના બારામાં શહીદ થયા. જુદા જુદા ઈતિહાસકારોએ અને ટીકાકારોએ જુદા જુદા અભિપ્રાય આપેલા છે. પણ એટલું નિર્વિવાદ છે કે બહાદુરશાહના ખૂનમાં પોર્ટુગીઝ જ જવાબદાર હતા. બહાદુરશાહના મનમાં કંઈ પણ દગે હતે નહિ તેમ જણાય છે. દગો હોત તે થોડા અમી સાથે વગર હથિયારે તે દુશ્મનના વહાણમાં જાત નહિ; પણ પિગીએ દગો કર્યો અને બેફામ બહાદુરશાહના પ્રાણ લીધા.' આમાં ખરી રીતે તે ખ્વાજા સફર જ ગુન્હેગાર હતે. જન્મથી તે ઈટાલીયન હતું. તેને આ દેશ કે ઈસ્લામ ધર્મ ઉપર પ્રેમ હતું નહિ. બહાદુરશાહને ચડાવીને લઈ જનાર પણ તે જ હતું. અને બહાદુરના કરૂણ મૃત્યુને બીજે જ દિવસે તે પોર્ટુગીઝને દેરી, દીવને શાહી કિલ્લે અને તેને તમામ સરંજામ તેઓને સેંપી આપી, પોતે હાકેમ બન્યું અને ગુનેને સાથે સીવેરા કિલ્લાને રક્ષક થયે. કિલાને તમામ સરંજામ મુનેને હાથ પડતાં તેમાંનું ઘણું ધન તેમજ લેખંડની અને પીત્તળની તપે મળી. આ તેમાં મોટા કદની ત્રાંબાની તોપો હતી. તેને એણે નવાઈ જેવી વસ્તુ ગણું પોર્ટુગાલ મેકલી, જે પોર્ટુગાલમાં ગેંગસ નદીના મુખ ઉપર સેંટ જુલીઅનના કિલ્લામાં રાખવામાં આવી અને તેનું નામ “દીવની તપ” પાડવામાં આવ્યું. 1. અબજદ પ્રમાણે “સુલતાન ઉલ બર સુલતાન ઉલબહર"થી તેની મૃત્યુતિથિ નીકળી છે. 2. આ તે૫ 20 પાઉન્ડના ગોળા ફેકી શકે તેવી બેસીલી તેપ હતી.
Page #279
--------------------------------------------------------------------------
________________ ર૬૮ સૌરાષ્ટ્રને ઇતિહાસ નુનાએ દીવના શહેરીઓ અને વેપારીઓની સભા ભરી તેમાં બહાદુરશાહે દગાથી તુર્ક લોકેને બેલાવી પોર્ટુગીઝેને નાશ કરવા ચલાવેલા પત્રવ્યવહારના કાગળ વાંચી બતાવ્યા. પિતાને દેષ ઢાંકવા ગુનેએ દેશ દેશમાં આ સભાને અહેવાલ મોકલ્ય, વેપારીઓને નિર્ભય રહેવા ખાતરી આપી, સુલતાનની મા મખદુમાં જહાનને દિલાસે મોકલી, આ બનાવ કમનસીબીને કારણે બનવા પામ્યું છે તેમ કહેવરાવી, પિતાની કંઈ મદદ જોઈતી હોય તે પિતે દેવા તૈયાર છે તેમ પણ સંદેશ મોકલે. - અને સાથે તહ : ઈ. સ. 1537 : નુએ તે પછી દેલવાડા મુકામે હમાયુના પિતરાઈ મીરઝાં મહમદને ઈ. સ. ૧૫૩૭ની ૨૭મી માર્ચે બોલાવી એક તહ કરી. તેમાં તેના નામને ખુબે પઢાવી તેને રાજા તરીકે સ્વીકાર્યો અને બદલામાં તેણે પિગીને માંગરોળ, દમણ અને અઢી ગાઉ પહેળે દરિયાકાંઠાને પ્રદેશ આવે. મીરઝાએ જનાનાની સહાય માંગી, પણ બેગમેએ તેમાં વચ્ચે પડવા ના પાડી. તેથી તેમના જ ધનથી સૈન્ય સજી તેણે ગુજરાતની ગાદી મેળવવા ધાર્યું. પણ ઈમાદ-ઉલ-મુલક મલેકજીની સરદારી નીચેના સૈન્ય તેને પરાભવ કર્યો અને ત્યાંથી તે સિંધ તરફ નાસી ગયે. હળવદ ઇ. સ. ૧૫ર૩ : આ સમયે હળવદની ગાદી ઉપર ઝાલા માનસિંહજી નામે વીર ક્ષત્રિય રાજા હતા. તેણે તેના પિતાને મારનાર દસાડાના મલેક ઉપર ચડાઈ કરી, મલેક બખ્ખનના પુત્રને માર્યો અને દસાડા તૂટયું. આ કૃત્ય માટે માનસિંહને શિક્ષા કરવા બહાદુરશાહે ખાનખાનાને ચડાઈ લઈ જવાને હુકમ કર્યો. ખાનખાનાની ચડાઇ : ખાનખાનામાં મોટું સૈન્ય સજી માનસિંહને કન્સે કરેલા દસાડા ઉપર ઘેરે ઘા. દસાડા પડયું અને માનસિંહ કચ્છ તરફ નાસી ગયે. માંડલ, વીરમગામ અને હળવદ સુધ્ધાં સુલતાનના હાથમાં પડયાં અને તેણે તે ખાલસા મુલકમાં રેડી દીધાં. માનસિંહે કચ્છમાં જઈ ભુજ પાસે માનકુવા નામે ગામ વસાવ્યું અને તેના બે ભાઈઓ તથા પ્રાગજી બકરાણીઓ સુલતાન સામે બહારવટે નીકળ્યા. બીકાનેરની 1. વહાઈટ ડેવલાણીતાઉબાને આધારે. 2. “મિરાતે સિકંદરી' આ ગામનું નામ નવાનગર આપે છે; પણ તે વખતે દેલવાડા તે નામે ઓળખાતું. 3. આ માંગરોળ સુરત પાસેનું માંગરોળ લેવું જોઈએ. 4. ખાનખાનાને ઝાલાવાડ જાગીરમાં મળેલું,
Page #280
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને કુંવરી માનસિંહની ઓરમાન મા થતી. તેની બહેન બહાદુરશાહને પરણી હતી. તેણે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો અને સુલતાનને શરણે જવા માનસિંહને સમજાવ્યું. પણ તે માન્ય નહિ અને તેણે ઘણું પરાક્રમે કર્યા, સુલતાનનાં ઘણું ગામ લૂંટયાં અને તેબા કિરાવી. છેવટે તેણે એક યુકિત શેધી. દીવની ચડાઈમાં ભાગ લેવા સુલતાન જતું હતું ત્યાં નખથી શિખ સુધી હથિયાર બાંધી તે છાવણીમાં પેસી ગયે. તેનું વીરતાભર્યું સ્વરૂપ જોઈ તેને કઈ રોકી શકયું નહિ. સુલતાનના તંબૂમાં જઈ તેની સામે તલવાર ધરી તેણે કહ્યું કે “હું ઝાલાવાડ રાજા છું. મારું રાજ લેવા આવ્યો છું.” સુલતાને તેના વીર વદન અને વીરતાથી પ્રસન્ન થઈ માંડલ અને વિરમગામ સિવાય તમામ પ્રદેશ તેને સ્વાધીન કર્યો. જામ રાવળ : આ સમયમાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક તેજસ્વી તારકને ઉદય થાય છે. મુસ્લિમોની તલવાર આગળ ઝૂકેલી રજપૂતની સત્તા જ્યારે નહિવત થઈ ગઈ હતી અને સૌરાષ્ટ્રને સમગ્ર પ્રદેશ મુસ્લિમ સુલતાનને ખાલસા પ્રદેશ થઈ ચૂકયું હતું, જ્યારે મંદિરે તુટતાં જતાં હતાં અને તે તે સ્થળે મો બનતી જતી હતી, જ્યારે હિંદુઓને મુસલમાન બનાવવાની, ગાયની કતલ કરવાની અને આર્ય સંસ્કૃતિને ભૂંસી નાખવાની પ્રવૃત્તિ એક રાજ્યનીતિ બની ગઈ હતી અને જ્યારે હિંદુત્વ ભયમાં હતું ત્યારે કચ્છના કિનારેથી વિ. સં. 1575 (ઈ. સ. ૧૫૧૯)માં જામ રાવળ સોરાષ્ટ્રમાં આવ્યા. 1. વોટ્સન (ગુ. ભાષાંતર) તેને વાંકાનેરની કુંવરી ગણે છે. પણ વાંકાનેર તે તે પછી ઘણાં વર્ષે વસ્યું. વળી હળવદની વાંકાનેર શાખા છે. અને ઝાલા રાજા ઝાલાની કન્યાને પરણે નહિ. તેથી તે બીકાનેર જ હોવું જોઈએ. બીકાનેરની એક કુંવરી અકબરને રાજ કલ્યાણસિંહે પરણાવી હતી, અને તેના પુત્ર રામસિહે સલીમને પરણાવી હતી. આ જ કાળમાં અકબરના સૈન્યમાં રામસિંહ સરદાર હતો અને તેણે અમદાવાદના મીરઝાંઓ પર સ્વારી પણ કરેલી. તેની બહેન બહાદુરશાહને પરણું હોય તો તે સંભવિત છે. અકબરના અંગત મિત્રો બહાદુરને પોતાની બહેન પરણવે તે બને નહિ. એટલે કોઈ બીજું વિકાનેર હશે અથવા કલ્પિત વાત હશે. 2. આ માનસિંહ બહારવટામાં ચમારડીમાં ફસાઈ ગયેલું. તેથી એક ઢઢે તેને મદદ કરી, તેથી તેની યાદગીરી રાખવા ચમારડી “ઢની ચમારડી” કહેવાય છે. પિતાને પ્રદેશ પાછા મળે તેથી તેણે તેના ચારણને આંબરડી, સુંદરી, રોણકી, ડોયા અને ખંઢેરી ગામ આપી દીધાં. વેટ્સન) 3. જામ રાવળના પિતા જામ લાખાજીની ગાદી બારી પાસે હતી, તથા પિતરાઈ જામ હમીરજીની ગાદી લાખીયાર વિઅરામાં હતી. હમીરજીની દીકરી મહમદ બેગડા વેરે પરણાવેલી. હમીરજીએ દેદા તમાચીને ચડાવી લાખાજીનું તેની પાસે ખૂન કરાવ્યું. તેથી જામ રાવળે એ જ રીતે હમીરજીનું દગાથી ખૂન કર્યું. તેથી તેના કુંવર ખેંગારજી અમદાવાદ જઇ સૈન્ય લઈ આવ્યા અને એટલી બધી ભીંસ થઈ કે જામ રાવળને કચ્છ છોડી સૌરાષ્ટ્રમાં આવવું પડયું. જામ રાવળ દુવંશી હતા તે હકીક્ત આગલા પાનામાં આવી ગઈ છે તથા આ પ્રતાપી પુરુષના વંશજોને ઈતિહાસ કમશઃ આવે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________ 270 સૌરાષ્ટ્રને ઇતિહાસ વર્તમાન નવલખી પાસેના વવાણિયા બંદર પાસે આવેલ મેરાણું ગામ જીતી લઈ ત્યાં તેણે પડાવ કર્યો અને તે પ્રદેશના રાજકર્તા અને જામ રાવળના પિતા જામ લાખાજીના ઘાતક દેદા તમાચી પાસે તેણે અનાજ મંગાવ્યું. તમાચીએ અને જના બદલે ધૂળ મેકલી. જામ રાવળના કાધને પાર રહ્યો નહિ; પણ “ઈસરા પરમેસરાનું બિરુદ પામનાર કવિ ઈસરદાને કહ્યું કે “આ તે ધરતી મોકલી એટલે સામી વસુંધરા આવી. તેને વધાવી લે.” જામ રાવળે તમાચી ઉપર ચડાઈ કરી ગાયનાં ધણ પાછળ ઘેડ નાખ્યાં. તમાચીની મદદે આવેલ કાઠીઓ ગાયે વાળવા કાયા. ત્યાં જામ રાવળે તમાચીને કાપી નાખે, તેના સૈન્યને હરાવ્યું અને આમરણ લીધું. બાપનું વેર ન લેવાય ત્યાં સુધી પાઘડી ન બાંધવા પતે પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરી ને આ પ્રદેશનું નામ પતના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી હાલાવાડ વા હાલાર પાડી ત્યાં પિતાની હકૂમત સ્થાપી. - ત્યાંથી તેણે પિતાના સિન્યને લઈ વિજય પ્રસ્થાનને પ્રારંભ કર્યો. ધમલપુરના હરધમન ચાવડાને મારી, તે ગામ તેના ભાઈ હરધ્રોળજીને આપી, તેનું નામ ધ્રોળ પાડયું અને આગળ વધી ખીલેસ ગામ કજે કર્યું. ત્યાં દિવાળીના દિવસે નાગના બંદરના રાજા નાગ જેઠવા તથા રાણપુરના રામદેવજી વગેરેને મિજબાની માટે નેતરી, દારૂ પાઈ, તેઓને કતલ કર્યા અને તેના પ્રદેશ કજે કર્યા. તે પછી બેડ ગામે પિતે ગાદી રાખી; પણ પાછળથી ખંભાલીયા ગામે આશાપુરાની સ્થાપના કરી, ત્યાં ગાદી ફેરવી. કાળક્રમે જામ રાવળને પ્રદેશ ચારે દિશામાં એટલે વિસ્તાર પામે કે મધ્ય સ્થ સ્થાનની જરૂર પડી. તેથી વિ. સં. 156 (ઈ. સ. ૧૫૪૦)માં જામનગર વસાવી તેને પિતાનું પાટનગર બનાવ્યું. સુલતાન મહમદશાહ 3 : ઈ. સ. ૧૫૩૦થી 1554: મહમદશાહ 3 ગાદીએ આવ્યું ત્યારે તે માત્ર 13 વર્ષને હતે. એટલે ખરી સત્તા ઉમરાવની હતી. તેના પણ કમભાગ્યે પિર્ટુગીઝે હજી સલ્તનતને પીછો છોડતા ન હતા. અને જે ગુજરાતના સુલતાને રૂપી અવરોધ ન હેત તે ગુજરાત પર પોર્ટુગીઝની સત્તા હેત તે પણ નિવવાદ છે. તુર્કસ્તાનની દીવ ઉપર ચડાઈ : ઈ. સ. 1538: ઈ. સ. ૧૫૧૭માં તુકીના શહેનશાહે મિસરને પોતાના રાજ્યમાં મિલાવી દઈ, ઓસ્ટ્રિયા અને હંગેરી સુધી પિતાનાં સૈન્ય દર્યા. ઈ. સ. ૧૫૨માં મેહકાસના યુદ્ધમાં આ શાહ સુલેમાને ક્રિશ્ચિયન રાજ્ય પર સખત પ્રહાર કર્યો અને ફ્રાન્સ, જર્મની, ઈરાન અને હિંદ જીતવાના કેડ સેવવા માંડયા. ઈ. સ. ૧૫૩૫માં બહાદુરશાહના એલચીઓ તેના દરબારમાં ગયા અને તેમની પાસેથી ફિરંગીઓના ત્રાસની વાત સાંભળી, તેણે તેમની સામે જેહાદ કરવા કમર કસી. અગ્નિમાં ધૂત હેમાય તેમ તેણે બહાદુરના કરુણ
Page #282
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 71 અંતની વાત સાંભળી. તેણે સુલેમાન પાશા નામના સરદારના નેતૃત્વ નીચે એક કાફલે ઈ. સ. ૧૫૩૮ના જુનની ૧૫મી તારીખે દીવ પ્રતિ મોકલ્યો. તુર્કથી કાફલો આવી રહ્યો છે અને તે ગુજરાતના કાફલાને મળશે તેવા કે સમાચાર ગુનેને ડયુઆટે કેટેબ્લે (Durte Catanho) નામના વેનીસિયનનું વહાણ હારમઝથી આવતું હતું તે દ્વારા મળેલ. વધારામાં દીવને હાકેમ બનેલ ખ્વાજા સફર પિતાના કુટુંબને ચૂપચાપ રવાના કરી પિતે પણ નાસી છૂટયો તે ઉપરથી નુનેને ખાતરી થઈ કે દીવ ઉપર ચડાઈ આવી રહી છે. તેથી તેણે પણ આવતા પૂરને ખાળવાની પૂરતી તૈયારી કરી લીધી. માર્ગમાં આદન લૂંટી, તેના શેખને મારી, માર માર કરતે સુલેમાન આગળ વધ્યું, અને સપ્ટેમ્બરની ૪થી તારીખે દીવ પહોંચ્યો. એન્ટોનિયે સીવેરાને આ હલ્લા સામે ટકવું મુશ્કેલ લાગ્યું. દીવની પ્રજા અને વેપારીઓ નાસભાગ કરવા માંડયા. તેઓના આગેવાનેને ફાંસી દઈને ડરાવવાની પણ કેશિશ નિષ્ફળ નીવડી. કાલે આવી પહોંચે તે પહેલાં સીલ્વરા કિલામાં ભરાયો અને સુલતાનની ફેજ દીવને કજો લઈ કિલાને ઘેરે ઘાલી બેઠી. પ્રથમ હમલો ઈ. સ. ૧૫૩૮ના જુનમાં ગુજરાતના સરદારે આલમખાન અને ખ્વાજા સફરની આગેવાની નીચે થયે. તેમાં 15000 સિપાઈઓ હતા, જ્યારે કિલ્લામાં 3000 પોર્ટુગીઝ હતા અને તેમની પાસે મજબૂત અને નવી ઢાળેલી ઘણી તોપો હતી. | દીવ અને ઘઘલાની વચ્ચે ખાડી છે. દીવમાં કિલ્લે છે તે જ એક નાનો કિલ્લે ઘોઘલામાં હતા. આ કિલ્લાને ફ્રાન્સીસ પેચકે (Francisco Pacheco) ચોસઠ સૈનિકે લઈ સંભાળી રહ્યા હતે. સફરે પ્રથમ ત્યાં હુમલો કર્યો. ટકવું મુશ્કેલ જણાતાં પેકેએ કિલ્લામાં જવા રજા આપે તે શર્ત કિલ્લે સેંપી દેવા શરત મૂકી. પણ “પ્રથમ સુલેમાન પાસે જઈ સલામ કરી, પછી વગર હથિયારે જાય તે જવા દે.” તેવી સુલેમાને આજ્ઞા કરી. તેથી પેચકે તથા તેના ચોસઠ પોર્ટુગીઝ સૈનિકે સુલે 1. આ સુલેમાન વ્યંઢળ હતો અને સુલતાન સલીમ સાથે ઈજીપ્તમાં ગયો હતો. આ ચડાઈ વખતે તે 70 વર્ષને હતો. તે શરીરમાં એટલે ભારે હતો કે તેને માણસો ઉપાડતા ત્યારે તે તે ઊભો થઈ શકતો. 2. નાસી છૂટેલે ખ્વાજા સફર અમદાવાદ ગયે ત્યાં તેને ખુદાવંદખાનનો ઇલકાબ આપી સુરતને ફેજદાર નીમવામાં આવ્યો.
Page #283
--------------------------------------------------------------------------
________________ 272 સૌરાષ્ટ્રને ઇતિહાસ માન પાસે ગયા; પણ તેણે વચન તોડી તેઓને કેદ કર્યા. પ્રથમ વિજયથી પ્રેરાઈ સુલેમાને સીરાને શરણ થવા કહેણ મોકલ્યું; પણ સીલ્વર તેમ ડરે તે હવે નહિ. તેણે કહેણને નફફટ જવાબ આપે. તેથી સુલેમાને ઉશ્કેરાઈ જઈ કેટલાયે પિર્ટુગીઝ કેદીઓને કતલ કર્યા. તેમ છતાં સીલ્વરા નમે તેમ જણાતું નથી તેમ ખાતરી થતાં એકબરમાં ગારસીઆ 3 માસ (Garcia De sa's) અને સેંટ થેમસ (St. Thomas) નામના બુરજે ઉપર તપમારે કરી હુમલે શરૂ કર્યો. દીવને ઘેરે: સુલેમાને જાફરાબાદમાં ભાંગતુટ સમરાવવા રાખેલે કાફેલે પણ ૨૯મી સપ્ટેમ્બરે આવી પહોંચે અને તેમાંથી 130 તપની છ બેટરીઓ ઊભી કરીને ૬૦થી 100 રતલના ગોળા ફેંકવા માંડયા. કિલ્લામાં ગાબડાં પડવા માંડયાં. ફિરંગીઓ અંદર બીજી દીવાલે ચણ બચાવ કરવા માંડયા. તેઓએ મર્દાનગીભરી રીતે લડાઈ માંડી. પિોર્ટુગીઝ ઈતિહાસકારોએ આ ઘેરાનાં રસિક વર્ણને લખ્યાં છે. - ફેન્સેકા નામના સિપાહીએ જમણે હાથ કપાયા છતાં લડવું ચાલુ રાખ્યું. એક પેન્ટી ડે નામના સૈનિકે ઘવાયા છતાં લડયા કર્યું. સ્ત્રીઓએ પણ પુરુષ સાથે હાહાર રહી યુદ્ધમાં સહાય આપી અને ડેના ઈસાબેલ ડ વેગ (Veiga) અને એન ફરનાન્ડિીઝ નામની સ્ત્રીઓએ અભુત શૌર્ય, સ્વાર્થ ત્યાગ અને સ્વદેશપ્રેમની ભાવનાથી તેમનાં નામ અમર કર્યા. તુહીં કાલે પાછો ગયે : ઈ. સ. 1538. સુલેમાન પાશાની આ લડાઈ નિરર્થક છે. તેનાથી કોઈ ફાયદો નથી અને કદાચ તે વિજયી નીવડશે તે પણ તેથી ગુજરાતને કાંઈ મળવાનું નથી તેમ ધારી ખ્વાજા સફરે એક બનાવટી કાગળ લખી સુલેમાનને એ ડરાવ્યો કે ગવાથી જબરજસ્ત નૌકાસૈન્ય આવે છે, અને તેના સામું ટકવું મુશ્કેલ છે. એટલે સુલેમાન ઘેરે ઉઠાવી ઈ. સ. ૧૫૩૮ના નવેમ્બરની છઠ્ઠી તારીખે ચાલ્યો ગયો. '' કિલ્લાનું લશ્કર ખલાસ થઈ ગયું હતું. માત્ર 40 માણસે બાકી હતા, અને થોડા દિવસેમાં જ કિલે પડે એમ હતું. પણ ખ્વાજા સફરે ફરીથી દગો કર્યો. . ગુજરાતનું લશ્કર પણ ઉના તરફ ચાલ્યું આવ્યું અને વહાણે ખંભાત તરફ ગયાં. હાજી અદ દબીર નામના અરબ્બી તવારીખના કર્તાના કથન અનુસાર સુલેમાનની નીચ અને અસભ્ય વર્તણુકના કારણે વાજા સફરે તેને સહકાર બંધ કર્યો
Page #284
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાનો અને સુલેમાન તો મકી ચાલ્યા ગયા. તે સમયે અમદાવાદથી આ યુદ્ધમાં સહાય આપવા મુજાહીદખાને બેલીમ ઉના આવે, પણ તેને તક જ મળી નહિ. નુના ડા કુહાનું મૃત્યુ : ઈ. સ. 1538. અહીં પોર્ટુગીઝ ગવર્નર તુને ડા કુન્ડાને ૧૫૩૮ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે છૂટે કરી નરેન્ડા (આબુકર્કને ભત્રીજે) ગવર્નર થયો. ડા કુન્ડાની છાતી બેસી ગઈ. તે કેચીનથી વહાણ ભાડે કરી જાન્યુઆરીમાં સ્વદેશ જવા નીકળ્યો; પણ કેપ ઓફ ગુડ હોપ પાસે તે મરી ગયો; અને તેની કબર સમુદ્રમાં થઈ. સુલેમાન પાશાને અંજામ : સુલેમાન પાશા ઈજીપ્ત જતાં માર્ગમાં મક્કા ગયો અને ત્યાં બહાદુરની બેગમને હિંદ જવા મનાઈ કરી તથા તેને ખજાને માંગ્યો. તેમની સાથે અશરફખાન હતા તેણે ના પાડી અને સુલતાનના વઝીર દરયાખાન હશેનને સુલેમાનની નાલાયકી વણવી. તેથી તુર્ક શહેનશાહ સુલેમાન પર ગુસ્સે થઈ કહ્યું કે “તને મેં ફિરંગીઓને કાઢી મૂકવા મોકલ્યો હતો કે મુસલમાનોને હેરાન કરવા ?" સુલેમાન જેવા નાલાયક માણસને મોકલી તુર્ક શાહે ભૂલ કરી હતી. તેને ગુજરાત જીતવાની ઈચ્છા છે તેવી પણ શંકા ગુજરાતના સરદારને થઈ અને તેનું નીચ વર્તન તેઓને ભારે પડી ગયું. અને તેથી જ આ ચડાઈ ભાંગી પડી. 1. આ પો પિકી બે તોપો જાનાગઢના ઉપરકેટમાં હજી પડેલી છે. આ તેપને ફીરંગીઓ હવાઈ કહેતા અને તેનાથી એટલા ડરતા કે ઈ. સ. ૧૫૬૨-૬૩માં જૂનાગઢના ફોજદાર શહાબુલ મુલક ઘેરીને મણ મણ સોનું તે ભાંગી નાખવા બદલ દેવા લાલચ આપેલી. આ તોપ સિવાય બીજી ઘણું તોપો ભાંગી ગઈ અને હાલ જેને નીલમ કહેવામાં આવે છે તે એક જ રહી છે. તે 17 ફીટ લાંબી છે. અને તેનો વ્યાસ 7 ફીટ છે. તેને વ્યાસ મુખ આગળ 9 ઇંચ છે. તેના પર નીચે મુજબને અરબ્બી લેખ છે. “આજમ (ઇરાન) અને અરબસ્તાનના શાહ સલીમખાનને પુત્ર સુલતાન સુલેમાને આ તોપ ખુદાના કામ માટે હીજરી સં. 937 (ઇ. સ. 1531) માં બનાવવા ફરમાન કર્યું હતું. રાજ્યના અને દીનના દુશ્મને કાફર પોર્ટુગીઝ કે જેઓ હિંદમાં આવવા માગે છે, તેને તાબે કરવામાં તે વિજયી નીવડે. આ હમઝાના પુત્ર મુહમદે બનાવી છે.” બીજી તપ કડાનાળ અથવા ચુડાનાળ છે, જે તપ ઉપર માત્ર અરબ્બીમાં “અલી બીન હમઝા” એટલું જ લખ્યું છે. તે બનાવનારનું નામ હશે. આ તોપ 13 ફીટ લાંબી છે અને મુખને પરિઘ 14 ઇંચ છે. 2, આ વાત વિરોધાભાસવાળી છે. આ ખજાને સુલેમાને લુંટી લીધો હતો તથા બેગમોને તુર્ક શહેનશાહના જનાનખાનામાં મોકલી દીધી હતી. માત્ર ઓટોમન શહેનશાહતનો ન્યાય કલંકિત ન થાય માટે આ વાત મુસ્લિમ ગ્રંથકારોએ લખી જણાય છે,
Page #285
--------------------------------------------------------------------------
________________ ર૭૪ સૌરાષ્ટ્રને ઈતિહાસ દીવની મરામત : ઈ. સ. ૧૫૩૯ના જાન્યુઆરીમાં ગારસીયા ગોવાથી નીકળી દીવ પહયે, ત્યાં તેણે તૂટેલા કિલ્લાની મરામત કરવા માંડી. તહઃ 1539 : તેપછી ગારસીયાએ અયાઝના મહેલમાં રહેતા ખ્વાજા સફર તથા આલમખાનને મળી તા. 25 ફેબ્રુઆરી, ઈ. સ. ૧૫૩ન્ના રેજ એક તહ કરી. તે પ્રમાણે ગુજરાતના સુલતાને કિલ્લાને શહેર વચમાં ચાર ફીટ પહોળી દીવાલ કરવા કબૂલ કર્યું. દીવ, ઘેઘલા, વણાક બારા વગેરેની જકાત અને મહેસૂલી આવક ભેળી કરી તેમાંથી 3 ભાગ પોર્ટુગીઝ સત્તા લે અને 3 ભાગ ગુજરાત લે અને ઘઘલાની દરિયાઈ દીવાલ પોર્ટુગીઝોએ પાછી ન બાંધવી તેમ કબૂલ કર્યું બીજી ચડાઈ : ઈ. સ. 1546. દીવનું મહત્ત્વ બહુ વધ્યું હતું. ત્યાં હજારે વેપારીઓ રહેતા અને વેપારનું તે અગત્યનું કેન્દ્ર બની ગયું હતું. તે સુલતાનના હાથમાંથી સરી ગયું હતું. તેથી તે પુનઃ પ્રાપ્ત કરવા માટે ગુજરાતના સત્તાધીશે પુરુષાર્થ તેમજ પ્રયત્ન કરવા ઉઘુક્ત થયા હતા. અમદાવાદની રાજખટપટ : સુલતાનના દરબારમાં તેની યુવાન વય તથા અનુભવના અભાવના કારણે અમીરે બળવાન થઈ પડયા. તેમાં પણ દેશી અને પરદેશી એવા બે પક્ષે પડી ગયા. દેશી પક્ષને નેતા અફઝલખાન બલાણી હતું અને પરદેશી પક્ષમાં ખુદાવંદખાન ઉર્ફે ખ્વાજા સફર હતે. તે ઉપરાંત મેરબીમાં જાગીર ધરાવતે દરિયાખાન અને જૂનાગઢમાં તેમજ પાલીતાણામાં જાગીર ધરાવતે મુજાહીદખાન બેલીમ પણ વગદાર થઈ પડ્યા હતા. તે સમયે પિોર્ટુગીઝે દાણ વસૂલ કર્યા સિવાય એક પણ વહાણને બીજે બંદરે જવા દેતા નહતા અને તેમની સત્તા વધાર્થે જતા હતા. તેથી બળવાન થઈ પડેલા ખુદાવંદખાનનું કાસળ કાઢવા વઝીર અફઝલખાને બહાદુરનું વેર લેવા અને 1. ડયુઆતે બારલેસાના આધારે પ્રો. કેમીસેરીયેટ. ૧૫૦૪માં આવેલ દટાલીયન મુસાફર યુવી કાડી પાર્થોમાં તથા ઇ. સ. ૧૫૧પમાં આવેલા ડયુઆતે બારબેસ એ વર્ણને આપ્યાં છે. અત્રે એ નેંધવું આવશ્યક છે કે દીવને ઇતિહાસ દીવના છે. રવિશંકર શિવલાલ મહેતા પાસેથી મેં ઇ. સ. ૧૯૩૫માં મેળવેલ તથા પોર્ટુગીઝ પુસ્તકોમાંથી ઘણી નોંધ લીધેલી. પરંતુ વિદ્વાન પ્રો. કેમીસેરીયે. દીવને જે ઇતિહાસ તેમના પુસ્તક “એ હીસ્ટ્રી ઓફ ગુજરાતમાં આલે. ખે છે તેની સહાય વગર આ પ્રકરણમાં આપેલી વિગતે આપવાનું કઠિન બની જાત, હું પ્રો. કેમીસરીયેટને ઋણી છું.
Page #286
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને ર૭૫ ફિરંગીઓને નાશ કરવાનું બહાનું કાઢી ખુદાવંદખાનને દીવ ઉપર ચડાઈ લઈ જવા આજ્ઞા કરી. ખુદાવંદખાનની દીવ ઉપર ચડાઈ : તેથી ખુદાવંદખાન તેને યુવાન પુત્ર મુહરમ રૂમખાન તથા એબીસીનીયન અમીર બીલાલ ઝુંઝારખાન સાથે દીવ ઉપર ચડે. દીવમાં કેપ્ટન ડેન જેઆએ મેશ્કરેનાસ અને તેના બસે જ સૈનિકે હતા. ખ્યાજ સફર દીવ ઉપર : ઈ. સ. ૧૫૪૬ના એપ્રીલની ૨૦મી તારીખે ઘણા જાતિસાર તુર્કો સહિત 8000 સૈનિકે લઈ યંત્ર, તપખાનું વગેરે સાથે રાખી ખ્વાજા સફર દીવમાં દાખલ થયા. માસું બેસતું આવતું હતું. એટલે ગેવાથી કાંઈ મદદ મદદ મળે તેમ હતું નહિ; છતાં પોર્ટુગીઝેએ કિલ્લે બંધ કરી સામનો કર્યો. - આ તરફ મહમુદ તેના વઝીર સાથે યુદ્ધ જેવા આવ્યા પણ તેની છાવણીમાં એક ગેળે પડયે અને એક સૈનિક મરા. તે દશ્યથી ડરીને તે પાછા ચાલ્યા ગયે અને બીલાલ ઝુંઝારને ત્યાં મૂકતા ગયા. - આ વખતે એટલે મે માસમાં ગવર્નરને યુવાન પુત્ર ન ફરનાન્ડેિ ડકાસ્ટે મે માસની ૧૮મી તારીખે થોડા માણસો લઈ આવી પહોંચ્યા. આ વીર યુવાને ન પ્રાણ પ્રેયે અને યુદ્ધને ગતિ આપી. ખુદાવંદખાન કે જે મુસ્લિમ પક્ષને પ્રાણ હતું તેનું ૨૪મી જુનના રોજ તોપના ગળાથી મૃત્યુ થયું. તેથી તેના પુત્ર મુહરમે સેનાપતિપદ સંભાળ્યું. મુહરમે એક સુરંગ સેંટ થેમસના બુરજ નીચે દાગી. તેથી દીવના કિલ્લામાં ગાબડું પડયું. તુર્કો ધસ્યા. ડ ફરનાન્ડિો માર્યો ગયે અને પોર્ટુગીઝ પડવાની અણી પર હતા. ત્યાં પાદરી જહાન કેહેલે અને વરનારી આઇસાબેલના પ્રોત્સાહનથી તુર્કોને પોર્ટુગીઝોએ પાછા હઠાવ્યા. ગવર્નરે તે પછી પિતાના બીજા યુવાન પુત્ર ડ આહવારાને ઓગાણસ વહાણોને કાફ લઈ મોકલ્યું અને એકવીસ બીજાં વહાણે ખાવાપીવાનાં સાધન સાથે મોકલ્યાં. તેફાની દરિયામાંથી મહામુસીબતે આ કાફલ ઈ. સ. ૧૫૪૬ના ઓગસ્ટની ૨૯મીએ દીવ પહોંચ્યા. તેણે પડું પડું થઈ રહેલા કિલ્લાને ટકાવી રાખવાના સૈનિકેના પ્રયત્નને બળ આપ્યું. તે પછી ગવર્નર પિતે ચડશે. તેણે ડી લીમા નામના સરદારને માર્ગમાં ગુજરાતનાં બંદરે બાળવા અને લૂંટવા મેકલ્યા. ડી લીમાએ ભરૂચ આદિ બંદરે લૂંટયાં અને ભક્ષ્મીભૂત કર્યા. આમ, લૂંટફાટ અને આગથી ગુજરાતનાં બંદરને બાળ ગવર્નર ડી કાઑ નવેમ્બર 11, ૧૫૪૬ના રેજ દીવ પહોંચે. 1. ખુદાવંદખાનને સુરતમાં દફન કર્યા છે, જેમાં તેને રોજે છે, તે
Page #287
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ દીવનું યુદ્ધ : ગુજરાત અને હિંદના ઈતિહાસમાં પ્રથમ વખત તે પછીનું ભયંકર યુદ્ધ થયું. નવેમ્બરની ૧૧મી તારીખે પિોર્ટુગીઝ લેકે કેથલિક હાઈ સેંટ માટીન એફ ટુર્સને દિવસ પાળે છે. ત્યારે 600 પેર્ટુગીઝ 20,000 મુસ્લિમ સામે દરવાજા ખેલી લડયા. તેમાં રૂમખાન 3,000 માણસો સાથે માર્યો ગયે અને ઝુંઝારખાન 600 મુસ્લિમ સાથે કેદ પકડાદીવ લૂંટાયું. સુલતાનની છાવણી પણ બચી નહિ અને બચેલા માણસે નાસી છૂટયા. પિોર્ટુગીઝ સંખ્યાબળમાં ઓછા હતા, છતાં તેમણે મુસ્લિમેને જબ્બર હાર આપી. ડી કાસ્ટ વિન્માદમાં આવી ગયું. તેણે આ વિજયથી સંતોષ ન પામતાં તેના સૈન્યને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બંદરો લૂંટવા મોકલ્યાં. અને લીમાએ ઘોઘા, ગાંધાર વગેરે બંદરે લુંટટ્યાં, ગાયે મારી, મંદિરો ભ્રષ્ટ કર્યા અને ન કલ્પી શકાય તેવાં ક્રૂર કામ કર્યા. ગવર્નરે ગવામાં ફાળે એકત્ર કરી દીવને કિલ્લો સમરાવ્યું. જ્યારે કિલ્લાનું કામ પૂરું થવા આવ્યું ત્યારે તે ગવા ગયો. ત્યાં ઈ. સ. ૧૫૪૭ની એપ્રીલની ૧લ્મી તારીખે તેનું જાહેર સન્માન થયું. પિોર્ટુગલના રાજા જહોન 3 જાએ, રાણી કેથેરીનાએ અને પિપે પણ તેની પ્રશંસા કરી. સુલતાનને જ્યારે આ પરાજ્યના સમાચાર મળ્યા ત્યારે તેણે નિરુત્સાહી થવાને બદલે જહાંગીરખાનને સેંકડે તેપ તૈયાર કરવા આજ્ઞા આપી અને આ પરાજ્યને બદલે લેવા તૈયારી કરી. સુલતાન પુનઃ પ્રવૃત્તિ કરે છે તે વાત જ્યારે ગવર્નર કાસ્ટ્રોએ સાંભળી ત્યારે તે ગેવાથી મેટ કાફ લઈ ઈ. સ. ૧૫૪૭ના નવેમ્બરમાં દીવ આવ્યે; પણ હુમલાને ભય તેને જણાયે નહિ. પ્રભાસની લૂંટ : ઈ. સ. 1547 : દીવમાં હાજર રહેવાની જરૂર ન જણાતાં કાસ્ટ્રોએ કાંઈ. પરાક્રમ કરવાની ઈચ્છાથી કે સુલતાનની પ્રજા ઉપર ધાક બેસાડવાની ધારણાથી પ્રભાસપાટણ લેટયું અને બાયું, અને ત્યાંથી માંગરોળ અને પોરબંદર વગેરે બંદરમાં પડેલાં એકસોએંસી જેટલાં વહાણે બાળી તે પાછે ગયે. પ્રભાસને એક શિલાલેખ કાસ્ટ્ર ઉપાડી ગયેલ, જે હાલ પિટુંગાલના સટ્રા ગામમાં છે. 1. આ ટાટમાં પોર્ટુગીઝોએ મંદિરે સાથે મજીદે પણ ભ્રષ્ટ કરી, ખંડિત કરી કે તેડી પાડી. મુસ્લિમો ઉપર પણ તેઓએ ત્રાસ વર્તાવ્યો. 2. આ ફિર શન્સ ઈ. સ. ૧૫૪૮ના જુનની છઠ્ઠી તારીખે ગાવામાં ગરીબીમાં ગુજરી ગયે. 1 . આ સટ્ટા પ્રશસ્તિનું વિવરણ આગળ આવી ગયું છે.
Page #288
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને મહમદ ૩જાનું મૃત્યુ: સુલતાન મહમદ ૩જે બહુધા મહેમદાવાદમાં રહેતે. તેનું ખાનગી જીવન પતિત હતું. ભેગવિલાસમાં સદા મસ્ત રહેતે આ સુલતાન ધમધ હતું. તેના રાજ્યઅમલમાં કઈ હિંદુ ઘોડે બેસી શો નહિ. દરેક હિંદુએ જાહેર માર્ગ ઉપર ફરવું હોય તે તેની પાઘડીમાં તાબેદારીસૂચક રાતું કપડું બેસવું 1 પડતું. હિંદુઓ દિવાળી–હોળી અને બીજ ધાર્મિક જાહેર તહેવાર ઊજવી શક્તા નહિ. જેઓ ખાનગી રીતે પૂજા કરતા તેઓ તેની વાત બહાર ન જાય તેની તકે દારી રાખતા. આ ધર્માધ અને કોમવાદી સુલતાનના પાપી જીવનમાં સહભાગી અને કૃપાપાત્ર બુરહાન નામના યુવાને ઇ. સ. ૧૫૫૪ના ફેબ્રુઆરી માસમાં તેનું ખૂન કર્યું અને તે સાથે તેના અનેક બળવાન અમીરાને પણ દગાથી મારી નાખ્યા. બુરહાને પિતાને સુલતાન તરીકે જાહેર કરવા પ્રયત્ન કર્યો, પણ શેરવાનખાન ભટ્ટી નામના અમીરે તેને મારી નાખે. સુલતાન અહમદશાહ H મહમદ પાછળ વારસ ન હતું તેથી અબ્દુલ કરીમ ઈત્તિમાદખાન નામના વિશ્વાસુ ઉમરાવની સલાહ ઉપરથી અહમદખાન નામને એક છોકરો કે જે તેનો અનૌરસ પુત્ર અથવા સગો હતો તેને ગાદીએ બેસાડે. મહમદ ૩જાને વિલાસી અને ધમધ જીવનમાં તેના જનાનાની સ્ત્રીઓ અને મુલ્લાઓ સિવાય કાંઈ જેવા જાણવાની તક જ મળી નહિ. પરિણામે સૌરાષ્ટ્ર ઉપરનું સાર્વભૌમત્વ નહિવત્ થઈ ગયું. જામ રાવળની ઊગતી સત્તા બળવત્તર થતી ગઈ. જામનગર શહેર આ સમયમાં ઈ. સ. ૧૫૪૦માં વસ્યું. પશ્ચિમ સૌરાષ્ટ્ર સુલતાનના સાર્વભૌમત્વમાંથી સરી ગયું. જૂનાગઢમાં તાતારખાન લગભગ સ્વતંત્ર જ હતે. મોરબી પ્રદેશ ફતેહખાન બલોચના અધિકારમાં હતા. તે પણ સુલતાનને માત્ર નામશેષ સાર્વભૌમત્વ સ્વીકાર. ઝાલાઓ તે કેઈની પરવા કરતા જ, નહિ. નાગના બંદર જામ રાવળે જીતી લીધું. તે પછી ખીમજી જેઠવા ત્યાંથી ખસી રાણપુર જઈ રહ્યા અને ત્યાં ઈ. સ. ૧૫૫૦માં ગુજરી ગયા. ત્યાં સુધી તેણે પણ સુલતાનની - 1. નવાનગર વસાવ્યા પછી જામ રાવળે તેમના ભાઈ હરધોળજીની સહાયથી દક્ષિણ તથા પશ્ચિમ તરફને જેઠવાઓને પ્રદેશ જીતી લીધો. જેઠવાઓએ મરણિયો સામનો કર્યો. પિતાની સહાયે વાળા, વાઢેર, વાઘેર, અને જૂનાગઢના સૂબાનાં તપખાનાને બોલાવ્યાં. જામ રાવળ સાથે હરધોળજી તથા તેના કુવર સતાજી હતા. તેમના સરદાર તેગાજી સેઢાએ અતિશય વીરતા બતાવ શત્રુઓની તપમાં ખીલા મારી દીધા. તેગાજી જેવીસ જાથી ઘાયલ થઈ કામ આવ્યા. જેવા સને હરધોળજીનું ખૂન કરાવવા વિચાર કર્યો અને તે કામ કરવાનું બીડું કરશન જાબુંચા નામના રજપૂતે ઝીલ્યું. તેણે હરધ્રોળજીને પત્ર આપ છે તેવા બહાને તે સ્નાન કરતા હતા ત્યારે પાસે જઈ ઈ. સ. ૧૫૫૦માં મીઠાઈ ગામે ભાલાથી તેમને ઠાર માર્યા; પણ તરત જ તેના ભત્રીજા મેરામણ ડુંગરાણીએ તેને મારી નાંખે. જામને જય થયે; પણ હરધ્રોળજીના કુંવર અને અનુગામી જસાજી ચિત્રવિડ (કણજરી)ને ચુડાસમા ઠાકોરને ત્યાં પરણેલા તથા ભાણ
Page #289
--------------------------------------------------------------------------
________________ 278 સૌરાષ્ટ્રને ઇતિહાસ સત્તા સ્વીકારી નહિ. ગોહિલેની ગાદી ઉપર એ વખતે રામદાસજી હતા. આ રામદાસજીનાં રાણું ચિત્તોડના રાણા સંગની કુંવરી હતાં. તેથી તે પણ સુલતાનને શિર નમાવતાં નહિ. આ રામદાસજી ગોહિલ રણ સંગ ઉપર માળવાના સુલતાન મહમદ ખીલજીએ ચડાઈ કરી ત્યારે ત્યાં ઘેરાઈ ગયા હતા અને ઈ. સ. ૧૫૩૫માં મરાઈ ગયા. એટલે સુલતાન મહમદ ૩જાના વખતમાં મહમદ બેગડાએ સ્થાપેલી લેખંડી સલ્તનત સૌરાષ્ટ્રમાંથી લગભગ મૃતપ્રાય થઈ ગઈ અને એ સમય આવી ચૂક્યું કે તેના વારસોને તે જ સૌરાષ્ટ્રના રાજાઓના આશ્રયે રહેવાની જરૂર પડી. ગુજરાતના છેલ્લા સુલતાન સુલતાન અહમદશાહ ત્રીજે ઈ. સ. 1554 થી ઈ. સ. 1561 તથા સુલતાન મુઝફફર ઈ. સ. 1561 થી ઈ. સ. 1575. સુલતાન અહમદશાહ 3 : મહમદ ૩જે સગીર હતા ત્યારે માત્ર તેર વર્ષની વયે જ ગાદીએ આવેલો અને એગણત્રીસ વર્ષને થયે ત્યાં તો તેનું ખૂન થયું. એટલે તેણે ખરું રાજ્ય માંડ આઠ નવ વર્ષ ભગવ્યું. તે સ્થિતિનો લાભ લઈ ઉમરા બળવાન થઈ ગયા હતા. ત્યાં એક રસ્તામાં રખડતા છોકરાને ઉમરાએ પિતાના સ્વાર્થ ખાતર ગાદીએ બેસાડી અને તેની સગીર અવસ્થાના કારણે ગુજરાજનું રાજ્ય પિતે ચલાવવા માંડયું. અહમદશાહ સુજાનું મૃત્યુ : પણ આ અહમદશાહે ઓગણીસ વર્ષને થતાં માથું ઊંચકયું અને તેના વહીવટકર્તાઓને તે મારી નાખે તે પહેલાં ઇતમાદખાન નામના ઉમરાવે તેને ઈ. સ. ૧૫૬૧માં કાપી, તેના શરીરના ટુકડા નદીની રેતીમાં નાખી દીધા. 9 ‘આ સુલતાન પણ સગીર હતો. એટલે તેના રાજ્યનાં વર્ષોમાં પણ અમુક સ્વાર્થી તરએ જ તેના નામે રાજ્ય કર્યું. રાજ્યસત્તા ક્ષીણ થઈ ગઈ. ખજાને ખાલી થઈ ગયે અને ગુજરાતની પ્રતિષ્ઠા ઘટી ગઈ. નથુ અથવા હલીમ, અથવા મુઝફફર શાહ : ગુજરાતની ગાદીએ ઇતમાદખાનથી બેસાય એમ હતું નહિ, કારણ કે તેના જેવા બીજા શકિતશાળી ઉમર જેઠવા પણ ત્યાં પરણેલા. બન્ને રાણીએ કે લગ્ન પ્રસંગે ભેળાં મળ્યાં ત્યારે વાતચીતમાં ચડઊતર થતાં રાણુએ જસાજીને ધ્રાળથી બોલાવ્યા અને તેણે આવી ભાણ જેઠવાને બાપનું વેર લેવા મારી નાખ્યા. તું ગરીયો કેમ ગમાણ, નાઠે નીસરી નહિ, ભવ લગ મેણું ભાણ, બેઠું બરડાના ધણી.
Page #290
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 27 તેવી જ ઈચ્છા ધરાવતા હતા. વળી માળવા, ખાનદેશ અને દિલ્હીનાં રાજ્યને ઓળો ગુજરાત ઉપર હતો જ. તેથી તેણે મહમદ ૩જાના નથુ અથવા હલીમ નામના અનોરસ પુત્રને ઈ. સ. ૧૫૬૧માં ગાદી ઉપર બેસાડી અને તેણે મુઝફરશાહ નામ ધારણ કર્યું. ગુજરાતનું રાજ્ય : આ સુલતાન પણ સગીર હતું. ત્રીજે સગીર સુલતાન આ રીતે ગાદીએ આવતું હતું. તેથી નિરંકુશ ઉમરાએ ગુજરાતને પ્રદેશ વહેંચી લીધે. અમદાવાદ, ખંભાત, મહીવાસ અને સાબરકાંઠા ઇતમાદખાને રાખ્યા, પાટણ શેરખાન તથા મુસાખાન નામના ફૌલાદી સરદારને આપ્યું. ઈમાદ-ઉલ-મુલ્કના પુત્ર ચંગીઝખાને સુરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર, સૈયદ મીરાને ધંધુકા, ધોળકા, અને તાતારખાન ઘેરીએ જૂનાગઢ લઈ લીધાં. , અમીરને બળ : ઈ. સ. ૧૫૬૭માં ભરૂચના ચંગીઝખાને અમદાવાદ લીધું, અને તે પોતાની સત્તા પ્રબળ કરે તે પહેલાં ઝુંઝારખાને ઉલુઘખાનની શિખવણીથી તેને મારી નાંખ્યું. તે સાથે દક્ષિણ તરફ મીરઝાંએાએ માથું ઊંચકયું, આખા ગુજરાતમાં અંધાધૂધી ફેલાઈ. આખરે ઈતમાદખાને ગુજરાત લેવા માટે શહેનશાહ અકબરને દીલ્હી આમંત્રણ મોકલ્યું. અકબરની ચડાઈ : અકબરે ઈ. સ. ૧૫૭૩માં ગુજરાતમાં આવી પાટણમાં છાવણી નાખી. તેની સામે કઈ થઈ શકે તેમ હતું નહિ. દરેક પક્ષે પિતાની તલવાર નમાવી અને જૂનાગઢના તાતારખાનના પુત્ર અમીનખાને આવી અકબરને કીમતી ભેટસોગાદે ધરી તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. અકબરે અહમદાબાદ, ખંભાત અને મહીકાંઠાના પ્રદેશની હકૂમત તેના દૂધભાઈ અઝીઝ કેક ખાને આઝમને આપી. મુઝફફર કેદ : મુઝફફર કેદ પકડાય અને તેને દીલ્હી મોકલી દેવામાં આવ્યું. અમીર અકબરને જઈ મળ્યા અને મીરઝાંઓ પણ હારીને દક્ષિણ તરફ નાસી ગયા. અકબરે ગુજરાતમાં પોતાની સંપૂર્ણ હકૂમત સ્થાપી. ગુજરાત જે સુંદર દેશ તેના ખાલસા પ્રદેશમાં ઉમેરી, ઈ. સ. ૧૫૭૩ના જુન માસમાં તે દીલ્હી પહોંચે. મીરઝનું બંડ : પણ અકબરના જવાની રાહ જોઈ બેઠેલા મીરઝાં મહમદ હુશેને સુરત તથા ભરૂચ લીધાં; ખંભાત ઘેર્યું અને મીરઝાં અઝીઝ કેકા ઈડર તરફ હતું તેની સ્થિતિ ભયમાં મૂકી દીધી. મીરઝાંઓ તથા મુઝફફરના અમીર આ બધી ધમાલ ગુજરાતમાં કરતા હતા. તેને સીધી રીતે સૌરાષ્ટ્રના ઈતિહાસની સાથે સંબંધ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠ પાદશાહીને એક ભાગ
Page #291
--------------------------------------------------------------------------
________________ 280 સૌરાષ્ટ્રને ઇતિહાસ હતું અને સૌરાષ્ટ્રના અન્ય રાજાઓ આ સમયને લાભ લેવાની વેતરણમાં જ હતા એટલે તે સંબંધી થેડી હકીકત જાણવી જરૂરી છે. અકબરની બીજી ચડાઈ ઇ. સ. 1573 : અકબરને સમાચાર મળ્યા કે તેણે જીતેલું ગુજરાતનું રાજ્ય તેના હાથમાંથી ખૂંચવાઈ રહ્યું છે. તે તેને બચાવવા માટે તેણે જાતે જ જવું જોઈએ તેમ વિચારી તે ઈ. સ. ૧૫૭૩ના ઓગસ્ટ માસની ૨૩મી તારીખે દિલ્હીથી રવાના થઈ સપ્ટેમ્બરની બીજી તારીખે એટલે નવ દિવસમાં 600 માઈલની મુસાફરી કરી સાબરમતીને કાંઠે આવી પહોંચે. સાબરમતીને કાંઠે એક ભયંકર રણસંગ્રામ ખેલાયે. અકબરે સૈન્યનું નેતૃત્વ લીધું. વિજયશ્રી અકબરને વરી. મીરઝાંઓનો સંપૂર્ણ પરાભવ . મહમદ હશેન મીરઝાં કેદ પકડાયે. શાહ મદદને અકબરે પિતે મારી નાંખે. શાહ મીરઝાં ભાગી છૂટ. ઈતીયાર તથા બીજા અમીરે પણ માર્યા ગયા. અબર અગ્યાર દિવસ અમદાવાદમાં રહ્યો અને દીલ્હીની હકૂમતથી સ્વતંત્ર થઈ મુઝફફર પહેલાએ 170 વર્ષ પહેલાં સ્થાપેલી ગુજરાતની સલ્તનતને અંત આર્યો. ગુજરાત ફરીથી દિલ્હીના સામ્રાજ્યનું અંગ બન્યું. મુઝફફર 3 જાનું પુનરાગમન : મુઝફફર દીલ્હીની કેદમાં હતું. ત્યાંથી તે ઈ. સ. ૧૫૭૮માં ભાગી છૂટયે. ગુજરાતને સૂબે તેનું શત્રુવટથી સ્વાગત કરવા તૈયાર થયે. સૌરાષ્ટ્ર-ગુજરાતના બાદશાહના સ્થપાયેલા સામ્રાજ્યના પાયા ફરી ડેલવા માંડયા. જામ રાવળનું મૃત્યુ : ઈ. સ. 1562 : મુસ્લિમોના વર્ચસ્વના સમયમાં બાહુબળથી એક નવું રાજ્ય પ્રાપ્ત કરી, તેને વિકસાવનાર જામ રાવળ ઈ. સ. ૧૫૬રમાં મૃત્યુ પામ્યા. તેણે તેના દીર્ધ રાજ્યકાળમાં હાલારના રાજ્યને મજબૂત અને શક્તિશાળી બનાવ્યું. જામ રાવળ પછી તેના કુંવર વિભાજી ગાદી ઉપર આવ્યા જામ રાવળ : જામ રાવળનું પાત્ર સૌરાષ્ટ્રના ઈતિહાસમાં એક અગત્યનું સ્થાન અવશ્ય રોકે છે. કચ્છમાંથી છેડા સેવકે અને સૈનિકે લઈ સૌરાષ્ટ્રમાં જામ રાવળ એવા સમયે આવ્યા કે જયારે જૂનાં જૂનાં રાજ્યકુળ નષ્ટ વા નિર્બળ થઈ ચૂક્યાં હતાં. મુસ્લિમોના ઊગતા સૂર્યના તેજમાં રજપૂત રાજાઓ અંજાઈ ગયા હતા. 1 1. પાટવી જીયાજી રોઝી પાસે ઘડી દોડાવતાં અકસ્માત ગુજરી ગએલા. તેના પુત્ર લાખાજી હેવા છતાં વિભાજીએ રાવળ જામ પાછળ સ્મશાને ન જતાં, રોકાઈ જઈ કિલ્લો બંધ કરી, નગર કબજે કર્યું. લાખાજીને ખલેશનું પરગણું આપ્યું અને જામ રાવળના પુત્ર ભારજીને જાંબુડા આપ્યું.
Page #292
--------------------------------------------------------------------------
________________ 281 ગુજરાતના સુલતાન ઈસ્લામના ઉદયને કાળ હતે. આર્ય સંસ્કૃતિ નષ્ટભ્રષ્ટ થઈ ગઈ હતી અને હિંદુઓ ફરીથી માથું ઊંચકી નહિ શકે તેવાં સ્પષ્ટ ચિહ્નો જણાતાં હતાં. ત્યારે આ પ્રતાપી પુરુષે સ્વપરાક્રમે અને દીર્ધદષ્ટિ વડે હાલારનું રાજ્ય સ્થાપ્યું. કાયર હિંદુઓને વિશેષ સમય માટે ભૂમિના પાલક ન રહેવા દેતાં તેઓ પાસેથી સત્તા ખૂંચવી લીધી અને એક બળવાન રાજ્ય સ્થાપવાનો પ્રયાસ કર્યો. જયાં મંદિરના સ્થળે મજીદ બની રહી હતી અને બાંગના અવાજ સંભળાતા હતા, ત્યાં એ સમયમાં ઘંટારવ અને આરતીના નાદે ગુંજવા લાગ્યા અને જામનગરમાં “છોટી કાશી”ના પાયા નંખાયા. જામ રાવળ એક કુશળ સેનાની, કૂટ મુત્સદી અને વિરલ રાજપુરુષ હતા. તેણે હમીરજી સાથે કરેલ દો, તમાચી સામે કરેલી લડાઈ વગેરે પ્રસંગે તે તે સમયની રાજ્યનીતિને સર્વાશે અનુરૂપ હતા. જે તેમ ન કરે તે મુસલમાને સામે એકત્ર થવાનું શક્ય ન હતું. નાનાં નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયેલી હિંદુ પ્રજાના રક્ષકે મુસ્લિમોની લોખંડી એડી નીચે કચડાઈ ગયા હતા. સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મને અંત સમીપ દેખાતે હતે. દીલહી કે અમદાવાદના મુસ્લિમ શાસકો સામે ઊંચી આંખ કરવા કેઈની શક્તિ રહી ન હતી; પિતાની બહેન-દીકરી સુલતાનને પરણાવીને તેમની મહેરબાની યાચતા રાજાએ પૂર્વજોની કીર્તિના કનકકળશને કાજળના ઓપ આપી રહ્યા હતા; ત્યારે જામ રાવળે તેઓના નિક્ષેતન અને નિર્માલ્ય જીવનને ફરીથી ચેતનવંતુ બનાવ્યું તેમના મૃતદેહમાં પ્રાણ ફૂંકયા અને ઈશુની સેળમી સદીના મધ્યમાં તેણે પિતાના બાહુબળે એક મોટું હિંદુ રાજ્ય સ્થાપ્યું, એટલું જ નહિ પણ પાડોશી રાજ્યો અને પરદેશી સત્તાઓ ઉપર પિતાની લાગવગ અને અગત્ય વધારી. જામ વિભાજી ઈ. સ. 152 થી 1569 જામ વિભાજી માત્ર સાત "વર્ષ ગાદી ઉપર રહ્યા. આ સમયમાં ગુજરાતની સલ્તનત અંધાધૂંધીના આવરણમાં ફસી હતી. અમીરે પિતાને સ્વાર્થ સાધવામાં પડયા હતા; સૈ વીખરાઈ ગયાં હતાં. એટલે તેમનું રાજ્ય નિષ્કટક રહ્યું. હળવદ-ધ્રોળ યુદ્ધ : આ સમયે હળવદના રાજા રાયસિંહજી તથા ધ્રોલઠાકર જસાજી વચ્ચે યુદ્ધ થયું. તેમાં જસાજી ભરાઈ ગયા અને રાયસિંહજીએ બાદશાહની 1. કાલાવડના કાઠીઓ પીરના પૂજક હતા, ઇસ્લામ ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતા હતા, માટે તેને કાઢી મૂકયા. જેઠવા તથા દેદાઓ પણ નિર્બળ થઈ ગયા હતા. 2. જામ વિભાજીને ચાર કુંવર હતા 1. રણમલજી: તેને શીશાંગ, ચાંદલી વગેરે બાર ગામો આપ્યાં. 2. ભાણજી: તેને ખરેડી વગેરે બાર ગામ આપ્યાં. 3. વેરાજીઃ તેને હડિયાણું આપ્યું; અને 4. પાટવી છત્રસાલ ગાદીએ બેઠા. 36
Page #293
--------------------------------------------------------------------------
________________ 282 સૌરાષ્ટ્રને ઇતિહાસ મદદથી રાજ્ય પાછું મેળવ્યું. રાયસિંહજી ઈ. સ. ૧૫૮૪માં ઘાંટીલા પાસે દેદા ગરાસિયા સાતે લડતા હતા ત્યારે શત્રુઓએ રાત્રે લડાઈ કરવી નથી તેવું વચન લીધું, પણ પછીથી દગાથી હુમલો કરતાં મરાઈ ગયા. સિહેર : આ સમયમાં જ સિહોરના બ્રાહ્મણ-દરબારે “જાની” તથા “રણા વચ્ચે તકરાર પડતાં બન્ને પક્ષે લડવા માંડયા. રણાઓએ ગારિયાધારના ઠાકર કાજીની મદદ માગી અને જાનીઓએ ઉમરાળેથી રાળ વિસાજીને બોલાવ્યા. વિસાજીએ કાંધજીને હરાવી કાઢી મૂકયો અને બ્રાહ્મણને પણ હાંકી મકી પિતાની રાજધાની સિહોરમાં કરી. જામશાહી કેરી : ઈ. સ. ૧૫૬૮-૬૯માં જામ છત્રસાલે ગાદીએ આવી ગુજરાતના સુલતાનની રજાથી કેરી છાપવા માંડી તે માટે સુલતાને એવી શર્ત કરી 1. માનસિંહને બહાદુરશાહે વીરમગામ, દસાડા સિવાય તેનું રાજ્ય પાછું સેપ્યું હતું. માનસિંહજીને ત્રણ કુંવરે હતા. પાટવી રાયસિંહ હતા; બીજા રામસિંહજી હતા. તેને જીવા અભાડ વગેરે તથા ત્રીજા ગોવિંદસિંહને આમરડી, સુંદર વગેરે મળ્યાં. - હળવદના રાજા માનસિંહજી ગુજરી ગયા. તેની પાછળ રાયસિંહજી ગાદીએ બેઠા. રાયસિંહજી બલિષ્ઠ તેમજ બાહોશ હતા. તેમણે ઘણુ યુદ્ધો ખેલી તેમના પ્રદેશને વિસ્તાર વધાર્યો હતો. એક વખતે તેના મામા ધ્રોળના ઠાકોર જસાજી સાથે પાટ ખેલતા હતા. ત્યાં કે વાગ્યો. જસાજીએ પૂછયું કે, “હું અહીં બેઠે છું ત્યારે કેની મગદૂર છે કે પોતાને કે વગાડે છે? માણસોએ તપાસ કરી કહ્યું કે મકનભારથી નામને સાધુ મોટી જમાત લઈ દ્વારકા જાય છે. આ સાંભળી તે શાંત થયે; તેથી રાયસિંહજીએ પૂછ્યું કે, “કોઈ રાજા વગાડે તો શું કરો ?" જસાજીએ જવાબ આપ્યો કે, “ભાંગી નાખું” તેથી રાયસિંહજી પોતે કે વગાડવા આવે છે તેમ કહી ત્યાંથી ઊઠયા અને થોડા વખતમાં સૈન્ય સાથે ધોળને પાદર આવી જઇને નગારાં ફેડવા આહવાન આપ્યું. જસોજી તથા રાયસિંહજી વચ્ચે યુદ્ધ થયું. અને તેમાં જસાજી માર્યો ગયા. જસાજીનું વેર લેવા તે પછી કચ્છના રાહ ખેંગારજીના ભાઈ સાહેબજી હળવદ ઉપર ચડયા. બન્નેનાં સિને માળીયા (મીંયાણ) આગળ મળ્યાં. ભયંકર સંગ્રામ થયો. તેમાં સૂર્યાસ્ત સમયે રાયસિંહજી ઘવાયા. એ જ રાત્રે મકનભારથી ત્યાંથી પાછી વળ્યા અને રાયસિંહજીને સાથે દિલ્હી તેડતા ગયા. ત્યાં ઘાયલ રાયસિંહજી સારા થતાં બાદશાહ અકબરના પાણીના રક્ષણે મકનભારથીના સાધુઓને પહેરે ચડતે, તેમાં ફરજ ઉપર ગયા. ત્યાં બાદશાહના એક્કા મલ્લને એક મુકાથી મારી નાખતાં અકબરને તેની ખબર પડી; તેથી ગુજરાતના સૂબા ખાનખાનાનને હુકમ આપી તેનું રાજય પાછું સંપાવ્યું. રાયસિંહજી ગાદી ઉપર પાછી બેઠા; પણ રાણીઓએ તેને મરેલાં માની ચૂડાકર્મ કરી નાખેલું હોઈ તેને ત્યાગ કર્યો. માત્ર નાંદેલના ચૌહાણની કુંવરી હતાં તે રાણી તેની સાથે રહ્યાં. જસાજીએ મરતી વખતે તેને મિત્ર સાહેબજીને વેર લેવા સંદેશો મોકલ્યો હતો. રણુ ઢળતે જસરાજ, વચન સાહેબ શું કહ્યો, વેર લીયણ મમ કાજ, હોથણ જોધ હમીરકે. બીજી વાત એમ છે કે પોતે પ્રથમ સહાય માંગેલી. તેથી રાજય પ્રાપ્ત કર્યું. તે પછી
Page #294
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને કે કેરીને મહમુદી કહેવી અને સુલતાનનું નામ છાપવું; પણ જામે આ શર્તને અમલ કર્યો નહિ. તેથી તેને ખુલાસે પૂછતાં જામે જવાબ આપે કે “આ કેરીનું નામ કુંવારી છે અને તેને પાદશાહના રૂપીઆ સાથે પરણાવું છું.' એમ કહી જામસાહેબે બાદશાહને આપેલી. તેથી તેનું નામ કુંવારી અને તેમાંથી કેરી થયું તેવી વાર્તા પ્રચલિત છે.' જૂનાગઢ : ઈ. સ. 1581-82, જુનાગઢ ઉપર તાતારખાનના પુત્ર અમીનખાન ઘોરીનો અધિકાર ચાલુ રહ્યો હતો. તેના સૈન્યને અધિપતિ ફત્તેહખાન સરવાણું એ સમયે વૃદ્ધ હતો અને અમીનખાન યુવાન હતું. એટલે બન્ને વચ્ચે મતભેદ પડયા કરતે. ફત્તેહખાન સરવાણું એક દિવસ જૂનાગઢથી રિસાઈ અમદાવાદ ચાલ્યા ગયે અને ત્યાં તેણે શાહબુદ્દીન અહમદખાનને જૂનાગઢ લેવા લલચાવ્યા. અહમદખાને તેના ભત્રીજા મીરઝાંખાનને ચાર હજારનું હયદળ આપી સરવાણુ સાથે મોકલ્યું. આ સિન્ય જૂનાગઢ ઉપર ઘેરો ઘાલ્ય; પણ આ ઘેરે ચાલતું હતું ત્યાં જ સરવાણું ગુજરી ગયે. જામનું સન્મ જૂનાગઢમાં: આ દરમ્યાન અમીનખાને જામ સતાજીની સહાય માગી. તેથી જામે ત્રીસ હજાર રજપૂત અને ઘેડેસ્વારોને જસા વજીર, ભાણજી દલ તથા ભારમલજીના આધિપત્ય નીચે જૂનાગઢ મેલ્યા. અમીનખાનના પુત્ર દોલતખાનને જામની ફેજને આવતી જોઈને એવી બીક લાગી કે તે પ્રથમ મદદ કરશે અને પછી જૂનાગઢ લઈ લેશે; તેથી તેણે મજેવડી પાસે જામનગરની ફેજને કહેવરાવ્યું કે અમારે સુલેહ થઈ જાય છે તેમજ કિલ્લામાં સંકડાશ છે, તેથી કાં તો છે ત્યાં જ મુકામ રાખો અને કાં તો સ્વદેશ પધારે. જામનગરના શુરવીર સેનાપતિઓને આ સંદેશે રૂચિકર લાગે નહિ. તેમણે પણ મુસલમાનોને પિતાનું પાણી બતાવવા નિશ્ચય કરી બાદશાહી ફેજથી બે ગાઉ ઉપર જ મુકામ રાખે અને રાત્રે મીરઝાંખાન દગાથી હુમલો કરવાનું છે તેવા ખબર મળતાં પોતે જ પહેલે ઘા કરે એ વિચારે મુગલાઈ પેજ ઉપર હલ્લે કરી તલ ચલાવવી એવું નક્કી કર્યું. મુગલાઈ સૈન્યમાં ભંગાણ પડ્યું. મિરઝાંખાન ભાગી છૂટ. જસા વજીરે મુગલેની છાવણીમાંથી પર હાથીઓ, 3530 ઘેડા, 70 પાલખી, તેપે, તંબૂઓ હથિયારે આદિ કજે કર્યા. મિરઝાંખાન ત્યાંથી માંગરોળ ગયે જામનગરની ફેજે તેને ત્યાંથી પણ હાંકી કાઢયે તેથી મિરઝાંખાન કેડીનાર જઈ ભરાયે. ત્યાં પણ જામનગરનાં વિજયી સૈન્યએ તેને ઘેરીને હરાવ્યું. મિરઝાંખાન અમદાવાદ નાસી દીલ્હી ગયેલા. ત્યાં દરબારમાં મલે મશ્કરી કરતાં તેણે એક હથેળીથી તેનું માથું ખભામાં બેસાડી દીધું. તેને હાથ દીવાલને વાગ્યો અને તેમાંથી પથ્થર તૂટી પડયો. તેથી કહેવાયું કે, કટારી અમરેશરી, તેગારી તલવાર, હથેરી રાયાસંગરી, દીલ્હી કે દરબાર. 1. કોરી અંગે ચર્ચા આ યુગના અંતે “ચલણ શીર્ષક નીચે કરવામાં આવી છે.
Page #295
--------------------------------------------------------------------------
________________ 284 સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગયે. મદદે બોલાવીને પાછળથી દો કરનાર દેલતખાનને શિક્ષા કરવા જામનગરની ફે જ તેના ઉપર ચડી, પણ દેલતખાને સયદે અને ચારને મોકલી વિષ્ટિ કરી અને ચુર, જોધપુર, ભેદનાં પરગણાં જામસાહેબને આપી માફી માગી. તમાચણનું યુદ્ધ : ઈ. સ. 1582 : મિરઝાંખાનના પરાજ્યના સમાચારથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયા. બાદશાહી ફેજના હાલહવાલ થાય તે માની જ શકાય નહિ, મુસ્લિમ ફજેને પરાજય ઘણું વરસે થયો હતો. અકબરશાહને આ ખબર આપવામાં પણ બીક લાગી. તેથી સૂબા શાહબુદ્દીન અહમદે ખુર્રમ નામના સરદારને એક પ્રબળ સૈન્ય આપી જામસાહેબને પ્રદેશ જીતી લાવવા મોકલ્યો. જસા વજીર તથા પાટવી કુંવર અજોજી વગેરે સરદારને લઈ જામ સત્રસાલ તેની સામે ચડ્યા અને તમાચણ અને ગલીટા ગામ વચ્ચે મુકામ કર્યો. ખુર્રમ આ ભવ્ય સેનાને જોઈ ડરી ગયો. તેણે પત્ર લખી પાછા જવા માટે જામની આજ્ઞા માગી. જામસાહેબે રજપૂતની રીતિ પ્રમાણે જવાબ આપ્યો કે “એમ જ હોય તે એક મુકામ પાછા હઠી જાઓ તે અમે તમને પહેરામણી કરી જવા દઈશું?” ખુરમ પડધરી ગયે. જામસાહેબે પહેરામણ આપી તેને વિદાય આપી. પોતે જામનગર ગયા અને સૈન્યને અમુક ભાગ સાથે રાખી પાટવી તથા બીજા સરદારે આનંદ કરવા રોકાયા. તે તકને લાભ લઈ ખુમે હલ્લે કર્યો; ભયંકર રણસંગ્રામ ખેલાયો. મુગલ ફિજ હારી. ખુર્રમ ભાગી છૂટ અને ફેજને ઘણે કીમતી માલ જામસાહેબની કે જે હાથ કર્યો. જેઠવા: જેઠવાની ગાદીએ રાણા રામદેવજી ઈ. સ. ૧૫૫૦માં બેઠા. તે જામ વિભાજીની કુંવરીના કુંવર હતા. તેના મામા જામ સતાજી નગરની ગાદીએ બેઠા પછી જેઠવાના સીમાડાઓ દબાવતા ગયા. બહાદુર રાણાનાં સૈન્ય આગળ નવાનગરને ઘણી વખત પરાજય પામ પડે. તેથી તેણે તેની બહેનને રાણાને જામનગર મોકલવા લખ્યું. રાણી જાણતાં હતાં કે તેના ભાઈના પેટમાં દગો છે અને રાણા સગીર છે. તેથી મેકલ્યા નહિ; પણ અતિઆગ્રહને વશ થઈ, કવિદાસ લાંગા નામના ચારણ જામીન પડતાં, તેની સાથે મોકલ્યા. જામ સતાજીએ રાણાને રણવાસમાં મોકલી 1. આ પત્ર યદુવંશપ્રકાશ' નામના રસિક તેમજ વિદ્વત્તાયુક્ત ગ્રંથમાં શ્રા. માવદાનજી કવિ આપે છે. “સાહેબ આપ અનમી છે. આપના ભાઈઓ, કુંવરો અને અમીર-ઉમરાવો પણ યુદ્ધમાં ન હઠે એવા છે. અમે તે બાદશાહી નોકર હોવાથી જ્યાં બાદશાહ હુકમ કરે ત્યાં ગયા વિના અમારે æકે નહિ. તેથી અંજળને લીધે આ મુલ્કમાં આવ્યા છીએ. પણ અમારી ઇજતા રાખવી તે આપના હાથમાં છે. " 2. રાણું રામદેવજી આ સમયે સગીર હવા સંભવ નથી; કારણ કે તે વખતે તેના કુંવર ભાણજી પરણેલા હતા તથા તેને ખીમજી પુત્ર હતા. એટલે રામદેવજી સગીર હોવાની દંતકથાની માન્યતા બરાબર જણાતી નથી.
Page #296
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાન 285 ત્યાં દગાથી મારી નાખ્યા અને કવિદાસની આકંદભરી આજીજી સાંભળી રાણાની કાયાના કટકા ઉપરથી નાખ્યા. કવિદાસે ત્યાં જામનગરના રાજમહેલ ઉપર લેહી છાંટી ત્રાગું છ્યું, પણ અંતે રાણાનું રાજ્ય જામનગરના રાજ્ય સાથે મેળવી દેવામાં આવ્યું. મુઝફફરનું આવવું: ઈ. સ. 1583; ઈ. સ. ૧૫૮૩માં રાજપીપળાનાં જંગલેમાં અદ્યાપિ પર્યત સંતાઈ રહેલ મુઝફફર હવે બહાર નીકળે. તેને ગુજરાતમાં સલામતી લાગી નહિ તેથી તે સોરાષ્ટ્રમાં આવ્યું અને ખરેડી પાસે લુણાકેટમાં છાનામાને રહેવા લાગ્યા. ઇતિમાદખાન: ઇ. સ. 1583 : અહીં મિરઝાંખાનની કેડીનાર પાસે થયેલી નામોશીભરેલી હારને કારણે શાહબુદ્દીન અહમદને સૂબાપદેથી દૂર કરી બાદશાહે ઈતિમાદખાન ગુજરાતીની નિમણુક કરી અને તેણે મુઝફફરને જેર કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ મુઝફફરને વઝીરખાની મેગલે આવી મળ્યા. તેઓની સંખ્યા સાતથી આઠસોની હતી, અને ઈતિમાદે તેઓને નોકરીમાં રાખેલા નહિ. કાઠીઓની પણ એક જ તેણે પૈસા આપી પોતાના પક્ષે મેળવી અને તે પછી અમદાવાદ ઉપર હુમલો કર્યો. ઇતિમાદખાન તથા શાહબુદ્દીને લડાઈ આપી, પણ પ્રજા જના રાજા તરફ હતી. બચાવનાં સાધન બરાબર ન હતાં. બાદશાહી ફેજમાં જૂના રાજ્યનાં માણસે હતાં. તે પક્ષ ફેરવી મુઝફફરને જઈ મળ્યાં. તેથી ઈતિમાદને જીતવાના સંગ ન જણાતાં તે પાટણ તરફ નાસી ગયે. બીજી તરફ કુતુબુદ્દીન મહમદને વડોદરામાં હરાવી પાછળથી મારી નાખ્યા. મુઝફફરના ગ્રહ સુધરતા જણાયા; સૂબેદાર તેઓના હસ્તકના કિલાઓ સોંપવા માંડયા. ભરૂચના કિલ્લેદારે ભરૂચ સામા આવીને સ્વાધીન કર્યું. અકબરની ચડાઈ : મુઝફફરના વિજયથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ તેનાથી દગો કરી બાદશાહ અકબરને આમંત્રણ આપીને લઈ આવેલા તેમજ બાદ શાહને પિતાની વફાદારી જેણે જાહેર કરેલી તે અમીરે અને સેનાપતિઓનાં હૃદયમાં ફફડાટ થઈ ગયે. તેથી તેઓ પણ મુઝફફરનો ઘાણ કાઢવા પ્રવૃત્ત થયા. તેવામાં દિલ્હીથી અકબરે એક મોટું સિન્ય લઈ મીરઝાંખાનને તેની સામે મોકલ્યું. તેણે મુઝફફરને અમદાવાદ આગળ સખત હાર આપી. ગુજરાતને આ કમનસીબ સુલતાન પાછો ભાગીને રાજપીપળાનાં જંગલોમાં આશ્રય શોધી રહ્યો, પણ અકબરની ફેજ તેના પગલે પગલે પાછળ ગઈ અને રાજપીપળામાં પણ તેના રહ્યાહ્યા માણસને કાપી નાખવામાં આવ્યા. મુઝફફર જાન બચાવવા સૌરાષ્ટ્ર તરફ ભાગી છૂટ. મુઝફફર સેરઠમાં. મુઝફફરે હવે જૂનાગઢમાં આશ્રય મળશે એમ ધારી અમીનખાનને આશ્રય શેળે. મીરઝાંખાનને ખાનખાનાનને ઈલકાબ આપી તેને ઉત્તેજ અને જૂનાગઢના કારણે જામનગરની ફેજના હાથે પિતાને મળેલી નામોશી
Page #297
--------------------------------------------------------------------------
________________ 286 સૌરાષ્ટ્રનો ઈતિહાસ ભરેલી હારના કલંકને ધોઈ નાખવા મીરઝાંખાને જૂનાગઢ ઉપર ચડાઈ કરી, પણ અમીનખાનમાં હવે કૌવત ન હતું. તેથી તેણે તે સામે માણસો મોકલી “ત્યાં મુઝફફર નથી” તેમ કહેવરાવી દીધું. તેથી મીરઝાંખાન ઉપલેટા અને ત્યાંથી બરડાના પર્વતમાં ધખેળ ચલાવી; પણ મુઝફફર ત્યાંથી નવાનગર ગયે અને ત્યાંથી ફરી રાજપીપળા તરફ નાસી ગયે. ઈ. સ. ૧૫૯૧માં મુઝફફર અને તેના પક્ષપાતીઓએ અમીનખાન ઘોરીના પુત્ર દૌલતખાનને મોટી લાલચે આપી પિતાના પક્ષમાં લીધું અને જામનગરના જામ સતાજીને તેમજ ખેરડીના લાખા ખુમાણને પણ પિતાને સહાય કરવા આજીજી કરી. રાયઝાદા ખેંગારને પણ તેણે સોરઠનું રાજ્ય આપવાનું પ્રલોભન આપ્યું અને પોતાના પક્ષમાં મજબુત સહાયક મેળવી તેણે ફરી દીલ્હીની સત્તાને પડકાર ફેંક. એ રીતે સૌરાષ્ટ્રમાં બે પ્રબળ પક્ષે બંધાઈ ગયા. એક તરફ દિલ્હીના પાદશાહ અકબરના સૂબા મીરઝાં અઝીઝ કેકા અને તેનું સાર્વભૌમત્વ સ્વીકારતા રાજાઓ અને બીજી તરફ દિલ્હીના અધિકાર સામે મુઝફફરના નામે પડકાર ફેંકનાર જામ સત્રસાલ ઉર્ફે સતાજી, લાખા ખુમાણ, રાયઝાદા ખેંગાર અને દોલતખાન ઘારી. ભુચર મોરીનું યુદ્ધ ઈ. સ. 1591 : મુઝફફરને હવે ઉઘાડી રીતે જામ સહાય આપવા વચન આપ્યું. મીરઝાં અઝીઝે વિરમગામમાં મુકામ રાખ્યું અને નવરેજખાન તથા સયદ કાસિમ નામના અમીને મુઝફફરની તપાસ માટે મોરબી મોકલ્યા. ત્યાં તેમને ખબર પડી કે મુઝફફર જામનગર છે, તેથી તેઓએ જામ સતાજીને મુઝફફરને જામનગરમાંથી કાઢી મૂકવા લખ્યું. પણ શરણાગતને સેંપાય નહિ એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે જામ સતાજીએ તે આજ્ઞાનો અનાદર કર્યો. તેથી મેગલ સેના જામનગર ઉપર ચડી; પણ સતાજી તૈયાર જ હતા. તેમણે બાદશાહી ફેજ તથા તેના પુરવઠાકેન્દ્રને જુદા પાડી દીધાં અને શત્રુઓને તેબા પોકરાવી દીધા. મીરઝાં અઝીઝને આ ખબર પહોંચ્યા ત્યારે તેનું બળવાન સૈન્ય લઈ તેણે જામનગર ઉપર ચડાઈ કરી. નવરેજમાં અને કાસિમનાં સૈન્ય તેને મળી ગયાં. જામનગર ઉપર દિલ્હીનું પ્રચંડ સૈન્ય ચાલ્યું આવે છે તે સમાચાર જામ સતાજીને મળતાં તેણે * પૂર્ણ આનંદથી પિતાને ધર્મ બજાવવા તૈયારી કરી. સામાન્ય રીતે આવા પ્રસંગે કેઈની પણ છાતી બેસી જાય અને વિના કારણે બાદશાહ અકબર જેવા મહાન સમ્રાટ સામે શત્રુવટ કરવા અચકાય; પણ જામ સતાજી એક મહાન પુરુષ અને નીડર રાજા હતા. તેમણે નગર ઉપર બાદશાહી સૈન્ય આવે તે પહેલાં સામે ચાલી ધ્રોલ
Page #298
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને પાસેના ભુચર મોરીના મેદાનમાં પિતાનાં સૈન્ય સામાં ઊભાં કરી દીલ્હીની ફેજની કૂચ થંભાવી દીધી. આ સમયે વષ તુ હતી તેથી ખાસ લડાઈ થઈ નહિ, પણ નાનાં નાનાં ' છમકલાં થતાં હતાં. તેમાં મેગલ ફેજની હાર જ થતી હતી. તેથી સમાધાન કરી પાછા જવા મીરઝાં અઝીઝ કેકાએ વિચાર્યું. પણ દરમ્યાન ચાલી આવતી પરંપરા પ્રમાણે દૈલતખાને પત્ર લખી મીરઝાં અઝીઝને ખાતરી આપી કે “અમે ખરે ટાણે તમારી સાથે ભળી જશું. તેઓએ મા ખુમાણને પણ લાલચ આપી ખૂટ. બીજે દિવસે જ મીરઝાએ હુમલો શરૂ કર્યો. જામ પક્ષે જેસા વજીર સેનાપતિ હતા. તેણે તથા જામ સતાજીએ ભયંકર સંગ્રામ ખેલે, પણ ખરે વખતે દૌલતખાન તથા લેમ ખુમાણ બાદશાહી ફેજમાં ભળી ગયા. ખેંગાર ફક્ત જામની સાથે રહ્યો. દળે થયો છે તેમ ખબર પડતાં જામ સતાજી નગરના બંદોબસ્ત માટે ઘોડા ઉપર બેસી નીકળી ગયા. જામનગરમાં પાટવી અજાજીનાં લગ્ન થતાં હતાં. તે ! મીંઢળબંધે યુવરાજ તેના પાંચ મિત્રને લઈ યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. તેણે મુગલ સૈન્યને જીવનભર યાદ રહી જાય તેવું યુદ્ધ કર્યું. મુગલ પક્ષે જમણું તરફ સૈયદ કાસમ, નવરંગખાન અને ગુજરખાન હતા; ડાબી તરફ મહમદ રફી અને અન્ય અમીરે હતા તથા મધ્યમાં મીરઝાં મરહમ હત અગ્રભાગે મીરઝાં અનવર તથા આઝીમ હુમાયુ હતા જ્યારે જામનગર પક્ષે જેસા વજીર તથા મહેરામણજી ડુંગરાણી હતા. ડાબી બાજુ નાગડે વજીર, ડાહ્યો લાડક, ભાણજી દલ, વગેરે દ્ધાઓ હતા. એક અતીત બાવાની જમાત પણ દ્વારકાથી પાછી વળતાં જામ સૈન્ય સાથે મળી ગઈ હતી. આવું ભયંકર યુદ્ધ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કદાચ છેલ્લું હતું કે જેમાં લાખની સંખ્યામાં માનવે સામસામા મેદાનમાં એકત્ર થઈ લડયા હતા. આ યુદ્ધમાં મીરઝાં અઝીઝ કેકલતાસ તથા જામપક્ષે કુમાર જસાજી બચ્યા; બીજા બધા મરાઈ ગયા. ખરી રીતે વિજય કેને વયે તે કહેવું અચેકસ હતું, છતાં જામને પરાજય થયે; કારણ કે મેદાન મીરઝાના કજામાં રહ્યું. મહાપરાક્રમી કુંવર અજાજીનાં રાણું સતી 1. ભુચર મોરીનું નામનું મેદાન ઘેલ પાસે આવેલું છે. કેટલેક સ્થળે “ધુ ચર’ કે બહુચર' લખ્યું છે. પણ તે ભૂયર મારી છે. શ્રી. માવદાનજીના મત પ્રમાણે ભુચર મોરી નામને રજપૂત માલધારી ત્યાં રહેતા, માટે તે ભુચર મોરી કહેવાયું. પણ તે કલ્પના છે. આ યુદ્ધ થયું તે પહેલાં તે ભુચર મોરી જ કહેવાતું. ભુચર એ માતાજીનું નામ છે. તેથી ત્યાં તેનું મંદિર હશે, જે મુસ્લિમ જમાનામાં તૂટી ગયું હશે. પણ સ્પષ્ટ પ્રમાણના અભાવે ભુચર મેરી કેમ કહેવાયું તે નિઃશંક કહી શકાય નહિ.
Page #299
--------------------------------------------------------------------------
________________ 288 સૌરાષ્ટ્રને ઈતિહાસ થવા સત ચડવાથી રણમાં આવ્યાં અને ધ્રોળઠાકરની દરમ્યાનગીરીથી શત્રુસેનાપતિએ તેને અજોજી સાથે સતી થવા દીધાં. જામસાહેબે અન્ય રાણીઓને વહાણમાં બેસાડીને કહ્યું કે “મુસલમાનોના હાથમાં પડવા કરતાં પ્રાણ દેજે.” અને પતે રહ્યાસહ્યા સૈનિકેને લઈ જંગલના પહાડોમાં ભરાઈ ગયા. આમ, ભુચર મેરીના ભયંકર રણસંગ્રામમાં પશ્ચિમના પાદશાહનું બિરુદ મેળવનાર જામની નહિ પણ હિંદુઓની ધજા ધૂળમાં ગળાઈ અને હિંદુ મહારાજ્ય ફરી સ્થાપવાનાં સ્વને કાઠીએાના દગાને કારણે ધૂળમાં મળ્યાં. જામ સતાજીનું જામણું મિરઝના કજામાં આવ્યું. જામનગર પડયું: જામનગર ઉપર પાદશાહી લીલે દેવજ લહેરા. જામ સતાજી માત્ર ક્ષાત્ર ધર્મના પાલન માટે પોતાનું રાજ્ય ઈ બેઠા. શત્રુ સામે ટકવાનું શક્ય ન જણાતાં તે ગીર તરફ ઊતરી ગયા અને મુગલ સેના નવરંગખાન તથા સૈયદ કાસમની સરદારી નીચે પાછળ પડી. તેમ છતાં જામ સતાજીએ મુઝફફરને બરડામાં સુરક્ષિત રાખે અને જામ જૂનાગઢમાં છે એમ ધારી મેગલેએ તેને ઘેરે ઘા . મુઝફફર : મુઝફફર મૂંઝાયે. તેના કમનસીબે ઘણા નિર્દોષનાં બલિદાને દૈવાયાં હતાં અને જામ સતાજી જેવા રાજવીને સર્વસ્વનું બલિદાન આપવું પડ્યું હતું. મુઝફફર દ્વારકામાં : તેથી તેને છોડીને મુઝફફરે આરંભડા તરફ પ્રયાણ કર્યું. દ્વારકામાં મહમદ બેગડા સામે બાથ ભીડી હતી તે રાજા ભીમ અને પૌત્ર શિવરાણે રાજ્ય કરતા હતા. તેને તથા વાઘેર લોકોને વેર ચાલતું. તેનું સમાધાન કરી તે શાંતિથી ત્યાં રહેતું. તેણે પણ ક્ષાત્ર ધર્મને અનુકરી ગુજરાતના ભાગેડુ સુલતાનને 1. ભુચરમોરીના મેદાનમાં આજે પણ અજાજીની ડેરી છે તથા પાળિયો છે. અને સતીને પાળિય પણ છે. જામ વિભજીએ તે ડેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો તેને લેખ પણ છે. સંવત સોળ અડતાલમે શ્રાવણ માસ ઉદાર જામ અજે સુરપુર ગયાં વદ સાતમ બુધવાર ..1 ઓગણીસે ચૌદસ પરા વિભો જામ વિભાર મહા માસ સુદ પંચમ કીને જીર્ણોદ્ધાર......૨ જેસો, ડાબો, નાગડ, મહેરામણ દલ ભાણ અજમલ ભેળા આવરે પાંચે જોદ્ધ પ્રમાણ......૩ આજમ કોકો મારીયા, સુબે પતભાઈ દળ કેતા ગાહત કરે રણ ધણ જંગ રચાઈ... ...4 અહીં એક કૂવે છે. તેમાં મુસ્લિમોની લાશે દફનાવી ઉપર આઠ કબરે કરેલી છે. તે સિવાય અનેક પાળિયા અને અતીતોની સમાધો છે.
Page #300
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 289 આશ્રય આપે. શાહી સેનાએ આરંભડા ઘેર્યું અને મુઝફફરને સેંપી દેવા કહેણ મોકલ્યું. પરંતુ શિવરાણાએ વીરચિત ઉત્તર આપે અને યુદ્ધ આપ્યું. તેમાં તે મરાયે. ઓખા મુસલમાનોના હાથમાં પડયું. શિવરાણાને કુંવર સાંગણ સિંધમાં નાસી ગયે. મુસલમાને દ્વારકા ઉપર આવશે એ ભયે દ્વારકાના રાજ્યકર્તા વાઘેર શામળ માણેક તથા મલ માણેકે મુસ્લિમ સામે ગુરીલા પદ્ધતિએ લડાઈઓ શરૂ કરી અને શામળ સિંધમાં સાંગણને શોધવા ગયે. મુઝફફર કચ્છમાં : મુઝફફર માટે હવે કઈ માર્ગ રહ્યો નહિ. એખાના કિનારેથી તે વહાણમાં બેસી કરછમાં ગયે કચ્છમાં રાહુ ભારમલ નામે રાજકર્તા હતા. તેણે આશ્રય તે આપ્યો, પણ તેના કારણે જામનું જબરજસ્ત રાજ્ય રગદે ળાયેલું તેણે જોયું હતું, તેથી તે જોખમ ન ખેડતાં મુઝફફરને શાહી સેનાપતિ અબ્દલાખાનને સોંપી દીધે. મુઝફફરનું મૃત્યુ : ઈ. સ. 1593: સેનાપતિ અબ્દલાએ તેને કેદ કરી દીલ્હી તરફ રવાના કર્યો, પણ માર્ગમાં ધ્રોળ પાસે કુદરતી હાજતે જવાના બહાને તેણે અસ્ત્રાથી પિતાનું ગળું કાપી ઈ. સ. ૧૫૯૩માં આપઘાત કર્યો. . ગુજરાતની સલતનતનો અંત : ઈ. સ. 1407 માં તઘલગ વંશનું પતન થતાં ગુજરાતના સૂબા મુઝફફરે ગુજરાતના સુલતાનનું રાજપદ ધારણ કર્યું અને ઈ. સ. ૧૫૮૩માં તે જ નામના અંતિમ સુલતાને ગુજરાતનું રાજ્ય ખાયું અને એક નાના ગામમાં કેદીની હાલતમાં ઈ. સ. 1593 માં આપઘાત કરી જીવનને અંત આણ્યો. રજપૂત વંશમાંથી ઉતરી આવેલા આ રાજ્યકુટુંબમાં અહમદશાહ ૧લ તથા મહમદ બેગડા જેવા મહાન રાજક્તઓ પણ થયા; પરંતુ તેઓની ધર્માધતા અને ક્રૂર રીજ નીતિના પરિણામે તેમણે શત્રુઓની સંખ્યા ઘણી વધારી દીધી. હિંદુઓ પ્રત્યેના તેઓના નિર્દય અને પૈશાચિક વર્તાવના કારણે તેઓએ તેમના તરફથી મળતી સહાય ઈ. તેમના વિષયી અને એશઆરામી જીવનને પરિણામે તેમના પૂર્વજોએ જે તાકાતથી સલ્તનત મેળવી હતી તે ગુમાવી. અન્યાય અનીતિ અને અધર્મ ઉપર કઈ પણ રાજ્ય લાંબે વખત ચાલી શકયું નથી. જે હિંદુ રાજાઓ ઉપર સુલતાનેએ જુલમ કર્યા હતા, જેમની કુંવરીઓને જબરદસ્તીથી જમાનામાં બેસાડી હતી, જેમને 1. આ માટે એમ કહેવાય છે કે શામળાને સાત વર્ષની મહેનત પછી સાંગણ મળે અને તેને ગાદીએ બેસાડો. મુસલમાને તેબા પોકારી ગયા. તેનું કારણ વાઘેરોની ગુરીલા પદ્ધતિ હતી. સાંગણ માટે દુહે છે કે - સાંગણ સિંધ સિધાવિયે, મહીપત છાંડી માન, સાતે વર્ષે શામળે, ઓખે ફેરવી આણ.
Page #301
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રના દતિહાસ પરાણે ધર્માતર કરાવ્યું હતું, તે સુલતાનના અંતિમ વંશજને તેના જ ધર્મભાઈના દબાણના કારણે એ જ હિંદુ રાજાઓના શરણે જવા ફરજ પડી અને તેમના જુલ્મોના ઈતિહાસથી જ્ઞાત હોવા છતાં તેઓએ તેમના ધર્મ પ્રમાણે તેને આશ્રય આપ્યો અને તે માટે મહાન બલિદાન આપ્યાં. પ્રખ્યાત ઇતિહાસકાર જેમ્સ ફેબ્સને શબ્દોમાં કહીએ તે “અભિમાનને પિકાર કરનાર પઠાણ અને મોગલેના છોકરા હિંદુના દેવળમાં આરસપહાણ ગોઠવવાની મજૂરી કરે છે અથવા છેક હલકે રેજ લઈને જે દેવની મૂર્તિઓને નાશ તેઓના પૂર્વજોએ કર્યો હતે તેઓની ફરી સ્થાપના થતી વેળાના વરઘોડામાં મશાલે ધરે છે અને નગારાં વગાડે છે.” જૂનાગઢને ઘેરે: મુઝફફર આરંભડામાં હતું ત્યારે એવી એક વાત ફેલાઈ કે તે જૂનાગઢમાં છે. મુઝફફર પ્રથમ વખતે ગુંડળમાં રહેતે; પણ આ વખતે તે હતે નહિ, છતાં તેના ઉપર શાહી ફેજ નવરંગખાનની સરદારી નીચે જૂનાગઢ ઉપર ગઈ અને ઘેરો ઘાલ્યો. દેલતખાન ઘેરી તે બીકને માર્યો તે જ દિવસે મરી ગયે. મુઝફફર ત્યાંથી બરડા તરફ નાસી ગયે. કિલ્લામાં જામ સતાજી પણ હતા અને તે યુદ્ધનું સંચાલન કરતા હતા. તેથી બાદશાહી ફેજે મુઝફફરને પકડવા માટે પ્રથમ જામ સતાજીને જેર કરવા અથવા મિત્ર કરવા વિચાર કર્યો. તેથી મીરઝાં અઝીઝ કેકા પાસે આવ્યો. મુઝફફર જેતે રહેલે અને દોલતખાન ગુજરી ગયો હતે. - જામસાહેબ પુન: જામનગરમાં: ઇ. સ. 1593 : એટલે જામસાહેબને વધારે વખત વેર જારી રાખવાનું ચગ્ય જણાયું નહિ. તેમણે વાટાઘાટ શરૂ કરી. પરિણામે સમાધાન થયું. તે પ્રમાણે આ ઘેરે આઠ માસ ચાલ્યું તેને ખર્ચ જામસાહેબે દેવ તથા પાદશાહને ખંડણું ભરવી એ શર્તે કબૂલ કરી જામ સતાજીએ સં. ૧૬૪ના મહા સુદ ૬ના રોજ જામનગરમાં પુન: પ્રવેશ કર્યો. (ઈ. સ. 1593). જેઠવા : સૌરાષ્ટ્રમાં ચાલેલાં યુદ્ધોના સમયમાં તથા જામનગરના પરાજ્યના પરિણામે જામની સત્તા નબળી પડી અને તે તકનો લાભ લઈ જેઠવા રાણું રામદેવજીના ખૂન પછી તુરતમાં જ તેના કુંવર ભાણજી અકસ્માત મૃત્યુ પામેલા. તેમનાં રાણી કલાંબાઈએ મહેર તથા રબારીઓની સહાયથી છાંયામાં ગાદી સ્થાપી, કુંવર ખીમાજીને જેઠવાની ગાદીએ બેસાડી, ઘણેખરે ગુમાવેલે પ્રદેશ પાછો મેળવી લીધે. ખેંગાર : અહીં ગુજરાતના અંતિમ સુલતાને બાયેલી સ્વાધીનતા પુનઃ પ્રાપ્ત કરવા જેમ પ્રયત્ન કર્યો તેમ એકાએકવીસ વર્ષ પહેલાં પિતાના પૂર્વજો પાસેથી 1. ખરી રીતે જૂનાગઢના બે ઘેરા થયા. પહેલા ઘેરા વખતે તે કિલ્લામાં જામ સતાજી, મકર તથા દલિતખાન હતા. નવરંગખાને આઠ માસ વૃથા પ્રયત્ન કર્યો, પણ કિલ્લો પડયો નહિ. પછી બીજ ઘેરામાં મીરઝાં અઝીઝે આવી જામ સતાજી સાથે સમાધાન કરી કિલ્લે લીધે.
Page #302
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 291 છીનવી લેવાયેલી સેરઠની સતત પુનઃ પ્રાપ્ત કરવા રાયઝાદા ખેંગારે અંતિમ પણ નિષ્ફળ પ્રયત્ન કર્યો. અમીનખાન ઉપર જામ સતાજીએ કેડીનારના વિજય પછી ઘા કર્યો હત અને તેણે મુઝફફરને સહાય ન આપતાં ખેંગારને પક્ષ લીધે હેત તે જરૂર ખેંગારનાં સ્વપનો સિદ્ધ થઈ શકત; પણ તેના ભાગ્યમાં તે હતું નહિ. મુઝફફરના કારણમાં તેનું કારણ વિલીન થઈ ગયું. મીરઝાં અઝીઝે તેની જાગીર રહેવા દીધી, પણ તેને જૂનાગઢમાં ન વસતાં તેની જાગીરમાં રહેવા હુકમ આપે અને સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશના સ્વાધીનતા પ્રાપ્ત કરવાના અંતિમ પ્રયત્ન કરુણતામાં પરિણમ્યા. ઘોરી: તે સાથે તાતારખાનના સમયથી સેરઠ પર હકૂમત ચલાવતા ઘેરીએને પણ અંત આવે. દેલતખાન મરી ગયું અને મુગલાઈની સરકારમાં સોરઠ એક સરકાર બની ખાલસા પ્રદેશમાં ભળી ગયું. આમ સૌરાષ્ટ્રના ઈતિહાસના મુસ્લિમ યુગને પૂર્વ ભાગ પૂરે છે અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર મુગલ રાજ્યસત્તાને પ્રચંડ સૂર્ય પ્રકા. 1. રાહ માંડલિકના મૃત્યુ પછી તેમને વંશ નીચે મુજબ ચાલ્યો. રાહ માંડલિક ભૂપતસિંહ (મેલીંગદેવ) ઈ. સ. 1473-1505 ખેંગાર ૪થે ઇ. સ. 1505-1525 ધણ પગે ઇસ. 152-1551 શ્રીસિંહ ઈ. સ. 1551-1586 ખેંગાર છો ઈ. સ. 1586-1608 (બગસરા વીસીમાં રહેવા ગયા.) સીમળાના કહાન નામના કવિના લખેલા એક કાવ્યમાં રાહ માંડલિક તથા તેના અનુગામીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે કાવ્યમાં ખેંગારના પ્રયતનો ઉલ્લેખ તથા નિષ્ફળતાનું કારણ દર્શાવ્યું છે. પેડે મેં પ્રાણુ ગયા, મંડલિક મહારાજજુકે, ભૂપત ભૂપાલ માટે, દાસ કહલા હૈ. તાકે કુમાર પગ બહાદર ખેંગાર ભયે, રાણ જાયે, રાહઝાદે બનાયે હૈ. નવઘણકુમારમેં અવગણ કે પાર નહિ, . શ્રીસિંહ ભક્તિ મેં જોબન જલાયે હૈ. . . .
Page #303
--------------------------------------------------------------------------
________________ 292 સોરાત ઇતિહાસ ગુજરાતના સુલતાનને સમય : ઈ. સ. 1472 થી 1583. ઈ. સ. ૧૪૭રમાં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ સોરઠ જીતી સૌરાષ્ટ્ર ઉપર સાર્વ , ભૌમત્વ સ્થાપ્યું અને મુઝફફર 3 જાને હરાવી ઈ. સ. 1583 માં બાદશાહ અકબરે | ગુજરાતને હિંદની પિતાની શહેનશાહતમાં ભેળવ્યું આ 111 વર્ષ સુધી સૌરાષ્ટ્ર ઉપર ગુજરાતના સુલતાને અધિકાર રહ્યો. સૌરાષ્ટ્રના રાજાઓમાં ત્યાં સુધી પરસ્પર વિખવાદ હતું, વેરઝેર હતાં, કૌટુંબિક કલહ હતા, રાજવિસ્તાર અને ધનપ્રાપ્તિની લાલસા હતી. પરંતુ તેઓ વચ્ચે ધાર્મિક મતમતાંતર હતાં નહિ, ભગવાન સેમિનાથ કે દ્વારકેશ રણછોડરાયને તેઓ પિતાના દેવ ગણતા. હિંદુ ધર્મમાં સાંપ્રદાયિક મતભેદ હોવા છતાં તેઓ એક જ ધર્મના અનુયાયીઓ હતા. ગત યુગમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મોના પક્ષે હતા, પણ આપણે આગળ જોઈ ગયા તેમ વલ્લભી રાજાઓ બ્રાહ્મણ ધર્મ પાળતા હોવા છતાં જૈન અને બૌદ્ધ ધર્મના પ્રચાર, પાલન કે પ્રગતિમાં અવધ કરતા નહિ; તેના અનુયાયીઓને સહિઘણુતાથી ઉત્તેજન આપતા. પરંતુ મુસ્લિમ સત્તાના પ્રાદુર્ભાવ સાથે રાજનીતિ ધર્મનીતિ થઈ ગઈ. ઈસ્લામનો પ્રચાર અને હિંદુવટનું ખંડન એ જ સુલતાનેને જાણે એકમાત્ર ધર્મ હોય તેવી રાજનીતિ તેઓએ અપનાવી. આખર ખેંગાર ખેંચ ખડગ કે ખેલ રમ્યો કહાન કવિ અસરાણું અરિકે નરાયે હૈ -1 આઇ નાગબાઈ હું કે માટેના શ્રાપ “શિર પીર લખી ભાગ તો તાગ કોન પાયા હૈ. સસેકે પીછે જે ધાવત સિયાર યાર, મુગલ સેના કે તીરનીર સે ભીંગા હૈ. દેવ સોમનાથજી કે શરણ મેં થાન ઠર્યો, નાગર નર સારંગધર સહાય મેં સુહા હૈ, કહાન કવિ ચંદ્રનાથ દેવકા કૃપાપ્રતાપ, ચંદ્રચુડ રાહ બંશ નાશ સે બચાયે હૈ. --- મુગલ સૈન્યથી પરાજ્ય પામી ખેંગાર નાસીને પ્રભાસપાટણ ગયે. ત્યાં સારંગધર દેસાઇની સહાયથી અને “મનાથ કૃપાપ્રતાપથી તેને બચાવ થયો. સારંગધર દેસાઈ વિષયમાં વિગતે માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ.” - 1. ગુજરાતને પહેલે સુલતાન મુઝફફર ૧લે હતું. તેણે દિલ્હીના શહેનશાહથી સ્વતંત્ર થઈ ઈ. સ. ૧૪૦૭માં ગુજરાતમાં પિતાની ગાદી સ્થાપી. મુઝફાર ત્રીજાએ ઈ. સ. ૧૫૮૩માં એ ગાદી ખાઈ એટલે ગુજરાતના સુલતાને રાજઅમલ કુલ 176 વર્ષ ચાલે.
Page #304
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને રાહ માંડલિક, પતાઈ રાવળ તથા અન્ય હિંદુ રાજાઓને હરાવી મહમદ બેગડાએ હિંદુઓનાં ધર્મસ્થાનને ધરાશાયી કરવા, રજપૂતોના ગૌરવને હણવા અને આર્ય સંસ્કૃતિને ભૂંસી નાખવા કમર કસી. હિંદુઓનું વ્યક્તિત્વ અને વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવાયું. હિંદુએ પિતાના દેવતાની પૂજા ખાનગી રીતે કેઈને ખબર ન પડે તેમ ઘર બંધ કરી કરવા માંડયા. નવાં મંદિર બાંધવાને તે પ્રશ્ન જ હતું નહિ. આર્ય સંસ્કૃતિનાં પ્રતીક સમાં સુંદર મંદિરને વ્યવસ્થિત વંસ કરવામાં આવે અને સંસ્કૃતિને રાજસત્તાએ નાશ કર્યો. હિંદુઓ ઉપર જજ્યિારે નાખવામાં આવ્યું અને જે મૂર્તિપૂજકે ઇસ્લામ અંગીકાર ન કરે તેમની કતલ કરવાનાં ફરમાન આપવામાં આવ્યાં. હિંદુઓ સામે જેહાદ જાહેર કરવામાં આવી અને ઇસ્લામના સ્થાપન સારુ જાસુસ મોકલી જ્યાં જ્યાં મૂર્તિપૂજા થતી હતી તેની ખબર મંગાવી ત્યાંની મૂર્તિઓને તથા દેવળોને નાશ કર્યો. સુલતાનેએ કુળવાન રજપૂત રાજાઓની કન્યાઓને પિતાના જનાનખાનામાં બેસાડી પૂજતેનાં કુળગોરવ અને અભિમાન હણી નાખ્યાં અને તેમાં જેઓ અડગ રહ્યા તેમને સંપૂર્ણ વિનાશ કર્યો. હિંદુ જમીનદારની જમીને આંચકી લેવામાં આવી, વાંટાઓ ખાલસા કરવામાં આવ્યા અને રાજાઓ ઉપર એ સકંજે કર્યો કે કોઈનામાં સુલતાને સામે થવાની હિમ્મત રહી નહિ. સુલતાનેમાં ધાર્મિક અસહિષ્ણુતા હતી. તદુપરાંત તેમના ધનભને પણ પાર હતું નહિ. જૂનાગઢ, પાવાગઢ, આબુ, દ્વારિકા, વગેરે અનેક સ્થળેથી રાજાઓને, 1. સોમનાથ, દ્વારકા આદિ અનેક મંદિરે તેણે તયાં અને તેડાવ્યાં. પાટણના મહાલયે તેડી તેના પથ્થરોથી અમદાવાદ ચણાયું હતું (અહમદશાહ) “મિરાતે સિકંદરી.' 2. “શહેર વચ્ચે ઘોડા ઉપર બેસીને જવાની કે હિંદુને છૂટ ન હતી અને જેઓ પગે ચાલીને જતાં તેઓને પણ જમણે ખભે લાલ પટી લગાવ્યા વિના લૂગડાં પહેરવા દેતા નહિ. હોળી-દિવાળીના તહેવારનું પૂજન આદિક પ્રસિદ્ધ પાખંડીપણું કરવા દેવાની મને કરી હતી.” (મિરાતે અહમદી.) 3. સુલતાન અહમદશાહે “સિદ્ધપુરનું જવાહર ને ચિત્રોથી રાણગારાયેલું દેવળ જડમૂળથી ખેાદી નંખાવ્યું અને મલિક તુફાનને તાજુ-ઉલ-મુકેના ખિતાબ આપી ગુજરાતનાં તમામ મૂર્તિમંદિરને નાશ કરવા નિમણુંક કરી. (મિરાતે સિકંદરી.) - 4 ફરિસ્તા 5. રાણાજી ગોહિલ, સામંતસિંહ બેહુલ, ભીમજી વાટેલ વગેરે. 6. ફરિસ્તા.
Page #305
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મંદિર, મઠે અને વ્યાપારીઓને દ્રવ્યોષ તેમણે અમદાવાદના રાજમહેલમાં ઠાલવ્યે. કેઈ ગામ, શહેર, રાજા કે પ્રજાને લુંટી લેવાનું કર્તવ્ય તે તેમને મન, સર્વસાધારણ હતું. આમ સુલતાનની રાજનીતિ ધાર્મિક અને આર્થિક દૃષ્ટિબિંદુને મધ્યવતી રાખીને ઘડાઈ હતી. પરિણામે તેઓએ આ દેશમાં અનેક હિંદુઓને ઈસ્લામના અનુયાયીઓ બનાવ્યા, અનેક મંદિરે તેડયાં, અનેક મંદિરમાં મજીદ બનાવી અને આખા દેશને લૂંટી તેમને ખજાને સમૃદ્ધ કરી તેમની જેહાદ અને યુદ્ધોમાં તેને વ્યય કર્યો. આ સમયમાં યુદ્ધો, ખૂને, ખટપટે, લૂટે, પ્રજા ઉપર ત્રાસ અને જુલ્મ સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી. આવી ઝનૂની, અસહિષ્ણુ અને દૂરંદેશી દષ્ટિરહિત રાજનીતિના પરિણામે ગુજરાતનું નંદનવન ઉજજડ બન્યું જાનમાલની સલામતી રહી નહિ, પ્રજાની નીતિનું ધોરણ પણ તેથી ઘણું નીચું ઊતરી ગયું ગુજરાતમાં મુસ્લિમ સિવાય અન્ય પ્રજાનું જીવન જાનવરના જેવું બની ગયું. રાજની આવક : જૂનાં રજપૂત રાજ્યમાં જમીન મહેસૂલ પદ્ધતિ ભાગામી હોવાનું જણાય છે. ખેડૂત દર વર્ષે જે ઉત્પન્ન કરે તેને ચે કે છઠ્ઠો ભાગ રાજભાગ માટે નીકળતા, પણ રાજ્ય અને ખેડૂત વચ્ચે સીધે સંબંધ ન હતો; વચમાં ઈજારદાર જેવી એક સંસ્થા રાજભાગ ઉઘરાવી આપતી. સુલતાનને જમીન મહેસૂલની આ દેશમાં ચાલતી પદ્ધતિને કાંઈ અનુભવ ન હતા. તેઓએ મુલ્કી, ન્યાય કે વ્યવસ્થાના નિયમે જ કરેલા નહિ. તેઓ મહેસૂલ પણ તલવારના બળે ઉઘરાવતા અને ન્યાય પણ તલવારની ધારથી જ આપતા. એટલે તેમણે ખાસ કઈ પદ્ધતિ વિચારી નહિ. જમીન મહેસૂલ જેવી કાયદેસરની લેતરી કરતાં લૂંટફાટ અને ખંડણીમાંથી તેમને વિશેષ આવક હતી. પૂર્વ ઇતિહાસ : ગુજરાતની સતનતને સ્થાપક મુઝફફર દિલ્હીમાં રેઝ તઘલગના દરબારમાં મોટે થયે હતું. એટલે ફરાઝના સમયમાં જે રાજ્યવ્યવસ્થા, 1. મુરિલમ ઇતિહાસકારોના આધારે આ ધનતેષની ત્રીસ પેટીઓ બહાદુરશાહે તેમના નાસી જતા કુટુંબ સાથે મદીના મેકલી. ત્યાં માગમાં ઈજીપ્તના સુલેમાન પાશાએ તે લૂંટી લીધી. - 2. આ સમયમાં માર્ગે એટલા ભયગ્રસ્ત હતા કે લોકે એકલા મુસાફરી કરી શકતા નહિ અને લુંટાયા સિવાય કઈ વટેમાર્ગુ સહીસલામત રીતે પંથ કાપી શકતે નહિ. (કુરિસ્તા) 3. મુઝફફરનાં માતા-પિતા હિંદુ હતાં. તેને પિતા સહારન પંજાબને ટાંક શાખાને ક્ષત્રિય હતા. તેની બહેન ફિરોઝને પરણાવી તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેને વાછ ઉલ મુશ્કનો ખિતાબ આપ્યો હતે.
Page #306
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 25 હતી તેના સંસ્કાર તેનામાં આવ્યા. દિલ્હીના સુલતાને પવિત્ર કુરાનના કાયદા પ્રમાણે રાજ ચલાવવાનો દાવો કરતા અને તેઓ ખલકાના પ્રતિનિધિઓ છે તેમ માનતા. પણ ખરી વસ્તુસ્થિતિ જુદી જ હતી. ભારતમાં આવેલા મુસ્લિમે અરબ, ઈરાની અને અફગાન લેહીના હતા. ખિલાફતમાં ઘણા ફેરફાર થઈ ગયા હતા. મધ્ય એશિ- - યાની જંગલી રાજ્યવ્યવસ્થાની આંગતુક ઉપર પૂરતી અસર હતી. અને હિંદુસ્તાનના રિવાજે, ધર્મ અને કાયદાઓને ભૂંસી નાખવાનું સહેલું ન હતું. આ બધાં તેમાંથી સુલતાનની વ્યવસ્થા જન્મ પામી; અને એક અનિયમિત, અવ્યવસ્થિત અને અનિશ્ચિત પદ્ધતિ તેમાંથી આકાર પામી આ પદ્ધતિમાં કઈ લિખિત કાયદો હતો નહિ. “મારે તેની તલવાર” એ સૂત્રાનુસાર જે વિશેષ શક્તિશાળી હોય તે ગાદીપતિ થાય અને જે ગાદીપતિ હોય તેની મરજી તે કાયદે ગણાય તેવી સર્વસામાન્ય માન્યતા થઈ ગઈ. એક જ સરખા ગુન્હા માટે એકને દેહાંત દંડની સજા થતી ત્યારે બીજાને માત્ર ઠપકો જ મળત. પ્રજાની આબાદી ધર્મપ્રચાર પાસે ગૌણ બની; પરંતુ સ્વશાસનના અને સત્તા ટકાવી રાખવાના પ્રયત્ન પાસે ધર્મપ્રચારની ભાવના પણ ગૌણ બની ગઈ. સુલતાનની પરિસ્થિતિ તે રીતે વિકટ બની. જો તેઓ ધર્મપ્રચાર માટે માત્ર મુસ્લિમ ઉપર વિશ્વાસ રાખી ગેરમુસ્લિમ ઉપર માત્ર તલવાર ચલાવે તે પ્રજાને મોટે ભાગ હિંદુઓનો હોઈ તેમની સ્થિતિ જોખમાય. જે તેઓ માત્ર ધાર્મિક નીતિ જ અખત્યાર કરે તે રાજતંત્ર ચાલે નહિ. એટલે તેઓએ એક માનસિક સમાધાન કર્યું. “વિજેતાઓ અને પરાજિત થયેલી પ્રજા કદી ભળી શક્યા નહિ, પણ તેઓ એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. વિજેતાઓ પરાજિતેને તેમને સર્વથા નાશ કરવાનું શકય હોય તે પણ તેઓ બહુ ઉપયોગી છે, તેમ જાણી શક્યા.” પરિણામે રાજા અને પ્રજા વચ્ચે એક પ્રકારની સમજણ થઈ ગઈ. સુલતાની મરજી ઉપર ચાલતે કાયદે અને તેની કઠિનાઈ પ્રજા સહન કરવા તૈયાર થઈ ગઈ અને ખિલાફત તથા ધર્મની આજ્ઞાનું પાલન કરવાને દંભ કરતા સુલતાને એક અનિ- * વાર્ય અનિષ્ટ તરીકે પ્રજા ઉપર રાજ ચલાવતા રહ્યા. | મહેસૂલ : સુલતાનની મહેસૂલપદ્ધતિ દીલ્હીમાં પૂર્વકાળના સુલતાનને પગલે સ્થાપવામાં આવેલી. રૈયત અને રાજાની વચમાં જાગીરદાર હતા. આ જાગીર 1. ધ. પ્રવીશ્યલ ગવર્મેન્ટ ઓફ મુગલ્સ : શ્રી. પી. શરણુ. 2. જે દીવાન કે વઝીર હોય તે તેને ગમે તે માણસને વસૂલાત કરવા મોકલી આપો અને કોઈ પણ વ્યવસ્થિત જનાના અભાવે તેની મરજી મુજબ રકમ વસૂલ કરવામાં આવતી. જેમ વધુ રકમ ઉઘરાવે તેમ તેની શક્તિ અને બુદ્ધિ વધુ છે તેમ માનવામાં આવતું.
Page #307
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ દારે કાં તે જૂના ઠાકર હતા, અથવા સૈન્યમાં મોટા હા ધરાવતા સરદારો અને સુલતાનની પાસે રહેતા અમીરે હતા. તેઓ રાજ્યને લશ્કરી સહાય આપતા અને ઉપરથી જમા આપતા અને બદલામાં ખેડૂત પાસેથી અને તે સિવાયના વર્ગ પાસેથી રાજભાગ લેતા અને તે ઉપરાંત વેરા વસૂલ કરતા. તેમ છતાં કેટલાક ખાલસા વિસ્તારમાં રાજ્ય તરફથી ખેડૂત પાસેથી પરબારે ભાગ લેવા અને તે માટે “દીવાન નામને સર્વોચ્ચ અમલદાર રાજધાનીમાં રહી દેખરેખ રાખતે. દીવાનની નીચે કોઈ પગારદાર અમલદાર રહેતા નહિ અને ઈજારાથી અથવા સમયે સમયે બદલાતા માણસે કરવેરા ઉઘરાવી લેતા. તે કામ માટે લશ્કરે પણ જતાં. કરવેરા ભરી ન શકનારને અપાર શારીરિક ત્રાસ આપવામાં આવતા. મણિસને મારી પણ નાખવામાં આવતા અને ગામનાં ગામ બાળી પણ દેવામાં આવતાં. અલાઉદ્દીન ખીલજીએ આ પદ્ધતિમાં સુધારો કરી “આમીલ નામને અમલદાર નીમે. તે તાલુકા જેટલા વિસ્તારમાં નિયમિત વસૂલાત કરતે. ગુજરાતમાં સુલતાનના રાજ અમલમાં દીવાન અને આમીલ હતા. રાજ્યનાં આવક–ખર્ચને હિસાબ રાખવામાં આવતે અને વસૂલાતમાંથી સ્થાનિક વહીવટી ખર્ચ કાપી વધારે રાજધાનીમાં મોકલી દેવામાં આવતે. સુલતાન અહમદ પહેલાએ વાંટા પદ્ધતિ દાખલ કરી, સ્થાનિક ઠાકરે તથા જમીનદારોને ચોથે ભાગ રાખી ગામો રહેવા દીધાં અને મહમુદ ત્રીજાએ તે ખાલસા કરી લીધા. સૈન્ય : રાજ્યનું મહત્ત્વનું અંગ સૈન્ય હતું. સેન્યાધિપતિ તરીકે સુલતાનની જેના ઉપર કૃપા હોય તે સરદાર રહેતે. ખરી રીતે સમસ્ત સૈન્યનો મુખ્ય સેનાપતિ કઈ હતે જ નહિ. સુલતાન તે કામ જાતે કરતા. સુલતાનના સૈન્યમાં હિંદુઓને સ્થાન ન હતું. ગુજરાતની સેનામાં તુકે, પઠાણ, આર, અને વાર્તર લેકે હતા. તે ઉપરાંત ઈટાલી, રશિયા, આમીનિયા વગેરે યુરોપના દેશમાંથી પકડાઈ આવેલા ગુલામે અને ભાગી આવેલા પરદેશીઓ ઈસ્લામ સ્વીકારી ગુજરાતના સૈન્યમાં દાખલ 1. ગામ ખાલસા થતાં રજપુત ઠાકરેએ બહારવટાં કર્યા. તેથી આવાં ગામો ખાલસા ન કરતાં ત્રણ ભાગ ખાલસા અને એક ભાગ ઠાકોરને આપ્યો. ખાલસા ભાગને તળપદ કહેતા. અને તે સિવાયના ભાગને વાંટ કહેતા. 2. જેણે સુલતાનની હકૂમત સ્વીકારી તે હિંદુ ઠાકોરો જમીનદાર કહેવામાં આવતા. (મિરાતે અહમદી.) 3. અસફઅલીની સલાહ ઉપરથી મહમુદ ત્રીજાએ ઈ. સ. ૧૫૪૫માં આ વાંટા પણ ખાલસા કરી લીધા અને તેથી પ્રજામાં ઘણે અસંતોષ ફેલાય. અકબરે તે વાંટા પાછા આપ્યા. 7 .
Page #308
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 97 થઈ ગયા હતા. તેમ છતાં હિંદુઓ ઈસ્લામ અંગીકાર કરતા તે તેમને સેનામાં સ્થાન મળતું. સૈનિકનાં હથિયામાં બાણ, કમાન, તલવાર, ભાલાં તથા બંદૂક હતાં. પિોર્ટુગીઝનું પ્રાબલ્ય વધ્યું અને મોગલની ચડાઈઓ આવવા માંડી ત્યારથી સુલતાનેએ તેપખાનું મજબૂત બનાવ્યું અને તોપખાનામાં ઈટાલી અને ઈજીપ્તના નિષ્ણાતેને બોલાવી રાખ્યા. તે પણ બનાવવા માટે તે પ્રકારનું કામ જાણનાર કારીગરોને બોલાવ્યા. નૌકાસૈન્યઃ ગુજરાતનું નૌકાસૈન્ય તે અપ્રતિમ હતું. પોર્ટુગીનો સામને કરવા માટે સુલતાને તેની આમદાનીને ભેટે ભાગ મચી એક અદ્યતન નીકાન્ય ઊભું કર્યું અને ઇજીપ્તના નૌકાનિષ્ણાતેએ સહાય, સૂચના અને સલાહથી તેને વિશેષ સમૃદ્ધ બનાવ્યું. ઘેરે ઘાલવામાં અને મેદાનની લડાઈ લડવામાં જૂની પદ્ધતિ જ ચાલુ હતી. કિલ્લે તેડવા ઊંટને તેમજ પથ્થર ફેંકવાના યંત્રને ઉપયોગ થતું. સુરંગથી કિલા તેડવાના પ્રયેાગ પણ થતા. લશ્કરીઓને ગણવેશ હતો નહિ, એક જ પ્રકારનાં હથિયાર પણ ન હતાં. જેને જે ફાવતું હોય તે હથિયાર ધારણ કરે અને ફાવે તે ઘોડા ઉપર બેસે. લશ્કરો રાજધાનીથી દૂર રહી લડતાં હોય, છતાં માસામાં રાજધાનીમાં આવતાં અને સુલતાન તથા તેના સેનાપતિએ તેની તપાસ લેતા. યુદ્ધોમાં મરાઈ ગયેલા સૈનિકોનાં કુટુંબોને સહાય આપવામાં આવતી. સૈનિકે ને પગાર મળતું નહિ, પણ લૂંટફાટમાંથી ઈસ્લામી સરાહ મુજબ ભાગ મળતા; પણ પાછળના સમયમાં લૂંટમાંથી ભાગ આપવાનું બંધ કરી પગાર પણ કરવામાં આવ્યા હતા. આ પગારની રકમ વરસમાં એક દિવસ સિન્ય રાજધા- નીમાં પાછું આવે ત્યારે ચૂકવાતી. સૈનિકના ઝઘડા “કાઝીએ લશ્કર” પતાવતા. ગૃહખાતું : વર્તમાન સમયમાં જેને ગૃહખાતું કહેવામાં આવે છે તેવું દફતરે ઈન્શા નામનું ખાતું હતું. તેમાં સુલતાન પાસે લેકેની અરજે પહોંચાડવાનું તથા સુલતાનની આજ્ઞાઓ પ્રજાને તેમજ તાબાના માણસોને પાઠવવાનું કામ થતું.. 1. ફીરંગખાન, લંગરખાન, મલેક અયાઝ, રૂમખાન વગેરે. 78
Page #309
--------------------------------------------------------------------------
________________ 298 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ઉપરાંત રાજ્યના અમલદારની ફેરબદલી, નિમણક તથા બરતરફીને પત્રવ્ય વહાર પણ તે ખાતા દ્વારા થતો. કાયદો અને વ્યવસ્થા : કાયદે તે સરાહ-મુહમ્મદીને જ હતું. કુરાનના ફરમાન તેમજ હદીસ અનુસાર ન્યાય તે; પણ વારસા, હિસ્સા, લગ્ન, ભાગીદારી વગેરેમાં હિંદુઓને હિંદુ શાસ્ત્ર પ્રમાણે વર્તવાની છૂટ હતી. કાયદાનો અમલ કાજીઓ કરતા અને “ખાદીમે સરાહ”નું બિરુદ પિતાના નામ આગળ લખતા અને હિંદુઓને ગમે તેવી છૂટ હોવા છતાં જ્યાં એક પક્ષકાર મુસ્લિમ હોય ત્યાં સરાહ પ્રમાણે ન્યાય આપતા. અપીલ થતી નહિ. હુકમને અમલ સત્વર થતો. વગદાર માણસને ન્યાય વ્યવસ્થા : પોલીસનું કામ કોટવાળ કરતા. તેઓ ગુન્હ પકડતા અને ગુન્હો ન બનવા પામે તેનું ધ્યાન રાખતા. શહેર બહારના માર્ગો ઉપર તેમજ વનવગડામાં બનતા ગુન્હાની તપાસ રાખવા બદલ ખાસ અમલદારે રહેતા. બીજા ખાતાંઓ : આ ઉપરાંત “દીવાને રયાસત એટલે બજારભાવ, તેલ-માપ, હરીફાઈ વગેરે માટે એક ખાતું હતું. જળમાર્ગ અને સમુદ્રમાર્ગ માટે ધ્યાન રાખવા અમીર-ઉલ-મુલ્ક નામ અમલદાર રહેતા અને ખેતીવાડી અને બાગબગીચાનું ખાતું “અમીરે કોઈ નીચે હતું. આ તમામ ખાતાઓમાં ઊંચા પદ ઉપર માત્ર મુસ્લિમોની નિમણુક થતી. નાની જગ્યાઓ ઉપર હિન્દુઓ હતા કે નહિ તે ખાસ જણાતું નથી, પણ તેમ કર્યા સિવાય તંત્ર ચાલે તેમ હતું નહિ. નોકરને પગાર મળત. તેઓને ડાયરી લખવી પડતી, રેજેરોજનો રિપોર્ટ સુલતાનને આપવો પડે અને તેઓની કસૂર માટે તેમને સજા કરવામાં આવતી. ચલણ: સુલતાનના રાજ અમલના આરંભકાળમાં આ દેશમાં જૂના સિક્કા ચલણમાં હતા. ગધેયા, દિલ્હીના રૂપિયા અને ત્રાબિયા કે દેકડા ચાલતા. ટંકા કે ટકા નામને ચાંદીના સિક્કો પણ ચાલતે. અહમદશાહ અમદાવાદની સ્થાપના કરી, ત્યાં એક ટંકશાળ સ્થાપી, તેમાં ટકા તથા ત્રાંબિયા પાડયા. અને તે પછી ઈ. સ. ૧૪ર૭માં ઈડર પાસે અહમદનગર વસાવી, ત્યાં ટંકશાળ સ્થાપી, ત્યાંથી સિક્કાઓ પાડવા માંડયા. પરંતુ આ સિકકાઓનું ખાસ નામ કે એકધારું વજન હતું નહિ. તેથી મહમદ બેગડાએ જૂનાગઢ તથા ચાંપાનેર જતી, ત્યાં ટંકશાળ રથાપી, “મહમુદી” નામને
Page #310
--------------------------------------------------------------------------
________________ 299 ગુજરાતના સુલતાને સિકકો પાડ., તે પછી મુઝફફર બીજાએ “મુઝફ્ફરી” નામને ચાંદીનો સિકકો શરૂ કર્યો અને મુઝફફર ત્રીજાના રાજ્યમાં ચંગીઝખાન નામના ઉમરાવે “મહમ્મદી” નામને સિક્કો શરૂ કર્યો. કેરી: સૌરાષ્ટ્રમાં મહમ્મદીનું ચલણ હતું અને સુલતાનના ત્રાંબાના સિક્કા ! પણ ચાલતા. તેને લેકે “કડા”ના નામથી ઓળખતા. તે ઉપરાંત જૂના સિક્કાઓ પણ ચલણમાં ફરતા રહ્યા હોવાનું જણાય છે. કમનસીબે જૂનાગઢના રાહના સમયને એક પણ સિક્કો મળ્યો નથી. પણ તેમના સિકકાઓનું ચલણ પણ પ્રચલિત હેવા સંભવ છે. સુલતાનની મહમૂદી ચાલતી ત્યારે ઈ. સ. 1568 લગભગ જામ છત્રસાલા ઉર્ફે સતાજીને “મહમ્મદી” નામ રાખવાની તથા સુલતાનનું નામ છાપવાની શતે સુલતાને સિક્કા પાડવા રજા આપી. આ પહેલાં કચ્છના રાવે પણ પિતાનું ચલણ ચાલુ રાખેલું. કચ્છી ચલણમાં દોકડા વિશેષ પ્રમાણમાં હતા. તેના ઉપર “મહમદ બિન લતીફનું ફારસીમાં અને રાવનું નામ નાગરી અક્ષરેમાં ઉપસાવેલું જોવામાં 1. સંભવ છે કે જૂનાગઢ તથા ચાંપાનેરની ટંકશાળ પણ તેના હાથમાં પડતાં તેણે તેને ઉપયોગ કર્યો; નહિતર રાજધાનીથી આટલે દૂર ટંકશાળ સ્થાપવાનું તે સમયમાં ઉચિત ન હતું. આ સુલતાને જે જે શહેરમાં સિક્કા પાડતા તેનું ઉપનામ સિક્કા ઉપર લખતા. અમદાવાદને “શહેરે મુઆઝમ” અર્થાત મહાન શહેર તથા પાછળથી “દાલ-ઉલ-દરબ” અર્થાત “ટંકશાળનું સ્થળ” તરીકે ઉલ્લેખ છે. તેને પાછળથી “દાર-ઉલ-ખિલાફત” અને “દારઉલ-સલ્તનત” એટલે ખિલાફતનું સ્થળ અને “સલ્તનતનું સ્થળ” પણ કહ્યું છે. મેગલ સમય (ઈ. સ. ૧૭૧૯)ને એક સિક્કામાં તેને “ઝિન્નત-ઉલ-બીરાદ” અર્થાત “શહેરનું રૂ૫” તરીકે વર્ણ વેલું છે. (“ઓન સમ કેઈન્સ ઇલસ્ટ્રેટીંગ ધી હિસ્ટ્રી ઓફ ગુજરાત” ડો. જી. વી. ટેલર.) 2. મહમ્મદીનું વજન નિશ્ચિત ન હતું તેમજ તેનું કદ પણ ફરતું રહેતું. મહમદ બેગડાની મહમુદીનું વજન 88 ગ્રેન હતું અને તેની કીંમત અકબરી રૂપીઆના 3 ભાગ જેટલી હતી. “મુઝફફરી”નું વજન 111 ગ્રેન હતું. તેની કીમત અકબરી રૂપિયાના { ભાગ જેટલી હતી. પાછળથી મુઝફફર ત્રીજાને સમયમાં તેનું વજન 118 ગ્રેન થયું. આ સિક્કાને “ચંગીઝખાની મહમુદી” પણ કહેવામાં આવે છે. (અનપબ્લીડ કેઇન્સ ઓફ ધી ગુજરાત સલ્તનત : બે. બ્રા.સે. એ. સે. જનલ; પ્રો. હેડીવાળા તથા “ધ ગુજરાત મહમુદી” અ. કરીમ માસ્તર તથા ઉં. ટેલર.”
Page #311
--------------------------------------------------------------------------
________________ 300 સૌરાષ્ટ્રને ઇતિહાસ આવે છે. જામસાહેબે પ્રચલિત કરેલી મહમ્મદી “કેરી” તરીકે જાણીતી છે. વેપાર-હુન્નર-ઉદ્યોગ : સુલતાનના સમયમાં સૌરાષ્ટ્રને વેપાર ભાંગીને ભૂકો થઈ ગયે હતે. યુદ્ધો અને ચડાઈઓના પરિણામે સોરાષ્ટ્રની ધરતી ઉપર લેહીની નદીઓ ચાલી હતી અને પ્રજાના જાનમાલની સલામતી રહી ન હતી. તેમાં મુક્ત વ્યાપારને સ્થાન ન હતું. તેમ છતાં સૈન્યને દાણ તથા રોજની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનો માટે વેપાર ચાલત. વણઝારાઓ પેઠે ભરી વરાડ, માળવા અને હિંદુસ્તાનના બીજા ભાગોમાંથી અનાજ લઈ આવતા. તેઓ માર્ગમાં લૂંટાઈ જતા અથવા તેઓને મોટા મોટા દંડ દેવા પડતા. તેથી અનાજ બહુ મેંવું હતું. સ્થાનિક માણસે પિતાનું અનાજ પકવી પણ લેતા. બાજર, મઠ, કેદ, કાંગ અને બંટી જેવાં ધાન્ય લોકોને રાક હતે. ખેતરમાં થયેલ પાક લણાશે કે નહિ તેની પણ ખેડૂતને ખાતરી ન હતી. તેમ છતાં તેઓ જીવતા હતા અને રાજાઓ કે સુલતાનના સેનાપતિઓ ખેડૂતોના મેલને ખાસ કારણ સિવાય હરકત કરતા નહિ. બંદરો : સાગરકાંઠાનાં બંદરમાં દ્વારકા, મિયાંણી, વેરાવળ, પાટણ, મહુવા તથા ઘંઘા મુખ્ય હતાં. ત્યાં આરબો અરબસ્તાનની પેદાશ ખજૂર વગેરે લઈ આવતા અને અહીંનાં વહાણે પરદેશમાં માલ લઈ જતાં. સમુદ્રમાર્ગે આ દેશને વ્યાપાર ચાલતે પણ ચાંચિયા લોકોએ તેને પણ ભયમાં મૂકી દીધા હતા. સુલાતાનોએ તેમજ પિોર્ટુગીઝેએ ચાંચિયાઓને નાશ કરવા ઘણા પ્રયત્ન પણ કરેલા. ઘણાખરા સોદાગરે પિતાનાં વહાણે રાખતા અને ઇમારતી લાકડું, શ્રીફળ, મેવા અને તેજાના પરદેશથી લાવતા. સૌરાષ્ટ્રમાંથી ઘેડા, ગાય, બકરાં વગેરે પ્રાણીઓ તેમજ ઘી, કઠોળ અને કપાસની નિકાસ થતી. મત્સ્યઉદ્યોગ ઘણા જ મોટા પ્રમાણમાં થતું. કઈ યાંત્રિક ઉન્નતિ કે હુન્નર માટે તે સ્થાન જ હતું નહિ; પણ તે બંદૂકો અને તલવારે આ દેશમાં બનાવી હતી તે ઉલ્લેખ છે. 1. જામસાહેબે તેની ટંકશાળમાં છાપેલે રૂપિયો સુલતાનને નહિ ધરતાં કહ્યું કે “રાજાઓ પોતાની કુંવરીઓ સુલતાનને પરણાવી પોતાની પ્રતિષ્ઠા વધારે છે. તેમ હું મારી “કુંવરી” આપના રૂપિઆ સાથે તેનું માન વધે તે આશાથી પરણાવું છું.” તેથી સુલતાન ખુશ થયો અને ત્યારથી જામસાહેબની “મહમુદી કુંવરી” કહેવાણી અને તેનું અપભ્રંશ કેરી થઈ ગયું. (દીવાન રણછોડજી : તારીખે સેર–પ્રો. હેડીવાળા આ વાતને માત્ર લેકવાર્તા કહી માન્ય રાખતા નથી.) ' પાછળથી પોરબંદર રાણુશાહી અને જૂનાગઢ દીવાનશાહી કેરી પાડેલી, જેનું ચલણ . સ. 1908 લગભગ બંધ કરવામાં આવ્યું. 2. સિન્યનાં ઊટે ખેતરોમાં ચરતાં હતાં, તે જોઈ મલેક અયાઝે સૈનિકોને ઠપ આપ્યો હતો.
Page #312
--------------------------------------------------------------------------
________________ ગુજરાતના સુલતાને 301 ખેતી : ખેતી નિરંતરનાં યુદ્ધોથી પાયમાલ થઈ ગઈ હતી છતાં ખેડૂતે તે કર્યો જતા અને તેમના પરિશ્રમથી પ્રજાનું પાલન કરતા. તે સાથે રાજાઓને તથા સુલતાનને બાગબગીચાને શેખ હતું તેથી ફળઝાડને ઉછેર થતા હતા. કેરી, પિપૈયાં, દાડમ વગેરે ફળે થતાં. દાડમ અને લીંબુ સુલતાનોએ પ્રચલિત કર્યા હતાં. નાગરવેલનાં પાન ચારવાડમાં પુષ્કળ થતાં તથા પરદેશમાં પણ તેની નિકાસ કરવામાં આવતી. જંગલ અને જાનવર : સૌરાષ્ટ્રમાં અત્યારે ગીરનું જંગલ છે તે કરતાં ઘણું વિશેષ મોટું જંગલ તે સમયે હતું. દ્વારકા અને ચોટીલા સુધી સિંહની વસ્તી હતી. વાંદરાઓનું પ્રમાણ પણ વિશેષ હતું. દીપડા, ચિત્તા વગેરે અનેક પ્રકારનાં જંગલી પ્રાણીઓ હતાં. હરણ, સાબર, પશુડા, ઘુટડા આદિ જાનવર પણ હતાં ? જાતિઓ : આ સમયમાં કઈ ખાસ જાતિઓ આ દેશમાં રહેવા આવી નથી; પણ મુસલમાનના રાજઅમલમાં અને બળજબરીથી કે રાજીખુશીથી થયેલા ધર્માન્તરને કારણે કેટલાક રજપૂતે મુસ્લિમ બન્યા. હજી પણ મુસ્લિમોમાં ટાંક, પરમાર, ચાવડા, સોલંકી, વાઢેલ, વગેરે શાખાના મુસ્લિમે છે. કેટલાક રજપૂતોએ ઇસ્લામના સંસ્કાર ગ્રહણ કર્યા, છતાં હિન્દુ ધર્મના રિવાજે ચાલુ રાખ્યા. તેઓ મેલેસલામ કહેવાયા. તે ઉપરાંત એમણે, વહેરા, મેમના બેજા, પીરાણું, વાઘેર વગેરે હિન્દુ ધર્મમાંથી ધર્માતરના પરિણામે મુસ્લિમ કેમમાં ભળેલા લેકમાંથી ઇસ્લામ ધર્મ સંપૂર્ણપણે અથવા અંશત: પાળનારાઓની નવી જાતિઓ થઈ 1. સૈન્ય માટે આ જાનવરોને કાયમ શિકાર થયાં કરતો અને તેમના ખોરાક માટે હજારો પ્રાણીઓને મારી નાખવામાં આવ્યાં. છતાં તેમાંથી કેટલીએક જાતે હજી પણ છે. સિંહ તે સમયમાં આખા સૌરાષ્ટ્રમાં હતા તેની ઇતિહાસમાંથી સાબિતી મળે છે. 2. મેમણોમાં બે વિભાગ છે: હલાઈ તથા કચ્છી. તેમાં કચ્છી ધર્મ પરિવર્તન કરેલા લુહાણું હેવાનું માનવામાં આવે છે. ખોજા : તેઓ અંશતઃ મુસ્લિમ છે. હાઝર ઇમામ જાફર આદિકના વંશજ ના. આગાખાનને પોતાના ગુરુ ગણે છે. એમનાઓઃ ધર્મ પરિવર્તનના પરિણામે જે કણબીઓ મુસ્લિમ થયા તેમના વંશજો છે. તેઓ મમીન કહેવાયા. . પીરાણું : મુસ્લિમ સંતોના પ્રભાવે મુસ્લિમ બનેલા હિન્દુઓ બને ધર્મ પાળે છે. ધર્મગુરુઓ સૈયદે તેમજ હિન્દુઓ પણ છે. આ પ્રાંતમાં તે ધર્મના અનુયાયીઓની સંખ્યા બહુ ઓછી છે. વાધેર H હિન્દુ વાઘેરે મુસલમાન થયા તે.
Page #313
--------------------------------------------------------------------------
________________ 302 સૌરાષ્ટ્રને ઇતિહાસ તે ઉપરાંત પઠાણે, મકરાણીઓ, આરબ, મિંયાણા, જત વગેરે પરદેશથી ધંધાર્થે આવેલા મુસલમાને આ દેશના વતની થઈ રહ્યા. લેખક: સુલતાનોએ પિતાને ઈતિહાસ ફારસી ભાષામાં લખાવેલે. તે તેમજ સમકાલીન લેખકે લખેલા ઈતિહાસના ગ્રંથ ઉપરથી મળેલી ઘણું હકીક્ત ઈતિહાસ લખવામાં ઉપયોગી થઈ છે. તે પૈકીનાં મુખ્ય પુસ્તકે નીચે મુજબ છે: 1. મુઝફફરશાહી : ઈ. સ. 1391 થી ઈ. સ. 1411 સુધીને ઈતિહાસ. 2. અહમદશાહી : ઈ. સ. 1411 થી ઈ. સ. 1441 સુધીને ઈતિહાસ. 3. તબક્કાતે મહમદશાહી : ઈ. સ. 1513 સુધીને મહમદ બેગડાનો ઈતિહાસ, 4. મુઝફફરશાહી (બીજ) : ઈ. સ. 1526 સુધીને ઈતિહાસ. 5. બહાદુરશાહી : ઈ. સ. 1576 સુધીને ઈતિહાસ. 6. તુહફએ સઆદત. 7. કિતાબુલ આસરી મહમુદશાહી : ઈ. સ. 1554 સુધીને ઈતિહાસ. 8. મુઝફફરશાહી (ત્રીજી) : ઈ. સ. 1573 સુધીનો ઈતિહાસ ગુજરાતી સાહિત્યમાં કાવ્યો અને ધર્મગ્રંથ લખાતાં. તેમાંથી નીચેનાં ગણનાપાત્ર ગણું શકાય: ગુજરાતીમાં “વસંતવિલાસ” નામના ગ્રંથની અમદાવાદમાં ઈ. સ. ૧૪૫રમાં આચાર્ય રત્નાકર નામના વિદ્વાને નકલ કરી. આ ગ્રંથ સચિત્ર છે. નરસિંહ મહેતાએ પણ આ યુગમાં જ તેમનાં કાવ્ય અને પદે લખ્યાં. કવિ પદ્મનાભે ઈ. સ. ૧૪૫૫માં " કાન્હડદે પ્રબંધ” નામના કાવ્યગ્રંથ લખે. આ સિવાય અનેક ભક્ત, કવિઓ અને લેખકે એ પિતાની કૃતિઓ રચી તેને જનતામાં પ્રચાર કર્યો. સતો: મુસ્લિમ સંતે અહમદશાહ, શાહઆલમ અને જમિયલશાહ દાતાર સુલતાનના સમયમાં થયા. તેઓના આશ્રયે અને આશીર્વાદે સલ્તનત પાંગરી. સ્થાપત્ય: મુસ્લિમ સંસ્કૃતિના પ્રતીક જેવાં મકાને, મજીદે અને મકબરાઓ આ યુગમાં બાંધવામાં આવ્યાં. અમદાવાદની જામે મજીદ અને અન્ય મકાને, સરખેજને રેજે, વગેરે તેના નમૂના છે. આ સ્થાપત્યમાં હિંદુ અસર ભૂંસી નાખી શુદ્ધ ઈરાની કે અરબ સ્થાપત્યના નિયમને અપનાવવામાં આવ્યા છે. તેમ છતાં દાદા હરિની વાવ જેવા અપવાદો પણ જોવામાં આવે છે. 1. મિયાણા : આ પ્રદેશમાં સિંધ તરફથી બહુ પાછળના સમયમાં આવ્યા હોવાનું જણાય છે. વોટ્સન પ્રમાણે માળિયા-ઠાકોર મેડજીએ તેમને બેલાવેલા. મેડછ ઇ. સ. ૧૭૩૪માં હતા. પણ લેખકને મિંયાણુના એક આગેવાન ગૃહસ્થ તરફથી મળેલી હકીકત મુજબ તેઓ મહમુદ બેગડાના રાજઅમલ દરમિયાન અહીં આવેલા.
Page #314
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ આઠમું મુગલ સામ્રાજ્ય ભુચરમોરીના ભયંકર રણસંગ્રામમાં મુગલ સમ્રાટને જય થ અને સૌરાષ્ટ્રના હતભાગી હિન્દુ રાજાઓએ સદા માટે તેના સામે માથું ઊંચકવાની અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની કે પોતાની ગત પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવાની આશા મૂકી દીધી. અકબરે જે રાજનીતિ અપનાવી હતી તેને અનુસરીને જામનગર જામ સતાઅને પાછું મળ્યું અને તેમણે પાદશાહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. ગોહિલને રાજવિસ્તાર જેમને તેમ હતું. ઝાલાઓએ પણ કાંઈ ગુમાવ્યું નહિ, પરંતુ રાહઝાદા ખેંગારે સ્વતંત્ર થવા પ્રયત્ન કરેલું. તેથી તેને શીલ, બગસરા, કેદ અને ચોરવાડ ગ્રેવીસી આપી અને તેને ત્યાં રહેવા માટે હુકમ કરવામાં આવ્યું. જૂનાગઢ ખાલસા કરવામાં આવ્યું. મુગલેની રાજ્યપદ્ધતિ પ્રમાણે સરહ “સરકાર બન્યું અને ત્યાં નવરંગખાન નામને ફેજદાર નિમાઈને આવ્યો. નવું બંધારણ : મુગલાઈ સ્થપાતાં જ રાજા ટેડરમલે મેજર્ણ કરી અને તેની મહેસૂલી પદ્ધતિ અમલમાં આવી. સેરઠમાં દેસાઈગીરીની સ્થાપના થઈ. મહેસૂલની વસૂલાત તથા તે અંગેની કામગીરી માટે અમલદારો નિયુક્ત કરવામાં આવ્યા. મીરઝાં અઝીઝ કોકલતાશ ઈ. સ. ૧૫૯૪માં પ્રભાસપાટણ ગયે અને મુસ્લિમ ઇતિહાસમાં પહેલી જ વાર વિજેતાઓએ સોમનાથના દેવાલયના ખંડિયેર ઉપર પ્રહાર ન કર્યો. 1. રાહઝાદા ખેંગાર ઇ. સ. ૧૬૦૮માં ચોરવાડમાં ગુજરી ગયો. તેના વંશજો હાલ , સેદરડા વગેરે ગામોમાં છે. 2. ફેજદાર ગવર્નર જેવો અધિકારી હતા. 3 મીરઝાં પ્રભાસ ગયો ત્યારે ત્યાંની પ્રજાએ એક સભા ભરી તેને સત્કાર કર્યો. તે સભામાં શહેરની કાઝીએ કાવ્યમાં ભાષણ કર્યું. તેમાં એવી માગણી કરી કે આ શહેરમાં સોમનાથનું મંદિર છે તે તોડી નાખવું તથા કાફર જઈ પહેરનારાઓ છે તેને કતલ કરવા. (દર ઇન શહેર બુતખાનએ સોમનાથ અસ્ત, હમે કાફરન્દો હમે બુતપરસ્ત– અદઝમકુનીમ ઇન કરે બેશિકન તબર બરદુરે ઝન્નારદાર બેઝન વગેરે) પણ અકબરની રાજનીતિ ધમસહિષ્ણુતાની હતી. મીરઝાંએ દેવળો તોડયાં નહિ. તેણે લેખકના પૂર્વજ રાઘવજીને દેસાઈગીરી આપી. આ પ્રસંગની રસિક વિગતે માટે જુઓ “પિતૃતર્પણ”,
Page #315
--------------------------------------------------------------------------
________________ 304 સૌરાષ્ટ્રને ઇતિહાસ યાત્રાળુઓ ઉપરના કરવેરા : મીરઝાં ત્યાંથી ઉના તરફ ગયું હોવાનું જણાય છે. ત્યાં પણ તેણે દેસાઈઓની નિમણુક કરી. ત્યાંથી તે પાલીતાણા તરફ ગયે. ત્યાં તેણે પાદશાહ અકબરની આજ્ઞાથી શેત્રુજય આવતા યાત્રાળુઓ પાસેથી લેવાતે કર જજી તથા બીજા વેરા માફ કર્યા. એ રીતે સૌરાષ્ટ્રમાં મુગલ સેનાપતિએ ચારે તરફ ઉદાર નીતિ, ધાર્મિક સહિષ્ણુતા તેમજ ઉમદા વર્તનથી પ્રજા તેમજ હિંદુ રાજાઓ ઉપર સારી છાપ પાડી અને મુગલ સામ્રાજ્યનાં સિન્યની શક્તિને પણ પરિચય આપ્યો. ભુજ વસ્યું : ઈ. સ. 1594 : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં અગત્યનું સ્થાન પ્રાપ્ત કરનાર જામ રાવળને કચ્છમાંથી મહમદ બેગડાની સહાયથી કાઢી, રાહ ખેંગારજી પિતાના જ્યેષ્ઠ ભ્રાતા અલીમેજીના હક્કની અવગણના કરી, કચ્છની ગાદી ઉપર બેઠે. આ રાહ ખેંગારજીએ સં. ૧૯૫૦ના માગસર સુદ ૬ના (ઈ. સ. 1594) રેજ ભુજ નામનું શહેર વસાવી, ત્યાં નિવાસ કર્યો અને તેની જૂની રાજધાની લાખિયાર વિયારે ચારણેને દાનમાં આપી દીધી. શહેનશાહ અકબરનું મૃત્યુ : ઈ. સ. 1605 : સૌરાષ્ટ્ર તથા ગુજરાત ઉપર પિતાનું આધિપત્ય સ્થાપી અકબરે ગુજરાતની મુલાકાત લીધી. સુરત અને અમદાવાદમાં રોકાઈ તે દીલ્હી પાછો ફર્યો. અકબરને સૌરાષ્ટ્રમાં આવવાનું સરજાયું ન હતું. તે દીલ્હીમાં ૧૬૦૫માં ગુજરી ગયે અને શાહઝાદ સલીમ જહાંગીર નામ ધારણ કરી હિન્દુસ્તાનને શહેનશાહ થયે. સોરઠ : સોરઠને ફોજદાર નવરંગખાન એક કાબેલ રાજનીતિજ્ઞ અને કુશળ સેનાની હતા. તેણે અકબરની રાજનીતિ પ્રમાણે પ્રાંતમાં સારે બંદેબસ્ત રાખે અને પરિણામે સૌરાષ્ટ્રમાં ઈ. સ. ૧૫૯૧થી ઈ. સ. 1605 સુધી, એટલે લગભગ - 15 વર્ષના ગાળામાં શાન્તિસુલેહ જળવાઈ રહ્યાં. યુદ્ધો, અવ્યવસ્થા અને અંધાદૂધીને સમય જાણે પૂરો થયો હોય તેમ જણાયું. જામનગર : પાદશાહ અકબરનું મરણ થતાં જામે ફરીથી સ્વતંત્ર થવા પ્રવૃત્તિ શરૂ કરી. જહાંગીરને રાજઅમલ અકબર જે સચેત નહતો. એટલે તેને આ કામ બહુ મુશ્કેલ ન જણાયું; પણ તે માટે હજુ અનુકૂળ સમય આવ્યો ન હતા. જામ સતાજી કોઈ પણ પ્રગતિ કરે તે પહેલાં ઈ. સ. 1608 માં તે ગુજરી 1. ઉનાના શાહબાગને સં. 16 52 (ઈ. સ. ૧૫૯૬)ને લેખ. આ વેરાઓ જૈનાચાર્ય શ્રી. હિરવિજય સુરીશ્વરના પ્રયાસથી માફ થયા હતા. અકબર તેમને પૂજ્ય ભાવથી વંદતા.
Page #316
--------------------------------------------------------------------------
________________ 305 મુગલ સામ્રાજ્ય ગયા. તેના પાટવી અજોજી ભુચરમોરીના યુદ્ધમાં કામ આવી ગયેલા અને તેને લાખાજી તથા વિભાજી નામના કુંવરો હતા. તેના હકકનો અનાદર કરી સતાજીના બીજા પુત્ર જસાજી ગાદીએ બેઠા. જસાજીના નાના ભાઈ વિભાજી હતા. તેને કાલાવડ પરગણું આપ્યું. સરધારનું પતન : સરધારમાં વાઘેલા ઠાકરનું રાજ્ય હતું. તે પિતાના દેશની આબાદી કરવા કરતાં પાડોશના પ્રદેશો લંટી પોતાની આવક વધારવા તરફ વિશેષ લક્ષ આપતા. પરિણામે સરધારની આજુબાજુના પ્રદેશની પ્રજા કંટાળી ગઈ હતી. તેથી કાલાવડમાં વિભાજીએ સ્થિર થઈ જામ જસાજીની સહાયથી સરધાર ઉપર ચડાઈ કરી. સરધાર તાબે ચીભડા ગામે તેનું મોસાળ હતું. તેથી પ્રદેશથી તેમજ પ્રજાથી તે પરિચિત હતાં. વળી, પ્રજા ત્રાસી ગઈ હતી એટલે વિભાજને સરળ વિજયની આશા હતી; પણ વાઘેલાએ ઘણું પ્રબળ હતા. તેઓએ ચુડાસમા પાસેથી મેંડળ અને વીરપુર સુધીને પ્રદેશ જીતી લીધું હતું. સરધારના રાજ્યમાં સાતસો જેટલાં ગામ હતાં અને ભરપૂર ઘનમેષ હતો. તેથી વિભાજીએ સરધાર જીતવાનું કામ તે માનતા હતા તેટલું સરળ ન જણવાથી જામ જસાજી દ્વારા પાદશાહી સૂબાની સહાય માગી. સૂબાને સ્થાને તે સમયે શાહજાદે ખુર્રમ હતું. તેણે સહાય ન આપતાં સરધાર ઉપર ચડાઈ કરવા સનંદ આપી. તેથી વિભાજીની વિટંબણુ વધી, તેની હિમ્મત આ યુદ્ધ ખેલવાની થઈ નહીં; તેથી સરધારના ઠાકોર અને અન્ય સરદારને પિતાને ત્યાં જમવા નોતરી, દગાથી મારી, સરધારને કબજે કરી લીધો - શાહજાદા ખુરમે જ્યારે આ વાત જાણી ત્યારે તેણે સરધારમાં પિતાને થાણદાર મૂકી વિભાજીના અધિકારનો ઈન્કાર કર્યો. પિતાની કરેલી મહેનત ધૂળમાં જતી જોઈ વિભાજીની વિમાસણ વધી; પણ આ અંધાધૂંધીને લાભ લઈ કાઠીઓનાં ધાડાં વાઘેલાના પ્રદેશમાં લૂંટફાટ માટે ફરી વળ્યાં. સરધારના થાણદારનાં સને તેણે પજવવા માંડયાં અને આખરે વિભાજીની સહાયથી મુગલોએ કાઠીઓને જેર કર્યા. આ કરીને બદલામાં પાદશાહે તેને રીબડા, અરડેઈ, રીબ, કાલીપાટ વગેરે જેવીસ ગામે ઈનામમાં આવ્યાં અને વિભાજીને સરધાર ઉપર અધિકાર કબૂલ કર્યો પણ થાણદાર તે ચાલુ જ રહ્યો. પિતાને મેટું રાજ્ય મળ્યું તેમાં જામ જસાજીની સહાય હતી, તેથી તેના બદલામાં વિભાજીએ કાલાવડ પરગણું પાછું આપી દીધું.
Page #317
--------------------------------------------------------------------------
________________ 306 સૌરાષ્ટ્રને ઇતિહાસ - કાઠીઓ : કાઠીઓનું પ્રાબલ્ય વધ્યું. તેઓ અત્યાર સુધી લૂંટફાટ કરતા અને સાદું જીવન જીવતા. પરંતુ હવે તેઓને પણ રાજ્ય પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ. થાનમાં તેમનું મૂળ મથક હતું. તેમાંથી તેઓ બહાર નીકળ્યા અને સુદામડા, ગઢડા, ભડલી વગેરે ગામમાં નિવાસ કર્યો તથા કમશ: તેના માલિક થયા. બીજી ટેળીઓએ વસાવડ, બગસરા વગેરે ગામે પ્રાપ્ત કર્યા. તેઓની શક્તિને વિકાસ થતે ગયે અને પરિણામે મધ્ય સૌરાષ્ટ્રમાં તેમનું પરિબળ એટલું વધ્યું અને તેઓની બીક એટલી લાગવા માંડી કે સરધારના ઠાકોરે તેમને ભાડલા, જસદણ, ચેટીલા વગેરે ગામો આપ્યાં અને તેના બદલામાં સરધાર તાબાના પ્રદેશમાં તેઓએ ઉપદ્રવ ન કરવા કબૂલત આપી. તે પછી તેઓએ ઈ. સ. ૧૬૦૮માં આણંદપુર વસાવી સોરાષ્ટ્રના મધ્ય ભાગમાં પિતાની સત્તા ચારે તરફ જમાવી દીધી. કાઠીઓ આ પહેલાં જાગી કે તાલુકાઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. હવે તેઓએ રાજપતિ થવા મીટ માંડી. - મલીક અંબર : એક તરફથી શાહી સામ્રાજ્ય પ્રબળ અને કપ્રિય થતું જતું હતું અને પ્રજામાં તેની શક્તિ અને સત્તાની પ્રતિષ્ઠા વધતી જતી હતી, ત્યાં દોલતાબાદના વજીર મલેક અંબરે ગુજરાત ઉપર ચડાઈ કરી સુરત અને વડોદરા લૂંટયાં અને દિલ્હીની શહેનશાહતની આબરૂ ધૂળમાં મેળવી દીધી. આ સમયને લાભ રાજાઓએ લીધે. તેઓએ જૂનાગઢના ફેજદારના અધિકારની અવગણના કરી અને તેને ખંડણી આપવાનું બંધ કર્યું. જહાંગીર ગુજરાતમાં : ગુજરાતમાં વિલાઈ જતી પ્રતિષ્ઠાનું સ્થાપન કરવા ઈ. સ. ૧૯૧૬માં જહાંગીરે ગુજરાતની મુલાકાત લીધી. જૂનાગઢના ફેજદાર કાસિમખાને સૌરાષ્ટ્રના રાજાઓને દાહોદમાં જહાંગીરની છાવણીમાં જવા આજ્ઞા કરી. જામ સતાજી દાહોદ ગયા અને ત્યાં જહાંગીરને નમન કર્યું અને શહેનશાહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. તેમણે પાદશાહને 50 કચ્છી ઘડાઓ અને 100 સુર્વણમુદ્રાઓ ભેટ ધર્યા અને પાદશાહે તેમને બે હાથી, બે ઘડા અને હીરાજડિત ચાર વીંટીઓ આપી. શાહઝાદ ખુરમ : જહાંગીરે ગુજરાતમાં શાહજાદા ખુર્રમને સૂબા તરીકે ની. અમે ઈ. સ. ૧૯૨૨માં તેના પિતા સામે બંડ ઉઠાવી દીહી પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો. આ તકને લાભ લઈ જામ જસાજીએ સાર્વભૌમત્વના અંકુશે ફગાવી દઈ પિતાની ટંકશાળમાં કેરીઓ પાડવા માંડી, લશ્કરને રાજવિસ્તાર વધારવા માટે * ચારે દિશામાં રવાના કર્યા અને પાદશાહી સત્તાને ઉઘાડે છોગ અનાદર કર્યો. 1. સોરઠી તવારીખ': દીવાન રણછેડછે. 2. ખુરમ પાછળથી શાહળ હાં નામ ધારણ કરી શહેનશાહ થયો. 3. મુરિલમ ઇતિહાસકારે “મહમુદી' કહે છે. વિગતે પાછળ આપવામાં આવી છે.
Page #318
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય : 307 જામ જસાજીનું મૃત્યુ : ઈ. સ. 1624 : સૌરાષ્ટ્રમાં એક મહાન રાજ્ય સ્થાપી શકે તેવી શકિત ધરાવતા જામ જસાજી જેવા સાહસિક દૂરંદેશી રાજ્યનીતિજ્ઞ પુરુષનું ઈ. સ. ૧૯૨૪માં ઝેર દેવાયાના કારણે મૃત્યુ થયું અને મુગલ શહેનશાહ જહાંગીર અને તેના શાહઝાદા ખુમના કલેશના કારણે આવી મળેલી તક ઝડપી છે લેવાની જામ જસાજીની મુરાદ બર ન આવી. જામ જસાજી અપુત્ર હતા; તેથી રાજગાદી ભૂચર મોરીના યુદ્ધમાં વીરગતિને પામેલ તેમના મોટાભાઈના કુંવર લાખાજીને મળી. સોરઠી તવારીખમાં દીવાન શ્રી રણછોડજી કહે છે કે: જામ સતાજીને જામનગર પાછું મળ્યું, પરંતુ ત્યાં પાદશાહી અમલદાર રહેતા અને જામ સતાજીને તેની આજ્ઞા પ્રમાણે ચાલવું પડતું. આ દુ:ખ દૂર કરવા જામ જસાજીને ગાદીએ બેસાડી દીલ્હી ગયા અને ત્યાં પોતાના વિલક્ષણ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી જહાંગીર 1. આ વિષયમાં એવી વાર્તા કહેવાય છે કે જામ જસાજી તથા તેનાં રાણી શેતરંજ રમતાં હતાં. રાણું હળવદના રાજ ચન્દ્રસિહજીનાં બહેન થતાં હતાં. રમતાં રમતાં જામ જસાજીએ , તેને ઘોડે મારી આનંદમાં મશ્કરી રૂ૫ મગરૂબી બતાવી. તેથી રાણીજીએ કહ્યું કે “એક સ્ત્રીને શેતરંજને ઘડે મારી શું અભિમાન ન્યો છે? મારા ભાઈ રાજ ચન્દ્રસિંહને ઘોડો લઈ આવે તે માનું કે તમે શુરવીર છે?" વિનંદની વાતનું માઠું પરિણામ આવ્યું. અને જામ જસાજીએ મનમાં ચંદ્રસિંહને મારવા પણ લીધું. પણ રાજા ચન્દ્રસિંહ બળવાન હતા અને જામ પિતાની શક્તિ તેની સામે વેડફી નાખવા માગતા ન હતા. તેથી શંકરદાસ નામના નાગર અમલદારને ચન્દ્રસિંહજીના કુંવર ગુજરી જતાં ખરખરા નિમિત્તે મોકલ્યા અને તેણે આપેલી સુચના મુજબ દગાથી ચન્દ્રસિંહજીને કેદ કર્યા. રાજ ચંદ્રસિંહજીને જામે મારી નાખવા ઇરછા કરી, પણ શંકરદાસે તેને વચન આપેલું કે તેને સલામત પાછા લઈ આવશે. તેથી જસાજીને ક્રોધ વહેરી, તેને છોડાવી હળવદ મેકલ્યા. આ અપમાનને બદલે દગાથી લેવા ઝાલી રાણીએ જામ જસાજીને ઝેર આપ્યું. 2. ‘વિભાવિલાસ' નામના ગ્રંથમાં એમ જણવેલું છે કે જામ સતાજીએ જસાજીને તેના મામા જોધાજી સોઢા તથા ભાઈ રણમલજી સાથે દીલ્હી મોકલ્યા હતા. ત્યાં રૂસ્તમખાન નામના અમીર સાથે પિતાને મૈત્રી હતી તેથી તેના ઉપર ભલામણ લખી આપી. રૂસ્તમખાનના કહેવાથી જામે દાઢી રાખી હતી. બન્નેને ભાઈઓ જે સંબંધ હતો. તેથી દીલ્હીમાં રૂસ્તમખાને , તેને મદદ કરી. બેગમને શાહજાદ ગુજરી ગયો હતો, પણ જસાજીની અણસાર તેને મળતી આવતાં બેગમે તેની તરફ માતાને પ્રેમ દેખાડ; બને માતાપુત્રની જેમ સાથે રહેતાં. પણ બાદશાહ પાસે કોઈએ તેઓના સંબંધ બાબત ચાડી ખાતાં બાદશાહે જસાજીને મારી નાખવા બેલાવ્યા. જયારે બાદશાહને ખબર પડી કે તે વજકોટ પહેરે છે ત્યારે રાજી થઈ. તેણે રાજ્ય પાછું આપ્યું, જસાજીને ભેટ આપી અને બેગમે હળાહળ ઝેર ભરેલું માદળિયું સંકટ સમયે કામ આવે તે માટે આપ્યું, કે જે માદળિયાના ઝેરથી તેનું મૃત્યુ થયું. '
Page #319
--------------------------------------------------------------------------
________________ ತಿಂ સૌરાષ્ટ્રને ઈતિહાસ ઉપર સારી છાપ પાડી. અને રધુનાથજી નાગરની સહાયથી તેમણે સંપૂર્ણ અધિકાર સં. ૧૬૭૩ના ફાગણ સુદ 15 ને દિવસે પ્રાપ્ત કર્યો. હળવદ : હળવદના રાજ ચંદ્રસિંહજીને જામ જસાજી સાથે કે કારણે વેર બંધાયું અને જામ જસાજીએ તેને દગાથી પકડાવી પિતાના મનના મિથ્યા અભિમાનને સંપ્યું. પણ ચંદ્રસિંહજીના ન્યાયી અને પરોપકારી સ્વભાવને કારણે તેના કુંવર પૃથ્વીરાજ સાથે અણબનાવ થયે. પૃથ્વીરાજજી તેની જીવાઈના ગામ વઢવાણ ચાલ્યા ગયા. પૃથ્વીરાજજીને શાહી ખજાને લૂંટવાના ગુન્હા બદલ શાહી ફે જે પકડીને અમદાવાદમાં કેદ કર્યા અને ત્યાં જ તે ગુજરી ગયા. આની ભળતી વાત રાજકોટઠાર માટે પણ કહેવાય છે. આ વિષયમાં બીજી વાત એવી છે કે ઝેર ઝાલી રાણીએ નહિ પણ માલા નામના રયાએ આપેલું. જસાજીએ અલી વછરે અજાજીના પાટવી કુંવર લાખાજીને દરબારમાં છ જામ’ કહી સલામ ભરેલી. તેથી તેને મારવા ચેતવણી આપી હતી. અલી વજીર રાતમાં કો ચણી જામની રાહ જોતે બેઠે; ત્યાં માલાએ સવારમાં દૂધપવામાં આ કાતિલ ઝેર ભેળવી તેને પ્રાણ લીધો. તેથી અલી વછરે માલાને મારી નાખ્યો. (યદુવંશપ્રકાશ: કવિ માવદાનજી) 1. રઘુનાથજીના ઇતિહાસ માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ, 2. સોરઠી તવારીખમાં દીવાન રણછોડજી આ વાત બીજી રીતે લખે છે. જ્યારે જામ જસાજીને આ મહેણું વાગ્યું, ત્યારે તેણે તરત જ એક સુસજિજત સૈન્યને હળવદ ઉપર ચડાઈ કરવા મોક૯યું. આ સિન્યનું સ્વાગત પણ વિરચિત રીતે થયું. છ માસ પયત યુદ્ધ ચાલ્યું, પણ તેનું કંઈ પરિણામ આવ્યું નહીં. તેથી તેણે રાણાવાવના થાણદાર અને બહાદુર સેનાપતિ શંકરદાસ દામોદર નાગરને આ યુદ્ધનું નિરાકરણ લાવવા મોટા ઇનામની આશા સાથે મોકલ્યા. શંકરદાસ હળવદના કુંવર ગુરી ગયેલા તેના ખરખરે પોતે આવે છે તેવા મિષે 400 ચુનંદા સૈનિકો લઈ, માથે ફાળો ઓઢી, સંધ્યાકાળે રોતા રોતા ગઢમાં પેસી ગયા અને રાત્રે જ્યારે રાજ ચંદ્રસિંહ સૂતા હતા ત્યારે શયનખંડમાં પેસી ગયા; અને રાત્રે જ્યારે રાજ ચંદ્રસિંહજીને જગાડયા અને ખંજર છાતી સામે તેમળ્યું, ત્યારે તેમનાં મા આવ્યાં અને ચંદ્રસિંહજીનું જીવન રક્ષવા માગણી કરી; પણ શંકરદાસ માન્યા નહીં અને તેને પકડી જામનગર લઈ આવ્યા. જામ જસાજીએ તેમને આવતાં જોઈ કહ્યું, “ભલે પધાર્યા, રાજસાહેબ!” ત્યારે રાજસાહેબે જવાબ દીધો કે “શંકરદાસ ચાહે તે તેયે બ્રાહ્મણ. તેણે મને છેતર્યો છે, પણ આપણે રજપૂતો બ્રાહ્મણથી છેતરાઈએ તેમાં શરમ નથી.” જામ જસાજીની ઈચ્છા રાજ ચંદ્રસિંહને મારી નાખવાની હતી, પણ તેની માને વચન આપ્યું છે તેમ કહી શંકરદાસે વચમાં પડી તેને પાછા મોકલાવવા જામને કહ્યું. તેથી જામે શંકરદાસને મારવા આજ્ઞા આપી. આ વીર પુરુષ પિતાના સાથીઓ સાથે અડીખમ ઊભો રહ્યો. જામે રાજ ચંદ્રસિંહને જવા દીધો, પણ શંકરદાસને તથા તેના સાથીઓને મારી નાખ્યા.
Page #320
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 300 લખતર, વઢવાણ, વાંકાનેર રાજ્યની સ્થાપના : ઈ. સ. 1628-1630 રાજ ચંદ્રસિંહજી ઈ. સ. ૧૬૨૮માં ગુજરી ગયા ત્યારે પૃથ્વીરાજજી અમદાવાદમાં કેદ હતા. તેથી તેમના તથા કુંવરે સુલતાનજી તથા રાજીના હક્કની અવગણના કરી ચંદ્રસિંહજીના ત્રીજા કુંવર આશકરણજી હળવદની ગાદીએ બેઠા, પણ તેમના ભાઈ અમરસિંહજીએ તેમને ઇ. સ. ૧૬૩૪માં મારી હળવદની ગાદી સ્વાધીન કરી. અને તેના બીજા ભાઈ અભયસિંહજીને લખતર, રામસિંહજીને માથક અને રાણાજીને કુડા આપ્યાં. લખતર રાજ્યની સ્થાપના ત્યારથી થઈ. આ વિષયમાં એવી પણ કથા છે કે બાદશાહી ફેજે શિયાણી લીધું. તેને ગિરાસિયે અદેજી હળવદ આવ્યું અને ચંદ્રસિંહજીને આશ્રયે રહ્યો. અજી પણ શૂરવીર પુરુષ હતા. ચંદ્રસિંહ તેને માનપાનથી રાખતા. તેમાં તેને તથા પૃથ્વીરાજજીને બેલચાલમાં તકરાર થઈ અને પૃથ્વીરાજજીએ તેને લૂંટી લેવા આજ્ઞા આપી. રાજ ચન્દ્રસિંહજીએ તેને શરણે આવનારને રક્ષણ આપવાના ક્ષાત્રધર્મની યાદ આપી તેથી પૃથ્વીરાજજી રીસાઈને ચાલ્યા ગયા, એટલું જ નહીં, પણ વઢવાણ જઈ તેમણે જૂનાગઢથી શાહી ખજાને દીલ્હી જતો હતો તે લૂંટી લીધે. તેથી અમદાવાદના સૂબાએ એક સૈન્ય મેકહ્યું; પણ પૃથ્વીરાજજી હાથમાં આવ્યા નહીં; તેથી તેણે ઈનામ જાહેર કર્યું. આખરે તે પકડાયા અને તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા અને ત્યાં નજરકેદ રાખવામાં આવ્યા. પૃથ્વીરાજજી અમદાવાદથી પાછા આવ્યા જ નહીં. તેમનું મૃત્યુ કેદખાનામાં જ થયું. તેમના કુંવરે સુલતાનજી તથા રાજે છે તેમનું મોસાળ ભડલી હતું ત્યાં ગયા અને જામ લાખાજીની એથે બહારવટું ખેડયું તથા વાંકાનેર મહિયા તથા બાબરિયા પાસેથી જીતી લઈ ત્યાં પોતાની ગાદી સ્થાપી. તેણે હળવદનાં ઘણાં ગામો ઉજ્જડ કર્યા અને હળવદની ગાદી પિતાને પાછી ન મળે ત્યાં સુધી જંપીને ન બેસવાનો નિશ્ચય કર્યો. રાજીને પ્રથમ દેવડી મળ્યું, પણ રાજી પરાકમી પુરુષ હતા. તેણે વઢવાણ જીતી લીધું તથા ત્યાં ઈ. સ. ૧૯૩૦માં ગાદી સ્થાપી. ભીમગુડાની લડાઇ : સુલતાનજીને પરાજિત કરવા રાજ અમરસિંહજીએ મોટું લશ્કર લડાઈમાં ઉતાર્યું અને મૂળીના પરમારની સહાયથી તેણે વાંકાનેરનાં ગામ બાળ્યાં. પણ સુલતાનજી સાથે ચડયા અને મૂળીના પરમારને મેદાનમાં મારી, તેમની 1. વઢવાણ, લખતર તથા વાંકાનેર રાજયની સ્થાપના સજ ચંદ્રસિંહજીના મૃત્યુ પછી થઈ તે નિર્વિવાદ છે. તેમનું મૃત્યુ ઇ. સ. ૧૬૨૮માં થયું. એટલે વઢવાણ તથા વાંકાનેર રાજ્ય . સ. 1630 લગભગ સ્થપાયાં અને લખતરનું રાજ્ય પણ તે જ અરસામાં સ્થપાયું. વાંકાનેરનું રાજય ઈ. સ. ૧૯૪૫માં સ્થપાયાનું કેટલેક સ્થળે લખાયું છે; પણ તે બંધબેસતું નથી.
Page #321
--------------------------------------------------------------------------
________________ 310 સૌરાષ્ટ્રને ઇતિહાસ ફેજને વેરવિખેર કરી નાખી, પરંતુ મૂળીના માણસો આવી પહોંચતાં ભીમગુંડાની ભયંકર લડાઈ થઈ. તેમાં સુલતાન મરાયા. કાઠીઓ જોર પકડતા જતા હતા. લોમા ખુમાણ નામને ખરેડીને દરબાર ઘણે જ બળવાન થઈ પડયે હતો. તેને તથા ગોહિલોને વેર બંધાયાં હતાં. અને ખુમાણ અને ગોહિલેએ એકબીજાનું અસ્તિત્વ નાબૂદ કરવા કમર કસી હતી. ઈ. સ. ૧૬૧માં લાખા ખુમાણે ગારિયાધારના ગોહિલ નંઘણજીને હરાવી ગારિયાધાર કબજે કર્યું. મેંઘણજી સિહોરના ઠાકર ધુનાજીને આશરે ગયા. ધુનોજી તેને મદદ કરે તે પહેલાં લાખાએ તેના ઉપર ચડાઈ કરી. વેળાવદર ગામે બન્નેનાં સૈન્ય વચ્ચે ખૂનખાર જંગ જામ્યું. તેમાં ધુનજી મરાયા. ગેહિલોનાં બે રાજ્યો કાઠીઓને કજે ગયાં. ધુનાજીના કુંવર રતનજી ગાદીએ આવ્યા. કાઠીઓ સાથે સરવૈયા અને ખસિયા ભળી ગયેલા. તેથી તેના પ્રબળ સૈન્ય સામે લડતાં તે ઇ. સ. ૧૯૨૦માં મરાયા. તેના પુત્ર હરભમજીએ યુદ્ધ ચાલુ રાખ્યું. તેણે ગારિયાધાર જીતી લીધું તથા કાઠીઓને સેંધણજીની મદદથી કાઢી મૂક્યા, પરંતુ તેઓને ભય તે રહ્યો જ. તેથી ભવિષ્યમાં ઉપદ્રવ ન કરે તે શરતે લાખા ખુમાણને ચણું ગામ આપ્યું. હરભમજી ઈ. સ. ૧૬૧રમાં ગુજરી ગયા. તેના કુંવર અખેરાજ સગીર હોવાથી હરભમજીના ભાઈ ગોવિંદજીએ રાજ્ય પચાવી પાડયું. અખેરાજ કરછ ચાલ્યા . 1. લાખાને નોંધણજી પહોંચી શકે તેમ ન હતું ત્યારે તે જવાસ ગયા તથા બારૈયાની કન્યા પરણું તેનું સૈન્ય લઈ આવ્યા; પણ ગારિયાધારના પટેલે કહ્યું કે લેમાની ફેજ મોટી છે; તેથી સીધી રીતે પહોંચાય તેમ નથી. તેથી યુકિત કરી પટેલને શીખવ્યું. તેણે બૂમાબૂમ કરી મૂકી કે “તેંધણુજી મારાં ઢેર વાળી ગયા. તેથી તેને પાછળ પડે. તે તકનો લાભ લઈ નોંધણજીએ ગારિયાધાર દબાવી દીધું. લેમ પાછો આવ્યો ત્યારે નોંઘણે તેની તલવાર છોડી પાસે મૂકી. રાણીએ લેમાને ભાઈ કહ્યો અને યુદ્ધ મૂકી દેવા વીનવ્યા. નોંધણજીની કુંવરી જામનગર પરણી હતી ત્યાં વિવાહે જવું હતું. રાણીએ કહ્યું કે “લેમ આવે તે હું આવું.” તેથી જામે તેને આમંત્રણ આપ્યું. ભુચર મોરીમાં જામને તેણે દગો કરે. તેથી તેણે દગો રમો ધારી લેમાને બોલાવ્યા. જામનગર મહેલમાં જતાં દરવાને કહ્યું કે “હથિયાર છોડી મહેલમાં જાઓ.’ લે મા ખુમાણુથી આ અપમાન સહન ન થયું અને દરવાનને તેણે કાપી નાખે. તેથી જામના તથા નેધણજીના માણસો આજ્ઞા થતાં તેમના ઉપર તૂટી પડયા. અનેક ઘાએ વેતરાઈ લાખ પડે. સિપાઈઓએ તેને બાંધ્યો. મૃત્યુને થોડી વાર હતી ત્યારે જામે તેને પૂછ્યું કે અત્યારે જીવતે જ્યા દઈએ તે શું કરે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે “તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ નગરને ઉથલાવી નાખુ. લેમ ખુમાણ જામનગરમાં જ મૃત્યુ પામ્યો. બીજી વાત એવી છે કે જામ સતાજીની આજ્ઞાથી જસાજીએ મા ઉપર ચડાઈ કરી ખેરડી ભાંગી લેમાને તથા તેને કુટુબીઓને મારી નાખ્યા. (યદુવંશપ્રકાશ : શ્રી માવદાનજી)
Page #322
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 311 ગયા. કચ્છના રાહ ભારમલનાં રાણું લીલાબા તેનાં ફઈ થતાં હતાં. તેની સહાય મેળવી, જૂનાગઢના શાહી સૂબાને ઘેઘા ઉપરને હક્ક લખી આપી ગોવિંદજી સામે ઈ. સ. 1632 માં લડાઈ શરૂ કરી; પણ ગોવિંદજી એ જ વર્ષે મરણ પામે અને તેના પુત્ર છત્રસાલે રાજ્યપદ ધારણ કર્યું. તક શોધતા કાઠી સામત ખુમાણે આ કોટુંબિક ઝઘડામાં ઝંપલાવી છત્રસાલને ઊંઘતા ઉપાડી જઈ અખેરાજજીને સેંપી આપે. તેણે છત્રસાલને માફી આપી તથા ભવિષ્યમાં શાન્તિ રહે તે માટે તેને કુકડ તથા દીહાર એ બે ગામો આપ્યાં. કાઠીઓએ ગારિયાધાર પાછું સર કર્યું અને મેંઘણજી નિરાધાર બન્યા. પણ સિહોરના નાગર દીવાન રામજી દેસાઈએ અખેરાજજીની આજ્ઞાથી કાઠીઓને હરાવ્યા અને નોંઘણજીને ગારિયાધાર ઍપ્યું. ઘોઘાની ચાથ : રામજી દેસાઈએ દીલ્હી જઈ ઘોઘા બંદર ઉપર જગતમાંથી ચોથ લેવાની સનદ મેળવી અને ભાવી ભાવનગર રાજ્યના પાયા નાખ્યા. જહાંગીરનું મૃત્યુ: સર્વ સત્તા હસ્તગત કરવા ખુર્રમે બંડ કર્યું, પણ તેમાં તેને નિષ્ફળતા મળી. પરંતુ તેને દીલ્હી બહુ દૂર ન હતું. ઈ. સ. ૧૯૨૮માં જહાંગીર મૃત્યુ પામ્યો અને ખુર્રમ શાહજહાં એવું નામ ધારણ કરીને ગાદીએ આવ્યું. સત્યાસીઓ દુકાળ : સંવત 1687 એટલે ઈ. સ. ૧૬૩૧માં ભયંકર દુકાળ પડશે. ઈતિહાસકાર નોંધે છે કે “માણસે પિતાનાં જ છોકરાં રોટલા સારૂ વેંચ્યાં અને ' કૂતરાં અને બિલાડાં મારીને માણસોએ ખાધાં. લડાઈઓમાં પાયમાલ થયેલી પ્રજાને નિભાવવાનું સાધન ન હતું અને હતું તે મદદ પહોંચાડવા સાધન ન હતું. તેમાં લાખ માણસ મરી ગયા અને લાખ માણસોએ ધર્મ પરિવર્તન કર્યું. દેશમાં અંધાધૂધી લૂંટફાટ વધી ગયાં. ધંધૂકા-ધોળકા અને સરખેજ સુધી કાઠીઓનાં પાળ ધાડ પાડવા લાગ્યાં. દેશમાં અશાંતિ વ્યાપી ગઈ. આઝમખાન : આવા સંજોગોમાં ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલો આઝમખાન સૂબે અમદાવાદ નિમાઈને આવ્યા તેણે, રાણપુરને ગઢ સમરાવ્યું અને લૂંટફાટ ઉપર કડક અંકુશ મૂક્યું. જામ લાખાજી : જામ લાખાજીએ તેના કાકાની પ્રણાલિકા પકડી રાખી, પિતાનું સૈન્ય મજબૂત બનાવી, સ્વતંત્રતા જાહેર કરી. તેણે પાદશાહને ખંડણી ભરવી બંધ કરી, એટલું જ નહીં પણ નાનાં રાજા પાસેથી ખંડણી વસૂલ કરી પિતાનું ચલણ તેણે સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું. સૌરાષ્ટ્રમાં દિલ્હીની સત્તાને ઉઘાડે છેગે અનાદર થ અને જામ લાખાજીએ એક સ્વતંત્ર રાજા તરીકે રાજ્ય કરવા માંડયું. તેથી
Page #323
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને દતિહાસ આઝમખાને તેના ઉપર ચડાઈ કરી. જામ લાખાજી સામે જવા માટે પૂરતી તૈયારી કરી હતી અને જામ પણ તે માટે તૈયાર જ હતું, પણ તેણે તેના દાદા જામ સતાજીએ કરી હતી તે ભૂલ ન કરતાં અર્ધમાગે આઝમખાનને મળી પાદશાહના સાર્વભૌમત્વને સ્વીકાર કરી, કેરી છાપવાનું બંધ કરવાનું કબુલ્યું અને આઝમખાનને પોષાક આપી પાછો વાળે. જામ લાખાજી ઈ. સ. ૧૯૪૫માં ગુજરી ગયા. સરધાર: આઝમખાને ત્યાંથી કાઠીઓ પાછળ પડવાનું ધારી સરધારમાં મુકામ કર્યો. ત્યાં વિભાજીના કુંવર મહેરામણજી ગાદી ઉપર હતા. તેણે તેને કાઠીએનું કાસળ કાઢવામાં સહાય કરી. તેથી આઝમખાને તેને કેટલાંક ગામે આપ્યાં. મહેરામણજીને બે રાણીઓ હતી. તેનાં પહેલાં રાણીથી સાહેબજી તથા બીજાં રાણીથી કુંભેજી નામે કુંવરે હતા. સાહેબજીનાં મા વહેલાં ગુજરી ગયેલાં. તેથી તે જામનગર ચાલ્યા ગયેલા અને મહેરામણજી ઈ. સ. ૧૯૫૦માં ગુજરી ગયા ત્યારે - પાછા આવ્યા. તેમને શાહી થાણદારની મદદથી સરધારની ગાદી મળી. ગોંડલ રાજ્યની સ્થાપના : ઈ. સ. 1650 : કુજી ચુડાસમા ઠાકરના ભાણેજ હતા. તેથી તે ત્યાં ગયા અને તેના મામાને મારી ત્યાં ગેંડળ રાજધાની કરી પોતાનું રાજ્ય સ્થાપ્યું. ઔરંગઝેબ : આલમગીરના નામથી પ્રસિદ્ધ થયેલે ઔરંગઝેબ અમદાવાદને સૂબે થયે. તેણે તેની કમી રાજનીતિ અમલમાં મૂકી સોમનાથ અને દ્વારકાનાં દેવળે તેડયાં અને સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોમાં મૂર્તિપૂજા બંધ કરાવી. સોમનાથ મંદિરમાં મજીદ બનાવી તેને “કૌવતુલ ઈસ્લામ (ઇસ્લામની શક્તિ) એવું નામ આપ્યું. મુરાદ સૂબાપદે : ઈ. સ. 1654 : પાદશાહ શાહજહાંને શાહજાદે મુરાદ થોડા જ સમયમાં પ્રજાપ્રિય થઈ ગયે. તે આળસુ હતો; તેથી તેનું કામકાજ તેના 1. આઝમખાન ગયા પછી કોરી પાછી ચાલુ કરવામાં આવી હતી. 2. જામ લાખાજી અજાજીના કુંવર હતા. તેથી ગાદીના વારસ તે હતા, છતાં તેના કાકા જસાજી ગાદીએ ચડી બેઠા હતા. એક સમયે કચેરીમાં લાખાજી પણ હાજર હતા, ત્યારે અલી વજીરે લાખાજીને “જીયે જામ” કહી જસાજીનો ક્રોધ વહેરી લીધેલ તથા લાખાજી સાચા હકદાર છે તેમ બહાદુરીપૂર્વક કહેલું. પણ લાખાજીએ ગાદીએ આવી અલી વછરને દગાથી કરપીણ રીતે મરાવી નાખેલ.
Page #324
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય વતી શાહી કચેરીમાં રહેતા બહાદુરખાન બાબીને પુત્ર શેરખાન કરતે હતે. કુતુબુદ્દીન પેશગી : આ સમયે જૂનાગઢનો ફેજદાર કુતુબુદ્દીન પેશગી. હતું. આ મહત્ત્વાકાંક્ષી અમીરે પાદશાહની સત્તા સૌરાષ્ટ્રમાં મજબૂત કરવા માટે, રાજાઓને દબાવવા માંડ્યા અને પિતાના સ્વાર્થ માં અંધ બનેલા રાજાઓએ તેમના ભાઈઓને કપાવી નાખવા તેનું શરણ શેડ્યું. ગોંડલમાં પિતાના મામાને મારી રાજ્ય પ્રાપ્ત કરનાર કુંભાજને હજી સરધાર ઉપર આંખ હતી. તેથી તેણે કુતુબુદ્દીનની સહાય માગી. કુતુબુદ્દીને સરધાર ઉપર ચડાઈ કરી. સરધારનું સમાધાન: કુતુબુદ્દીનના સૈન્ય પાસે સરધાર ટકી નહીં શકે અને એક રજપૂત રાજ્યને નાશ થશે એમ વિચારી જામ રણમલજીએ તેની મદદે પિતાનું સૈિન્ય મેકહ્યું પણ બન્ને પક્ષોને વિના કારણે મોટી ખુવારી કરવાનું ગ્ય ન જણાતાં, જામ રણમલજીની દરમ્યાનગીરીથી સમાધાન થયું. અને તે પ્રમાણે સરધારની દક્ષિણ તરફને ભાગ કુંભાજીને આપવાનું સાહેબજીએ કબુલ કર્યું. તે પછીના વર્ષમાં મુગલાઈ રાજ્યમાં અંધાધૂંધી શરૂ થઈ. શાહઝાદા મુરાદે ઈ. સ. ૧૮૫૭માં બંડ કર્યું અને ઈ. સ. ૧૬૫૮માં ઓરંગઝેબે શાહજહાંને પકડી કેદ કર્યો અને તેના ભાઈઓને મારી દીલ્હીની શહેનશાહતને તાજ પિતાના શિરે મૂક. આ સમયમાં સૌરાષ્ટ્રના રાજાઓને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા સુયોગ્ય તક મળી. મુસ્લિમેના વધતા જતા પૂરને ખાળવાનું તેમનામાં સામર્થ્ય અને શક્તિ તેમજ સુગ્ય સમય હોવા છતાં કુસંપ અને સ્વાર્થમાં અંધ બનેલા આ રાજાઓ પરસ્પરના વિખવાદમાંથી બહાર આવી શકયા નહિ. 1. આ શેરખાન તે જુનાગઢના નવાબોના બાબી વંશને સ્થાપક. તેઓ મૂળ અફઘાનિ. સ્તાનના વતની હતા. હુમાયુ શેરશાહથી નાસી ઈરાનમાં ગયો અને ત્યાંથી કાબુલ આવ્યો ત્યારે * તેઓએ તેને મદદ કરેલી અને તેની સહાયથી ભારતના બાબ-દરવાજા-ખુલ્લા થયા તેથી તેણે બાબી એવું ઉપનામ આપ્યું. તે ઉપનામ પ્રથમ પ્રાપ્ત કરનાર બહાદુરખાનના બાપ ઉસ્માનખાન હતા. (વિશેષ વિગતો આગળ આપવામાં આવી છે.) 2. ગાંડલ તો કુંભાજીએ ઇ. સ. ૧૬પ૦માં લઈ લીધું હતું, પણ તે અરડાઈ રહેતા અને સરધાર લેવા માટે પ્રયત્નો કર્યા કરતા. ગાંડલ પ્રાપ્ત કર્યાના વર્ષ માટે થડ તફાવત છે. કુતુબુદ્દીન આવ્યું તે પહેલાં ગોંડલ લઈ લીધું હતું. 3. આ માટે એક દુહે છે કે : મદ છક મેરામણ તણું, કરમી દઉ કુમાર, કુંભે ગઢ ગોંડલ કિયા, સાહેબ ગઢ સરધાર. - 40.
Page #325
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જામ રણમલજી આ તક જવા દે તેમ હતા નહીં. પણ આ યુવાન રાજા વિલાસને પંથે ચડે. પરિણામે તેણે પિતાનાં યૌવન અને ધનનું બલિદાન આપ્યું, અને તેમનાં રાઠોડ રાણી અને તેમના ભાઈ ગોવર્ધનસિંહજી રાઠોડના કેદી જેવા બની ગયા.' જામ રણમલજીનું મૃત્યુ: જામ રણમલજી અશક્ત હોવા છતાં રાણી તથા તેના ભાઈએ એક પુત્રને ઊભે કર્યો અને તેને સતાજી એવું નામ આપ્યું. પણ જામ રમણલજી તે વસ્તુ જાણતા. તેથી તેણે તેના ભાઈ રાયસિંહને બોલાવી પિતાને વારસ ની. ઈ. સ. 1661 માં જામ રણમલજી ગુજરી જતાં તેને અગ્નિદાહ દઈ લેકે પાછા આવ્યા ત્યારે ગોવર્ધને દરવાજા બંધ કર્યા અને જાડેજા ભાયાતે તથા લૌકિક માટે આવતા રાજાઓને અંદર ન આવવા દીધા. તેથી ધ્રોલના ઠાકર જુણાજી તથા જમાદાર ગોપાલસિંહે ગોવર્ધનને મારી, જામનગર કબજે કરી, રાયસિંહજીને ગાદી આપી. કુતુબુદ્દીનની જામનગર ઉપર ચઢાઈ : ઈ. સ. 1670 : આ સમયે ઔરંગઝેબની પ્રીતિ સંપાદન કરીને કુતુબુદ્દીન પેશગી, અમદાવાદના સૂબા મહારાજા જસવંતસિંહ મહારાષ્ટ્રમાં સ્વારી લઈ ગયા હતા તેથી તેમની ગેરહાજરીમાં, સૂબે થયે હતું. તેથી સતાજીએ તેમની પાસે ફરિયાદ કરી દાદ માગી. મુસ્લિમ સત્તા સામે ટકી શકે તેવું સૌરાષ્ટ્રમાં એક જ રાજ્ય જામનગર હતું, અને તેથી તે કબજે લેવાને આ સુગ હતું. તેથી કુતુબુદ્દીને આ તક ઝડપી લીધી અને ઈ. સ. ૧૬૭૦માં પ્રબળ સૈન્ય લઈ જામનગર ઉપર તે ચડી આવ્યું. શેખપર પાસે તુમુલ યુદ્ધ થયું. તેમાં જામના 20,000 માણસે અને સૂબાના 30,000 માણસો કામ આવ્યા. જામ તથા ધ્રોલઠાકર સંગરામજી વગેરે મરાયા. કુતુબુદ્દીને જામનગર રાજ્ય ખાલસા કર્યું. 1. જામ રણમલ શક્તિશાળી પુરુષ હતા, પણ એક સાધુને મારી તેની પત્નીનું કાલાવડમાંથી હરણ કરેલું, જેનાથી તેને દાહક રોગ થયે અને નપુંસક થવું પડેલું. તેથી સૂનમૂન અને શાન્ત બેસી રહેતા, કોઈ રાજકાજમાં કે પ્રજાપાલનમાં દયાન આપતા નહીં; દરેક કામ ગોવર્ધન રાઠોડ કરતે. (યદુવંશપ્રકાશ) 2. સતાજી ગોવર્ધનને પુત્ર હતો તેમ પણ મનાય છે. 3. વાર્તા એમ છે કે જુણાજીએ પોતાની રાણીઓ તથા બીજી સ્ત્રીઓને ગઢમાં આવવા દેવા રજા માગી. ગોવધને એકસે રથ મોકલ્યા. તેમાં હથિયાર બાંધી દ્ધાઓ બેઠા અને ર ગઢમાં ગયા ત્યારે યોદ્ધાઓએ ઊતરી સિપાઈઓને કાપવા માંડ્યા. ગોવર્ધન પણ તલવાર ખેંચી સામો આવ્યા; પણ જુણોજીએ તેને માર્યો. સતાજીને ઇસા મલેકને ત્યાં સંતાડ હતો. તેણે સતાજીને સેંપી આપવાં ના પાડી; તેથી રાયસિંહે કહ્યું કે, તમે તેને કાઢી મૂકે, નહીં તે માર્યા જશે. પરિણામે ઇસાએ સતાજીને કાઢી મૂક્યો.
Page #326
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 315 ઇલામનગર : કુતુબુદ્દીને જામનગરની હસ્તી મિટાવી દેવા તેનું નામ ઈસ્લામનગર પાડયું અને ત્યાં વહીવટ કરવા શહેર કાઝી નીમી સરાહે મહમદી , પ્રમાણે રાજ્યઅમલ શરૂ કરવા ફરમાન કર્યું. સતાજીને ગાદી આપી, પણ તે નામના રાજા હતા. તેને ગાદી તે મળી પણ તેને એક કેદી જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા. ખરે વહીવટ તે શાહી અમલદાર પાસે રહ્યો. આ રીતે જામનગરનું રાજ્ય ફરી એક વખત જામના હાથમાંથી ગયું. જામ રાયસિંહના પુત્ર તમાચી તથા ફલજી નાની વયના હાઈ નાસીને , કચ્છમાં જઈ રાહ પ્રાગમલજીને આશ્રયે રહ્યા. - સોમનાથનો ધંસ : ઔરંગઝેબે સૂબાપદેથી સોમનાથનો નાશ કર્યા પછી તેણે ગાદી ઉપર બેસતાં જ ઈ. સ. ૧૬૬૫માં, સેમનાથમાં પૂજા ફરી ચાલુ થઈ ગયેલ હોવાનું જાણવામાં આવતાં, તેને ફરી નાશ કરવા ફરમાન કર્યું. અને તેનો અમલ ઈ. સ. 16 67 લગભગ કરવામાં આવ્યે. જૂનાગઢના ફોજદાર સરદારખાંએ સોમનાથનું મંદિર સાવ તેડી નાખ્યું. વઢવાણ: ઈ. સ. 1666 : આ જ વર્ષમાં શિવાજી મહારાજે સુરત લૂટયું અને મુગલોનું અરમાન ઉતાર્યું. તે વખતે વઢવાણના ઠાકર સબળસિંહજી મુગલાઈ ફેજમાં ગુજરાતના ફેજદાર મહાબતખાન સાથે પિતાનું સેન્ટ લઈ ગુજરાતમાં ગયેલા અને શિવાજીની લૂંટ વખતે ગુજરાતમાં હતા. ઈ. સ. ૧૬૬૬માં તેના ભાઈ ઉદયસિંહ તેને દગાથી મારી, પિતે વઢવાણની ગાદીએ બેઠે. આરંભડા: ઓખાને રાજા અખેરજી જામને સાળ થતું હતું, પણ જામની નીતિ ઓખા હજમ કરી જવાની હતી. તેથી તેણે દગાથી હમીરજીને કેદ કર્યો. પરંતુ જામ ઉપર શાહી ફેજ આવે છે તે જાણે દ્વારકાના રાણા પતરામલે વાઘેરેની સહાયથી તેને છોડાવી, આરંભડા પહોંચાડયે પણ અખેરછ ઝાઝું જ નહિ. * પતરામલની સહાયથી ઓખા, જામનગર અને કચ્છની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્યું. 1. જામનગર રાજ્ય ભૂચર મોરીના પરાજય પછી ઈસ્લામનગર થયું કે આ સમયે, તે માટે મતભેદ છે. વિદ્વાન કવિરાજ શ્રી માવદાનજી તેમના સંશોધનથી સાબિત કરે છે કે આ સમયે તેનું નામ પરિવર્તન પામ્યું, ભુચર મોરીના પરાજ્ય પછી નહીં. આ વિધાન વાસ્તવિક જણાય છે. 2. કહે છે કે આ ભાઈઓ ઓખામાં રહ્યા હતા. પણ તેઓ કરછમાં રહ્યા હોવાનું વિશેષ સંભવિત છે અને માન્ય છે. 3. ચર જદુનાથ સરકાર. વિશેષ વિગતે માટે જુઓ મારું પુસ્તક “પિતતપણ”.
Page #327
--------------------------------------------------------------------------
________________ 36 સૌરાષ્ટ્રનો ઇતિહાસ છાયા : છાયાની ગાદી ઉપર રાણા વિકમાતજી હતા. તે ઈ. સ. ૧૬૭૧માં ગુજરી જતાં સુલતાનજી વા સરતાનજી ગાદીએ આવ્યા. જામની સદા વધતી રહેતી ભીંસથી જેઠવાનું રાજ્ય એક જમીનદારની કક્ષામાં આવી ગયેલું. પણ સરતાનજી નિર્ધન, નિર્બળ, નિ:સહાય હોવા છતાં હિમ્મત અને સાહસથી પિતાની ઉન્નતિના પ્રયાસ કરવા તૈયાર થયા. છાયામાં મુસ્લિમ થાણદાર રહે. રાણે તે જામ સતાજીની જેમ નામને - રાજા હતું, તેમ છતાં, તેણે મહારાજા જસવંતસિંહ અમદાવાદમાં સૂબા છે અને ક્ષત્રિય છે, તે જેરે દરિયાકાંઠે ઈ. સ. ૧૯૭૧માં એક કિલ્લો બાંગે, અને તેનું નામ પિર અર્થાત્ પુર એવું આપ્યું પરંતુ કિલ્લે બંધાવી તેમાં રહેવા જવાની હિંમત ચાલી નહીં. ઈ. સ. ૧૭૦૦માં ઔરંગઝેબ દક્ષિણના યુદ્ધમાં રોકાયે હતું અને સર્વત્ર અંધાધૂંધી હતી, તે તક ઝડપી તેણે પોરબંદરમાં રાજગાદી સ્થાપી, મુસ્લિમ થાણદારને કાઢી મૂક, અને સ્વતંત્રપણે રાજ્ય કરવા માંડ્યું. હળવદ : હળવદના રાજ અમરસિંહજી ઈ. સ. ૧૯૪૫માં મરણ પામ્યા. તેમની ગાદીએ ચોથી પેઢીએ રાજ ગજસિંહ આવ્યા. તેના પાટવી ચંદ્રસિંહ હતા. તેને તેમજ તેના કુંવર આસકરણજીને વિઠ્ઠા ગઢવી નામના ચારણે મારી નાખ્યા. તેથી જ્યારે ગજસિંહજીનું મૃત્યુ થયું ત્યારે નાના કુંવર જસવંતસિંહજી ઈ. સ. ૧૬૭૩માં ગાદીએ બેઠા. ચંદ્રસિંહનાં કુંવરી ઝીંઝુબા જોધપુર મહારાજ જસવંતસિંહના કુંવર અજીતસિંહ વેરે પરણાવેલાં. તેણે તેના સસરા જસવંતસિંહ કે જે ત્યારે ગુજરાતના સૂબા હતા, તેને અરજ કરી કે ગાદી ઉપર જસવંતસિંહને હક્ક નથી. મહારાજા જસવંતસિંહે તેથી હળવદ ઉપર ચડાઈ કરી અને હળવદ લીધું. હળવદના રાજ જસવંતસિંહ ભાગીને વારાહી ગયા, અને મહારાજાએ નજરઅલીખાન નામના અમીરને હળવદ જાગીરમાં આપ્યું પણ નજરઅલીખાનને પિતાને પ્રદેશ સુખેથી ખાવી દે તેવા ઝાલાએ નિર્બળ ન હતા. વાંકાનેરના રાજ ચંદ્રસિંહે હળવદમાંથી નજરઅલીને કાઢી મૂકી પિતાના પૂર્વજોની ખેાયેલી હળવદની ગાદી પુનઃપ્રાપ્ત કરી. પરંતુ ઈ. સ. ૧૯૮૨માં કે હળવદરાજ જસવંતસિંહે દીલ્હી જઈ પિતાનું રાજ પાછું મેળવ્યું, અને શાહી 1. આ પ્રસંગે સૈયદ મહમદ નામના એક સરદારે પોરબંદર ઉપર ચડાઈ કરી તેની પાસેથી ખંડણી લીધી. તેનો ઉલ્લેખ કોઈ ઇતિહાસમાં નથી. પણ પ્રભાસપાટણ પાસે સવની ગામ સૈયદને મળેલું. તેના રૂક્કામાં “છાયામાં જમીનદાર જેઠવા ભાણજીએ કરેલો બળવો બેસાડી ખંડણી લેવા બદલ” નામ આપવામાં આવેલું તેવો ઉલ્લેખ છે.
Page #328
--------------------------------------------------------------------------
________________ સુગલ સામ્રાજ્ય 37 આજ્ઞાને માન્ય કરી રાહ ચંદ્રસિંહ વાંકાનેર ગયા.' જામનગર : તમાચી તથા ફલજી જામનગરમાં ઈ. સ. 1673 : જામ રાયસિંહ ઈ. સ. ૧૬૬૪માં શેખપાટમાં મરાયા, અને સતાજી ગાદીએ બેઠા. જામનગર ઈરલામનગર થયું ત્યારે રાયસિંહના પુત્રે તમાચી તથા ફલજી કચ્છમાં આશ્રય લઈ રહેલા. ત્યાંથી વખત આવતાં તેમણે જામનગરના પ્રદેશ ઉપર બહારવટું શરૂ કર્યું, અને અંતે એક દિવસ તેઓએ જામનગર કબજે કરી સતાજીને ફરીથી કાઢી મૂક્યું. આ વખતે તેને અમદાવાદથી મદદ મળી નહીં, અને ઈ. સ. ૧૬૭૩માં મહારાજા જસવંતસિંહની સહાયથી તમાચીને જામનગરની ગાદી મળી, મુસ્લિમ સૂબાને પાછા બોલાવી લેવામાં આવ્યું, અને જામનગર ફરીથી બાદશાહી સામ્રાજ્યમાં સ્વતંત્ર થયું. જામ તમાચીએ સતાજીને તગડે, માટે તે તમાચી “તગડ’ કહેવાય છે. તેમના ભાઈ ફલજીને ભાણવડનાં પાંચ ગામ ગિરાસમાં મળ્યાં. જામ તમાચી તરત પિતાનું પરાક્રમ બતાવવા તેના ભાયાત અખેરાજજીના વંશજોની વિનંતી ઉપરથી જેઠવાના રાજ ઉપર ચડયા, ને રાવળ લીધું અને રિબંદર પાસે આવેલી બોખીરાની ખાડી સુધી પ્રદેશ જીતી લીધું. પણ રાણાએ 1. ઇ. સ. ૧૭૧૫માં અજીતસિંહ સૂબો થઈને આવ્યો અને તેણે પણ જસવંતસિંહને હરાવી ખંડણી લીધી અને દ્વારકા ગયા. ત્યાંથી વળતાં હળવદ ઉપર પાછી તેપ ચલાવી. જ્યારે તેનું કાંઈ પરિણામ ન આવ્યું ત્યારે ઈ. સ. ૧૭૧૮માં પાંચ મારાઓને સાધુના વેશમાં મોકલી રાહ જસવંતસિંહનું દગાથી ખૂન કરાવ્યું. 2. આગળ જોયું તેમ આ હકીકત માટે મતભેદ છે, જામનગરના ઈતિહાસમાં બીજા પણ તમાચી ઈ. સ. ૧૭૧૨માં થયા. તે કચ્છમાં ગયા હતા. યદુવંશપ્રકાશમાં શ્રી. માવદાનજી બે દુહાઓ આપે છે. તે પ્રમાણે તેઓ ઓખાના ગામ વસઈમાં પણ રહેતા હોય. 3. વર્તમાન મહારાજા જામસાહેબ આ ફલજીના વંશના છે. 4. આ માટે એવી વાત છે કે રાવળના દરબાર ખેંગારજીનાં બહેન પોરબંદરના રાણુને પરણાવેલાં. ખેંગારજી તથા રાણુ બને ચોપાટ ખેલતાં હતાં. તેમાં બોલચાલ થતાં, ખેંગારજીએ રાણાનું ખૂન કર્યું અને રાવળ આવતા રહ્યા. તેની બહેને પોતાના પતિનું ખૂન કરનારને મારવાની પ્રતિજ્ઞા લીધી, અને રાવળ ઉપર ચડાઈ કરી. રાણાનું સિન્ય આવ્યું, ત્યારે ખેંગારજી સૂતા હતા. તેને કોઈ ઉઠાડે તે મારી નાખે એવી તેણે પ્રતિજ્ઞા લીધેલી, તેથી કાણુ ઉઠાડે? છેવટ તેને ગોર પોતાના ગળામાં કટાર બેસી ઉઠાડવા ગયે. ખેંગારે ઊઠતાં જ બ્રાહ્મણને મારી ઉતાવળમાં બારીએથી પડતું મેલ્યું; તેથી ત્યાં જ તે મરી ગયા. રાણાના સિન્ય રાવળ લીધું. ખેંગારજીનું નામ અખેરાજ હતું. રાવળને વર્તમાન કિલ્લે જામ તમાચીએ બાંધે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________ 318 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાવળ સિવાયને મિયાણ સુધીને પ્રદેશ પુન: હસ્તગત કર્યો અને કુતિયાણ તરફના પ્રદેશ ઉપર મીટ માંડી. મોરબી રાજ્યની સ્થાપના : ઈ. સ 1698 : અત્યાર સુધી મોરબીને પ્રદેશ કચ્છ રાજ્યને એક ભાગ હતો. ઈ. સ. ૧૯૯૮માં કચ્છના રાહ રાયઘણજી ગુજરી ગયા, ત્યારે પિતાની આંખે દુઃખે છે, એમ કહી તેના નાના કુંવર પ્રાગમલજી અગ્નિસંસ્કાર માટે સ્મશાને ગયા નહીં. જ્યારે સ્મશાનમાંથી બીજા ભાઈઓ પાછા આવ્યા, ત્યારે પ્રાગમલજી તથા તેના કુંવર ગોડજીએ તેને શહેરમાં પેસવા દીધા નહીં, અને પ્રાગમલજીના નામની છડી પોકરાવી; તેથી તેના એક ભાઈ કાંયાજીએ મોરબી તથા કચ્છનું કટારિયા કબજે કરી ત્યાં પોતાની હકૂમત સ્થાપી અને મોરબીનું રાજ્ય કચ્છથી જુદું પડયું.' સમય: કાળ : ઈ. સ. ૧૬૮૦માં શિવાજી મહારાજ ગુજરી ગયા અને ઔરંગઝેબની કેમવાદી રાજનીતિ દેશને ભરડો લઈ ગઈ સૌરાષ્ટ્રના રાજાઓને મરાઠાઓની દેશભક્તિને ખ્યાલ થવા માંડે અને પિતાની પરિસ્થિતિની સાચી ઝાંખી થવા માંડી. તે સાથે દક્ષિણની લડાઈઓમાં શાહી સૈન્ય અને ચુનંદા નાયક રેકાઈ રહ્યા હતા. તેને લાભ લેવાને પણ તેઓને વિચાર આવ્યું હોવાનું જણાય છે. તેઓને દોરવણી આપવામાં જામનગર અગ્રીમ હતું. સિહોર, પોરબંદર, હળવદ, વગેરે રાજ્ય પિતાના વિસ્તાર વધારવાના કામમાં લાગી પડ્યાં હતાં. ઠેરઠેર મૂકેલાં મુસ્લિમ થાણુઓ ઊઠતાં જતાં હતાં. અને કેટલેક સ્થળે તે મુસ્લિમ થાણદાર પૈસાના લેભે કે પતે લાભ મેળવી લેવાના ઉદ્દેશથી તેમાં મદદ આપતા અથવા આંખ આડા કાન કરતા. એવા વખતે ઈ. સ. ૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુના સમાચાર આવ્યા અને જામ લાખાજીએ જામનગરના મુસ્લિમ થાણદારને અને શાહી રસાલાના માણસેને કાઢી મૂક્યા. સિહેરના ગોહિલ ઠાકર ભાવસિંહજી બુદ્ધિમાન અને ચતુર હતા, તેમજ સમય વિચારીને ચાલનારા હતા. તેમણે કાઠીઓને પ્રદેશ પિતાની આણ નીચે લીધે અને મહુવા, કુંડલા, ધારી વગેરેનાં મુસ્લિમ થાણુઓ ઉઠાડી મૂકયાં. હળવદ તેના મીઠાના અગર ઉપરના ઝુંટવાઈ ગયેલા હક્કો પાછા મેળવ્યા, અને રિબંદરના રાણાએ પોરબંદર શહેરમાં નિવાસ કરી શાહી રાજસત્તાને ઉઘાડે અનાદર કર્યો. આ સમય એ હતું કે કર્નલ વેટ્સનના શબ્દોમાં કહીએ તે “જમીનદારો એવા બળવાન હતા કે તેઓમાં માહે માંહે વિખવાદ ન હોત તો તેઓએ આખા મુસલમાની રાજ્યને સમૂળગે નાશ કર્યો હેત.” 1. કાંયાજીએ શેર બુલંદખાનની મદદથી ભુજ ઉપર ઈ. સ. 1725 માં ચડાઈ કરેલી, પણ તેમાં નિષ્ફળતા મળેલી. 2, ભાવનગર શહેરના સ્થાપક.
Page #330
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય . 19 જૂનાગઢમાં સરદારખાન ફેજદાર હતા. તે પણ તે સમયે દૂર થયે હતે; અને ત્યાં સૈયદ મહમદ નામને નબળે ફેજદાર આવેલે. દરમ્યાન સેરઠની જાગીર શાહજાદા ઝેબુનિસ્સાને અને તે પછી શાહજાદા આઝમને મળી અને તેથી શાહજાદા આઝમનો નાયબ શહવદખાન તેમના તરફથી સર્વસત્તાધીશ થઈ આવ્યું. તેણે રાજ્યવિસ્તાર કે સાર્વભોમ અધિકાર પર લક્ષ આપવાને બદલે માત્ર પિતાની જાગીરની ઊપજ વધારવા પ્રત્યે જ લક્ષ્ય આપ્યું. ફેજદારે અને સૂબાઓ પણ વારંવાર બદલાતા ગયા. ઈ. સ. ૧૯૮૭માં કરતલબખાન ફેજદાર તથા શાહજાદા આઝમને નાયબ થયે. તેણે અમદાવાદમાં ફેજે કરેલ બળ કડક હાથે સમાવ્યું. તેના બદલામાં સુજાઅતખાનના ઈલકાબથી તે ઈ. સ. ૧૬૦૮માં અમદાવાદના સૂબા તરીકે નિમાયે. તેણે કાઠીઓ ઉપર એક મોટું સૈન્ય મોકલ્યું, પણ તેથી કાંઈ અર્થ સર્યો નહીં. કાઠીઓ વીખરાઈ ગયા, ખંડણી પણ મળી નહીં અને રાજાઓ ખંડણી ભરવા માટે ઈન્કાર કરવા માંડયા. સૂબો ચડાઈ લઈને આવે ત્યારે રાજા ખંડણું 1. શાહજાદે આઝમ પ્રભાસપાટણમાં બીમાર પડેલે. તેને ઇલાજ દેલવાડાના નાગર ગૃહસ્થ વૈદ રામકૃષ્ણ મૂળસ્થાને સફળતાથી કરતાં, તેને માલીવાડી નામની જમીન આપેલી. તેને અસલ લેખ મારી પાસે છે. 2. સોરઠને પહેલો ફજદાર નૌરંગખાન થયું. તે પછી નીચે પ્રમાણે ક્રમ ચાલ્યો. 1. નૌરંગખાન ઈ. સ. 1592 થી ? 19. મહમદ ગીલાની ઈ. સ. 1711 થી 1714 2. કાસમખાન , 2 થી 1637 17. અભયસિંહ , 1714 થી 1715 . મીરઝાં , 1633 થી 16 42 મહારાજ ઇશારતમાં 18. અબ્દલ હામીખાં , 1715 થી 1717 4. ઈનાયતુલ્લા , ૧૬૪થ થી 1650 19. અભયસિંહ , 1717 થી 1717 પ. મહમદ સાલેહ , 1650 થી 1653 20. હૈદર કુલીખાન , 1717 થી 1718 6. કુતુબુદ્દીન , 16 53 થી 16 64 21. અબ્દલ હામીદખાં , 1718 થી 1721 ખેશગી 22. અસદ કુલીખાન , 172 1 થી 1723 7. સરદારખાન , 1664 થી 1686 23 અસદ અલીખાન , 1723 થી 1729 8. સૈયદ ,, 1686 થી , 24. સલાબતખાન , 1729 થી 1730 મહમદખાન 25. શેરખાન બાબી , 1730 થી 170 9. શાહવર્દીખાન , , થી , 26. ગુલામ મોહુદ્દીન , 1730 થી 1732 10. કરતલબખાન , , થી , 27. સોરાબખાન , 1772 થી 1735 11. શેર અફઘાન , , થી 16819 28. મોસનખાન નાયબ , 1735 થી 1737 12. બહલેલશેરાની ,, 1687 થી 1688 29 હઝબરઅલી 1737 થી ? 13. શેર અફઘાન ,, 1688 થી 1698 30. હિંમતઅલીખાન , 2 થી 1748 14. મહમદ બેગખાન ,, 1688 થી 1704 31. શેરખાન 1748 થી સ્વતંત્ર 15. સરદારખાન , 1704 થી 1711
Page #331
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ભરવાનું વચન આપે અને તે જાય પછી ફોજદારને જવાબ ન આપે તેવી રસમ થઈ ગઈ મહમદ બેગખાન નામને ફોજદાર ઘણી આશાઓ લઈને આવ્યું. પણ તેને પણ સફળતા મળી નહિ. તેને ઈ. સ. ૧૯૯૮માં બોલાવી લેવામાં આવ્યું અને કાઠીઓ પાછળ મોકલવામાં આવ્યું. આમ ઉત્તરોત્તર ફેજદારો બદલતા ગયા. ઈ. સ. ૧૭૦૪માં આવેલ ફેજદાર સરદારખાન તે સાવ નિર્બળ હતે. ગુજરાતના સૂબા અહમદખાનને મરાઠાઓના હાથે પરાજય થયો. ઓરંગઝેબનું મૃત્યુ થયું અને સેરઠને ફેજદાર સૈયદ અહમદ ગીલાની ધર્મભાવનામાં તત્પર રહેતા તેથી તેની સ્થિતિમાં મુગલાઈના પાયા ડોલવા લાગ્યા અને શહેનશાહ અકબરનું જીતેલું સૌરાષ્ટ્ર દીલ્હીના સમ્રાટના હાથમાંથી સરી પડે એવી પરિસ્થિતિ સરજાઈ પણું સૌરાષ્ટ્રના રાજાઓમાં માત્ર કૌટુંબિક અદાવતે, શબ્દોથી થયેલી ગેરસમજે, આગલાં વેરઝેર અને કલેશના પરિણામે આ તકને કઈ પૂરો લાભ લઈ શક્યા નહીં અને રાવળ ભાવસિંહ, જામ લાખાજી વગેરે દૂરંદેશી રાજ્યકર્તાઓની ઈચ્છા છતાં તેઓ પિતાનું ધ્યેય પ્રાપ્ત કરી શક્યા નહીં. - ઈ. સ. 1707 પછી : આ વર્ષ પછીને ઈતિહાસ લખ ઘણું કઠિન છે. સૌરાષ્ટ્ર આંતરિક યુદ્ધોથી પાયમાલ થઈ ગયેલું જોવામાં આવે છે. એક તરફથી નાના જાગીરદારે રાજ્યપતિ થવા પ્રયત્ન કરે છે; રાજાઓ પિતાનો વિકાસ કરવા માગે છે; મુસ્લિમે તેમનું વર્ચસ્વ ટકાવી રાખવા માગે છે; કાઠીએ પિતાના પાળ કે નાનાં લશ્કરે જમાવી લૂંટફાટ કરે છે અને મરાઠાઓ આ દેશ ઉપર ચઢી આવી પિતાની ધનલાલસા તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે. ઈ. સ. ૧૭૦૭થી ઈ. સ. 1806 સુધી આ દેશમાં કઈ સ્થાપિત સત્તા | હતી નહીં. કેઈ રાજાનું સાર્વભોમ શાસન ન હતું, એટલું જ નહીં પણ તેનું નૈતિક વર્ચસ્વ પણ હતું નહીં. પ્રજા પાયમાલીને પંથે પ્રયાણ કરી રહી હતી; દેશ નિર્ધન અને કંગાળ થતો જતો હતો. એવા સમયમાં પિતાની સત્તા ટકાવવા, વેરઝેર વસૂલ કરવાના અને ધન પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો થયા તેનું આલેખન તે હવે પછીને અઢારમી સદીને ઈતિહાસ છે. વઢવાણની ગાદીએ ઠાકર ભગવતસિંહજીને મારી અર્જુનસિંહ બેઠા. 1. વઢવાણ ઇ. સ. ૧૭૦૬માં : વઢવાણના ઠાકોર ભગવતસિંહજીના પિતા ઉદયસિહ . સ. ૧૬૬૬માં તેમના મોટા ભાઈ સબળસિંહજીને દગાથી મારી. ગાદી પચાવી પાડી હતી. ત્યારે સબળસિંહજીના નાના ભાઈ ભાવસિંહજી પોતાના સસરા સાવર-ઠાકરને ત્યાં જઈ રહ્યા હતા. તેના કુંવર માધવસિંહજી બહુ શરવીર હતા. તે સાવર છોડી કોટા ગયા. તેના વડીલ પુત્ર મદનસિંહ ઝાલરા-પાટણનું રાજ્ય સ્થાપ્યું અને બીજા ત્રણ પુત્રો સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમણે ભગ
Page #332
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય જામનગર : ઈ. સ. 1702-1705 : જામ લાખાજીના મૃત્યુ પછી તેના પુત્ર રાયસિંહજી જામની ગાદીએ બેઠા. ભોગવિલાસ અને મોજમજામાં રહેતા આ રાજવીએ અસાધારણ ખર્ચ કરવા માંડે અને તેના પૂર્વજોએ જે પરિશ્રમથી જામનગરનું રાજ્ય પ્રાપ્ત કરેલું તેને ખ્યાલ ન કરતાં મુગલાઈ પદ્ધતિએ એશઆરામમાં જ સમય વ્યતીત કરવા લાગ્યા. તેથી તેના ભાઈ હરધોળજી કે જે હડિયાણાના જાગીરદાર હતા તેણે આવી તેને પ્રાણ લીધે અને પિતે ગાદીએ બેઠા. હાલાજી : પડધરીના ભાયાત હાલાજી ઉર્ફે કાકાભાઈએ આ ખબર મળતાં હરધોળજીને મારવા પ્રતિજ્ઞા કરી; પણ જામનગરમાં હળધોળજીએ સત્તા જમાવી દીધી અને બીજી રીતે પહોંચાય તેમ ન હતું તેથી તેણે અમદાવાદનો માર્ગ લીધે. રાયસિંહના કુંવર તમાચી ભાગીને કચ્છમાં ગયા. કચ્છમાં રાહ દેશાજીનાં રાણું રતનબા તમાચીનાં માસી જતાં હતાં તથા હળવદના જસવંતસિંહ તેના માતામહ થતા હતા. તેથી રતનબાઈએ તેના પિતાને તમાચીને ગાદી આપવા માટે પ્રયત્ન કરવા આગ્રહ કર્યો. તેથી રાજ જસવંતસિંહના કુંવર પ્રતાપસિંહ અમદાવાદ ગયા. હાલાજી તથા પ્રતાપસિંહજી મળી સૂબા દાઉદખાન પત્નીને મળ્યા અને જામનગર ઉપર ચડાઈ લઈ આવી, હરધ્રોળજીને મારી, તમાચીને ગાદી આપવા મદદ માંગી. સૂબાએ તે પ્રમાણે મદદ આપવા કરાર કર્યો. તે અન્વયે પ્રતાપસિંહે પોતાની કુંવરી સૂબા મુબારીઝ–ઉલ-મુલકને આપવી તથા ભાયાત નારણુજીની બહેન સેનાપતિ સલાબત મહમદખાનને આપવી અને તેઓ જામનગર ઉપર ચડાઈ લઈ આવે તેમ નક્કી થયું. ' સિંહજીને મારી વઢવાણ લીધું. અર્જુનસિંહ વઢવાણની ગાદીએ બેઠા અભયસિંહજીએ ચુડાની ગાદી સ્થાપી અને માનસિહજીને ઝમેર વગેરે ગામો મળ્યાં. રાજજી સબળસિંહજી ઉદયસિંહજી ભાવસિંહજી ભગવતસિંહજી માધવસિંહજી મદનસિંહજી અજુનસિંહજી અભયસિંહજી માનસિંહજી (ઝાલરાપાટણ) (વઢવાણ) (ચુડા) (ઝમર) 1. આ કુંવરીઓ મુસ્લિમ રખાતેની હતી તેમ માનવામાં આવે છે. વિદુવંશપ્રકાશમાં શ્રી. માવદાનજીના સંશોધનમાં પણ તે રખાતની પુત્રીઓ હેવાનું જણાયું છે.
Page #333
--------------------------------------------------------------------------
________________ 322 સૌરાષ્ટ્રને ઇતિહાસ જામનગર ઉપર ચડાઈ : ઈ. સ. 1714: શાહી સિન્ય જામનગર ઉપર આવ્યું. તોપખાના તથા હયદળ સાથે આવતું સૈન્ય જોઈ હરધ્રોળજી નાસી ગયા અને જામનગર સૂબાના હાથમાં પડયું. કચ્છના રાહ દેશળજીએ તમાચીને ઘેર રાખ્યા હતા તથા ખર્ચ ભોગવ્યું હતું. તેના બદલામાં બાલંભા ગામ લઈ તમાચીને ભુજથી આવવા દીધા અને રાજ જસવંતસિંહે તેની મહેનતના બદલામાં હડિયાણું લીધું ને ઝાલાની જે દીકરીઓ મુસલમાનને પરણી તેને પણ દાયજામાં જામ તમાચીએ ત્રણ ગામ આવ્યાં. બીજી ચડાઈ: ઈ. સ. 1716 : જામ તમાચી માટે ઝાલાઓએ આટલે ભેગ આપે, છતાં તે વર્ષમાં મુબારીઝ ઉલ મુલ્ક મોટી ચડાઈ લઈને આવ્યું. લશ્કર નિર્બળ હતું, ખજાને ખાલી હતો અને જામ તમાચીની શક્તિ સામા થવાની ન હતી. તેમ છતાં તેણે મુબારીઝને ત્રણ લાખ રૂપિયાની ખંડણી આપી પાછા કાઢો. ત્રીજી ચડાઈ : ઈ. સ. 1717: મુબારીઝ-ઉલ-મુક વળતે વરસે પાછો આવ્યા; પણ આ વખતે રાજ પ્રતાપસિંહના કહેવાથી સલાબત મહમદખાન વચમાં પડયે અને એક લાખ રૂપિયાની ખંડણી આપી તેને પાછો કાઢ. ચેથી ચડાઈ : ઈ. સ. ૧૭૪ર : મીરઝાં ઝાફર ઉર્ફે સનખાન ચડાઈ લઈને આવ્યા. પ્રથમની ત્રણ ચડાઈ વખતે જામ તમાચીની બેસતી સત્તા હતી, પણ પચીસ વર્ષના ગાળામાં જામ તમાચીએ પૂરતી શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી, તેથી તેણે સનખાન સામે યુદ્ધ ખેલી લેવા તૈયારી કરી. મરાઠાઓ સામે વારંવાર હારતા મુસ્લિમોના પરાજયની વાર્તાઓ સર્વત્ર પ્રચલિત થઈ ગઈ હતી અને જામે પણ સદાને માટે આ ધનપિપાસુના ત્રાસને મિટાવી દેવા નિશ્ચય કર્યો. મેસનખાને પણ જામની તૈયારી જોઈ વિષ્ટિ ચલાવી; પરિણામે જામને હરકત ન કરવાની શરતે પચાસ હજાર રૂપિયા લઈ મેસનખાન પાછું વળી ગયે. હાલાજી પડધરી : જામ તમાચીને રાજ અપાવનાર પડધરીના હાલાજી હતા. આ હાલેજી અતિ ક્રૂર અને ખૂની પ્રકૃતિના હતા. તેથી જામ તમાચીને તેની બીક 1. ચરખડી, ત્રાકુડા, ડેયા. (યદુવંશપ્રકાશ'). 2. જામનગર ઉપર જોધપુરના મહારાજ અજીતસિંહે પણ સૂબા તરીકે ચડાઈ કરેલી. છે તે વર્ષ માટે સ્પષ્ટતા થતી નથી. અજીતસિંહ ગુજરાતના સૂબા હતા તે સમયમાં અજીતસિંહ સામે જામે યુદ્ધ ખેલ્યું, અને તેમાં તેને પરાજ્ય થયો હતો. આ ચડાઈ હરધ્રોળજ મોરબીઠાકોરની ભલામણથી અજીતસિંહ લઈ આવેલા. 3. તેણે જેઠવા રાણાને માર્યો હતો; મોરબીના અલીએજી ઠાકોરને દગાથી પડધરી આગળ મારી નાખ્યા હતા તે ઉપરાંત તેના હાથે અનેક ખૂન થયાં હતાં.
Page #334
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 323 રહેતી. વળી જામને કુંવર ન હતું, તેથી તેનાં રાણી હરધ્રોળજીના કુંવરને દત્તક લેવા માગતાં હતાં; કારણ કે હરધ્રોળજીનાં પત્ની રાણજીનાં સગાં બહેન થતાં. આ કાર્ય કરવામાં હાલાજીની હાજરી તેને સાલવા માંડી; કારણ કે હાલેજીએ એ અભિપ્રાય છે આપે કે શત્રુના કુંવરને વારસ કરે એ ઈષ્ટ નથી. તેથી હાલાજી તથા અન્ય ભાયાતને કચેરીમાંથી રજા આપવામાં આવી. હાલાજીને જામના મૃત્યુ પછી ગાદીએ બેસવાના કેડ હતા. તેથી પિતાનું જમાવેલું વર્ચસ્વ હાથમાંથી જતું જોઈ તેના સાળા કિસનસિંહ ઝાલાને વઢવાણથી બેલાવી, તેની મદદથી જામ તમાચીનું તેના જ રાજમહેલમાં ખૂન કર્યું; પણ જામનાં કુંવરી રાજકુંવરબાએ મૃત્યુ પામેલા જામનાં લેહીવાળાં કપડાં બદલી, નવાં કપડાં પહેરાવી, બારીએ બેસાડી, સૈનિકને હાકલ કરી કે જામ જીવતા છે તથા હાલાજીએ ગાદી પચાવી પાડવાના લેભે તેના ઉપર ખૂની હુમલો કર્યો હતે, માટે તેને પકડે માણસો હાલાજી ઉપર ધસ્યા, પણ હાલાજી તથા કિસનસિંહ નાસી છુટયા, અને મેડપરને કિલ્લે કજે કરી ત્યાંથી બહારવટું ખેડ્યું. દરમ્યાન રાજકુંવરબાની સલાહથી રાણીઓએ લાખાજી તથા અજાજી નામના કુંવરેને દત્તક લઈ લાખાજીને ગાદી ઉપર અભિષેક કર્યો. હાલાજીએ મોડપરના કિલ્લાને કબજે છોડે નહીં અને અડખેપડખેના પ્રદેશમાં લૂંટફાટ કરવા માંડી. રાજકોટ : ઈ. સ. ૧૯૯૪માં સાહેબજી પછી સરધારની ગાદી ઉપર આવેલા તેના કુંવર બામણિજી કાલીપાટનાં ઢેર વાળી ભાગતા મિંયાણાઓને આંતરી ધીંગાણું કરતાં નકલંક વીડીની લડાઈમાં કામ આવ્યા અને મહેરામણજી ગાદીએ આવ્યા. આ મહેરામણજી એક બળવાન દ્ધા હતા. દીર્ધદષ્ટિ અને મુત્સદ્દીગીરીથી તેનાં અંગત શૌર્ય અને શક્તિને તેણે લાભ લીધે. દીલ્હીમાં બાદશાહ ફરૂખશિયરનું ખૂન થયું અને મુગલાઈની પડતી જતી શહેનશાહતમાં મહેરામણજીએ પિતાની નાની ઠકરાતને વિસ્તાર વધારવા પ્રયત્ન કર્યો. તેણે જૂનાગઢના સૂબા અબ્દલ હામીદખાનના નબળા રાજ્યઅમલમાં જૂનાગઢના ખાલસા મુલકનાં ઘણાં ગામે જીતી લીધાં અને તેના ઉપર નિરંકુશ વહીવટ કરે શરૂ કર્યો. અબદુલ હામીદખાન તેને પહોંચી શકે તેમ હતું નહીં; તેથી બીજા હિન્દુ રાજાઓને તેણે મદદ આપવા યાચના કરી પણ તેને મળી નહીં; તેથી દીલ્હી લખી મેકહ્યું અને ત્યાંથી માસુમખાન ઉર્ફે સુજાઅતખાન નામના અમીરને સેરઠને નાયબ કેજદાર નીમી, મહેરામણજીએ જીતેલાં ગામે જાગીરમાં આપી, રવાના કર્યો. ઈ. સ. ૧૭૨૦માં આ સૈન્ય રાજકેટ ઉપર આક્રમણ 1. કિશનસિંહનું નામ શ્રી. માવદાનજી યદુવંશપ્રકાશ' માં કરશનસિંહ કહે છે, તથા તેનું નામ કરણર્સિહ પણ હતું તેમ જણાવે છે. 2. રાજકુંવરબા જોધપુરનાં રાણુ હતાં. તે જામ તમાચીનાં કુંવરી હતાં તથા મોટીબા નામે જાણીતાં હતાં.
Page #335
--------------------------------------------------------------------------
________________ 324 સોરાષ્ટ્રને ઈતિહાસ કર્યું; પણ મહેરામણજીએ તેની વીરતા અને શક્તિનો પરિચય દીલ્હીના સૈન્યને આપે, ભયંકર રણસંગ્રામ છે. તેમાં મહેરામણજી મરાયા, અને માસુમખાન છે. તેણે રાજકોટ નીચેનાં ભાડલા, સરધાર, આણંદપર, જસદણ વગેરે પરગણાં પિતાના વહીવટમાં લીધાં. રાજકોટમાં માસુમખાન : તેણે રાજકેટનો કિલ્લો બાંધ્યું તથા તેનું નામ માસુમાબાદ રાખ્યું. પશ્ચિમ દિશામાં તેણે ખાઈ ખોદાવી, કિલ્લેબંધી પાકી કરી, રાજ્યવ્યવસ્થા સ્થાપી, રાજકોટમાં સ્વતંત્ર રાજા થઈ, રાજ અમલ શરૂ કર્યો. રાજકોટ પડયું : ઈ. સ. 1732 : મહેરામણજીને સાત કુંવરો હતા. આ સાતે તેના પિતા જેવા જ બહાદુર હતા. તેમણે બહારવટું શરૂ કર્યું અને માસુમખાનના આનંદભવ અને મજશેખ કરી રાજ્ય કરવાનાં સ્વપ્નો સિદ્ધ થવા દીધાં નહિ, બાર વર્ષો સુધી તેમણે બહારવટું ખેડી માસુમખાનને તેબા કિરાવી દીધી અને પિતાનું તમામ બળ એકત્ર કરી ઈ. સ. ૧૭૩૨માં તેઓએ રાજકોટને ઘેરે ઘાલ્યો. માસુમખાનને પિતાના બળ ઉપર વિશ્વાસ હતો. જૂનાગઢમાં ફેજદાર થયેલા શેરખાનની મહત્ત્વાકાંક્ષાઓ અપાર હતી. તેને માસુમખાન એક શૂળ રૂપે હતો. તેથી તેણે કાંઈ સહાય કરી નહીં. ગઢમાં દાણુ ખૂટયા અને બચાવ કરવાનું અને ટકી શકવાનું અશકય જણાતાં માસુમખાને દરવાજા બેલી, મહેરામણજીના પાટવી રણમ. લજીનું શરણ માગ્યું. રણમલજીએ બિનશરતી સમાધાન કરવા વાત કરી; તેથી સમાધાન ભાંગી પડયું અને ખૂનખાર યુદ્ધ થયું. તેમાં રણમલજીએ પિતાને હાથે માસુમખાનને માર્યો. કંઈક મુસલમાને તથા રજપૂતે મરાયા અને ઈ. સ. ૧૭૩૨માં રણમલજી તેના પિતાની ગાદીએ બેઠા. સરધાર : રાજકેટ કબજે થયું પણ સરધારમાં બાકરખાન નામને બળવાન અને જુલ્મી થાણદાર હતા. રણમલજીએ તેને શરણ થવા હુકમ કર્યો, પણ બાકરના મનમાં હજી દીલ્હીની શાહી સત્તાની હવા હતી. તેણે શરણે આવવા ઈન્કાર કર્યો તેથી રણમલજી તેના ઉપર ચડયા. આ કામમાં તેમણે ગંડલના ઠાકર હાલાજીની મદદ માગી. પણ બળવાન થતા જતા રણમલજીને મદદ કરવામાં તેણે પિતાની * સલામતી જોઈ નહીં, તેથી સહાય આપી નહીં. તેથી કેટલા ઠાકર તેજમલની મદદ માગતાં તે મદદે ગયા. સરધારના યુદ્ધમાં બાકરખાનના પરાક્રમ આગળ બને ઠોકે હારીને પાછા ફર્યા, પરંતુ રણમલજીને પિતાનું રાજ્ય નિષ્કટક બનાવવું હતું અને બાકરખાનને પૂરો જ કર હતા. તેથી તેણે કૃતનિશ્ચયી બની ફરી હુમલો કર્યો. બાકરખાન આ મરણિયા હલા સામે ટકી શકે નહિ. રણમલજીએ તેનાં સૈન્યને
Page #336
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 325 હરાવ્યાં તથા તેને રણમેદાનમાં ઠાર માર્યો ? ભાડલાની સરધાર ઉપર ચડાઈ: ઇ. સ. 1733 : બાકરખાનના મૃત્યુથી સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપી ગયે એક જ વર્ષમાં બે મુસ્લિમ સરદારોને મારી છે પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવાની રણમલજીની અતુલ શક્તિની ઈર્ષા અને પિતાને સ્વાર્થ સાધવાના ઉદ્દેશે ભાડલાના લાખા ખાચરે સરધાર ઉપર બાકરના મૃત્યુનું વેર લેવાને બહાને ચડાઈ કરી; સરધાર કબજે કર્યું, મુસલમાને તેની સાથે ભળી ગયા, પણ તેજમલજીની સહાયથી તેણે સરધાર પાછું લીધું. લાખે ખાચર મરાયે. તેથી આણંદપુરના રામ ખાચરે ઓચિંતે હમલે કરી સરધાર કબજે લીધું. રણમલજીને ખબર પડતાં તે તરત જ સરધાર ઉપર ચડ્યા અને કાઠીઓને હરાવી કાઢી મૂક્યા. રામ ખાચર આણંદપુર બાળી, ઉજજડ કરી, બહારવટે ચડશે, પણ તેમાં તે ફાવ્યું નહીં અને માર્યો ગયે. આમ, રાજકોટ રાજ્યનો વિસ્તાર વધારી રણમલજીએ રાજકોટમાં ગાદી સ્થાપી, અને તેજમલજીએ કરેલી મદદના બદલામાં તેને કેટલાંક ગામે આપ્યાં. ઓખામંડળ: ઈ. સ. 1715 થી 1718 : આખાના વાઢેલ રાજાઓ પૈકી છેલ્લે રાજા ભેજરાજજી ઈ. સ. ૧૬૬૪માં ગાદીએ આવ્યું. તેના પાટવી કુમાર વજેરાજજી કેધી સ્વભાવના કારણે પિતા સાથે લડી પોશીત્રામાં રહ્યા. ઈ. સ. ૧૭૧૫માં તેણે પતરામલ વાઘેરની સહાયથી એક સન્ય ઊભું કરી સારાષ્ટ્રમાં ઠેકઠેકાણે ધાડ પાડવા માંડી. આ ધાડે મુખ્યત્વે જામનગર રિબંદર અને ગેંડલના વિસ્તારમાં પડતી. એટલે ત્રણે રાજ્યનાં સિન્યોએ એકત્ર થઈ પિોશીત્રા ઉપર ચડાઈ કરી તેઓને સખ્ત હાર આપી. વાઘેરે ઓખામંડળના પૂર્વ ભાગમાં - 1. બાકર માટે ઘણું દતકથાઓ છે. એક મત પ્રમાણે તે એકલે જ હતા, ત્યાં ઘોડે નદીમાં ખૂંચ્યો. રણમલજી પાછળ જ હતા. તેણે લાગ જોઈને બાકરને મારી નાખ્યો. જે સ્થળે બાકરને માર્યો તે સ્થળ હજી “બાકર ઘુનાને નામે ઓળખાય છે. બીજી વાત એમ છે કે * બાકરખાને એક ચારણ બાઇની લાજ લેવા પ્રયત્ન કર્યો. બાઇએ સિંહણનું સ્વરૂપ ધારણ કરી તેને ઊંધે નાખી માય. તેથી તે પીર તરીકે પૂજાયો. (બાકરના બુક્કા જમી ગઈ તું જીવણ-) 2. કાઠીઓ તથા મુસલમાનોએ મળી સરધારના લોકો ઉપર બહુ જુલમ કર્યો જે “કાળો કેર” કહેવાય. હજુ પણ સોગંદ ખવાય છે કે “જૂઠું બેલે તેને માથે સરધારના કેરનું પાપ. –યદુવંશપ્રકાશ, 3. રાજકોટ જ્યાં વસે છે તે સ્થળે રાજુ નામના સંધિને નેસ હતો. આ સ્થળે ઈ. સ. 1259 (સંવત ૧૩૧૫)ને દુષ્કાળ વખતે જગડુશાહે લોકોને આપવા ભંડાર રાખેલે. આ સ્થળે ઠાકોર વિભાજીએ ઇ. સ. 162 ૬માં રાજકોટ વસાવ્યું. રાજુના વંશજોના કબજામાં આ ગામ ઈ. સ. 1646 સુધી હg. (યદુવંશપ્રકાશ : શ્રી માવદાનજી).
Page #337
--------------------------------------------------------------------------
________________ 326 સૌરાષ્ટ્રને ઈતિહાસ ભરાઈ ગયા. આ હારથી વજેરાજજી પિશિત્રાને માત્ર ગીરાસદાર થઈ ગયા અને આરંભડાથી જુદા પડયા, તેમ વાઘેરોમાં પણ દ્વારકા અને વસઈના બે ભાગ પડયા. વાલે અને વાઘેરે અંદર અંદર મિત્રભાવે રહેતા પરંતુ તેઓની શક્તિ વહેંચાઈ જવાથી નબળા પડી ગયા હતા અને નામના રાજા રહ્યા હતા. જૂનાગઢ : ઈ. સ. 1716: ફરૂખશિયર દીલ્હીની ગાદીએ આવ્યું ત્યારે તેને સહાયકર્તા સયદ ભાઈઓનું પરિબળ વધી ગયું. તેના માનીતા અમીરે મોટા મોટા હોદ્દાઓ ઉપર નિમાતા હતા. તેઓની શક્તિ કે લાયકાત લેવામાં આવતી નહીં. તેઓ પિકી હૈદર કુલીખાન સોરઠને ફોજદાર થઈને આવ્યું. પિતાની મર્યાદા તેને જાણવામાં હતી, તેથી તેણે ઘોઘાના નાયબ સલાબતખાં બાબીને સેરઠને નાયબ નીયે. પણ તેણે ભારે પગાર માગતાં તેમજ નાયબ હતો તે ફતેસિંહ કાયસ્થ તે જગા છોડવા તૈયાર ન હોવાથી ઘણું જ ગેરવ્યવસ્થા ઊભી થઈ. દરમ્યાન જોધપુર મહારાજા અજીતસિંહ હળવદ અને જામનગર ઉપર ચડી આવ્યા અને પરાજ્ય પામી પાછા ગયા. ઈ. સ. ૧૭૧૭માં હૈદરકુલીખાન ગુજરાતને નાયબ સૂબે થયે અને તેને બાબીઓ સાથે વાંધે પડતાં તેઓએ તેમને સામને કર્યો, પણ પાલનપુરના ગઝનીખાન ઝારીઓ વચ્ચે પડી બન્નેનું સમાધાન કરાવ્યું. ઈ. સ. ૧૭૨૨માં હૈદરકુલીખાન સૂબે છે અને સુજાતખાનને નાયબ નીમી, વિષેશ લાભ લેવા દિલ્હી ગયે. સુજાતખાન બાબીઓને કનડવા માંડયા તથા કુડાના જાગીરદાર મહમદખાન બાબી પાસેથી દસ હજાર રૂપિયાનો દંડ લીધે. તેથી તેઓ દિલ્હી ગયા અને હૈદરકુલીખાનને મળી સુજાતખાન ઉપર તેમને ન કનડવાને હુકમ લીધે. દરમ્યાન ગુજરાતના સૂબા તરીકે નિઝામ-ઉલ-મુલ્કની નિમણુક થઈ અને હૈદરકુલીખાને પિતાનું પદ જાળવી રાખવા આ નિમણુકને વિરોધ કરવા બાબીએને પોતાના પક્ષમાં લીધા; પરંતુ તેઓ નિઝામ-ઉલ-મુલકના પક્ષમાં ભળ્યા. હેકરકુલીખાન નિરાશ થઈ ચાલ્યું ગયું અને બાબીઓની સત્તા વધી. આ બાબીઓ પૈકી સલાવતમહમદખાન ઘણું જ બળવાન હતે ઈ. સ. ૧૭૨૮માં જૂનાગઢને ફેજદાર સૈયદ અલીખાન ગુજરી જતાં તેની જગ સલાવત મહમદખાનના પુત્ર શેરખાનને મળી. દીલ્હીથી મચ્છુદીન નામને 1. વિગતે આગળ આવી ગઈ છે. 2. બાબીને ઇતિહાસ આગળ ઉપર આવશે. 3. તેને હળવદના પ્રતાપસિંહ જામ તમાચીને ગાદી અપાવવા માટે પોતાની કુંવરી પરણાવી હતી.
Page #338
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય ૩ર૭ ફોજદાર નિમાઈને આવ્યું પણ શેરખાન સિવાય વહીવટ થઈ શકે તેવું હતું નહીં ? તેથી તેને મદદનીશ ફેજદાર તરીકે જારી રાખવામાં આવ્યું. પણ ઈ. સ. ૧૭૩૦માં માધુદીનના નાયબ મીર ઈસ્માઈલે દખલ કરવાથી શેરખાન પાછે પિતાની જાગીરમાં ઘેઘા ચાલ્યા ગયે. એટલામાં ગુજરાતના સૂબા તરીકે મહારાજા અભયસિંહ નિમાયા. તેણે મીર ફકરૂદીનને સેરઠને ફેજદાર નીમ્યું. તેને તથા મીર ઈસ્માઈલને અમરેલી પાસે યુદ્ધ થયું અને તેમાં ફકરૂદ્દીન મરાયે. શેરખાન અભયસિંહને મળી ગયે તથા તેનાં વિશ્વાસ અને માન સંપાદન કર્યા; તેથી તેને વડેદરાને ફેજદાર નીમે. વડદરામાં મરાઠાઓ સાથે લડવામાં અને તેને કબજે જાળવવાની કામગીરીમાં શેરખાન રકા હતું. ત્યાં સેરાબખાનને તેની ઘેઘાની જાગીર, દીલ્હીના દરબારમાં મોટી લાગવગ ધરાવતા અમીર બુરહાન-ઉલ-મુકની ખટપટથી મળી અને શેરખાનના ભાઈઓને ઘેઘા છેડી ભાગી જવું પડયું. સોરાબખાન જૂનાગઢને ફેજદાર થયે અને બાબીઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. શેરખાને અમદાવાદમાં રહેવાનું રાખ્યું અને . સ. ૧૭૩૫માં સરાબખાન નાયબ સૂબા રતનસિંહ ભંડારીને હાથે ધંધૂકા પાસે ધાળી ગામમાં મરાઈ જતાં શેરખાનને માર્ગ ખુલ્લે થયે. વળી, દામાજી ગાયકવાડે વિરમગામ સર કર્યું અને અમદાવાદ ઉપર મરાઠાઓને ઓળે હેવાથી શેરખાન ખેડા રહેવા ચાલ્યા ગયા અને ત્યાંથી રતનસિંહ ભંડારીની કૃપા હોવા છતાં અને પાર બંદરમાં તેની નિમણુક કરી હતી તે ન સ્વીકારતાં મામીનખાન નામના તેના નાયબ સાથે અણબનાવ થવાથી તે વાડાસિનોર ગયે. ઈ. સ. ૧૭૩૭માં મેમીનખાન ગુજરાતને સૂબે છે અને શેરખાનની રહીસહી આશાઓ નષ્ટ થઈ ગઈ, પણ આ પુરુષ હિમ્મત હારે તે ન હતે. થોડા જ વખતમાં રાઠેડ સૂબાઓને કારભાર છૂટી ગયું અને મોમીનખાન મરાઠાઓની દયા ઉપર જીવવા માંડે અને જવાંમર્દખાન બાબી તથા જોરાવરખાન બાબી મોમીનખાન સાથે ભળી ગયા. સેથી શેરખાને કુનેહ વાપરી મેમીનખાન સાથે દસ્તી કરી અને જૂનાગઢના નાયબ જિદાર તરીકેને હુકમ મેળવ્યું. નાયબ ફેજદારનું પદ તેને બહુ જ નીચું જણાતું. તેથી તે મેમીનખાન સાથે રહેતે. જૂનાગઢના ફેજદાર હજબરઅલીને તેના સાથે વિરોધ તથા તેણે કરેલી મામુનખાનની નિમણુકને પ્રશ્ન મોમીનખાને સમાધાનથી પતાવી, શેરખાનને મરાઠાઓ સાથે લડવા મેક. મરાઠાઓના સરદાર રંગેની ભલામણથી તેને રાજી રાખવા આખરે શેરખાનને જૂનાગઢના નાયબ પેજદાર તરીકે જૂનાગઢ જવું પડયું. ઈ. સ. ૧૭૪૩માં મેમીનખાન મૃત્યુ પામતાં રંગાજીની સાથે રહી શેરખાને ખંભાતનાં ગામે લૂટયાં દરમ્યાન મુસ્લિમ સૈન્ય ખુદા-ઉદ-દીન તથા મુક્ત-ઉદ્-દીનની સરદારી નીચે સામાં આવ્યાં. રંગાઇ 1. આ વખતે માંગરોળ, સોમનાથ, ઉના, કુતિયાણું વગેરે સાવ સ્વતંત્ર થઈ ગયાં હતાં. પ્રાંતમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને શાહી સત્તા નામની જ રહી હતી.
Page #339
--------------------------------------------------------------------------
________________ 328 સારા ઇતિહાસ હાર્યો અને શેરખાને વચમાં પડી રંગાજી પાસેથી બેરસદ અને વીરમગામ પાછ છોડાવ્યાં. શેરખાનની મદદથી રંગેજી દામાજી ગાયકવાડ પાસે પહોંચી ગયે અને શેરખાનને પિતાની સલામતી ન જણાતાં તે વાડાસિનોર નાસી ગયે. દરમ્યાન, તકનો લાભ લઈ જવાંમર્દખાને બનાવટી ફરમાન રજૂ કરી ગુજરાતની સૂબાગીરી પચાવી પાડી અને શેરખાનને ઉન્નતિના દિવસે સમીપ દેખાવા લાગ્યા. પણ શેરખાનની સલાહથી ગાયકવાડે ઈ. સ. ૧૭૪૭માં બોરસદ પાછું લીધું. તેથી જવાંમર્દખાન સામે તેને વેર થયું. એ તે કારણે ગુજરાત તજી પાછો જૂનાગઢ આવ્યું. છે મરાઠા ચડાઈ : ઈ. સ. 1747 : આ અરસામાં સેરઠ ઉપર કાનાજી તાકપર ખંડણી લેવા ચડી આવ્યું. તેની સહાયમાં અમદાવાદવાળા અમીર ફકરૂદ્દોલાએ પિતાનું સૈન્ય પણ આપ્યું. આ સૈન્ય વંથલીને ઘેરે ઘા અને જૂનાગઢ લેવા પ્રયત્ન કર્યો, પણ શેરખાને તેને હરાવી પાછા કાઢયા. શેરખાનને પિતાના બળને કયાસ મળી ગયે અને તેણે ગુજરાતની રાજ્યખટપટમાંથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં ગુજરાતના સૂબાથી સ્વતંત્ર રાજ્ય કરવાનું શરૂ કર્યું. પિતે દીવાનને ઈલ્કાબ અને બહાદુરખાન એવું નામ ધારણ કર્યું. શેરખાનને સેરઠમાં પિતાનું વર્ચસ્વ જમાવવા ખાસ પ્રયત્ન કરવાનું આવશ્યક ન હતું. તેની ભૂતકાળની કારકિર્દી, તેની શકિત અને મુત્સદ્દીગીરી તેમજ મરાઠાઓના પીઠબળની સૌરાષ્ટ્રના રાજાઓને જાણ હતી. પણ શેરખાનને દામાજી ગાયકવાડ અને જવાંમર્દખાન બાબી જેવા પ્રબળ સેનાપતિઓ સાથે બોરસદના ઘેરામાંથી વેર બંધાયું હતું અને તેનો મિત્ર રંગજી નિર્બળ થઈ ગયે હતો. એટલે તેઓની બીક હતી. તેથી તેણે ગુજરાતની બાબતમાં માથું મારવાનું છોડી દઈ જૂનાગઢના રાજયને સબળ બનાવવા પ્રયત્ન કરવા શરૂ કર્યા. 1 જૂનાગઢના બાબી વંશની સ્થાપના શેરખાન બાબીએ કરી. તેણે બહાદુરખાન એવું નામ ધારણ કર્યું અને નવાબ તરીકે પિતાને સંબોધવાનું શરૂ કર્યું” તેમ વિદ્વાન કર્નલ વોટર્સન માને છે. પણ તે સમયના અને પછીના જુનાગઢ રાજ્યના રૂકકાઓ, ફરમાન વગેરે જોતાં તેના બાદશાહ મહમદશાહ ગાઝી ફીદવી દીવાન બહાદુરખાન બાબી બહાદુર' વગેરે શબ્દો જોવામાં આવે છે. એટલે દિલ્હીનું સાર્વભૌમત્વ નામનું રડેલું, છતાં તેણે તે સ્વીકારેલું અને દીવાન તરીકે રાજ્ય કરવા માંડયું. વળી, પોતાના સિકકાને દીવાન હી કેરી તરીકે ઓળખાવેલી, એટલે “નવાબ” Fશબ્દને ઉપયોગ પાછળથી કરવામાં આવ્યો છે. 2. સૌરાષ્ટ્રમાં બાબીઓએ જૂનાગઢ, માણાવદર, બાંટવા અને સરદારગઢનાં રાજ્ય સ્થાપ્યાં તથા રાણપુરની એક મોટી જાગીર સ્થાપી; ગુજરાતમાં વાડાસિનોર તથા રાધનપુરનાં રાજ્યો સ્થાપ્યાં. તેમના સ્થાપને ઇતિહાસ જાણવા જરૂરી છે. બાબીઓને મૂળપુરુષ બહાદુરખાન હતો.
Page #340
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય શેરખાનની રાજ્યવ્યવસ્થા: શેરખાનના વિશ્વાસુ વસંતરાય પુરબિયા નામના એક સરદારને તેણે જૂનાગઢને કારભારી ની. શેરખાન ગુજરાતમાં ગયે ત્યારે વસંતરાયે જૂનાગઢને કબજે કરી લીધે પણ દલપતરામ દીવાને તેને મારી, કાઢી મૂકયે. વસંતરાયે માણસિયા ખાંટને પિતાના પક્ષમાં લઈ ઉપરકેટ જીતી લીધે અને જુનાગઢની આજુબાજુ લુંટફાટ કરવા માંડી. દલપતરામ તેની સામે તેર માસ તે ઈ. સ. 1630 લગભગ અફઘાનિસ્તાનમાંથી આવ્યા અને શાહજહાંના દરબારમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું. તેને પુત્ર શેરખાન ગુજરાતમાં મુરાદાબક્ષ બે થઈને આવ્યો ત્યારે તેની સાથે આવ્યું. આ શેરખાનને ચાર પુત્રો હતા :1 મુબારીઝખાન, 2 મુઝફફરખાન, 3 જાફરખાન અને 4. શાહબાઝખાન. | મુબારીઝખાન કરીને નાયબ ઉજદાર હતો. મુઝફફરખાન પણ પાટણને નાયબ ફોજદાર હતા. તેને કેળીએાએ મારી નાખે. જાફરખાન ચારે ભાઈઓમાં નસીબદાર હતો. તેના પિતાના મૃત્યુ પછી તેને ઇ. સ. ૧૬૯૦માં બહાદુરખાનને ઇલ્કાબ મળ્યો તથા પાટણને નાયબ ફોજદાર નિમાયે. સફદરખાને રાધનપુર, શમી, મુજપુર તથા તેરવાડાની જાગીર મેળવી. દુર્ગાદાસ રાઠોડને હરાવવામાં તેણે અગત્યનો ભાગ ભજવતાં તેની લાગવગ અમદાવાદમાં વધી ગઈ. પરિણામે તેના પુત્રી પણ ખૂબ આગળ આવ્યા. શાહબાઝખાનના વંશજે રાણપુરની જાગીર મેળવી. સફદરખાનના બે પુત્રો સલાવતમહમદખાન અને મહમદ શેરખાન હતા. શેરખાનને ખાનજહાન જવાંમર્દખાનને ઈલ્કાબ મળે અને તે સાથે ઇ. સ. ૧૭૧૬માં તેની રાધનપુરના ફેજદાર તરીકે નિમણુક થઈ. તેણે રાધનપુરની ગાદી સ્થાપી. સલાવતમહમદખાન ગોહિલવાડને નાયબ ફોજદાર હતો અને ક્રમશ: વીરમગામને ફેજદાર છે. તેને ત્રણ પુત્રો થયા : 1. શેરખાન, 2. દિલેરખાન અને 3. શેરઝમાનખાન. શેરખાને બહાદૂરખાન નામ ધારણ કરી જૂનાગઢની ગાદી ઈ. સ. 1747 લગભગ સ્થાપી તથા પોતાના ભાઈઓ દિલેરખાન તથા શેરઝમાન ખાનને બાંટવા, લીંબુડા પરગણુની ચોરાસી (84 ગામો) તથા થાણદેવડ પરગણુનાં 24 ગામો આપ્યાં. આ તાલુકાની પાછળથી ઈ. સ. 1700 લગભગ વહેચણું થઈ અને માણાવદરનાં ગામો દીલેરખાનની ગાદીના ભાગમાં આવતાં માણાવદર રાજ્યની સ્થાપના થઈ. શેરખાન ગુજરી જતાં તેનો પુત્ર મેહાબતખાન જૂનાગઢની ગાદીએ બેઠે તથા બીજા પુત્ર સરદાર મહમદખાને વાડાસિનોરની ગાદી સ્થાપી. બાંટવાના ગામની પુનઃ વહેચણ ઈ. સ. ૧૮૩૧માં થઈ. તેમાંથી સરદારગઢને તાલુકે જુદે પડ્યો અને બાંટવા તાલુકો જુદો થ.. 1. દીવાન રણછોડજીએ “તવારીખે સોરઠમાં સફદરખાનને જાફરખાનને પુત્ર કહે છે. આ તેમની ભૂલ છે. તે જ પ્રમાણે કનલ કરે “ગવર્નમેન્ટ સીલેકશન, ૩૯માં આ બાબીઓનાં નામ બાબતમાં ગોટાળો કરી મૂકે છે. - 2, બહારદુરખાન પોતાની સાથે 1, મહમદવલીખાન, 2. અબદુલખાન પટણી, 3. ફરીદખાન કરાણી, 4. બુલીખાન યુસુફઝાઈ, 5. કામેશ્વર પંત, 6, કરશનચંદ બક્ષી 7 પીતાંબર મેદી તથા 8. મુગલરાય નાગરને લેતા આવેલા H (તવારીને સોરઠ). 42
Page #341
--------------------------------------------------------------------------
________________ 330 સૌરાષ્ટ્રને ઇતિહાસ સુધી લડયા કર્યા અને આખરે તેને હરાવ્યું. શેરખાન બે વર્ષ ગુજરાતમાં રહ્યો અને અહીં દલપતરામ ઈ. સ. ૧૬પ૦માં ગુજરી જતાં જગન્નાથ ઝાલાએ કારભાર સંભાળે. આરબનું બં: સૌરાષ્ટ્રની પ્રજાને કચડી નાખવા આરબેની ભાડૂતી ફેજે શેરખાને રાખેલી. આ ભાડૂતી આરબો પ્રબળ થતા ગયા. શેરખાન પાસે તેમને પગાર ચૂકવવા માટે પૈસા ન હતા; તેથી તેઓએ ઉપરકેટમાં દારૂગોળ ભરી બંડ ઉઠાવ્યું. જગન્નાથ તથા તેના ભાઈ રૂદ્રજી તેઓના વકીલ હતા. તેમને શેરખાને પિતાના પક્ષમાં લીધા, અને આરનો દારૂગોળે દગાથી બહાર કઢાવી ઘેરે ઘાલે, પણ આબેએ ટક્કર ઝીલી. શેરખાનની આશાઓ ધૂળમાં મળી. તેણે શેખ મહમદ ઝુબેદિીને ગેંડળના ઠાકર કુંભાજી પાસેથી, ઘેરાજી પરગણું માંડી આપી, પૈસા લેવા મોકલ્યા. સુબેદીએ આરબને પૈસા ચૂકવ્યા અને બંડ શાંત પાડયું. ધ્રાંગધ્રા : પિતાના ભાણેજ જામ તમાચીને રાજ અપાવવા માટે ભેગ આપનાર રાજ પ્રતાપસિંહ ઈ. સ. 1718 માં ગાદીએ બેઠા અને ઈ. સ. ૧૭૩૦માં ગુજરી ગયા. તેના પાટવી રાયસિંહજી હળવદની ગાદીએ આવ્યા. અનેક યુદ્ધાથી વિખ્યાત થયેલું અને અનેક શૂરવીરોના શેણિતથી રંગાયેલું હળવદ તેણે છોડી ઈ. સ. 1730 પછી તરત જ ધ્રાંગધ્રાને કિલ્લો બાંધી ત્યાં રાજધાની કરવા જના કરી. (ખરેખર રાજધાની તે ઈ. સ. ૧૭૮૨માં થઈ.) તેના પાટવી ગજસિંહજી હતા. તે સિવાય બીજા પાંચ કુંવરે હતા. તેમને જાગી ન આપવા તેને વિચાર છે, તે જાણ કુમાર સેસાભાઈ બહારવટે નીકળ્યા. તેને પાટવી કુમાર જ સહાય કરવા મંડયા. રાજ રાયસિંહને થયું કે જેના માટે બીજા કુંવરોનું મન તેણે દુભાવ્યું છે તે પાટવી કુમાર જ તેને સહાય કરે છે. તેથી તેણે બીજા કુંવરેનું સમાધાન કર્યું. પિતાને મળેલાં માથક વગેરે ગામેથી સંતોષ ન થતાં સેસાભાઈએ બહારવટું ચાલુ રાખ્યું. તે પછી તેનું સમાધાન કરી તેને નારિયાણું ગામ ગિરાસમાં આપ્યું. સાયેલા રાજ્યધાની સ્થાપના ઇ. સ. ૧૯પ૧ : ગજસિંહજી ઈ. સ. ૧૭૪૫માં તેના પિતાના મરણ પછી ગાદીએ બેઠા; તે પછી સેસાભાઈની લાગવગ બહુ વધી ગઈ. તેથી ગજસિંહજીનાં રાણી તેને પિયર વરસોડા તેના કુંવરને લઈને ચાલ્યાં ગયાં. સેસાભાઈએ તે પછી થોડા જ વર્ષમાં ગજસિંહજીને પદભ્રષ્ટ કરી પિતે ધ્રાંગધ્રાને કબજે લીધે. ગજસિંહજી તેના કાકા કલાભાઈ પાસે બાવલી નાસી ગયા અને વરસેડાથી તેનાં રાણું મરાઠા સરદાર ભગવંતરાવ તથા રાધનપુરના બાબી કમાલુદીનખાનની સહાય લઈ ધ્રાંગધ્રા આવ્યા અને ધ્રાંગધ્રા પાછું લીધું. આ કામમાં સાયલાના કાઠીઓએ ગજસિંહજીને સહાય કરેલી. તેથી સેસાભાઈએ સાયેલા ઉપર
Page #342
--------------------------------------------------------------------------
________________ હકી મુગલ સામ્રાજ્ય ચડાઈ કરી, કાઠીઓને હરાવી, ઈ. સ. ૧૭૫૧માં ત્યાં પોતાની હકૂમત સ્થાપી. ભાવનગર : ઇ. સ. 1722 : સિહોરની ગાદીએ રાવળ રતનજી ઈ. સ. ૧૭૦૩માં ગુજરી ગયા, તેની પાછળ ભાવસિંહજી ગાદીએ બેઠા તે ખૂબ જ દૂરંદેશી અને બુદ્ધિશાળી હતા. તેમણે પણ સમયને લાભ લેવા વિચાર કર્યો, પણ કાઠીઓ તેમના માર્ગમાં કંટક થયા હતા. વળી ઘોઘામાં બાબીઓને જાગીર આપવામાં આવેલી. કંટક સેરઠના ફોજદારની હિલવાડના પ્રદેશ ઉપર હકૂમત હતી. અને અમદાવાદના સૂબા અને જૂનાગઢના ફેજદાર વચ્ચે વારંવાર થતા ઝગડાઓની પણ તેને અસર પહોંચી; તેમ છતાં તેણે હિંમત છેડી નહીં, અને પિતાને ઉદ્દેશ પાર પાડવા પ્રયાસ કરવા માંડયા. મરાઠાની ચડાઈ : ઈ. સ. 1722-23 : ભાવસિંહજી તેની યેજના અમલમાં મૂકે તે પહેલાં મરાઠા સરદાર કંથાજી કદમ ભાંડે તથા પીલાજી ગાયકવાડે બિહાર ઉપર ઈ. ૧૭૨૨માં ચડાઈ કરી આ ચડાઈ સૌરાષ્ટ્ર ઉપર મરાઠાઓની આવેલી ચડાઈઓમાં પહેલી હતી. મુસલમાનની ચડાઈઓથી થાકેલી પ્રજા ઉપર મરાઠાઓની ચડાઈઓ શરૂ થઈ ભાવસિંહજીએ તેમનું વીરચિત સ્વાગત કર્યું. સિહોરના પાદરમાં યુદ્ધ થયું અને તેમાં કંથાજી કદમ અને પીલાજી હારીને પાછા ફર્યા. 1. ભાવસિંહજીને કેઈએ ચડાવ્યા કે “રાજા આપ છો, પણ ખરી સત્તા તે દીવાન વલ્લભજી દામજીના હાથમાં છે. ગમે તે કારણે ભાવસિંહજીએ ક્રોધાવેશમાં વલભજીને પોતાના હાથે ભાલું મારી, મારી નાખ્યા. તેથી તેને કુટુંબે ભાવનગરને ત્યાગ કરવા નિશ્ચય કર્યો. પરંતુ રાજમાતા વચમાં પડયાં અને માફી માગી અને વલ્લભજીના ભાઈ રણછોડજીને દીવાનગીરી આપી. 2. આ યુદ્ધ માટે રાસમાળામાં બહુ રસિક વર્ણન છે. તે વર્ણન ગોહિલના દસેદીઓના કથનના આધારે આપવામાં આવ્યું છે. તે પ્રમાણે “પાદશાહનું રાજય શાહુ મહારાજના હાથમાં ગયું. આરબો તેમાં ભળી ગયા. તે છેક મકકાથી પૂર્વમાં ભદ્રિકા સુધી થયું. તેના સૂબેદાર એવા સત્તાવાન થયા કે તેઓએ ખંડણી લેવા માંડી........ શાહુએ શિવાજીને, કહ્યું કે આપણે દીલ્હી તેડીને ઘણે મુલક તાબે કર્યો. હવે કયા દેશ જીતવાના બાકી છે? ત્યારે શિવાજી બેલ્યા કે મેં ઘણું દેશ જીત્યા પણું સૌરાષ્ટ્ર દેશ જિતાયો નથી. તેથી શાહુએ કંથાજીને તથા પીલાજીને એક લાખ વર્ષને પટ જો સોરઠ દેશ જિતાય તે હું તમને આપું છું અને જ્યાં શહેર હશે તે સાવ તમને જાગીરમાં આપીશ, એમ કહી રાજ્યપદ આપીને શિરપાવ કર્યો. દીલ્હીના સરદાર લડવાની સામગ્રી લઈને તેઓને મળ્યા. મુગલાઈ તલવારે તેઓએ ખેંચી. રૂસ્તમઅલી એંસી હજારની કેજ સાથે લડાઈમાં પડે. કુંભાજીએ ભાવસિંહજીને કહેવરાવ્યું કે “તમો સિહારનો ગઢ આપી દે, નહીંતર સવારમાં તે માંડશું.' આ સંદેશો બ્રાહ્મણ લાવ્યો હતો. તેથી તેને ન મારતાં ભાવસિંહે પાછા જવા દીધા. યુદ્ધ થયું. તેમાં મરાઠાઓ હાર્યાં. કંતાજી વળતાં માર્ગમાં મરણ પામ્યો. બીજે વર્ષે શાહુએ સામ તેને પૂછયું કે, કિંતાછ કેમ ન આવ્યા ?" ત્યારે રાવતેએ જવાબ દીધો કે “જે કંઈ જાવે જાય તે દ્રવ્ય લઈને પાછા આવે, પણ જે ભાવની સામે લડવા જાય તે કદી પાછી આવે નહીં.” (રાસમાળા, ભાગ 2 જે. ભાષાન્તરમાંથી ચારાંશ)
Page #343
--------------------------------------------------------------------------
________________ 332 સૌરાષ્ટ્રને ઇતિહાસ ભાવનગરની સ્થાપના : ઈ. સ. 1723 : “સિહોર જૂનું શહેર છે અને વારંવાર ત્યાં હલ્લા થયા કરે છે. વળી વિસ્તારને અવકાશ નથી” તેમ જાણુ ભાવસિહજીએ ઈ. સ. ૧૭૨૩માં વડલા ગામ પાસે ભાવનગર શહેર બાંધ્યું. સેરાબખાન સુરતથી ભાગીને આવ્યા ત્યારે શહેરની બાંધણીનો પ્રારંભ હતે ભાવસિંહજીએ તેને આશ્રય આપ્યો અને તેણે તે કામમાં ઘણું સહાય કરી. સોરાબખાન : સોરાબખાન એ રીતે ભાવસિંહજીને મિત્ર થયે. તે પાછળથી સેરઠને નાયબ ઉજદાર થયે અને ઘોઘાની જાગીર તેને મળી; તેથી ભાવસિંહજીની લાગવગ વધી. વળી, મરાઠાનાં વિજયસેને શિકસ્ત આપતાં સોરાષ્ટ્રમાં તેને મે વધે અને તેથી તેણે સુરતના સીદી કિલ્લેદાર સાથે સંધિ કરી ભાવનગરના વેપારનું રક્ષણ કર્યું. - લલિયાણ : ભાવસિંહજીએ તે પછી લેલિયાણાના મુસ્લિમ થાણદારને હરાવી કાઢી મૂક્યો અને આ થાણાને પ્રદેશ સ્વાધીન કર્યો. પોરબંદર: પોરબંદરમાં ઈ. સ. ૧૭૦૩માં ખીમાજી ગાદીએ બેઠા હતા. તેણે પણ પિતાની સત્તા જમાવવા પ્રબળ પુરુષાર્થ આદર્યો. ઈ. સ. ૧૭૨૬માં રાણુએ માંગરોળના નાગર દેસાઈઓની સહાયથી માધુપુરનો કિલ્લે હાથ કરી મુસ્લિમોએ ખંડિત કરેલા માધવરાયના મંદિરની પુન:પ્રતિષ્ઠા કરવાને પ્રારંભ કર્યો. પણ તે વાતની જાહેરાત અમદાવાદ જતાં ઈ. સ. ૧૭૨૭માં મુબારીઝ-ઉલ-મુકે ચડાઈ કરી અને ખીમાજીએ પિતાનો પરાજય સમીપ જોતાં સમુદ્રમાર્ગે નાસી જવા પ્રયત્ન કર્યો. પણ તેમાં સફળતા મળી નહીં; તેથી ચાલીસ હજાર રૂપિયાનો દંડ ભર્યો અને મુબારી દંડ લઈ રાણા પાસે માધુપુર રહેવા દીધું. કુતિયાણા જિતાયું: ઈ. સ. 1749 : ખીમાજી ઈ. સ. ૧૭૨૮માં મરણ પામ્યા અને તેના અનુગામી રાણા વિકમાતજીએ જૂનાગઢની હકૂમતનું કુતિયાણા થાણું શેરખાન બાબી જેવા પ્રબળ સેનાપતિ પાસેથી પડાવી પિતાના રાજ્યમાં ભેળવી દીધું. 1, કર્નલ વોકર આ વર્ષ ૧૭૪૨-૪૭નું કહે છે. 2. આ સંધિમાં એવો કરાર હતો કે ભાવનગરના માલનું સુરતમાં દાણ લેવું નહીં અને , સુરતના માલનું ભાવનગરમાં ઓછું દાણ લેવું. વિશેષમાં ભાવનગરની તરી જગતની ઊપજમાંથી સવા ટકે સુરતના અધિકારીને આપ. સોરાષ્ટ્રના સાગરકાંઠે વહાણ લુંટતા ચાંચિયાઓને પારપત કરવા આ કરાર ઇ. સ. ૧૭૬૦માં અંગ્રેજોએ સુરત જીત્યું ત્યારે પાણી આપવા એવું કબૂલ કર્યું હતું. 3. આ ચડાઈ શેરબુલંદખાન પિતે લઈને આવ્યા હતા તેવો પણ અન્યત્ર ઉલ્લેખ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________ 333 મુગલ સામ્રાજ્ય સુધી આ પ્રાંત અત્યાર સુધી આ પ્રાંતનું નામ સૌરાષ્ટ્ર હતું; પણ જુદા જુદા પોતાના પ્રદેશનાં નામ પિતાના નામે પાડવાની પ્રથા શરૂ કરી. સૌરાષ્ટ્રના ને હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ વગેરે નામો પ્રચલિત થયાં. મુસલમાનેએ (નાગઢ પ્રદેશને સેરઠ એવું નામ આપ્યું. સોરાષ્ટ્રનું અપભ્રંશ સોરઠ થઈ ગયું 1. સેરઠ શબ્દ તે ઘણો જૂને હેવાનું જણાય છે. સંભવ છે કે સૌરાષ્ટ્રનું સોરઠ નામ . સ. 700 પછીથી થઈ ગયું હશે. મુસલમાનોએ ઉચ્ચારમાં સહેલું જણાતાં તે નામ અપનાવી લીધું. રાહના સમયમાં તે સોરઠ કહેવાતા તે પણ માની શકાય છે. સોરઠ શબ્દ વર્તમાન સેરઠ માટે તે મુસ્લિમોના સમયથી વિશેષ પ્રચલિત થયો તેમ જણાય છે. જામરાવળે વર્તમાન હાલારનું નામ પાડયું. સેજકજી ગોહિલ પછીના ગોહિલ રાજાઓએ વર્તમાન ગેહિલવાડનું નામ પાડયું. અને ઝાલાઓએ તેમના પ્રદેશને ઝાલાવાડ કહ્યો. કાઠીઓ ધંધુકા, સાયલા, ચેટીલા, જસદણ, વડિયા, જેતપુર સુધીના મધ્ય સૌરાષ્ટ્રમાં પ્રસરેલા હતા. તેથી તે ભાગ કાઠિયાવાડ કહેવાયો. બાકી રહેલ રાહનો પ્રદેશ મુસ્લિમોએ ખાલસા કર્યો, તે સૌરાષ્ટ્ર વા સેરઠ કહેવાય. તેને ઉલ્લેખ સોરઠ તરીકે ચારણોની વાતમાં, દુહાઓમાં અને સિંધી કવિ શાહ લતીફનાં કાવ્યમાં છે. બીજી તરફ મુસ્લિમોએ તેને સોરઠ કહ્યો તે સમયે તે વિભાગનું નામ સેરઠ પ્રચલિત હશે તેમ પણ માની શકાય છે. ચંદ્રચુડના સમયમાં જાનું સોરઠ તથા નવું સોરઠ એમ બે ભાગ હતા. “સોરઠ’ સ્થાનિક પ્રજાજનેમાં સૌરાષ્ટ્ર જેટલું જ પ્રિય નામ છે. સેરી, સોરઠિયા, સરઠ તેને ઉપરથી થયેલા શબ્દો છે. સેરાઇયા વિશેષણવાળી જ્ઞાતિઓ છે. એટલે તે શબ્દ પુરાણ હતિ તેમ માનીએ તે હરકત નથી. આ સંશોધનનો વિષય છે અને સંશોધન કરતાં આ રસિક વિષય ઉપર થોડોઘણે પ્રકાશ પડે છે. વિદ્વાન ઈતિહાસ શ્રી. ગૌ. હી. ઓઝાના મંતવ્ય અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રનું નામ આનર્ત હતું. તેની રાજધાની બનતપુર યા આનંદપુર હતી અને દક્ષિણ સૌરાષ્ટ્રનું નામ સેરઠ હતું. (નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ) પરંતુ સોરઠને સ્પષ્ટ ઉલ્લેખ કયાંય હોવાનું તે કહેતા નથી. જન ગ્રંથોમાં સૌરાષ્ટ્ર શબ્દનો જ પ્રયોગ કરેલ છે. વિવિધ તીર્થ કલ્પગત “ઉજજયન સ્તવન”માં તેમજ વસ્તુપાલતેજપાલમંત્રીકલ્પમાં “સુરાષ્ટ્ર' શબ્દ વાપરે છે. જ્યારે “ઉજજયન મહાતીર્થંકલ્પ” અને “રૈવતગિરિ કલ્પ” અને “અમ્બિકાદેવી કલ્પ'માં “સુર” શબ્દ વાપરે છે. પણુ ઈ. સ. 159 લગભગ લખાયેલા કાન્હડદે પ્રબંધમાં (“લાડ દેશનિ સિંધુ સવાલખ ગુજર સોરઠ લીધ”) સોરઠ' શબ્દ વપરાયેલું જોવામાં આવે છે. નંદીસૂત્ર” નામના ગ્રંથમાં અઢાર લિપિઓમાં સોરઠ લિપિને તથા હરિભદ્રસુતકૃત “શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં સોરઠી રાગને ઉલ્લેખ છે. - ઈ. સ. 1443 લગભગ લખાયેલા ‘વસંતવિલાસ' નામના ગ્રંથમાં “જંબુસ દીવીષ્ઠ ભણુયે, સુણીયએ સોરઠ દેશ” એવો પણ ઉલ્લેખ છે. આ પ્રશ્ન ચર્ચાને એક સ્વતંત્ર વિષય છે. પણ કાંઈ પણ નિર્ણયાત્મક કથન કરતાં પહેલાં એટલું સ્પષ્ટ છે કે “સોરઠ' શબ્દ મુસ્લિમ આવ્યા પહેલાં પ્રચલિત છે. તે સૌરાષ્ટ્રને સ્પષ્ટ અપભ્રંશ છે. પણ તે સાથે પ્રજાએ તેને અપનાવી સૌરાષ્ટ્રને અમુક પ્રદેશ સોરઠ ગણ્યો છે અને સદીઓથી તેને ઉપયોગ થતો આવ્યો છે. મુસ્લિમોએ પણ તે શબ્દને સ્વીકાર્યો અને તેમના વ્યવહારમાં લીધા..
Page #345
--------------------------------------------------------------------------
________________ 334 સૌરાષ્ટ્રને ઇતિહાસ અને જૂનાગઢથી સાગરકાંઠા સુધીને ભાગ સોરઠ તરીકે ઓળખાયે. મરાઠાઓએ આ દેશમાં આવી કાઠીઓને સામને છે. તેથી આ દેશના મધ્યસ્થ ભાગને કડિયાવાડ કહેવામાં આવતા. તેથી સોરાષ્ટ્રને કાઠેવાડ કહેવા માંડયા અને તે હંપરથી અંગ્રેજોએ તેને કાઠિયાવાડ કહ્યો. આ સોરઠ વિભાગના દક્ષિણ ભાગમાં મુસ્લિમોનાં થાણુઓ હતાં. તેમાં ઊના, દેલવાડા, પ્રભાસપાટણ, વેરાવળ, માંગરોળ વગેરે સ્થળોએ થાણદારે રહેતા કારણ કે સેરઠ શહેનશાહતને ખાલસા પ્રદેશ હતે. ઊના-દેલવાડા : ઊના-દેલવાડાના મુસ્લિમ થાણદારને ત્યાંના રજપૂતોએ હાંકી કાઢયા અને ઊના પિતાના કબજામાં લીધું, પણ તેઓની હકૂમત લાંબે વખત ટકી નહિ. ત્યાંના મુસિલમ કાતીઓએ ઊના પુન: કબજે કરી લીધું અને ઈ. સર 1748 લગભગ આ કસ્બાતીએ સ્વતંત્ર થઈ પડયા. પ્રભાસપાટણ-વેરાવળ : પ્રભાસપાટણના રજપૂત રાજકર્તાઓને નાશ થયા પછી ત્યાં કઈ રજપૂત હતા નહિ અને જે હતા તેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો હતે. મુગલેએ જ્યારે સેરઠ પરગણું ખાલસા વહીવટમાં લીધું ત્યારે ત્યાં થાણું મકેલું અને દેસાઈઓને મુલ્કી વહીવટ પેલે. દેસાઈએ ઈ. સ. 1700 લગભગ મુસ્લિમેની સાથે લશ્કરી કામગીરી પણ કરતા, અને દેસાઈ ગણપત સારંગધર આ પ્રદેશના બન્ને વિભાગના અધિકારી હતા. તેઓ ગુજરી જતાં તેમના પુત્ર માવજી દેસાઈ, મલેકખાન જીયાખાને પાટણ ઉપર ચડાઈ કરી પાટણ હસ્તગત કરવા કરેલા પ્રયાસમાં, પિતાને બે ભાઈઓ સાથે તેની સામેના યુદ્ધમાં કપાઈ ગયા. મલેકખાને પાટણને કબજે લીધે અને પાદશાહના થાણાને ઉઠાડી મૂકયું; પણ ઈ. સ. ૧૭૦૬માં બાદશાહ ઔરંગઝેબની આજ્ઞાથી માવજીના પુત્ર દેસાઈ સુરજમલે પાટણ ફરી ફતેહ કર્યું અને મકેલખાન જીયાખાનને રણક્ષેત્રમાં ઠાર માર્યો.' માંગરોળ: માંગરોળ જમાલખાન લેવાણી નામના સરદારને જાગીરમાં મળેલું. તેના પાસેથી મરાઠાઓએ તે પડાવી લીધું અને ત્યાં જાદવ જશવંત નામને થાણદાર હતું. તેને . સ. ૧૭૪૮માં કાઢી મૂકી શેખ કમરૂદીને ત્યાંને કબજે કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. એ રીતે સોરઠ કે જે શાહી ખાલસા પ્રદેશ ગણાતો તેમાં 1. આ દેસાઈ સૂરજમલ મારા પૂર્વજ હતા. આ પ્રસંગની વિગત “પિતૃતર્પણ' નામના મારા પુસ્તકમાં આપવામાં આવી છે. 2. “સોરઠી તવારીખ પ્રમાણે માંગરોળની પ્રજાએ રાજીખુશીથી ગાયકવાડી સત્તા સ્વીકારી હતી. આ થાણું ઈ. સ. 1723 લગભગ બેઠું હશે. તેમાં બે સૂબાઓ દંતાજી તથા યંબકરાવ થયા. “સોરઠી તવારીખમાં આ સૂબાને પેશ્વાને સૂબો તથા તેનું નામ નેતાજી કહેલ છે; તેણે મુસ્લિમોને એકાદશી કરવા તથા સોમવાર કરવા ફરજ પાડેલી હતી. તેના થાણદાર જાદવ જસવંતને શેખ ફકરૂદ્દીને કાઢી મૂકયો એમ પણ લખે છે.
Page #346
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 375 પણ મારે તેની તલવાર એવી સ્થિતિ થઈ. જૂનાગઢના ફેજદારના તાબાનાં અગત્યનાં બધાં થાણુઓ તેના હાથમાંથી ચાલ્યાં ગયાં અને શહેનશાહની હકૂમત દિલ્હી શહેરમાં રહી, તેમ તેઓની હકૂમત જૂનાગઢ પૂરતી જ હતી. મરાઠાઓની મુલકગીરી : મરાઠાઓએ સૌરાષ્ટ્ર ઉપર મુલ્કગીરી નામે ચોથ ઉઘરાવવા આ સિકાના પૂર્વાર્ધમાં ચડાઈ કરી મોટી રકમની આકરી વસૂલાત કરી સૌરાષ્ટ્રને નિર્ધન બનાવી દીધું. તેઓનાં મોટાં લશ્કરે આ દેશમાં ઊતરી પડતાં અને રાજાઓ અને જમીનદાર પાસેથી અને ધનવાન માણસ પાસેથી મેટી માટી રકમ વસૂલ કરતાં. આવી ચડાઈ ઈ. સ. ૧૭૨૨માં પ્રથમ વખત થઈ હોવાનું જણાય છે. ત્યારે પીલાજી ગાયકવાડ અને કંથાજી કદમનાં સંયુક્ત સૈન્ય ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં ઊતર્યા અને નાના નાના તાલુકદારેને દબાવી ખંડણ લઈ પછી સિહાર ગયા. ત્યાં ભાવસિંહજી ગોહિલે તેમને શિકસ્ત આપી અને મરાઠી સૈન્ય પાછાં ફરી ગયાં. તે પછી ઈ. સ. ૧૭૨૫માં પીલાજી ગાયકવાડે ફરીથી ચડાઈ કરી સરહદ ઉપરથી ખંડણું ઉઘરાવી, પણ તે સૌરાષ્ટ્રના અંદરના ભાગમાં આવી શકયા નહિ. ત્રીજી ચડાઈ ઈ. સ. ૧૭૩૧માં પીલાજીએ કરી. તેણે જૂનાગઢમાં બે વર્ષ મુકામ રાખી ખંડણી વસૂલ કરી. આથી સત્તાની અવગણના થઈ અને બીજી રીતે ન ફાવતાં ગુજરાતના સૂબા અભયસિંહે તેનું ડાકેરમાં ખૂન કરાવ્યું, પણ તેનાથી હતાશ કે પરાજિત ન થતાં વિશેષ જોરથી ઈ. સ. ૧૭૩પમાં દામાજી ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ભેટી રકમની ખંડણી વસૂલ કરી. સૌરાષ્ટ્ર જાણે તેમને લુંટી ખાવાને ખજાને હેય તેમ ઈ. સ. ૧૭૩૭માં દામાજી ગાયકવાડના ભાઈ પ્રતાપસિંહે અને ઈ. સ. ૧૭૩૮માં દામાજીએ અને તે જ વર્ષમાં રંગાજીએ પિતાના દ્રવ્યભને મેટી મોટી રકમ બળજબરીથી વસૂલ લઈ સંધ્યો . ઇ. સ. ૧૭૪રમાં દામાજી ગાયકવાડે ફરી ચડાઈ કરી. મરાઠાઓ કઈ પણ જાતની વ્યવસ્થા વગર કે રકમ મુકરર કર્યા સિવાય મુલ્કગીરી વસૂલ લેતા ગયા. બે વર્ષ પછી, એટલે ઈ. સ. ૧૭૪૪માં, , દામાજીના ભાઇ સેનાપતિ ખંડેરાવની વિધવા ઉમાબાઈનાં સિન્યો આ કમનસીબ પ્રાંત ઉપર ફરી વળ્યાં. પણ પિતાને તેમાંથી ભાગ ન મળતાં દામાજીએ વીસ હજારનું સૈન્ય સજી તપ તથા બંદૂક જેવાં અદ્યતન હથિયારો સાથે સેરઠ જીતી લેવા જૂનાગઢ ઉપર ચડાઈ કરી. ઈ. સ. ૧૭૪૬માં જૂનાગઢના પાદરમાં પિતાના તંબૂ ઊભા કરી જૂનાગઢ ઉપર તે માંડી; પણ આ વખતે શેરખાન બાબીએ મેહનલાલ 1. . સ. ૧૭૩૯માં દામાજીએ કરછ ઉપર ચડાઈ કરી હતી. “શિવે આણી દાભાડે પેશ્વા દફતરના મરાઠી પત્રોના આધારે. 2. શેરખાને બહાદુરખાન એવું નામ આ સમયે ધારણ કર્યું હતું.
Page #347
--------------------------------------------------------------------------
________________ 36 સૌરાષ્ટ્રને ઇતિહાસ છકાર નામના નાગરની સલાહ અને સહાયથી ઉમાબાઈને માટે નજરાણે આપી. સર્વનાશને ભય ટાળ્યો. તે પછી ઈ. સ. ૧૭૪૬માં દામાજી તાકપુરને મોકલ્યા. તેણે વંથલી ઘેર્યું અને જૂનાગઢને ઘેરવા બૃહ ગોઠવ્યું. પણ વડેદરાથી પુરવઠે ન આવતાં તે ઘેરે ઉઠાવી ચાલ્યા ગયે. આ બધા સમય દરમ્યાન મુસ્લિમ શાસકો મૌન પકડી પિતાને સ્વાર્થ સાધવા પ્રજાની પાયમાલી જોયા કરતા હતા, એટલું જ નહીં, પણ મરાઠા જાય પછી પિતાની મુશ્કગીરી શરૂ કરતા હતા. ઈ. સ. ૧૭૨૭માં તથા ઈ. સ. ૧૭૩૦માં મુબારીઝ-ઉલ-મુલ્ક યુદ્ધના ખર્ચને પહોંચી વળવા સૌરાષ્ટ્રમાંથી ભારે ખંડણી વસૂલ કરી. આમ ઈ. સ. 1700 થી ઈ. સ. 1748 સુધી, એટલે અઢારમી સદીના પૂર્વાર્ધમાં, સોરાષ્ટ્ર પરસ્પરના વેરઝેરના પરિપાક રૂપે થતાં યુદ્ધો, મુસ્લિમ અને મરાઠાઓની ચડાઈઓ, રાજાઓની રાજ્યવિસ્તાર અને સત્તા વધારવાની લાલસામાં વીંખાઈ પીંખાઈને નિસ્તેજ, નિર્ધન અને નિર્બળ થઈ ગયે. ખેતીવાડી, વેપાર અને ઉદ્યોગને નાશ થઈ ગયે. પ્રજાના જાનમાલની સ્થિરતા રહી નહીં અને લેહીતરસી ધરતી ઉપર વિના કારણે નિર્દોષ નરનારીનાં શેણિતની સરિતાઓ ચાલી રહી. અઢારમી સદીના ઉત્તરાર્ધ : સૌરાષ્ટ્રના ભાગમાં અઢારમી સદીના ઉતરાઈને હવે પ્રારંભ થાય છે. ઈ. સ. ૧૭૫૦માં ભાવસિંહજીએ એક સ્થિર રાજ્યનીતિ અપનાવી, પિતાની પ્રતિષ્ઠા જમાવી, ભાવનગર રાજ્યને વિસ્તાર તેમજ તેનું બળ વધારી, તેની આબાદી તરફ વિશેષ ધ્યાન આપી, તેને સમૃદ્ધ બનાવ્યું. જૂનાગઢમાં વારંવાર આવતા ફેજદારો અને તેમનાં અવ્યવસ્થિત રાજતંત્ર તેમજ રાજનીતિને પરિણામે સલ્તનતનાં ગુમાવેલાં પ્રતિષ્ઠા અને બળ પુનઃ પ્રાપ્ત કરી શેરખાન બાબી મોગલ શહેનશાહતને આધીન પણ સ્વતંત્ર રાજવી થયે હતે. જામનગરમાં બળવાન ભાયાતને દૂર કરી, મુસ્લિમ થાણાને ઉઠાડી મૂકી, પિતાના રાજ્યને જામે બળવાન બનાવ્યું હતું. અને આ સમયે જામ લાખાજી એને સુદઢ બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. ધ્રાંગધ્રા નામના નવા શહેરમાં ઝાલા ગજસિંહે રાજગાદી ફેરવી, પ્રગતિની દિશામાં આગેકદમ કરી હતી. મોરબીના અલીયાજીએ વવાણિયા ગામે બંદર ઉઘાડી વ્યાપારની વૃદ્ધિને વિચાર કર્યો હતે. ગંડળમાં કુંભાજી પિતાનાં પ્રતિભા, મુત્સદ્દીગીરી, ધન તથા બાહુબળના પરિણામે ચારેકોર ચકેર આંખે પરિસ્થિતિને લાભ લેવા તત્પર બેઠા હતા. ધ્રોલના ઠાકર વાઘજી પણ તેનાં બળ અને શકિતથી સૌરાષ્ટ્રમાં નાના છતાં એક ગણતરીમાં લેવા લાયક સરદાર તરીકે પંકાઈ ગયા હતા. ઝાલાવાડમાં લીમડીને રાજધાની કરી હરભમજી ઝાલા મુસ
Page #348
--------------------------------------------------------------------------
________________ 307 મુગલ સામ્રાજ્ય | લમાનનાં થાણું કાઢી મૂકી બળવાન થઈ ગયા હતા. રાજકૈટમાં બાકરખાન તથા મોસમખાનને મારી, નવું રાજ્ય સ્થાપી, મધ્ય સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ જમાવી રણમલજી ગુજરી ગયા હતા. તેના અનુગામી ઠાકર લાખાજી નબળા હતા; પણ પાટવી મહેરામણજી વિદ્વત્તા અને શોર્યના પ્રભાવે શાસન કરી રહ્યા હતા, આમ, સોરાષ્ટ્રમાં ચારે તરફ મુસ્લિમ સત્તાને અસ્ત થતાં અને મરાઠાએની મુકગીરીના કારણે થયેલા કરજના વધારાને પહોંચી વળવા નાનાંમોટાં રાજ્ય યુદ્ધોમાંથી અળગાં રહી રાજ્ય વિસ્તાર કરતાં આબાદી વધારવા પર વધુ લક્ષ્ય આપવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ સૌરાષ્ટ્રના ભાગ્યમાં આવી આબાદી અને શાંતિ લખાઈ ન હતી. તે જવાંમર્દખાનની ચડાઈ : ઈ. સ. 1751 : અગાઉ જોયું તેમ જવાંમર્દ ખાને બાબી તથા દામાજી સાથે શેરખાનને વેર બંધાયું હતું અને તે બને જૂનાગઢ ઉપર ચડાઈ લઈ જઈ શેરખાનનું કાસળ કાઢી નાખવા વિચારી રહ્યા હતા. પણ ઈ. સ. ૧૭૫૧માં પેશ્વાએ દામાજીરાવને દગાથી કેદ પકડયા અને જવાંમર્દખાને એકલાએ સોરઠ ઉપર સ્વારી કરી. પણ તે જૂનાગઢ સુધી પહોંચી શકે નહિ અને નાના ઠાકર પાસેથી પેશકસી ઉઘરાવી પાછો ગયે. સાયેલા રાજ્યની સ્થાપના : ઈ.સ. 1751 ધ્રાંગધ્રાના કુંવર સેસમાલજીઉં બહાને, સાયલા ઉપર ચડાઈ કરી, તે જીતી લઈ, ત્યાં પોતાની ગાદી સ્થાપીર 1. ધ્રોળના વાઘજી ઠાકર મીતાળાના ખારામાં છાવણી નાખી પડયા હતા. ત્યાં ગાંડળને હેથીજી નગારાં વગાડતા નીકળે. નગારાં બંધ કરવા વાઘજીએ તેને આજ્ઞા આપી; પણ તેણે નમતું ન આપ્યું. તેથી વાઘજીએ તેને હરાવી, નગારાં ફેડી, ગેલ ઉપર ચડાઈ કરવા વિચાર કર્યો. ત્યાં એક ચારણે ગેડલ જઈને કહ્યું કે, “હાલા હોથીને વાર, ગઢ જાશે ગાંડલ તણે, . સૂતા સાપ મ જગાડ, વેરી કર માં વાઘડે.” - 2. સેસાભાઇએ તેના ભાઈ ગજસિંહ પાસેથી પ્રાંગધ્રા લઈ લીધું, પણ તેનાં રાણી જીજબા તેના ભાઈ વરસડા ઠાકોરને ત્યાં હતાં. તેણે રાધનપુરના બાબી ફખરૂદ્દીનખાન તથા પેશ્વાના સરદાર ભગવંતરાવની મદદથી સેસાભાઈએ કાઢી ધાંગધ્રા પુનઃ લીધું. તે વખતે કાઠીઓએ તેને સહાય કરેલી.
Page #349
--------------------------------------------------------------------------
________________ સૌ ઇતિહાસ ગુજરાતમાં મુસ્લિમ સત્તાને અંત : ઈ. સ. 1753 : ઈ. સ. ૧૭૫૩માં અકબરે ગુજરાત જીતીને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું તે પછી 140 વર્ષે | એટલે ઈ. સ. ૧૭૫૩માં શાહી સૂબા જવાંમર્દખાનને મરાઠાઓના હાથે સખ્ત” પરાજય થયો અને તેણે મુંજપુર, વિસનગર, વડનગર, ખેરાળુ, પાટણ વગેરે પિતાની જાગીરનાં પરગણાં હતાં તે મરાઠાઓએ લેવા નહીં તે શતે અમદાવાદને કબજે તેણે મરાઠાઓને સેંપી દીધે. અમદાવાદ મરાઠાઓના હાથમાં પડયું અને તે સાથે ગુજરાતમાં મુસ્લિમ સત્તાને અંત આવ્યે. પ્રજાને બળ : ઇ. સ. 1754 : આ સમયનો એક પ્રસંગ ના છતાં બેંધવા પાત્ર છે. ગુજરાતની આથમતી મેગલાઇમાં દાઠાને મુસ્લિમ થાણદાર સ્વતંત્ર થઈ પડશે. તેણે પ્રજા ઉપર અકથ્ય જુલમ આદર્યો. અસહ્ય ત્રાસથી કંટાળી દાઠાના ભરવાડ તથા આહિરેએ એકત્ર થઈ, તેને હરાવી, માર્યો અને દાઠા કબજે કર્યું. પરંતુ આ ભરવાડે તથા આહિરે પણ તેના જ ચીલે ચાલ્યા અને રૈયતે બળ કર્યો. પ્રજાની શક્તિ ખૂટવા આવી. તે પ્રસંગે હાથસણુના સરવૈયા ઠાકર વરસેજી, કાનજી તથા મેઘરાજજીએ તેની મદદે આવી ભરવાડ તથા આહિરેને હરાવી દાઠા કબજે કર્યું અને પ્રજાએ તેમને રાજકર્તા તરીકે માન્ય રાખ્યા. ઘોઘા : ઈ. સ. 1758: એમીનખાન ઈ. સ. ૧૭૫૭માં મરાઠાઓની તલવારે શિસ્ત આપતાં તે અમદાવાદ છોડી ચાલે ગયે. ઘોઘા મરાઠાઓના અધિકારમાં આવ્યું અને પેશ્વાના ખાલસા પ્રદેશમાં તેને ઉમેરવામાં આવ્યું. રાજપીપળાનું યુદ્ધઃ ઈ. સ. 1755: કેટડા સાંગાણ પાસે રાજપીપળા ગામે 1. અમદાવાદના પતન પછી મોમીનખાને શંભુરામ નામના નાગર સેનાપતિની સહાયથી અમદાવાદ કબજે કર્યું. પેશ્વાએ સદાશિવ રામચંદ્રને અમદાવાદ પુનઃ સર કરવા મોકલ્યા. દામાજી ખંડેરાવ, જવાંમદખાન વગેરે તેને આવી મળ્યા; પણ શંભુરામે અપાર શૌર્યથી મરાઠાઓને ફાવવા દીધા નહીં, એટલું નહીં પણ કિલ્લામાંથી બહાર ધસી આવી મરાઠી ફોજની ખુવારી સરછ. મરાઠાઓએ સુલેહ કરી અને તેની શર્તો મુજબ મોમીનખાને લશ્કરને ખર્ચ લઈ મરાઠાઓને ધા તથા ખંભાત ઉપર ખંડણું ન લે તે સર્વે અમદાવાદ સેપવા તત્પરતા બતાવી. પણ તેને * સલાહકારોની સલાહ ન પડી. તેથી તે ફરી ગયો. તેથી મરાઠાઓએ પ્રબળ આક્રમણ કર્યું અને એક લાખ રૂપિયા રોકડા લે અને દસ હજાર રૂપિયાની વાર્ષિક ખંડણી અથવા ખંભાતની અધી ઊપજ આપે તે શરતે મોમીનખાને અમદાવાદ ઇ. સ. ૧૭૫૭ના એપ્રીલમાં સદાશિવ રામચન્દ્રને સેંપી આપ્યું. તે પછી મુસ્લિમ સરદારોની અમદાવાદ લેવાની ફરી હિંમત થઈ નહીં. જેમ ફિ આ ઘટના (જવાંમદખાનને પરાજય) ઈ. સ. ૧૭૫૫માં ઘટી એમ કહે છે.
Page #350
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજય કેટડાહાકાર જસાજી તથા સાયેલાઠાકોર શેશમલજી વચ્ચે ઈ. સ. ૧૭૫૫માં ભયંકર યુદ્ધ થયું તેમાં સરતાનજી તથા ઠાકોર જેસાજી રણભૂમિમાં પડયા. શેશમલજીના સામાંના કાઠીઓની મેટી ખુવારી થઈ યુદ્ધમાં કેણ જીત્યું કે કેણ હાર્યું તે નક્કી થઈ શકે તેમ ન હતું. જેસાજીના અનુગામી ઠાકર દેવાજી પણ તે જ વર્ષમાં હેપીછ નામના બાળક કુંવરને મૂકી ગુજરી ગયા. ઠાકરની બાલ્યાવસ્થાને લાભ લઈ મકીઓ જેર કરશે એવી ભીતિથી તેમના પિતરાઈ રાજપરના ઠાકોર તેગાજી તથા ભાડવાના ઠાકર ખેંગારજી ઉર્ફ ખેંગુભાએ જૂનાગઢ, રાજકેટ તથા ડલનાં સૈન્યની સહાય મેળવી કાઠીઓનાં ગામો બામણબેર, ચોટીલા, આણંદપુર, દડવા, 1. કોટડા સાંગાણીના મુસ્લિમ થાણુને ઉઠાડી મૂકી વેજા જોગીદાસ ખુમાણ નામના કાઠી સરદારે કોટડા ઇ. સ. 1745 લગભગ લઈ લીધું અને ત્યાં પિતાનું થાણું સ્થાપ્યું, એટલું જ નહિ પણ ત્યાંથી તેણે ગાંડલ, સરધાર, રાજકોટ વગેરે પ્રદેશમાં લૂંટફાટ આરંભી. તેઓને ત્રા હાડ આડારતો થઈ પડયો: તેથી અરડાઈને તેજમલજીના ત્રણ કંવર જસાજી, સરતાનજી, તથા દેવાજીએ ચડાઈ કરી કાઠીઓને હરાવી કાઢી મૂકયા અને કેટડાને તાલુપ્ર સ્વાધીન કર્યો. આ ભાઈઓ બહાદુર હતા. તેઓની બહાદુરી અને વીરતાની વાતે અદ્યાપિ વાતકારોમાં પ્રચલિત છે. તેમાં સરતાનજી ઉફે સતમ વીરતા માટે વિશેષ વિખ્યાત હતા. તેના માટે કહેવાય છે કે : સતમલિ ફેજાં સજે અંબર રજ અડિયા, એ દૂજે આભ પર, ખાચર ખળમળિયાં. પીળી એટે પામરી, ઢળકતી ધારે ઢાલ, સાત હઝારે સાંચરે, સાંગાણું સતમાલ. કાઠિયાણું કે કાઠીએ મ–જાજે હાલાર ! ભાદરકાંઠે ભેરીંગ વસે, સાંગાણું સતમાલ. ગોંડલ તથા કોટડાની હદને વધિ ચાલતું. તેથી સમાધાનથી તે નક્કી કરવા બન્ને વચ્ચે સમજણું થઈ; ગોંડલ તરફથી હાલેછ ઠાર વતી કંવર કુંભાજી તથા કોટડા તરફથી જસાજી આવ્યા. કુંભાજી નાની વયના હતા. તેથી તેનામામા-ધ્રાંગધ્રાથી જુદાપડી સાયેલા રાજ્ય સ્થાપનાર સેસમલજી ઉફે સેસાજી સાથે ગયા. સીમાડે બતાવવા સીમાડીયા ગામના એક પટેલને સાથે લીધા. જેસાજીએ ભાલું પટેલ તરફ રાખી તેને સીમાડો બતાવવા કહ્યું. તેથી શેશમલાજીએ વાલિ લીધે. જયાજી ઉજેરાઈ ગયા અને કહ્યું કે, “સિંહોની તકરારમાં ચણાને શું ખબર પડે?” કુંભાજીનું કામ બગડે તેમ માની શેશમલજી તે વખતે બોલ્યા નહિ; પણ સાયલા જઈ કાઠીએાને બોલાવી ઉશ્કેર્યા કે “કાઠીઓને મુલક કોટડાએ પચાવી પાડે છે. તમે હિમ્મત કરે તે હું અપાવી દઉં કાઠીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને ગાંડલે કોટડાને મદદ ન આપવા વચન આપ્યું. તેથી શેશમલજી સાત હજારની ફોજ લઇ કોટડા ઉપર ચડયા. તેણે જસાજીને કહેવરાવ્યું કે “સસલાનું પાણી જેવું હોય તે સિંહ બહાર આવે.” જસાજી તેના ભાઈએ સરતાનજી તથા દેવાજી સાથે રાજપીપળા ગામે સામા આવ્યા અને યુદ્ધ થયું.
Page #351
--------------------------------------------------------------------------
________________ 340 સૌરાષ્ટ્રને ઇતિહાસ બારી, મેવાસા, સસરા જીતી ધાધલપુર લીધું, કાઠીઓને ઘાણ કાઢી નાખે, અને ત્યાંથી આગળ વધી સાયલા ઘેટું; પણ શેશમાલજી એક કુશળ સેનાપતિ હતા. તેમણે થોડા દિવસ સમય વિતાવવા ટક્કર ઝીલી. દરમ્યાન ચોમાસું બેસી જતાં સંયુક્ત ફજે પાછી વળી ગઈ અને સાયલા બચી ગયું. શેરખાનજીનું મૃત્યુ : ઈ. સ. 1758 : મરાઠાઓનાં વિજયી સૈન્યએ અમદાવાદ જીતી લીધું અને ત્યાં પુન: સત્તા પ્રાપ્ત કરવાની શેરખાનજીની આશા નષ્ટ થઈ ગઈ. ગુજરાતમાંથી મુગલ બાદશાહીની જડ ઊખડી ગઈ. પોતે વિશેષ અધિકાર પ્રાપ્ત કરવામાં આખું જીવન વિતાવી નાખી, અંતિમ દિવસોમાં એક નાના રાજ્યની સ્થાપના કરનાર શેરખાન બાબી ઉર્ફે બહાદુરખાન ઈ. સ. ૧૭૫૮માં ગુજરી ગયા. શેરખાનજીને પાંચ પુત્રો હતા. તેમાં મહાબતખાનજી સૌથી મોટા હતા. તેમને ગાદીએ બેસાડવામાં આવ્યા. તે સમયે તેના બળવાન ભાઈ સરદાર મહમદખાન વાડાસિનેર હતા. તેમણે પિતાના મૃત્યુના તથા મહાબતખાનજી જૂનાગઢની ગાદીએ બેઠા તે સમાચાર સાંભળી વાડાસિનેરમાં પોતાની સ્વતંત્રતા જાહેર કરી. મહાબતખાનજીએ ગાદીએ બેસતાં દીવાન જગન્નાથ ઝાલા કે જેણે વસંતરાય પુરબિયા પાસેથી જૂનાગઢ તેના પિતા બહાદુરખાનને પ્રાપ્ત કરાવી આપ્યું હતું, તેને બીલાલ નામના સીદી ગુલામ પાસે મજેવડી દરવાજા પાસે દગાથી મરાવી નાખ્યા, તેનાં ઘર લૂંટી લીધાં તથા કુટુંબીઓને કેદ કર્યા. ગોંડલના કુંભાજીની પ્રેરણાથી જમાદાર રદવખાન રેન ધોળકિયા અને પીરઝાદા ખલીફ શાહમીંયા જગનાથના ભાઈ રૂદ્રજી ઝાલાના જામીન પડતાં તેને કુટુંબ સહિત જૂનાગઢમાંથી જવા દીધા. તેઓ પોરબંદર ચાલ્યા ગયા. - દામાજી ગાયકવાડ : આ સમયે વડોદરાની ગાદીએ દામાજીરાવ ગાયકવાડ હતા. તેણે સૌરાષ્ટ્ર ઉપર મુલ્કગીરીની સ્વારી કરી. તેનાં અતુલ સૈન્યની શકિત પાસે સૌરાષ્ટ્રના રાજાઓએ નમતું આપ્યું જૂનાગઢ પણ તેની સામે થઈ શક્યું નહીં. મહાબતખાનના દીવાન સમજી જીકારે યુદ્ધ કરવાનું પરિણામ સારું નહીં આવે તેમ જાણ ખંડણી ભરી ગાયકવાડની ફેજને પાછી વાળી. - દામાજી ગાયકવાડે આ સ્વારીમાં લાઠીના ઠાકર લાખાજી ઉપર એવી ભીંસ કરી કે લાખાજીને ખંડણી ભરવા માટે અન્ય માર્ગો સુયા નહીં; તેથી તેની * કુંવરી દામાજી ગાયકવાડને પરણાવવી પડી. - 1. કુંવરી બાબત ઇતિહાસકારે ચૂપ છે. લાઠીઠાકોરે દામાજીને પોતાની કુંવરી પરણવી; દાયજામાં ચભાડિયા આપ્યું, જે અત્યારે દામનગર કહેવાય છે. કર્નલ વેકર લખે છે કે ઇ. સ. 1800 ઠાકર સુરસિંહજી હતા તેનાં બહેન ગાયકવાડને પરણાવ્યાં હતાં.
Page #352
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 31 મહાબતખાનજી કેદ : ઈ. સ. 1762 : મહાબતખાનજીના મળવાન ભાઈ સલામતમહમદખાને વાડાસિનોરમાં સ્વતંત્રતા ધારણ કરી; તેથી મહાબતખાનજીને તેનો ભય હતે નહીં, પણ તેના જ કુટુંબમાંથી તેને ગાદી ઉપરથી ઉતારી મૂકવાનું , કાવતરું થયું. તેની ફઈસાહેબા સુલતાના તેના ભાઈ શેરખાન જેવાં મુત્સદ્દી અને બુદ્ધિમાન હતાં. તેના કાકાના પુત્ર સામતખાન બાબી સાથે તેનાં લગ્ન થયેલાં અને તેને પુત્ર જાફરખાન સાહેબના સુલતાનાની હયાતીમાં જ મુઝફરખાન તથા ફતેહયાબખાન નામના પુત્રને મૂકી ગુજરી ગયેલ. સાહેબા સુલતાનાએ જોયું કે મહાબતખાને, ગાદીએ બેસતાં જ તેના દીવાનની કરપીણ અને દગભરેલા ખૂનથી પ્રજાને પ્રેમ છે છે અને સેના તથા સેનાપતિઓ તેની વિરુદ્ધ છે. તેથી આ તક જવા દેવી જોઈએ નહીં, તેમ માની આરબના જમાદાર સાલમીન અને ઝાલા પક્ષના માણસની સહાયથી તેણે મહાબતખાનને પકડી ઉપરકેટમાં કેદ કરી પિતાના પુત્ર મુઝફરખાનના નામની આણ ફેરવી. આ સમાચાર સમી પહોંચતાં જ જવાંમર્દખાને મહાબતખાનજીને મુક્ત કરવા જૂનાગઢ ઉપર ચડાઈ કરી. તેને પ્રગટ ઉદ્દેશ આ હતું, પણ ગુપ્ત ઉદ્દેશ તે મુઝફરખાન તથા મહાબતખાન બનેને મારી પિનાના પુત્ર ગાઝી–ઉ–દીનખાનને ગાદીએ બેસાડવાને હતે. તેના ઉપરકેટ લેવાના પ્રયાસ નિષ્ફળ નીવડયા. તેથી તેણે જૂનાગઢથી પિતાનું લશ્કર ખેંચી લઈ ધોરાજીના માર્ગમાં મુકામ નાખી સાહેબા સુલતાનાના પ્રયત્નના પરિણામની રાહ જોયા કરી. A તકને લાભ લેવાનું સૂત્ર કે બરાબર સમક્યું હોય તે તે ભા કુંભાજી હતા. તેણે આ તક પણ તુરત જ ઝડપી લીધી. મહાબતખાન જેવા નિર્બળ રાજા પાસે જૂનાગઢ રહે તે જ તેમની મહત્વાકાંક્ષાઓ સત સ્વરૂપ પામે એમ હતું. જૂનાગઢને ઘેરે: જવાંમર્દનું લશ્કર નિરાશ થઈને પાછું ફર્યું, પણ ભા કુંભાજી નિરાશ થાય તે પુરુષ ન હતું. તેણે તેના સિન્યને જુનાગઢના દરવાજે ઉપસ્થિત કર્યું અને સ્પષ્ટ કહેણ મોકલ્યું કે મહાબતખાનજી મુક્ત નહીં થાય તે જૂનાગઢ હતું ન હતું થઈ જશે. સાહેબા સુલતાનાને કુંભાજીની શક્તિને પરિચય તથા ફતેહયાબખાનને રાણપુરની જાગીર મળી. સાહેબા સુલતાના જુનાગઢની બહાર ગયાં અને 35000 કેરી કુંભાજીએ મહાબતખાનજીને ખર્ચ માટે ધીરી અને તેના બદલામાં ઉપલેટા પરગણું લખાવી લીધું. 1. આ જવાંમદખાન બીજે. દીવાન રણછોડજીએ તેને પીરમ પાટણને કહ્યો છે. પીરમ પાટણમાં તેની જાગીર હતી તે બરાબર છે.
Page #353
--------------------------------------------------------------------------
________________ 32 સૌરાષ્ટ્રને ઇતિહાસ વેરાવળ: સાહેબા સુલતાના ત્યાંથી વેરાવળ ગયાં અને વેરાવળનો કબજો દબાવી દીધે. મહાબતખાનજી પાસે ખજાનામાં એક દેકડો ન હતો. તે લૂંટફાટ કરી નિર્વાહ કરતા તથા સિપાઈઓને પગાર પણ લૂંટમાંથી ચૂકવતા. દેશ વેરાન હતું અને જૂનાગઢના નવાબીનું ખંઢેર થઈ ગયેલું. મકાન પડી જવાની તૈયારીમાં હતું. તે તક માંગળના કાઝી શેખ મીંયાએ ઝડપી લીધી. તેણે વેરાવળના દેસાઈ સુંદરજીની સહાયથી સાહેબા સુલતાન પાસેથી વેરાવળ કબજે કરી પિતાની આણ ફેરવી. મહાબતખાનજી આરબના પગાર ચૂકવી શકયા નહીં. તેની પાસે કઈ બળવાન સેનાપતિ કે કુશળ મુત્સદ્દી હતા નહીં અને તેના ક્રૂર સ્વભાવ અને વિચિત્ર વર્તનના કારણે દરબારીઓમાં અપ્રિય થઈ પડયા. આરબોએ ઉપરકોટને કબજે લીધે અને પગાર ચુકા થાય તે પછી જ તેને કબજે સેંપવા સેગન ખાધા. મહાબતખાનજી હતાશ અને નિઃસહાય થઈ બેસી ગયા. દીવાન અમરજી : આવી રીતે મહાબતખાનને આપઘાત કર્યા સિવાય કે નાસી ગયા સિવાય અન્ય માર્ગ હતો નહીં; ત્યારે જમાદાર સાલમીનના વીલ અમરછ કુંવરજીએ માત્ર અઢાર વર્ષની વયમાં જ આરબાને મહાત કરવામું બીડું ઝડપ્યું. તેણે નવાબ પાસે હુકમ માગી સાલમીનના આરબાની મદદથી વાઘેશ્વરી દરવાજે લીધે તથા ઉપરકેટમાંથી આરબેને કાઢયા. આ વીરત્વભર્યા કામથી ખુશ થઈ મહાબતખાને તેને સેનાપતિપદે નિયુક્ત કર્યા.' 1. દીવાન અમરજી એક ગરીબ કુટુંબના હતા, બેકાર હતા, વગેરે લોકવાર્તાઓ પ્રચલિત છે, પણ તે માત્ર વાર્તાઓ છે, દીવાન અમરજી ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલા એક મહાન કુટુંબના વંશજ હતા, તેના પિતા કુંવરજી માંગરોળમાં રહેતા, પણ તેના પૂર્વજો લાલા માંડણ ધનાઢય અને શક્તિશાળી પુરુષ હતા. તેઓ તળાજામાં રહેતા. ત્યાં તેઓએ “વાપીકુપ તડાગકૃત” એટલે સાર્વજનિક ઉપયોગ માટે વાવ, કૂવા અને તળાવો બાંધ્યાં. (મહાશિવ રત્નાકર - માતૃપક્ષે દીવાન અમરજીનાં માતુશ્રી માળવાના સૂબેદાર દયારામ બહાદુરનાં પુત્રી વેણીકુવર હતાં. દયાબહાદુરના કાકા રાજા ગિરધર બહાદુર અલ્હાબાદના સૂબા હતા તથા દાદા છબીલારામ બહાદુર આગ્રા તથા અલહાબાદના સૂબા હતા, જે પાછળથી દીલ્હી મંત્રીમંડળમાં હતા. તેમણે જજિયાવેરો બંધ કરાવ્યો હતો. * રાજા છબીલારામ બહાદુરને ફરૂખશિયર બાદશાહે એક રત્ન આપેલું, જે ઉત્તરોત્તર , અમરજી પાસે આવેલું અને તેના પુત્ર દીવાન રણછોડજીએ જૂનાગઢમાં તેની શિવલિંગ તરીકે સ્થાપના કરેલી છે, જે બુદ્ધેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. દીવાન રણછોડજીએ તેની સ્તુતિમાં “બુદ્ધેશ્વર બાવની” નામને સુંદર કાવ્યસંગ્રહ લખ્યો છે. આ રન મહાભારતના યુદ્ધમાં પડેલા જયદ્રથની ભૂજાનું છે તેવી તેની ઉત્પત્તિની કથા છે.
Page #354
--------------------------------------------------------------------------
________________ સુરાલ સામ્રાજ્ય વેરાવળ-પ્રભાસપાટણ : સાહેબા સુલતાના પાસેથી કાઝી શેખ મીંયાએ વેરાવળ પરગણું હસ્તગત કર્યું, પણ રિબંદરના રાણા સરતાનજીએ વેરાવળ ઉપર પિતાનું સિંખ્ય લઈ ઘેરો ઘાલ્યો. શેખ મીંયા તથા તેના ભાઈ શાહબુદ્દીન મુંઝાયા. તેમનાં સ્વને ધૂળમાં મળતાં જણાયાં; તેથી પોરબંદરના રાણા સાથે સુહ કરી તેને પણ અધિકાર સ્વીકાર્યો, અને વેરાવળ પરગણું ઉપર સંયુકત હકૂમત સ્થપાઈ - વેરાવળની ચડાઈ : ઈ. સ. 1764: અમરજી સેનાપતિ થયા, પણ દીવાનગીરી તે પિપટ પારેખ, ઝવેરચંદ તથા મૂળચંદ પારેખ પાસે “ત્રણ વર્ષ અને ત્રીસ દિવસ અને ત્રણ કલાક” રહી. પછી અમરજીને મુકી તેમજ ફેજ અધિકાર સાથે દીવાન બનાવવામાં આવ્યા. તેમણે તરત જ વેરાવળ ઉપર ચડાઈ કરી. સંખ્યામાં નવાબ પણ જોડાયા. અમરજીની કુશળ યૂહ-રચના સામે વેરાવળ ઢકયું નહીં. કાઝી શેખ જહાંગીર અને શેખ મીંયા સોમનાથ પાટણ નાસી ગયા; સુંદરજી દેસાઈ કેક પકડાયા અને વેરાવળ ઉપર નવાબને ઝંડે લહેરાયે. સીલ દિવાસા : શેખ મીંયાએ વેરાવળથી પીછેહઠ કરી જૂનાગઢના બીજા પરગણું દબાવવા માંડયાં. પણ અમરજી પાછળ જ હતા. તેમણે તેની પાસેથી સીલ. મેવાસાના કિલ્લા લીધા તથા તેના પ્રદેશમાંથી અડધે ભાગ પડાવી લીધું અને રિબંદરના રાણા પાસેથી કુતિયાણું લઈ લીધું. જામનગર: આ તરફ સૌરાષ્ટ્રની ભૂમિમાં દીવાન અમરજીરૂપી બુદ્ધિબળ, યુદ્ધકૌશલ્ય અને રાજનીતિને પ્રકાશ પાડતે તેજસ્વી તારક ઊગતે હતો, ત્યારે બીજી તરફ ભાગ્યશાળી અને સમર્થ મેરામણ ઉર્ફે મેરુ ખવાસ પિતાની સત્તા છે હાલારમાં વધારી રહ્યો હતે. જામ તમાચીને દત્તકપુત્ર જામ લાખાજી ઈ. સ. ૧૭૪૩માં ગાદીએ આવ્યા. તેમનાં લગ્ન ધ્રાંગધ્રાનાં કુંવરી દીપાંજ વેરે થયેલાં. તેમની સાથે મેરુ, નાનજી તથા 1. આ પ્રસંગ ઇતિહાસોના પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાં સેંધાવામાં આવ્યો નથી, પણું પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ શંકરલાલ કાલિદાસ ત્રિવેદી પાસેથી એક દસ્તાવેજ પ્રાપ્ત થયા છે. તેમાં જૂનાગઢ પોરબંદર તથા માંગરોળની સંયુક્ત હકૂમત હતી તેમ જણાય છે. આ દસ્તાવેજ 1818 (ઇ. સ. ૧૭૬૨)ને છે. 2. સુંદરજી દેસાઈના કુટુંબની સ્ત્રીઓની બેઈજજતી કરવા નવાબે પ્રયત્ન કર્યો, પણ વીસ વર્ષના દીવાને તેને રોકી તેઓને પોરબંદર જવા દીધાં, સુંદરજી દેસાઈને પણ મુક્ત કર્યા. - તે કુટુંબ હજુ પિોરબંદરમાં છે. છે. આ રાણીનાં નામે દીપાંજી, દેવાજી, જવુબા કે જાવુબા હતાં; યદુવંશપ્રકાશઃ શ્રી. માવદાનજી.
Page #355
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાણ ભવાન નામના ત્રણ ખવાસ ભાઈઓ આવેલા. તેઓમાં મેરુ પિતાની ચાલાકી તથા હોશિયારીથી જામને પ્રીતિપાત્ર થયે તેનું વર્ચસ્વ વધતું જતું જોઈ દીપાંજીને તેના ઉપર અંકુશ મૂકવાને વિચાર આવ્યું, પણ તેને અમલમાં મૂકવાનું શકય ન હતું, તેથી તેણે તેને ઘાત કરવા કાવતરું કર્યું. મેરુ સદભાગ્યે બચી ગયે, અને તેને ભાઈ નાનજી તેમાં મરાઈ ગયે. કચ્છની ચડાઈ : ઈ. સ. 1768 : જામ સગીર છે, રાજ્યમાં અવ્યવસ્થા છે અને ખવાસ જેવા નાના માણસ પાસે સુકાન છે તેમ માની કચ્છના રાવ ગોડ. જીએ હાલાર ઉપર ચડાઈ કરી, પણ રાવ ગોડજીની ગણતરી ઊંધી વળી. તે કંઈ કરે તે પહેલાં મેરુએ બાલંભાને કિલ્લે કચ્છને કબજે હતું તે લઈ લીધું અને ત્યાં રાવે એકત્ર કરેલા દારૂગોળાને પુરવઠે હાથ કર્યો. આ સમાચાર રાવને મળતાં તે વચમાંથી જ પાછા વળી ગયા. મોડપુરને ઘેરેઃ હાલાર તથા સોરઠની સરહદે આવેલા મંડપુરના ડુંગરી કિલ્લામાં પડધરીવાળા હાલાજી જામ તમાચીનું ખૂન કરી ભરાયા હતા. ત્યાંથી તેણે હાલારમાં લૂંટફાટ ચલાવી પ્રજાને તેબા પિકરાવેલ. તેના ઉપર મેરુ ચડી ગયે અને માડપુર ઘેર્યું. હાલાજી આ ઘેરામાં મરી અને મેરુએ માડપુર સ્વાધીન કર્યું. રાજમાતાનું ખૂન: દીપાંજથી મેરુની વધતી જતી સત્તા અને લેકપ્રિયતા સહન ન થઈ તે યાત્રાને બહાને ધ્રાંગધ્રાં ચાલ્યાં ગયાં, પણ મેરુએ તેમને મનાવી પાછાં લાવી. તેમનું ખૂન કરાવ્યું. 1. આ કાવતરા માટે એવી વાત કહેવાય છે કે મેરુને જામસાહેબ બોલાવે છે તેવો સંદેશ મળતાં તેણે નાનજીને મોકલ્યા અને કહેવરાવ્યું કે “મને તાવ આવે છે.' નાનજી ગઢમાં દાખલ થતાં જ દીવા ઓલવી નાખવામાં આવ્યા, અને અંધારામાં તેના ઉપર તલવારના ઘા કરવામાં આવ્યા, નાનજી મરાઈ ગયે. મેરુએ પોતાના ભાઇના દગાથી થયેલા મૃત્યુને ખબર સાંભળ્યા ત્યારે તેણે ગઢ ઉપર હલે કર્યો, સિપાઇઓને કાપી નાખ્યા અને જામસાહેબ પાસે જઈ તેને કહ્યું કે “આમ દગાથી શા માટે મારવા માગો છો ? મને માર હોય તે ઉઘાડી રીતે મારે.' જામસાહેબ શરમાઈ ગયા, અને માફી માગી. આ પછી મેરુની સત્તા વધતી રહી. - 2, આ માટે એમ કહેવાય છે કે મોડપુર જિતાય તેમ હતું નહિ, પણ હાલોજી બારીએ જેવા આવ્યા ત્યારે એક સિપાઈએ બંદુક મારતાં તે મરાયા, અને કિલ્લાનું સૈન્ય શરણ થયું. કે 3. રાજમાતા મનાઈ પાછાં આવ્યાં ત્યારે મેરુએ કહ્યું કે “આજ વેણ સારો નથી, માટે કાલે મહેલમાં આવજે.' દીપાંજી કોઈ ચત્રભુજને ઘેર ગયાં. ત્યાં રથમાંથી ઊતરતાં હતાં ત્યાં મેરુપ્રેરિત ચાંદ ગેરી નામના માણસે તેને મારી નાખ્યો. તેની લાશ પણ કોઈએ ઉપાડી નહીં. અંતે મેરુના નાગર કારભારી ભાથુજી મહેતાએ તથા જગજીવન ઓઝાએ તેમની લાશ ઉપડાવી અગ્નિસંસ્કાર કર્યો.
Page #356
--------------------------------------------------------------------------
________________ સુલ સામ્રાજ્ય મેરુને ભાગ્યદય : આમ રાજમાતાને મારી, હાલાજીને હરાવી, કચ્છની ચડાઈ પાછી કાઢી મેરુએ પોતાનું પ્રબળ વર્ચસ્વ જમાવ્યું. જામસાહેબ પણ તેનાથી દબાઈ ગયા. તેની સામે ઊંચી આંખ કરી શકે તેવા કેઈ ભાયાતે રહ્યા નહીં અને હું પ્રજામાંથી તેને વિરોધ કરે તે નર તે નહીં, એટલે મેરુએ નિષ્કટક રીતે પોતાની કારકિદીને પ્રારંભ કર્યો. આમ. ઈ. સ.૧૭૬૦થી 1784 સુધી સૌરાષ્ટ્રમાં અમરજી અને મેરુ એ બે પાત્રોએ સૌરાષ્ટ્રની રંગભૂમિ પર મુખ્ય ભાગ ભજવી જાય છે. તે સામે ગંડળના ભા કુંભાજી, ભાવનગરના વખતસિંહજી તથા માંગરોળના શેખમિયા પણ આ યુગના ઇતિહાસનાં પાત્ર બને છે. મુગલાઈના અસ્ત પછી મરાઠાઓએ સૌરાષ્ટ્રની અશાનિત જારી રાખી હતી; પણ ઈ સ. ૧૬૭૧માં પાણીપતના પરાજય પછી તેમની શકિત ક્ષીણ થઈ. દાભાડે ગાયકવાડ અને પેશ્વાના વિખવાદના પરિણામે તેઓની પ્રતિષ્ઠા પણ ઘટી ગઈ હતી. તેમ છતાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર લેહી વહેતું રાખવાની જવાબદારી આ પુરુષ ઉપર જાણે આવી પડી હોય તેમ તેમણે યુદ્ધો જારી રાખ્યાં અને સૌરાષ્ટ્રની ભાંગીતૂટી અને ભૂકા થઈ ગયેલી પ્રજાની પાયમાલી કરવાનું ચાલુ રાખ્યું. જાફરાબાદ: આ અંધાધૂધીમાં જાફરાબાદના થાણદારે જંજીરાની હકૂમત ફગાવી દઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તેણે સ્થાનિક કેળીઓનું એક સૈન્ય ઊભું કરી સમુદ્રમાં ચાંચિયાગીરી શરૂ કરી. સુરતના સૂબા સીદી હીલાલ કે જે મૂળ જંજીરા ખાનદાનને હતે તેણે આ ચાંચિયાગીરીને નાશ કરવા માટે કમ્મર કસી. તેણે જાફરાબાદ ઉપર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો. જાફરાબાદ પડયું અને થાણદારે નિમકહરામી કરેલી તે માટે તેને ભારે દંડ કર્યો. થાણદાર દંડ ભરી શકે નહિ અને તેણે તે દંડના બદલામાં સીદી હીલાલને ઇ. સ. ૧૭૬રમાં જાફરાબાદ વેંચી નાખ્યું. જંજીરાના નવાબે સીદી હલાલ ઉપર દબાણ કર્યું કે જાફરાબાદ તેનું હાઈ હિલાલે સેંપી દેવું જોઈએ. સીદી હીલાલ ઉપર મોટું કરજ થઈ ગયેલું અને જાફરાબાદ સાંચવવું મુશ્કેલ જણાતાં તેણે જંજીરાને સોંપી આપ્યું. આમ જંજીરાની હકૂમતમાં જાફરાબાદ અનાયાસે આવી ગયું. સુરતની અંગ્રેજી કેઠીમાં માલ લાવતાં વહાણેને લૂંટવામાં ન 1. સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરતીરે આવેલા આ સુંદર સ્થાનની માલિકી મેળવવા માટે જેમ જેમ નૌકાદળનું મહત્ત્વ વધ્યું તેમ તેમ પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી પક્ષની ઈચ્છા રહેતી હતી. ગુજરાતના સુલતાનના સાર્વભૌમ વના સમયમાં જાફરાબાદ એક અગત્યનું થાણું હતું. દીવના પિટુગીઝે ઉપર અંકુશ રાખવા માટે ત્યાં એક નૌકાસૈન્ય તથા સૈન્યાધિકારીને રાખવામાં આવતાં. મહમદ બેગડાએ આ કામ માટે અનુભવી સેનાધ્યક્ષ તરીકે પંકાયેલા સીદીઓને નિયુક્ત કરેલા. તેઓને જંજીરા તથા દંડ રાજપુર જાગીરમાં મળ્યાં. જાફરાબાદ કદાચ તેમની નીચે હતું. મોગલાઈમાં તેઓ પાદશાહીને આધીન રહ્યા, પણ ઈ. સ. 1686 લગભગ તેઓની મેગલાઈ સત્તાને 44
Page #357
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ચાંચિયાગીરી ન કરવાના કરાર કર્યા. બાંટવાની જૂનાગઢ ઉપર ચડાઈ: ઈ. સ. 1770 : પિતાના ભાઈ શેરખાને જૂનાગઢ લઈ તેમને બાંટવા પરગણું આપ્યું તે વાત શેરઝમાનખાનને ખટકતી હતી, પણ તેમનામાં જૂનાગઢ ઉપર વર્ચસ્વ મેળવવા જેટલી શક્તિ ન હતી. ઉઘાડી રીતે જૂનાગઢ ઉપર હુમલે લઈ જવાય તેમ હતું નહિ. તેથી તેણે મજેવડી દરવાજે આવેલા અસારત બાગમાં રાતના પિતાના સૈન્યને છુપાવી દીધું, અને સવારમાં દરવાજે ઊઘડતાં જ ઓચિંતે હુમલે કરી તેઓ અંદર દાખલ થઈ ગયા. પરંતુ તેમના ભાગ્યમાં જૂનાગઢની ગાદી ન હતી. કિલ્લેબંધીના સિપાઈઓએ તેમને ત્યાં જ શિકસ્ત આપી અને શેરઝમાનખાન ત્યાંથી માંડ માંડ નાસી બાંટવા આવ્યા. દિલખાનિયા : દીવાન અમરજીએ ભા કુંભાજીની વિનંતીથી ગીરની સરહદે આવેલા “દલખાણિયા (દિલખાનિયા) ગામે જેતપુરના કાઠી કુંપાવાળા કાઠીઓને આશ્રય આપી લુંટ કરાવે છે તેથી તેને બંદેબસ્ત કરે જોઈએ એમ ધારી દલખાણિયા લીધું અને કાઠીઓને મારી કાઢી મૂક્યા. કુતિયાણું : સદા સમરભૂમિ બની રહેલું કુતિયાણા મહાબતખાને તેના ભાઈ હાસમખાનને આપેલું. તેણે પ્રજા ઉપર ત્રાસ ગુજારી પૈસા પડાવવા માંડયા અને પોરબંદરના દીવાન પ્રેમજી દામાણી સાથે ઘાટે વ્યવહાર રાખવા માંડે તથા કુતિયાણાના મુસ્લિમ અમીરે પીરખાન સરવાણી તથા ભાવતા ખેખરને કેદ કર્યા અને ભારે દંડ લઈ છોડયા. તેઓએ જૂનાગઢના દીવાન અમરજીને કહ્યું કે “કાં તે હાસમખાન પોરબંદરને કુતિયાણા આપી દેશે અને કાં તે તેની સાથે મળી જૂનાગઢ ઉપર ચડશે.” તેથી દીવાનજીએ કુતિયાણા ઘેર્યું, હાસમખાનને હરાવી તેને મજેવડીની જાગીર આપી અને કુતિયાણામાં જૂનાગઢનું થાણું બેસાડ્યું. સુત્રાપાડા : પ્રભાસપાટણ પાસે આવેલા સુત્રાપાડાને કજો ચાંદ પટણી નામના કઆતીએ દબાવી દીધેલ અને તેણે ધનલાલસા તૃપ્ત કરવા પ્રજા ઉપર હદબહાર જુલ્મ કરવા માંડયું. તેથી પ્રભાસના દેસાઈએ તેમની સામે થયા. તેની સૂર્ય તેનાં કિરણે જાફરાબાદ સુધી ફેકી શકતા નથી તે જોઈ તે અધિકારીની અવગણના કરી અને સ્વતંત્ર રીતે કારભાર કરવા માંડે; જમીન ઉપર લાંબું ચાલે તેમ ન હતું, તેથી સમુદ્રમાં જતાં આવતાં વહાણે લૂંટવાનું શરૂ કર્યું. તેથી બાજીરાવ પેશ્વાએ ઈ. સ. ૧૭૭૬-૭૭માં તેના ઉપર એક પ્રબળ સિન્ય કર્યું. જંજીરાને કિલ્લે જિતાયો નહિ, પરંતુ પેશ્વાએ તેને ઘણે પ્રદેશ જીતી લીધું.
Page #358
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 347 મદદે દીવાન અમરજીએ તેનાં ફઈના દીકરા ગંગારામ લાલભાઈને સૈન્ય લઈ મોકલ્યા. પતે પણ તેમાં જોડાયા. ગંગારામે સુત્રાપાડા લીધું અને ચાંદની દીકરીને પરણવા માગતા નવાબને તેમ કરતાં રેકી તેને તથા તેના કુટુંબને ગરમઢી જવા દીધું અને ગંગારામે સુત્રાપાડાને કબજો સંભાળે. ઊના : બાબરિયાવાડ : તે પછી દીવાન અમરજીએ શિરજોર થઈ ગયેલા લોકેને દબાવવા સોરઠમાં ચડાઈ કરી. ઊનાના કસ્બાતી તાહેર શેખ પાસેથી ના લીધું અને બાબરિયાઓ પાસે પિતાની આણ મનાવી. દિવાન અમરજીના નિત્યવિજયી રણધ્વજને આરામ હતું નહીં. તેમણે જૂનાગઢ રાજ્યને વિસ્તાર વધારી દીધે. રાજ્યમાં માથાભારે સરદાર અને જાગીરદારોને તેણે નમાવી, તેમને જૂનાગઢની આણ માનતા કરી દીધા. તે પછી તેમણે પિતાની દૃષ્ટિ જૂનાગઢ બહાર કરી. જોરતલબી : ગાયકવાડની વિજયસેના ખંડણી ઉઘરાવતી, પેશ્વાની સેના પેશકશી ઉઘરાવતી તેમ દીવાન અમરજીનાં સિન્યાએ જોરતલબી ઉઘરાવવી શરૂ કરી. 1. ગંગારામ લાલાભાઈ મારા પિતાના માતામહના પિતા થાય. દીવાન અમરજીને કુટુંબ સાથે મારે સંબંધ નીચે દર્શાવ્યા પ્રમાણે છેપ્રાગજી આણંદજી કુંવરજી અમરછ દુલ ભજ ગોવિંદજી નાનીબેન (લાલાભાઈ વેરે). ભવાનીશંકર ઊમિયાશંકર ગંગારામ વસનજી રૂથનાથજી રણછોડજી દલપતરામ વિજયશંકર જ તકિરામ નરભેકંવર * ઉદયશંકર દાબા ઉદયશંકર હરપ્રસાદ હરપ્રસાદ 1 Gરમewાદ. ન શંકર પ્રસાદ શંભુપ્રસાદ સેમેશપ્રસાદ પ્રવીરપ્રસાદ પ્રશાન્તરાય પ્રશુરાય
Page #359
--------------------------------------------------------------------------
________________ 348 સૌરાષ્ટ્ર તિહાસ સારાયે સૌરાષ્ટ્રમાં દીવાન અમરજીએ રાજાઓ જમીનદાર અને તાલુકદારે પાસે જેરતઅલી કબૂલ કરાવી. હાલારમાં મેરુ ખવાસનું પ્રાબલ્ય હોવા છતાં ત્યાંથી પણ તેમણે જોરતલબી લીધી. કચછના રાવ ગોડજીના બળવાખોર આરબ સરદારે કચ્છના મુત્સદ્દીઓને પકડી હાલારમાં લઈ આવેલા. તેને દીવાન અમરજીએ મુક્ત કર્યા અને ત્યાંથી ઓખામંડળ પર સવારી કરી, વાઘેરેને મહાત કરી, જામસાહેબ તથા કચ્છના પ્રદેશને તેમના જુલમમાંથી મુકત કર્યા અને ગાયકવાડ તથા પેશ્વાની સેનાઓને પજવતા આ લૂંટારુએને શાંત પાડયા. કુંભાજી જૂનાગઢ ઉપર : ગંડલના કુંભાજી જૂનાગઢમાં દીવાન અમરજીની બળવત્તર થતી જતી સત્તાને અંકુશમાં રાખવાની મથામણ કરી રહ્યા હતા. મુસ્લિમ સત્તાને પરાભવ થયો હતો. દીહીને શહેનશાહ નામમાત્રને શહેનશાહ હતું' અમદાવાદ મરાઠાઓના હાથમાં હતું, ત્યારે જૂનાગઢની ખખડી ગયેલી નવાબીને શા માટે અમરજી બળવાન બનાવી રહ્યા હતા અને હિંદુ રાજાઓને ઘાણ કાઢી રહ્યા હતા તે તેમને સમજાતું ન હતું. તેને પોતાને સ્વાર્થ પણ સાધ હતો અને તે સાથે અમરજીની પ્રગતિને યેનકેન પ્રકારેણ થંભાવી દેવી હતી. અમરછ યુદ્ધવીર હતા; પણ તે એક વિચિત્ર મગજના, તામસી પ્રકૃતિના, આળસુ અને વિલાસી રાજાના દાસ હતા. તેમનાં યુદ્ધકૌશલ્ય, બુદ્ધિ અને વિરતાને દાસત્વની મર્યાદા હતી જ્યારે કુંભાજી પિતે જ પિતાના સ્વામી હતા. તેમની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, અપાર બુદ્ધિ હતી, મુત્સદ્દીગીરી અને વીરતા હતી, તેને મર્દ મિત્ર હતા અને તાબામાં મહારથીઓ હતા; સૌરાષ્ટ્રના નામાંકિત દ્ધાઓ અને આશાસ્પદ યુવાનને તેમણે પિતાની સેવામાં રાખ્યા હતા. એક જ વસ્તુ તેમનાથી થોડે દૂર હતી, અને તે - ભાગ્ય. જે તેમનું ભાગ્ય વિશેષ સતેજ હોત તે તે સમયે તેમણે સેરઠ અને કાઠિયાવાડને ઘણોખરે ભાગ જીતી લીધું હોત, પણ તેમના માર્ગમાં દીવાન અમરજીરૂપી એક મોટે અંતરાય હતું, અને તેથી તેમણે કઈ પણ પ્રકારે તે કાંટે કાઢી નાખવા બુદ્ધિ અને શકિતને મેળ સાથે. એક તરફથી તેમણે છત્રાસાના રાયજાદા બામણિયજીને જૂનાગઢ તેના પૂર્વજેનું છે તેમ કહીને લેવા ઉશ્કેર્યો અને પિતાનું સૈન્ય તેને આપ્યું, પોતે ગાયકવાડના સેન્ચને લઈ જૂનાગઢથી દર ચાર માઈલ ઉપર માલાસીમડીમાં મુકામ કર્યો. આ - સૈન્યએ જૂનાગઢના સૈન્ય ઉપર છાપે માર્યો, અને શત્રુઓના સંખ્યાબળ આગળ 1. દીલ હીના શહેનશાહની હકુમત માટે એક કવિએ કહ્યું છે કે “હકૂમતે શહેનશાહ આલમ અઝ દીલ્હી તો પાલમ' એટલે દીહીના બાદશાહની હકૂમત માત્ર દીલ્હીથી પાલમ સુધી હતી. 2. વર્તમાન મધ્ય સૌરાષ્ટ્ર જિલ્લે.
Page #360
--------------------------------------------------------------------------
________________ યુએલ સામ્રાજ્ય 3 % જૂનાગઢનું સૈન્ય ટકયું નહિ. નવાબે કુંભાજીને આ યુદ્ધમાં અમરજીને મારી નાખવા સંમતિ આપી, કારણકે તેનાથી દીવાન અમરજીની વધતી જતી શક્તિ તથા પ્રતિષ્ઠા સહન થતી નહીં; પણ સારા નસીબે દીવાનજી આ વખતે જૂનાગઢમાં હતા. તેમણે તરત જ જબરું સૈન્ય સજી માલાસીમડી ઉપર હલ્લે કર્યો, અને શત્રુઓને વેરવિખેર કરી નાખી બામણીજીની પાછળ પડી, છત્રાસાનો કિલ્લો જમીનદોસ્ત કરી તેની પાસેથી ભારે દંડ લીધે. અમરજી કેદ : મહાબતખાન આથી નિરાશ થયા. તેણે કેટલાક ખટપટી કાવતરાખોરેને પોતાના પક્ષમાં લીધા. તેઓની ચડામણીથી અમરજી તથા તેના ભાઈઓને કેદમાં નાખ્યા અને જમાદાર સાલમીનનું ખૂન કરાવ્યું. પાંચ માસ પછી દીવાનજીને ચાલીસ હજાર જામશાહી કરીને દંડ લઈ છોડ; પણ અમરજીને તેથી બેહદ માઠું લાગ્યું અને પોતે સહકુટુંબ જૂનાગઢ છોડી ઇ. સ. ૧૭૭૩માં જેતપુર ચાલ્યા ગયા. મહાબતખાને દંડ વસૂલ ન આવે ત્યાં સુધી તેના પુત્ર રૂગનાથજીને બાન તરીકે રાખ્યા. માંગરોળ: શેખમીયાએ અમરજી કેદમાં છે તે જાણી માથું ઊંચકર્યું. તેણે જૂનાગઢના કેશોદ અને સીલ પરગણામાં લૂંટફાટ શરૂ કરી અને નવાબનાં થાણાં ઉઠાડી મકયાં. મહાબતખાનજી ભીમ ખેજાને લઈને ચડયા પણ માંગરોળ નજીક જવાની તેની હિંમત ચાલી નહિ. ભીમ જે માંગરોળને કિલ્લો દૂરથી જોઈ પાછો આવ્યા. અમરજી પાછા જૂનાગઢમાં : અમરજી જેતપુરમાં આવી ગયા છે તે જાણી સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના રાજાઓએ તેમને પોષાક મોકલી આમંત્રણ આપ્યું કચ્છના રાહ ઉપર તેને ઉપકાર હતું. તેણે તે માણસેને તેને તેડી લાવવા 1. તેમાં ભીમ બેજો, જગજીવન કીકાણી, ગુલાબરાય મહેતા, ખુશાલરાય, મુગટરાય ભગત વગેરે હતા. 2. રૂગનાથજી આ વખતે દસ વર્ષના હતા. ક. કહેવાય છે કે શેખમીયાએ ગઢ ઉપરથી કહેલું તથા ભેજીએ ઉતારી કહેવડાવ્યું કે હું ભાડભૂંજે માંગરોળને ગઢ લઈશ ? અમરજીના સ્થાને જેમ હાથીના સ્થળે દેડકે ઊભે તે તું લાગે છે. માટે તું પાછો જા.” 4. આરબાએ બંડ કરી કરછના મુસદ્દીઓને પકડેલા તેને અમરજીએ મુક્ત કરેલા. આ આમંત્રણોની નામાવલી દીવાન રણછોડજી “તારીખે સોરઠ'માં આપે છે. તેમાં દીવના પોર્ટુગીઝ લ્યુઇ ઝુંઝુ, જાફરાબાદના સીદી યાકુબ, ભરૂચના લલુભાઈ, ખંભાતના મેમાનખાન તથા સુરતના નવાબનાં પણું નામ છે. સૌરાષ્ટ્રના તો કોઈ રાજ બાકી નથી.
Page #361
--------------------------------------------------------------------------
________________ 350 સૌરાષ્ટ્રને ઇતિહાસ મોકલ્યા. તે વખતે મહાબતખાનજીએ ભીમ નેજા આદિ દરબારીઓને જેતપુર મોકલી માફી માગી અમરજીને પાછા બોલાવ્યા. માંગળ ઉપર અમરજીની ચડાઈ : અમરજીએ અન્ય આમંત્રણે નકારી જૂનાગઢ આવી માંગળ ઉપર આક્રમણ કર્યું. શેખ મીંયાએ લડાઈમાં નહિ ફવાય તેમ ધારી નમવાનું યંગ્ય ધાર્યું. વાઘેરે : ઓખામંડળના વાઘેરોએ ફરી બંડ જગાડ્યું, ત્યાંના થાણાએ ઉઠાડી મૂકયાં અને હાલારના કેટલાયે પ્રદેશ ઉજજડ કર્યા લૂંટની તે સીમા રહી નહિ. મેરુ ખવાસની હિમ્મત તેના સામે એકલા હાથે થવાની ચાલી નહીં. તેથી તેણે દીવાન અમરજીની સહાય માંગી. અને અમરજીએ ઈ. સ. ૧૭૭૪માં પશિત્રા ઉપર ચડાઈ કરી પશિત્રા લીધું અને ચાંચિયાગીરીમાં વાઘેરેએ એકઠો કરેલે ખજાને તેના હાથમાં પડયે. પણ તે દરમ્યાન મહાબતખાન ગુજરી ગયાના ખબર આવતાં અમરજી દમદમ કૂચ કરી ઈ. સ. ૧૭૭પમાં જૂનાગઢ પહોંચી ગયા. નવાબ હામીદખાન : દીવાન અમરજીએ જૂનાગઢ આવી શાહજાદા હામીદખાનને ગાદીએ બેસાડયે અને તરત જ જમાબંધીની વસૂલાત કરવા પ્રયાણ કર્યું. વંથલીનું પતન : વંથલી જુનાગઢનું હતું, છતાં બાંટવાના બાબી આદીલખાન તથા મુખતારખાને વંથલીને કબજે કરી લીધે તથા ગાયકવાડની ખંડણી ઉઘરાવતા આબુરાવ મહીપતરાવ નામના સેનાપતિની સહાય મેળવી દીવાન અમરજી આવે ત્યારે તેને સામને કરવા તૈયારી કરી. મરાઠી સેનાને દીવાનજી સામે થવાનું યોગ્ય લાગ્યું નહીં. આબુરાવે તેમને પિશાક મોકલાવી સંધિ કરી અને દીવાનજીએ તે કબૂલ રાખતાં આબુરાવ ત્યાંથી વિદાય થયે. દીવાનજીએ વંથલી સર કર્યું અને મુખતારખાને માફી માગતાં તેને બાંટવા જવા દીધો. જેતપુરનું યુદ્ધ : વંથલીનું પતન થયા પછી દીવાન અમરજીએ ઝાલાવાડ ઉપર તરલબી લેવા પ્રયાણ કર્યું અને ત્યાં એક પણ યુદ્ધ વગર રાજાઓએ તેમની રકમ નકકી કરી આપી. આ કાર્યક્રમ ચલતે હતા તે દરમ્યાન પેશ્વાના સરદાર 1. આ કામમાં નવાબનાં મા સુજાનબીબી સામેલ હતાં. તેમણે દીવાન અમરજી વિરુદ્ધ આ કાવતરું કર્યું હતું. 2. વંથલીને કબજે વંથલીના આદીલખાને કર્યો ત્યારે અમરજીનાં સૈન્ય ઝાલાવાડમાં હતાં. ત્યાંથી પોતે જૂજ માણસ સાથે આવેલા. 3. પેશકશીની રકમ પેશ્વા કે ગાયકવાડે કદી નક્કી કરી ન હતી. પ્રત્યેક વર્ષે મરજી પડે તે રકમ લેતા. દીવાન અમરજીએ જોરતલબીની રકમ નક્કી કરી આપી હતી.
Page #362
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 35 અમૃતરાવ તથા ગાયકવાડના સરદાર ભણે દીવાનજીનાં સૈન્યને જેતપુર આગળ આંતર્યા. બને સન્ય સામસામાં થયાં. ઊનાના કસ્બાતી કે સુત્રાપાડાના શેખ સામેની આ લડાઈ ન હતી. પેશ્વા અને ગાયકવાડના શિસ્તબદ્ધ અનુભવી વૈદ્ધાઓ સામે દીવાન- 4 જીને સામને કરવાને આ પહેલે પ્રસંગ હતું, પણ તેમણે હિમ્મત ગુમાવી નહીં અને અતુલ બળ અને સંપૂર્ણ શ્રદ્ધાથી યુદ્ધ આરંવ્યું.' દિવસને અંતે વિજયશ્રી દિવાનજીને વરી અને ભા કુંભાજી તથા કાથડવાળાના પ્રયાસથી બીજે દિવસે માનભરી સુલેહ થઈ. વાગડની ચડાઈ = મેરબીના ઠાકર વાઘજી ઈ. સ. ૧૭૭૨માં ગાદીએ આવ્યા. તેને માળિયા તથા કચ્છ સાથે વેર હતું. તેથી જૂનાગઢના સૈન્યની સહાયથી તેણે માળિયા ઉપર આક્રમણ કર્યું, પણ તેમાં તે ફાવ્યા નહીં. તેથી દીવાન અમને રજીની તેણે સહાય માગી. તેમણે વાગડ ઉપર સવારી કરી. રણમાં દીવાનજીના ઘણા માણસો તરસે મરી ગયા; પણ કચ્છના રાહને દીવાન અમરજી સામે લડવાનું ગ્ય જણાયું નહિ. તેથી તેણે કીમતી ભેટે મોકલાવી લશ્કરને પાછું વાળ્યું. પોરબંદર: પોરબંદરના રાણાએ વેરાવળ ખાયું, એટલું જ નહીં પણ ઈ. સ. ૧૭૭૪માં શેખ મીંયાએ નવીબંદર લઈ લીધું. પણ તેણે હિમ્મત ન હારતાં કુંભાજીની સહાયથી શેખમીંયાને કાઢી નવીબંદર પાછું લીધું. જામનગરે પિરબંદરને વર્ષોથી પાયમાલ કરવામાં માટે ભાગ ભજવ્યો હતો અને તેને જામનગરની હજી પણ બીક હતી. તેથી હાલારની સરહદે તેણે ભેટાળીને કિલ્લો બાંધે. જામ જસાજીને આ વાત રૂચી નહિ. તેણે રાણાને કિલ્લે તોડી પાડવાનું કહ્યું; પણ સરતાનજીએ તે વાતને વચન આપ્યું નહીં. તેથી મેરુ ખવાસે તેના ઉપર ઘેરો ઘાલ્યા. રાણાએ અમરજીની સહાય માગી; અને જ્યારે મેરુએ અમરજીને ધ્વજ જે ત્યારે તેની હિમ્મત છૂટી ગઈ. તેણે સુલેહનું કહેણ મોકલ્યું. રાણુને પણ પરિણામ અનિશ્ચિત જણાયું. તેથી તેણે શર્તા સ્વીકારી અને સંધિ થઈ, જે પ્રમાણે ભેટાળીને કિલ્લે તેડી નાખવાનું રાણાએ સ્વીકાર્યું, તેથી મેરુએ ઘેરે ઉઠાવી લીધો. 1. આ યુદ્ધમાં દીવાનજી ઉપર તલવારને ઘા થયેલે, પણ બખ્તર હેવાથી તે બચી ગયા. 2. આ માટે પ્રચલિત વાત છે કે ભેટાળીને કિલ્લ જેવા જામનગરને ચારણ ગયો. તેને રાણુના માણસોએ જવા દીધો નહીં. તેથી ચારણ સ્ત્રીનાં કપડાં પહેરી જામસાહેબની કચેરીમાં આવ્યો. તેણે સ્ત્રીનાં કપડાં કેમ પહેર્યો છે તેમ મેરુએ પૂછતાં તેણે કહ્યું કે “જેના ધણુ સ્ત્રી જેવા તેના ચારણ પણ સ્ત્રી હેયને ? નહીંતર ભેટાળીને કિલ્લો રાણે બાંધી જાય?” “ઉઠે અજમાલરા, ભેટાળી કર ભૂકે રાણો વસાવે ઘુમલી, જામ માગશે ટુકે.”
Page #363
--------------------------------------------------------------------------
________________ ઉપર સૌરાશે ઇતિહe મેરુને અમરજીની શકિતનો પરિચય થયું. તેના માર્ગમાં તેણે મેરુ જે પર્વત છે, તેથી તેણે અમરજીને ખંભાળિયા આમંત્રણ આપી બોલાવ્યા અને જમવામાં ઝેર આપી તેને ઘાટ ઘડી નાખવાનું વિચાર્યું. પણ અમરજીના સનેહી ખુશાલરાય દફતરી ગુજરી જતાં તેને શક હતું, તેથી તે જમવા ગયા નહીં અને બચી ગયા. પણ તેમને કાવતરાની ગંધ આવી જતાં પિતાનાં સિન્ય લઈ જૂનાગઢ ચાલ્યા ગયા. અમરેલી : ગાયકવાડના સૂબા જીવાજી સામરાવે અમરેલીને કિલ્લે મજબૂત બનાવી ત્યાં સ્વતંત્ર રાજય સ્થાપવા ઉદ્યોગ કર્યો, પણ દીવાનજીએ અમરેલી જીતી, લેિ તેડી, તેનાં સ્વપ્ન ધૂળમાં મેળવ્યાં. ફતેહસિંહ ગાયકવાડની ચડાઈ : ઈ. સ. 1778 : જીવાજી સામરાવને ઉદ્દેશ શું હતું તે જાણ્યા સિવાય ફતેસિંહરાવ ગાયકવાડે તેને પરાજય કરવામાં દીવાન અમરજીએ ગાયકવાડનું અપમાન કર્યું છે તેમ માની સૌરાષ્ટ્ર ઉપર સવારી કરી. જેતપુર આગળ અમરજીએ ચડાઈ લઈ આવતાં ગાયકવાડી સેનું વિરચિત સ્વાગત કર્યું. યુદ્ધની તૈયારી થઈ, પણ ફત્તેહસિંહરાવે સ્થાનિક દરબારે પાસેથી અમરજીનાં નીતિરીતિ, યુદ્ધ કૌશલ્ય અને બુદ્ધિની વાત સાંભળી, તેવા શત્રુને મિત્ર બનાવવાની ઈચ્છાથી સંધિ કરી, દીવાનજીને પિષાક આવે અને તે પિસકશી માફ કરી પાછા ચાલ્યા ગયા. માળિયા : ફત્તેહસિંહ ગાયકવાડને મોરબીના ઠાકોર વાઘજીએ મેટી રકમ આપી તેનાં સૈન્ય માળિયા (ર્મિયાણા) ઉપર મોકલી માળિયા ઉજજડ કરાવ્યું. પોરબંદરની ચડાઈ : રિબંદરના રાણુનો દીવાન તેમજ સેનાપતિ પ્રેમજી દામાણી હતો. તે આ વખતનો એક વીરપુરૂષ હતો. તેને તક મળી હતી તો તે કદાચ મેરુ અને અમરજીની હારમાં ઊભે રહી શકત. પણ તેના તમામ પ્રયાસ સાધનને અભાવે નિષ્ફળ ગયા. તેમ છતાં તે પણ તેના રાણુ જે જ હિમતબાજ પુરુષ હતો. તેણે સારાયે સૌરાષ્ટ્રમાંથી સારા સારા આરોને એકઠા કર્યા અને અમરજી સામે બાથ ભીડવા તે તૈયાર થયે હૈદરઅલીએ બગદાદના ખલીફાને મોકલેલી ભેટસોગાદનું વહાણ પિોરબંદર પાસે ડૂબતાં તેનો ખજાનો પણ તેના હાથમાં પડે હતો. અને તેથી તેને ધનના અભાવને પ્રશ્ર હતા નહીં. પરંતુ પ્રેમજીએ દીવાનજીનું સૈન્ય તેના સામે જ્યારે આવતું જોયું ત્યારે યુદ્ધ ન આપતાં સમાધાન કરી લીધું. કુછ : કુંભાજીની હિમ્મત અમરજી ઉપર ઘા કરવાની થતી ન હતી. તે સદા તે જ ચિન્તામાં રહેતા. દરમ્યાન દેવડાના સિંધી મલક મામદે તેના પ્રદેશમાં
Page #364
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય લૂંટફાટ આદરી દીધી, બેડૂતના ખળાં ભરાવી લેવા માંડયાં અને કુંભાજીના તેને જેર કરવાના પ્રયત્ન નિષ્ફળ ગયા, ત્યારે તેણે અમરજીની સહાય માંગી અને અમરજીએ મલકને મારી દેવડા સર કર્યું. વઢવાણ-લીમડી : ઈ. સ. 1778: વઢવાણની ગાદીએ ઈ. સ. ૧૭૬૫માં ચંદ્રસિંહજી બેઠા. તેની તથા લીમડીઠાકર વચ્ચે અદાવત થઈ અને લીમડીઠાકર હરભમજીએ મરાઠા સરદાર ભગવંતરાવની મદદથી ભાદરકાંઠે યુદ્ધ કર્યું. તેમાં વઢવાણની જીત થઈ. તે પછી થોડાં વર્ષમાં ચંદ્રસિંહજી અને હરભમજી ગુજરી ગયા. પણ બન્ને રાજ્યોના મનમાં ઝેર રહી ગયેલું. તેથી ચંદ્રસિંહજીના અનુગામી પૃથ્વીરાજ તથા હરભમજીના અનુગામી હરિસિહ વચ્ચે ઈ. સ. ૧૭૭૮માં ફરી લડાઈ થઈ. પણ એક જ દિવસમાં આ તકરાર પતી ગઈ. જીવા શેઠ : ઈ. સ. 1781 : કંડેરણાના થાણદાર જીવા શેઠે ઈ. સ. ૧૭૮૧માં ભાવનગરના ગઢાળી ઉપર છાપે મારી, તે ગામ લૂંટી, અમરજી જેને ભાઈ ગણતા તેવા મોતીભાઈ નામના દરબારને પકડી, કંડોરણા પાસે મોવાસામાં કેદ કર્યા. અમરજીને આ સમાચાર મળતાં તે મેવાસા ઉપર ચડી ગયા. મેરુ જીવા શેઠની મદદે આવ્યે; પણ યુદ્ધ કરવાનું તેને યોગ્ય જણાયું નહીં. જીવા શેઠે મેતીભાઈને મેટે નજરાણે આપી અમરજી પાસે મોકલી માફી માગી. 1. મલુક મામદ બળવાન લૂંટાર હતા. દેવડાના ઘેરાનું એક સુંદર કાવ્ય છે. તેમાં લખ્યું છે કે તેને ત્રાસ બહુ થયું ત્યારે કુંભાજીએ સમાધાન માટે બ્રાહ્મણને મોકલ્યા. મલુકે કહ્યું : કે, “આંઉ તે ડરાં અલ્લાસે કાં અમરેસસે.” તેથી અમરજી પાસે આવી “ડળ કે પળકે કુંભ રોયો.” અમરજીએ દેવડા સર કર્યું તેનું આ કાવ્યમાં વર્ણન છે. વિષેશ માટે વાંચો મારો લેખ “દેવડાને ઘેરો.”—“શારદા-૧૯૩૬. 2. મેમકાને એક લુહાણે ભાલમાં રોઝકા પાસે ઝાલર વેચવા ગયો. ત્યાંના ગરાસિયા મેપજીએ મશ્કરીમાં પૂછયું કે “તારા ઝાલા શા ભાવે વેચાય છે?" લુહાણાએ કહ્યું કે “સે ભાલિયે એક ઝાલો.” મેપછ આ ઉત્તર સાંભળી ક્રોધિત થયો અને લુહાણુની પાઠ પડાવી લીધી. લુહાણુએ વઢવાણમાં ફરિયાદ કરતાં ચંદ્રસિંહે રોઝકા તાબાના મોરસિયા ગામ ઉપર ચડાઈ કરી તે લૂંટી, ગામનાં ઘરોના કાટ ઉતરાવી, તેનાં ગાડાં ભરી ભરી વઢવાણ તરફ ચાલતાં કર્યા. લીમડીઠાકર મેપજીના જમાઈ થતા. તેથી તેને જાણ કરતાં તે આડા ફર્યા અને ભગવંતરાવ નામને સૂબો લીમડીમાં હતા તેની સહાય માગી. આ યુદ્ધમાં વઢવાણઠાકોરે કાટનાં ગાડાં શત્રુઓ વાળી જશે તો આબરૂ જશે તે બીકે બાળી નાખ્યાં અને ગોરીભા નામના આરબ વેપચીની યુક્તિ અને હિમ્મતથી લીમડીની ફોજને હરાવી તેને માલ કબજે કર્યો. તે ગાયકવાડની હતી તેથી પાછી આપી. 45
Page #365
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ રજપૂત સંગઠન: મુસ્લિમ રાજસત્તાને બળવાન બનાવી, રજપૂત રાજાઓનું જેર તેડવા મથતા અમરજીને મહાત કરવાના સર્વે પ્રયત્ન નિષ્ફળ નીવડયા. જસાજી, સરતાનજી, કુંભાજી, ગોડજી, વાઘજી વગેરે રજપૂત રાજાઓ ઉપર અમરજીએ વિજય મેળવ્યું હતું અથવા તેઓ તેના ઉપકાર નીચે આવ્યા હતા. તેથી તેઓના મનમાં ડંખ રહી ગયું હતું, પણ તેઓને એકત્ર કરી નેતા બનનારે કઈ હતું નહીં. સહુ પિતપતાના સ્વાર્થમાં મશગૂલ હતા, છતાં કુંભાજીને અમરજીનું અસ્તિત્વ વિશેષ સમય પસાય તેમ ન હતું. તેણે સૌરાષ્ટ્રમાંથી મુસ્લિમ સત્તાને ઉખેડી નાખવા માટે તાત્કાલિક રાજાઓને પત્ર લખ્યા અને જામનગર, હળવદ, ગંડલ, રિબંદર, કેટડા, જેતપુર વગેરે રાજ્યનાં એકત્ર સૈન્યએ કુતિયાણ ઉપર પહેલે હલ્લે કર્યો અને પછી સંયુક્ત લશ્કર જેતપુર ઉપર ગયું. ત્યાં દીવાન અમરજીએ તેમની સામે પિતાની છાવણી સ્થાપી દીધી અને યુદ્ધ આપવા તૈયારી કરી. પાંચ પીપળાની લડાઈ : ઈ. સ. 1782 : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં કદાચ આવી મોટી લડાઈ આ પછી થઈ નથી જૂનાગઢ પાસે બાંટવાના બાબી મુઝફરખાન, ફતેહાબખાન તથા માંગરોળના શેખમીંયા કે જેઓ જૂનાગઢના પ્રબળ શત્રુઓ હતા, તેઓ આવી પહોંચ્યા. હિંદુ રાજાઓનાં હિંદુ સૈન્ય તથા હિંદુ સરદાર નીચે લડતાં મુસ્લિમ સે ઈ. સ. ૧૭૮૨માં સામસામાં થયાં. મેરામણ ખવાસે અમરજી પાસે જશુ રાવળ નામના વકીલને મેકલી વિષ્ટિ કરવા રુદ્રજી છાયા તથા પૂજારામ વસાવડાને બોલાવ્યા. જ્યારે વિષ્ટિકારો મેરુ પાસે આવ્યા ત્યારે તેણે ધમકાવી દીવાનજીની નિંદા કરી; પણ આ બન્ને જણાએ અમરજીની શક્તિનું ભાન તેને કરાવ્યું. મેરુએ તેમને રાત રેયા અને તેઓ સૂતા હતા ત્યાં ભાદર ઊતરી તે આગળ વધ્યા. દીવાનજીને આ ખબર પડી ત્યારે તેણે પીછો પકડે અને પાંચ પીપળા આગળ મેરુને પકડી પાડ. બને પક્ષે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. “સમુદ્રના મોજાંઓની જેમ દ્ધાઓ એકબીજા સામે અથડાવા લાગ્યા.” અને દીવાનજીનાં સૈન્ય પાછા હઠવા માંડયાં. પરંતુ તેના દ્ધાઓએ અસાધારણ વિરત્વ બતાવ્યું. પરિણામે શત્રુ સૈન્ય ટકી ન શક્યાં. મેરુ ત્યાંથી નાસી છૂટયે અને તેની છાવણી અમરજીના હાથમાં પડી. મેરુએ ગાયકવાડની સહાય માગેલી. તે આ સમયે આવી પહોંચી, પણ ગાયકવાડ સામે યુદ્ધ ખેલવા અમરજીની મરજી ન હતી. તેથી અમરજી જૂનાગઢ 1. જૂનાગઢ પક્ષે બટવાના મુઝફરખાન તથા ફતેહાબખાન બાબી, અબ્દુલખાન, અબ્દુલ રહીમખાન કારાણી, હયાતખાન બલોચ, હરિસિંહ સોલંકી, સૈયદ કરમઅલી, સૈયદ ગુલમહમદ, મૌલવી અહમદુલ્લાહ ઉમર ખાખર, હિમ્મતલાલ છતરામ અને સંપતરાય દેસાઈ હતા. શેખ મીયાં યુદ્ધ શરૂ થયું પછી પહોંચી ગયેલા.
Page #366
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય પN ચાલ્યા આવ્યા. મેરુ તથા તેના મિત્રની હિમ્મત જુનાગઢ ઉપર આવવાની ન થઈ તેથી તે દેવડા ગયા. દેવડાને કિલ્લે પાડી નાખે તથા કિલ્લેબંધીના માણસોને કાઢી મૂક્યા. ગાયકવાડની ફેજ પાછી ફરી, પણ દીવાનજી ફરી તેના ઉપર ચડી આવ્યા. મેરુએ સમય વિચારી માફી માગી અને સરતાનજી ઉપર ચડાઈ લઈ જતાં અમરજી સાથે મળી તેણે રાણાના કેટલેક મુલક ઉજજડ કર્યો. દીવાનજીએ ખીરસરાને કિલો લઈ મેરુને રજા આપી. સરતાનજીને ભારે દંડ કર્યો તથા દેવડાને કિલ્લે સમરાવી દેવા આજ્ઞા આપી, પિતે ધંધૂકા તથા ખંભાતની જમાબંધી ઉઘરાવવા તે તરફ ગયા. અમરજીનું ખૂન : ઈ. સ. 1784 : સૌરાષ્ટ્રનાં બળવાન રાજ્યોને પરાજિત કરનાર વીર અમરજીની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ અને કુંભાજી પાસે અન્ય માર્ગ રહ્યો નહિ, ત્યારે તેણે નવાબ હામીદખાન ગંડલમાં મહેમાન થયા ત્યારે તેના કાનમાં અમરજી માટે અપાર ઝેર રેડયું, અને તેને ઘાત નહિ કરવામાં આવે તે તેની સ્વતંત્રતા ભયમાં આવી પડશે, તેવી સલાહ આપી, એટલું જ નહિ પણ જે નવાબ અમરજીને ઘાત કરે તે ત્રણ લાખ કેરી તે વધામણી આપશે તેમ કહેતાં દ્રવ્યભી અને અવિચારી નવાબ તે જે ડાળે બેઠા હતા તે ડાળ કાપવા તૈયાર થયા. તેણે તેના હજુરિયાઓને વિશ્વાસમાં લીધા અને ઈ. સ. ૧૭૮૪ના માર્ચની ૬ઠ્ઠી તારીખે પિતાના રાજમહેલમાં જ અમરજીનું દગાથી ખૂન કર્યું.' આવું નિધ કાર્ય કરી નવાબે તરત જ તેના આખા કુટુંબને કેદ કર્યું અને ઘર ઉપર કડી ચડાવી દીધી. ખન પછી : દીવાનજીના કુટુંબીઓને છોડાવવા માટે નિમકહલાલ માણસે પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ગયે. અમરજીના પુત્ર રૂગનાથજી, રણછોડજી તથા દલપતરામ તેમજ તેના નોકરેને પણ કારવાસમાં પૂરી દીધા. 1. નવાબે મનેહરદાસ ત્રિકમદાસ વૈશ્નવ, મહેતાખાન, જુમ્બાખાન ગુજરાતી, જીવણખાન અફગાનને મોટાં મોટાં ઇનામ તથા હોદ્દાઓની લાલચ આપી કાવતરામાં સામેલ કર્યાં. હેળાના તહેવારે ચાલતા હતા. મહૂમ નવાબનાં બેગમ સરદારબતેના નામે દીવાનજીને સંદેશે મેક કે “ગાઝી–ઉલદીનખાનની બહેન કમાલબતેનાં લગ્ન નવાબ સાથે થવાનાં છે. તેનાં દાગીના-કપડાં જેવા ચાલે.' દીવાનજી રાજમહેલમાં દાખલ થયા કે તરત જ છુપાઈ રહેલા મારાઓએ તલવાર ચલાવી તેમને ઘાત કર્યો. 2. આરતના પ્રસંગે દીવાનના કુટુંબને સહાય કરનાર આરબ જમાદાર શેખ મહમદ ઝુબેદી, મસુદ, સાલેહ અબ્દુલા, જમાદાર હાદી, સિંધી જમાદાર સરકદ્દીન અને મલાર મુખ્ય હતા. તેઓની વિનંતી નવાબે ગણકારી નહિ.
Page #367
--------------------------------------------------------------------------
________________ 56 સૌરાષ્ટ્રને ઈતિહાસ આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપી ગયે. યુદ્ધવીર અમરજીના આવી રીતે દગાથી કરેલા ખૂન માટે નવાબના નામ ઉપર ધિક્કારની વૃષ્ટિ થવા લાગી. વેરી પણ જેના ઘાવ વખાણે એવા મહાન પુરુષના આવા કરુણ અંતને લીધે સૌરાષ્ટ્ર શોકાતુર થયું, એટલું જ નહિ, પણ ગોહિલવાડમાં ખંડણી ઉઘરાવતા ગાયકવાડ મારારરાવે તથા માધવજી સિંદેએ આ ખબર સાંભળી દમદમ કૂચ કરી જૂનાગઢ આગળના ધંધૂસર પાસે છાવણી નાખી તથા નવાબને આ કૃત્ય માટે ખુલાસે દેવા તથા દીવાન જના કુટુંબને છોડી મૂકવા આજ્ઞા કરી. બીજી તરફથી આરબેનું કહેવું નવાબે માન્યું નહીં એટલે આરબોએ તેને રંગમહેલમાં કેદ કર્યો અને દીવાનજીના કુટુંબના રક્ષણના જામીન માગ્યા. નવાબની મૂંઝવણને પાર રહ્યો નહીં. ગાયકવાડનાં સૈન્ય પાસે જવાબ દેવા જાય તે કઈ પુરુષ તેની પાસે હતું નહીં; તેથી તેણે લાચારીથી એક માસના કારાવાસ પછી દીવાન કુટુંબને મુક્તિ આપી. દીવાન રૂગનાથજી : ગાયકવાડને તેનાથી સંતોષ થયો નહીં. તેની ઈચછા તે સૌરાષ્ટ્રનું આ મુસ્લિમ રાજ્ય સદાને માટે મિટાવી દેવાની હતી. પણ નવાબે દીવાનજીના વડીલ પુત્ર રૂગનાથજીને દીવાનગીરી આપી. અમરજીના ખૂન બદલ પશ્ચાત્તાપ કરી માફી માગી તથા માથાના બદલામાં તેને કેટલાંક ગામો આપ્યાં છે અને તેઓની સલામતી માટે જામીન આપ્યા. દીવાનજી પાસે સાઠ લાખ કેરીનું લેણું કાઢેલું તેનું ગાયકવાડ સમક્ષ સમાધાન કર્યું.* રણછોડજી નવાબને માફી આપવા માટે અરજ કરવા ગાયકવાડના તંબુમાં ગયા. ત્યાં તેણે તેને પિષાક આપી સાંત્વન આપ્યું તથા નવાબને માફી આપી." ગાયકવાડનું દીવાન-કુટુંબે બહુમાન કર્યું અને ખરે વખતે સહાય કરવા માટે ઉપકાર માન્યો. ગાયકવાડી સૈન્ય તે પછી વિદાય થયું. 1. ઉત્તરથી દળ ઊતરે, તે દી' દઈ આડા દીવાન મત હીતે મારી, ફટ બાબી હામદખાન. 2. રાણજી સિંધિયાના ભાઈ માધવજી શિંદે અમરજીના પ્રિય મિત્ર હતા. 3. હળિયાદ, ભેંસાણ, આંત્રોલી, અખાદડ વેરાવળ-કુતિયાણાની ફત્તેહ બદલ મળ્યાં હતાં તે ચાલુ રહે; ઉપરાંત માંગળ દીવાન દુલ્લભજીને, કુતિયાણું ગોવિંદજીને, વેરાવળ રૂગનાથછને અને સુત્રાપાડા શામલ માંકડને આપવા ઠરાવ્યું. ગાયકવાડે આ ગામે પિતાની હકુમતમાં મૂકવા સલાહ આપી, પણ દુલ્લભજીએ ના પાડી. 4. આ લેણા બદલ માંગરોળ, ઉના, દેલવાડા, સીલ, દિવાસાનાં પરગણું ગિર માંડી આપ્યાં. 5. આ પ્રસંગે ગાયકવાડ મોરારરાવે દીવાન રણછોડજીને પોતાની પાઘડી ઉતારી તેના માથા ઉપર મૂકી પોતાનું દીવાનપદ આપવા ઇચ્છા દર્શાવી. સિંધિયા, છવાઇ સામરાવ, નારાયણ પડિ, નિબાલકર આદિ સરદારોએ ખરખરો કરી શિરપાવ આપ્યા.
Page #368
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 357 ભાવનગર-ગોંડળ: દીવાન અમરજીનું ખૂન થતાં ભાવનગરના રાવળ તખ્તસિંહજીએ મહુવા, લેલિયાણા, પાટણ અને સેલડીનાં જૂનાગઢનાં થાણાં ઉઠાડી મૂક્યાં. કુંભાજીએ દેરાજી, ઉપલેટા ઉપરના પિતાના અધિકાર સ્થિર કર્યા. દીવાનકુટુંબ: અમરજીના ભાઈ દુર્લભજી તથા ગેવિંદજી તથા પુત્ર રૂગનાથજી, રણછોડજી અને દલપતરામને ગાયકવાડનાં સૈન્યની તથા આરબની બીકે નવાબે ગામે આપી સંતોષ્યા, છતાં તેના પેટમાં પાપ હતું. નવાબે આ ગામે દગાથી પડાવી લીધાં અને દીવાનકુટુંબને જૂનાગઢમાં રહેવાનું યંગ્ય ન જણાતાં તે જેતપુર ચાલ્યું ગયું.' દીવાન અમરજી : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ઈ. સ. 1760 થી 1784 સુધી 24 વર્ષના ગાળામાં અમરજી એક અગત્યનું પાત્ર છે. તેમને જન્મ ઈ. સ. ૧૪૧માં થયા હતા અને તેંતાલીસ વર્ષની વયે તે ઈ. સ. ૧૭૮૪માં તેમનું ખૂન કરવામાં આવ્યું. આટલી નાની વયમાં તેમણે યુદ્ધકૌશલ્ય, બુદ્ધિબળ, મુત્સદ્દીગીરી અને અજોડ રાજ્યનીતિને જગતને પરિચય આપ્યો. દીવાન અમરજી એક કુશળ સેનાની હતા. તે સાથે તેમનાં ધર્મભાવના, નિર્દભપણું અને નીતિનિયમોનું કડક પાલન તેમને તે સમયના અન્ય યુદ્ધવીરેથી ઘણું ઊંચા પદે મૂકે છે. નિર્બળને સહાય કરવાને, સ્ત્રીઓની મર્યાદા સાચવવાને સિદ્ધાંત તથા ધર્મ પ્રત્યે સમદષ્ટિ રાખવાને ? અને ન્યાયપુર:સર રાજતંત્ર ચલાવાને તેમનો નિયમ એ સમયમાં અજોડ ગણી શકાય. તેમના નામથી સોરાષ્ટ્ર અને ગુજરાત ધ્રૂજતાં. તેમની વિરહાકથી ભલભલા શત્રુઓ કંપતા અને તેમના નિત્યવિજયી ઝંડા નીચે રહી જુદા જુદા ધર્મોના, જુદી જુદી જાતિઓના અને જુદા જુદા દેશના સિપાઈઓ તેમના વચને પિતાના પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા. તેમણે ધાર્યું હોત તે જૂનાગઢના રાજ્યાસને તેઓ બેસી શકત અને એક સારું એવું રાજ્ય પ્રાપ્ત કરી શકત; પણ તેમણે માતૃપક્ષના પૂર્વજોની - 1, પ્રથમ દુલ્લભજી જેતપુર ચાલ્યા ગયા. નવાબે વેરાવળના સૈન્યને ફેડી રૂગનાથજી પાસેથી વેરાવળ પડાવી લીધું. તેથી રૂગનાથજી પણ જેતપુર ચાલ્યા ગયા. સુત્રાપાડામાંથી રણછોડજીને અધિકાર પણ તે જ રીતે છિનવી લેવાયે; તેથી તે પણ ઈ. સ. ૧૭૮૫માં જેતપુર ચાલ્યા ગયા. ગોવિંદજી પણ ત્યાં જ ગયા. વિચિત્ર વાત તો એ છે કે આ પ્રસંગે તેને કુંભાજીએ આશ્રય આપ્યો. 2. દીવાન અમરજીના માતામહ રાજા બહાદુરના પૂર્વજો રાજા ભીલરામ બહાદુરજી, રાજા મીરસમશેર ગિરધર બહાદુરજી તથા રજા દયાબહાદુરજી મુગલાઈમાં સૂબેદાર હતા. દયાબહાદુર માળવાના સૂબેદાર હતા. પેશ્વાઓ માળવા સોંપી આપે તે ત્યાંનું રાજ્ય આપવા કહ્યું, છતાં પડતી મુગલાઈની પરિસ્થિતિમાં પણ આ વીર પુરુષે રવામિભકિતનું અજોડ દષ્ટાંત પૂરું પાડી ધાર અને તેઓંના યુદ્ધમાં પ્રાણાપણ કર્યું હતું,
Page #369
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વફાદારી એને નિમકહલાલીભરેલી પ્રણાલિકા ઉપર ચાલી સ્વામિભકિતની વેદી ઉપર પિતાના પ્રાણનું બલિદાન આપ્યું. દીવાન રૂગનાથજી ફરીથી જૂનાગઢમાં: ઈ. 1786-87 : નવાબના ક્રૂર સ્વભાવ અને દગાર પ્રકૃતિથી તેના અંગત માણસને પણ તેના ઉપર વિશ્વાસ હતું નહીં. અમરજીના લેહીથી તેણે તેના હાથ રંગ્યા પછી આરબે તે દેખાવમાં જ તેના નેકર હતા, અંદરખાનેથી તે તેના શત્રુ હતા. નવાબના સૈન્યમાં સિંધી અને આરબ જમાદારમાં સિંધી તથા આરબના પક્ષે હતા. તેમના પગાર ચડી ગયા હતા, અને નવાબની તિજોરીમાં પગાર ચૂકવવાના પૈસા ન હતા; પિતાનાં લગ્ન થવાનાં હતાં. તેના ખર્ચ માટે પણ નાણાં ન હતાં, એટલે સિંધીઓએ વંથલીને કિલ્લે દબાવી દીધું અને આરોએ રંગમહેલમાં પિતાને અડ્ડો જમાવ્યું. નવાબે યુક્તિપૂર્વક ઈદની સવારીમાં આરબ પાસે સિંધીઓના જમાદારને મરાવી નાખી બીજા સિંધીઓને કાઢી મૂક્યા. સિંધીઓએ વંથલીમાં મજબૂત સામનો કર્યો. નવાબે પોરબંદરથી પ્રેમજી દામાણીને બોલાવ્યા; પણ બંને વચ્ચે કરાર થઈ શક્યા નહીં. પ્રેમજી પાછા ગયા. રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ. નવાબના મિત્ર કુંભાજી, ચોરવાડના રાયજાદા મેકાજી તથા સંગજી, રિબંદરના દીવાન પ્રેમજી દામાણી, માંગરોળના શેખ મીંયા, સુત્રાપાડાના કસ્બાતી, પ્રભાસપાટણના દેસાઈએ, ઉનાના શેખે, બાબરિયાઓ અને કાઠીએ. નવાબના અસ્તિત્વને મિટાવી દેવા વ્યક્તિગત પ્રયાસ કરવા માંડયા. નવાબને તેના હાથમાંથી સેરઠ ભૂમિ સરી જતી જોવામાં આવી. તેના હાજુરિયાઓ અને અધિકારીએમાં વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે તે સમર્થ સેનાની જોવામાં આવ્યું નહીં. તેથી તે જેતપુર ગયે. ત્યાં દીવાન રૂગનાથજીને “હજારે” વિનંતીઓ કરી જૂનાગઢ પાછા આવવા સમજાવ્યા અને આ નિમકહલાલ દીવાનજી આટલા આટલા અનુભવે થયા હોવા છતાં તેના સ્વામીને સહાય કરવા દીવાનગીરી સ્વીકારી, જૂનાગઢ પાછા આવ્યા. નવાબનાં લગ્ન તથા ફૂગનાથજીનું વિજય પ્રસ્થાન : ઇ. સ. 1787: તે જ વર્ષમાં નવાબનાં લગ્ન રાધનપુરના નવાબનાં કુંવરી કમાલબખ્ત સાથે થયાં છે અને તે લગ્નોત્સવની સમાપ્તિ થતાં જ દીવાન રૂગનાથજીએ સિન્યને સતેજ કર્યા અને આરબ, સિંધીઓ અને સ્થાનિક સિપાઈઓએ આનંદપૂર્વક જૂનાગઢના ઝંડા નીચે તેના શત્રુઓ સામે પુનઃ આક્રમણ શરૂ કર્યા. સુત્રાપાડા હાંસુજી તથા ઈભરામ પટણ પાસેથી પ્રભાશંકરે લઈ લીધું અને રણછોડજીને ત્યાં મુત્સદ્દી તરીકે નીમ્યા. ત્યાંથી કેદના રાયજાદા દાગજીએ બાંટવા લૂંટી લેતાં તેના નિ:સહાય અને નિર્બળ થયેલા જાગીરદારે એદલખાન તથા મુખ્તાર
Page #370
--------------------------------------------------------------------------
________________ મુગલ સામાન્ય 350 ખાન બાબીની અરજ ઉપરથી અગતરાય તથા મવાણુની લડાઈમાં રણછોડજીએ રાયજાદાને હરાવ્યું અને તેની પાસેથી ભારે દંડ લીધે. કરેલા ખર્ચને પહોંચી વળવા દાજીએ એક લાખ જામશાહી કેરીમાં ઈ. સ. ૧૭૮૮માં કેશેદને કિલ્લો દીવાન દુલભજીને વેચી નાખે. આમ જૂનાગઢના રજપૂત રાજાને અંતિમ અવશેષ દીવા નજીના હાથે સદાને માટે નામશેષ થઈ ગયે. ચોરવાડનું યુદ્ધ: ઇ. સ. 1788: શેરવાડના રાયજાદા સંઘજી ગુજરી જતાં તેનાં સૈન્યને પગાર ચૂકવવા તેના વારસે મકાજી વગેરે પાસે પૈસા ન હતા. તેથી તેમના સગા રિબંદરના રાણા સરતાનજીને ચારવાડ વેચી નાખ્યું. સરતાનજીએ ચેરવાડ લઈ, વેરાવળ ઉપર હલ્લો કરી તે પણ જીતી લીધું. આ સમાચાર જૂનાગઢ પહોંચતાં દીવાન રૂગનાથજી દમદમ કૂચ કરી ચેરવાડ પહોંચ્યા. સુત્રાપાડાથી દીવાન રણછોડજી વેરાવળ આવી પહોંચ્યા, અને ભયંકર રણસંગ્રામ થયે. સમુદ્રમાર્ગે રિબંદરથી આવતે પુરવઠે બંધ થયે. ગુંડલથી કુંભાજી પિતાના સૈન્ય સાથે દીવાનજીની મદદે આવ્યા, ચારવાડ પડયું અને કુંભાજીની મધ્યસ્થી થતાં કાજીને ધારાજીથી જવા દીધા. આમ, રાયજાદા વંશના બીજા બળવાન સરદારને પણ કરુણ અંત આવ્યું. વેરાવળને ઘરે : દીવાનજીએ ત્યાંથી વેરાવળ ઉપર હલ્લે કર્યો. વેરાવળને કિલ્લે દિલેરખાન નામના સરદારે પોરબંદરને સેંપી દીધા હતા. રાણાએ પણ સામને મજબૂત થશે તે જાણું પૂરતી તૈયારી કરી રાખી હતી. રાણા સરતાનજીના ભાઈ દાઉજી અને આતાજીની સરદારી નીચે આરબ, સિંધીઓ, પટણીએ નવાબનાં સૈન્યને સામને કરવા તૈયાર થયા હતા. દીવાનજીએ ત્રણ તરફ ઘેરે ઘા ચેથી તરફ સમુદ્ર હતું. તેમાં વહાણે ઉપર તેપે ચડાવી, એકસાથે ચારે તરફથી તમારે શરૂ કર્યો પણ વેરાવળ પડે તેમ જણાયું નહિ. - તેથી અલીઆતાજી અને હાંસુજી પટણીઓને દીવાને ફેડયા. તેઓએ રાતમાં પશ્ચિમ દરવાજો ઉઘાડી નાખે, દીવાન ભાઈઓ આગળ થયા અને આરબ તથા સિંધીઓએ, પ્રભાશંકર વસાવડા તથા - શામળજી માંકડની સરદારી નીચે રાતના દાખલ થઈ કતલ ચલાવી, તોપમારે પણ શરૂ કર્યો. દાઉજી મરાયા અને વીરતાભર્યો સામને કર્યો હોવા છતાં રાણાનું સિન્ય 1. આ યુદ્ધનું દીવાન રણછોડજી “તારીખે સોરઠમાં ઘણું રસિક વર્ણન કરે છે. 2. આ યુદ્ધમાં પ્રભાસપાટણના દેસાઈ ભાઈ છબીલદાસ કે જે દીવાન અમરજીના બનેવી થતા હતા, તે તટસ્થ હતા. તેણે રૂગનાથજીને, નવાબે આટલા આટલા દગા કર્યા હતા તે માટે, આ કૃત્ય ન કરવા સમજાવેલા;-પણુ દીવાનજી સ્વામિભક્તિના જસમાં તેની સલાહ માન્યા નહિ; તેમ છતાં દેસાઈએ જૂનાગઢ વિરુદ્ધ પોરબંદરને સહાય ન કરવા પણ તેમણે વચન આપ્યું હતું.
Page #371
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રમાં ઇતિહાસ - ટકી શકયું નહિ, સિપાઈઓ ભાગી છૂટયા દીવાનજીએ તેમને પીછો પકડે અને રાણના પ્રદેશમાં લૂંટફાટ કરી તેને વેરાન બનાવ્યું. - ગોવિંદજીએ કરણ લીધું: આ યુદ્ધ દરમ્યાન દીવાન ગોવિંદજી કુતિયાણા હતા. તેમણે રાણા કંડેરણાને કિલ્લો જીતી લીધું. - કુંભાએ આ સમયે પિતાના સૈન્ય સાથે સહાય કરેલી, તેના બદલામાં ગોંડલ, જેતલસર, મેલી મજેઠી, લાઠ અને ભીમરાની જમા માફ કરાવી લીધી, તથા ચાંપરડા અને સરસાઈનાં પરગણાં, ઈ. સ. ૧૭૮૪માં અમરજીના ખૂન વખતે ત્રણ લાખ કેરી -ધીરેલી, તેના બદલામાં લખાવી લીધાં. કુંભાજી ઈ. સ. ૧૭૯૦માં ગુજરી ગયા અને તેની ગાદીએ તેના પૌત્ર મૂળજી આવ્યા. આરનું બંડ તથા હામેદ સિંધીની ચડાઈ : ઈ. સ. ૧૭૯૧માં ભયંકર દુષ્કાળ પડયે. દીવાન રૂગનાથજીએ લશ્કરોના પગાર ચૂકવ્યા અને પ્રજાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી. જમા પણ કાંઈ આવી નહીં. અધૂરામાં પૂરું આબેએ પાટણ, માંગરોળ અને વેરાવળ પરગણાંમાં આગ અને તલવારથી લૂંટફાટ આરંભી અને પ્રજાને તેના પિકરાવી દીધી. તેઓને દીવાન રણછોડજીએ પારપત કર્યા. આ કામમાં ઘણે સમય જતું હતું. તેથી રૂગનાથજીએ તેના કાકા દુલ્લભજીના પુત્ર મેરારજીને મુલ્કી રાજકારભાર સેંપી, કારભાર પિતે સંભાળે. વળતે વર્ષે, એટલે ઈ. સ. ૧૭૯૨માં ગાયકવાડના સરદાર હમેદ સિંધીએ જૂનાગઢ ઉપર પેશકસી માટે સવારી કરી અને દીવાનજીની ગેરહાજરીમાં તેણે અનેક ગામે લૂટયાં અને ઉજજડ કર્યા. જૂનાગઢ ઉપર તે આવતાં સ્થાનિક શીબંદીએ મારી, તેની ફેજને કાઢી મૂકી. દીવાનકુટુંબની હદપારી : ઈ. સ. 1793 : આટલી આટલી સેવા કરવા છતાં નવાબે ઈ. સ. ૧૭૯૩માં કલ્યાણ શેઠ તથા મધુરાય ખુશાલરાયની સલાહ ઉપરથી દીવાન રૂગનાથજીને તથા તેના કાકાના દીકરા મેરીરજી, પ્રભાશંકર વસાવડા, દયાળજી બુચ અને બીજા નગરને કેદ કર્યા. 1. આ પરાજ્ય બાબતમાં વેરાવળ-ચોરવાડ પ્રદેશમાં સરતાનજી માટે એક કહેવત ચાલી આવે છે કે, “અટકાક ડાંડીઓ, મટકેક મેઈ, વેરાવળ લેતાં ચોરવાડ ખાઇ.” ટીપણીમાં ચોરવાડ-પાટણની કળણે આ યુદ્ધને રાસ ગાય છે. વેરાવળનું આ યુદ્ધ સેરઠના ઇતિહાસમાં એક યાદગાર બનેલું યુદ્ધ છે.
Page #372
--------------------------------------------------------------------------
________________ સુરક્ષા સારાય ? દીવાન રણછોડજી ચોરવાડ હતા અને ગોવિંદજીના દીકરા અનંતજી ઊતા હતા તેઓએ નવાબને મુલક લૂંટવા માંડે અને ઘઘલા, સરસિયા, માળિયા, કાગવદર આદ્રી, શેરગઢ અને કેડીનાર લૂટયાં, નવાબના લશ્કરના જમાદાને પકડયા માધવંછ નામના વણિક સેનાનીએ બીકના માર્યા આપઘાત કર્યો. દીવાન રણછોડજી તથા અને તજીના બળવાથી નવાબ શાંતિ પકડવાને બદલે ઉશ્કેરાયે, અને તેણે કેદખાનામાં પ્રભાશંકર વસાવડા તથા દયાલજીને ઘાત કર્યો. રણછોડજીએ પિતાનું બંડ. છ માસ ચાલુ રાખ્યું. તેમને પાટણને કિલ્લ દેસાઈ જીભાઈએ સેંપાવી દીધું અને તેમની સાથે રાજનૈતિક મતમતાંતર છતાં દુઃખમાં સામેલ રહ્યા. તે વખતે બિનશરતે રૂગનાથજીને નવાબે કેદમુક્ત કર્યા અને નવાબે માફી માગી; પણ જૂનાગઢમાં રહેવું ગ્ય ન જણાતાં આખા કુટુંબે સ્વેચ્છાથી હદપારી સ્વીકારી. જીતેલા કિલ્લાઓ પાછા સેંપી, રાજી જઈ નિવાસ કર્યો. જામનગર : જામનગરમાં મેરુ ખવાસ દીવાન અમરજી જેટલો જ બળવાન થઈ પડયું હતું, પરંતુ તે નિમકહલાલીની વાત કરવા છતાં જામસાહેબને કેદી જેવી હાલતમાં રાખી, પિતાનું વર્ચસ્વ તેના ઉપર જમાવી બેઠે હતે. તેણે અમરજીએ કે રૂગનાથજીએ નવાબને જેટલી સ્વતંત્રતા આપી હતી તેટલી સ્વતંત્રતા જામસાહેબને આપી ન હતી, એટલું જ નહિ, પણ જામસાહેબ મેરુ સામે આંખ ઊંચી કરવા તે શું, પણ તેના વિરુદ્ધ વિચાર કરવા માટે પણ શકિતમાન ન હતા. ઈ. સ. ૧૭૮૮માં મેરુએ જામનગર ફરતો કેટ બંધાવ્યું તથા ફરતી ખાઈ ખદાવી. જામનગરમાં પૂરતું બંદેબસ્ત કરી, દીવાન અમરજીની અદાથી કોટડાપીઠા આટકોટ વગેરે કાઠીઓનાં ગામો ઉપર ચડાઈ કરી તે જીતી લીધાં અને ત્યાં ઈ. સ. ૧૭૯૨માં પિતાનાં થાણાં બેસાડ્યાં તશા અનેક ગિરાસદારો પાસેથી જમા વસૂલ લીધી. - ભાવનગર : રાવળ વખતસિંહે ઈ સ. ૧૯૯૪માં કાઠીઓ સામે વ્યવસ્થિત વિગ્રહ શરૂ કર્યો અને કાઠીઓએ પણ આ પ્રશ્ન પતાવી દેવા કમર કરી. કાઠીઓને અંતિમ પ્રયાસ : ઈ. સ. 1768: રજપૂત રાજાઓએ કાઠીઓને ઉત્તર પૂર્વ તેમજ મધ્ય સૌરાષ્ટ્રમાં પારપત કરી તેઓનાં ઘણાં ગામે જીતી લીધેલાં. * 1. “તારીખે સેરઠમાં મોરારજીને કેદ કર્યા અને મેરારજી ઉના હતા તેમ દર્શાવ્યું છે તે ભૂલ છે. પાછળથી તે પાનામાં અનંતજી ઉના હતા તેમ જણાવ્યું છે. !" '' 2. “તારીખે સેરઠમાં ધોળા છે, પણ તે ઘઘલા હેવું જોઈએ. - ' . આ ગામો આટકોટ, સાંથળી, કોટડાપીઠા, બાબરા, કરિયાણું, ભડલી, બરવાળા, અંબાળા, ચલાલા, આણંદપર અને ભાડલા હતાં. યદુવંશપ્રકાશઃ શ્રી માવદાનજી. : "
Page #373
--------------------------------------------------------------------------
________________ જર સૌરાષ્ટ્રને ઇતિહાસ તેઓમાં સંપને અભાવ હતું તેમજ શિસ્તબદ્ધ સૈન્ય રાખવાને તેઓને રિવાજ ન હતું. તેમ છતાં તેમાં રાજ્ય સ્થાપવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ હતી અને પરિ ણામે તેમણે પ્રાપ્ત કરેલાં ગામે જ્યારે તેમણે ઝુંટવાતાં જોયાં, ત્યારે તેઓએ તે ટકાવી રાખવા પ્રયાસ કર્યો. ઝાલાવાડમાં ચુડા, સાયલા તથા લીમડી રાજેએ ખાચરે, ખવડે અને ખુમાણેનાં ઘણું ગામે જીતી લીધાં. કોટડા તથા ગંડલ તેમજ રાજકેટ રાજેએ ચેટીલા, આણંદપર, ભાડલા તથા જેતપુર તરફનાં ઘણાં ગામે ઉપર પિતાનું આધિપત્ય સ્થાપ્યું. જામનગર રાયે કાલાવાડ અને કંડોરણું તરફનાં કાઠી ગામે લઈ લીધાં અને ભાવનગરે તે જાણે કાઠીઓ ઉપર જેહાદ શરૂ કરી હતી. એટલે સોરાટ્રમાં જેતપુરથી લઈને ધંધુકા સુધીના કાઠી દરબારે ઉપર રજપૂત રાજાઓએ વિગ્રહ શરૂ કર્યો હોય તેવું જણાવા લાગ્યું. પાળિયાદના કાઠી દરબારોએ ચુડા ઉપર પ્રત્યાક્રમણ કર્યું અને ઈ. સ. ૧૭૬૨માં તેના રાજકર્તા રાયસિંહજીને યુદ્ધમાં માર્યા; ઈ. સ. ૧૭૮૦માં તેને અનુગામી અને પુત્ર ગજસિંહજીને પણ માર્યા અને ચુડા લઈ લીધું. પણ તેના પુત્ર હઠીસિંહજીએ કાઠીઓને હરાવી, ચુડા પુનઃ પ્રાપ્ત કર્યું. વાંકાનેર કુંદણીના કાઠીઓને જૂનાગઢની સહાયથી વશ કર્યા અને તે પ્રદેશમાં કાઠીઓનું બળ સાવ ભાંગી ગયું. કુંડલામાં ખુમાણ કાઠીઓનાં ઘણાં ગામે હતાં. તેઓની વિરતા તથા વ્યવસ્થા પ્રસિદ્ધ હતી. આલે ખુમાણ તેઓને મુખ્ય દરબાર હતે. તે ગુજરી જતાં તેના છ પુત્રો-ભેજ, મૂળ, હીપે, લુણા, સુરા, અને વીરા–વચ્ચે વહેંચણી માટે તકરાર થઈ. ભેજે ભાવનગરના રાવળ વખતસિંહજીની મદદ માગી અને તેના બદલામાં પતે છેડે ગિરાસ રાખી, બાકીને ભાગ તેને લખી આપે. તેથી તેના ભાઈઓ રોષે ભરાયા. તેઓએ વખતસિંહજીના સૈન્યને હાર આપી, તેમનાં ગામોમાંથી હાંકી કાઢયું. વખતસિંહજીએ તેઓને સર્વનાશ કરવા એક પ્રબળ સને લઈ કુંડલા ઉપર ચડવા તૈયારી કરી, પરંતુ ખુમાણ ભાઈઓએ જૂનાગઢના નવાબની મદદ મેળવી અને જૂનાગઢનું સૈન્ય પિતાની સહાયમાં લઈ આવ્યા. અને સૈન્ય વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. તેમાં ખુમાણેના ઘણા માણસ મરાઈ ગયા. યુદ્ધનું પરિણામ અનિશ્ચિત રહ્યું. નવાબની ફેજ પાછી ગઈ અને ખુમાણેને ગિરાસ પણ ગયે. 1 કાઠીઓમાં યેષ્ઠ પુત્રને રાજ્ય કે ગાદી મળતી નથી, પણ દરેક પુત્રને સરખે હિસ્સે વહેચી લેવાની પ્રથા છે. આ પ્રથા ચેડાં વર્ષો પહેલા વાયા, થાણુદેવળી, જસદણ, બીલખા વગેરે રાજ્યોએ બંધ કરી છે.
Page #374
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય ભા કુંભાજીએ ગંડલ આસપાસના કાઠી દરબારો પાસેથી તલવારના બળે કે ધનના બળે ઘણું ગામે લઈ લીધાં અને દીવાન અમરજીએ બાબરિયાવાડથી ભાઇરના કાંઠા સુધીમાં એકપણ કાઠી રાજ્ય રહેવા દીધું નહિ. મરાઠાઓએ અમરેલી, ધારી અને ગોહિલવાડના ઘણા કાઠી દરબારે પાસેથી તેઓના ગિરાસ છિનવી લીધા. આ રીતે અઢારમી સદીના અંતિમ વર્ષોમાં કાઠીઓનું પરિબળ ક્ષીણ થતું ગયું અને સૌરાષ્ટ્રમાંથી કાઠી રાજે નામશેષ થઈ જશે તેવાં ચિહ્નો જણાવો લાગ્યાં. કાઠી દરબારને પણ તે પ્રકારની ભીતિ લાગવા માંડી. તેથી જેતપુર, ચિત્તળ, જસદણ વગેરે કાઠીઓનાં બળવાન ગણાતાં રાજ્યમાં એકત્ર થઈ તેઓની લુપ્ત થતી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા એક બળવાન પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. જસદણથી વાજસુર ખાચર અને જેતપુરથી વીરાવાળા પિતાનાં સૈન્ય ભાવનગર ઉપર લઈ જવા ચિતળ એકત્ર થયા. ચિતળના કુંપાવાળા તેમાં જોડાયા. પાળિયાદ, ચેટીલા, બેટાદ અને ગઢડાના કાઠીઓ તેઓને આવી મળ્યા. બીજા કાઠીઓની રાહ જોવાતી હતી અને સૌરાષ્ટ્રમાં કાઠીઓને સંયુક્ત મેર ભાવનગરને ભૂંસી નાખવા તૈયાર થતા હતા. આ સમાચાર વખતસિંહજીને સમયસર મળી ગયા અને તેમણે કાઠીએ કાંઈ પણ કરી શકે તે પહેલાં ચિતળ ઉપર ઓચિંતે હલ્લે કર્યો. કાઠીઓ મેદાનની લડાઈમાં નિષ્ણાત ન હતા. તેથી તેઓએ તેમની પદ્ધતિ પ્રમાણે છૂટા પડી વખતસિંહજીના સૈન્યની સામે યુદ્ધ ખેલવાનું ધાર્યું. પરિણામે ચિતળમાં કે માણસે રહ્યા નહિ અને વખતસિંહજીએ ચિતળ ઉપર આક્રમણ કરી તેને કબજે કરી લીધે, એટલું જ નહિ, પણ ત્યાં પિતાનું થાણું બેસાડી, ગઢડા અને બેટાદ હસ્તગત કરી, બાબરા તથા જસદણના કિલ્લાઓ તેડી પાડી, કાઠીઓને વેરવિખેર કરી મૂકયા. આ નિષ્ફળ પ્રયાસ પછી કાઠીઓએ બહારવટાં શરૂ કર્યા પણ મોટાં રાજ્ય સામે માથું ઊંચકવા પ્રયત્ન કર્યો જ નહિ. - મહુવા : મુગલાઈ સત્તાના અસ્ત સમયે મહુવાને મુસ્લિમ થાણદાર સ્વતંત્ર થઈ પડયે પણ તેની પાસે ન તે સૈન્ય હતું, ન તે ધન. તેની નિર્બળતાને લાભ લઈ મસરી ખસિયા નામના કાઠીએ આ થાણદારને મારી, મહુવાને કબજે કરી લીધે અને તેના ભત્રીજા હમીર ખસિયાને વાઘનગર આપ્યું. આ સાહસિક અને બળવાન ખસિયા સરદારે ઝાંઝમેર અને કોટડાની વાજા ઠાકરેની ઠકરાતે જીતી લીધી, અને ઝાંઝમેરમાં પિતાની રાજધાની કરી. ત્યાંથી ધન એકત્ર કરવા તળાજા અને આસપાસને પ્રદેશ લૂંટવાનું કાર્ય તેણે શરૂ કર્યું. રાવળ વખતસિંહજી આ સહન ન કરી
Page #375
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાણ શકે તે સ્વાભાવિક હતું. તેમણે ઝાંઝમેર ઉપર ચડાઈ કરી તે જીતી લીધું. હમીર નાસી ગયેલા અને ગોપનાથ મહાદેવના મહંતનું શરણુ શોધ્યું. મહંતે, વખતસિંહજીએ તેને મારી ન નાખવે તે શરતે સેંપી દીધું. વખતસિંહજીએ વચન પાળ્યું, તેથી હમીરે વાઘનગર સિવાયનાં જીતી લીધેલાં ગામે પાછાં આપ્યાં અને ભાવનગરનાં ગામમાં લૂંટ ન કરવા વચન આપ્યું. હમીરને પરાસ્ત કરી વખતસિહજી મહુવા ઉપર ચડયા. મસરીને પુત્ર જશે ખસિયે સૈન્ય લઈ સામે લડવા આવ્યું. અને પક્ષે વચ્ચે છ દિવસ સુધી લડાઈ ચાલી. જશે મહુવાના ગઢમાં ભરાઈ ગયું અને વખતસિંહજીને મહુવા જીતવાનું કઠિન જણાયું; પરંતુ ભાગ્યદેવી તેની ધજા ઉપર બેઠી. તેની તેમના ગેળાએ કિલ્લામાં માર્ગ કરી આપ્યો અને ભાવનગરનું સૈન્ય તેમાંથી દાખલ થયું. જશે ખસિ ગીરમાં નાસી ગયે અને ઈ. સ. ૧૭૯૩માં એ રીતે મહુવા ભાવનગર રાજ્યના ખાલસા વિસ્તારમાં ભળી ગયું. જૂનાગઢનું થાણું મહુવામાં હતું. તેને પણ વખતસિંહજીએ ઉઠાડી મૂકયું. જશે રાજુલાના ભેળા ધાખડાના આશ્રયે રહ્યો. તેથી વખતસિંહજીએ રાજુલાને ઘેરે ઘા. રાજુલા પડયું અને ભેળા ધાખડાએ વખતસિંહજીને કેટલાંક ગામ આપી પિતાનો બચાવ કર્યો. વખતસિહજીએ તે પછી ડેડાણના દંતા કેટલાકને નમાવી તેની પાસેથી નજરાણું લીધું. હમીર ખસિયાએ ચિતળમાં કાઠીઓએ એકત્ર કરેલ સૈન્યમાં પિતાના માણસે મોકલ્યા હતા. તે બહાનું કાઢી વખતસિંહજીએ વાઘનગર પણ લઈ લીધું. તેથી હમીર અને જશાએ ભાવનગર સામે બહારવટું શરૂ કર્યું; પણ જશે મરી ગયે અને હમીર તથા ખીમે ખસિયે શરણે આવતાં હમીરને સેંદરડા તાબાનાં દશ અને ખીમાને મેનપુર તાબાનાં બાર ગામને ગિરાસ આપી, વખતસિંહજીએ ઈ. સ. ૧૭૦માં તેને તમામ મુલક ખાલસા કર્યો. આમ, ખસિયા લેકેનું બળ પણ ભાંગી ગયું અને ભવિષ્યમાં ભાવનગર સામે માથું ઊંચું કરવાની શકિત તેઓ ગુમાવી બેઠા. - રાધાબા ભાવનગરમાં પેશ્વા માધવરાવે તેના કાકા રઘુનાથરાવ ઉર્ફે રાધેબાને પૂનામાંથી કાઢી મૂક્યા, ત્યારે અંગ્રેજોના કહેવાથી તેને ભાવનગરમાં વખતસિંહજીએ આશ્રય આપે અને પિતાના વહાણુમાં મુંબઈ મોકલી આપ્યા. 1. મસરી ખસિયો આ વખતે ગુજરી ગયા હતા. - 2. તુલસીશ્યામના મહંતે પિતાના શિષ્યને જીવતી સમાધિ અપાવી ડેડાણના કેટલા દરબારને પુત્ર આપેલ અને કહેલું કે જે દાંત સાથે જન્મે તો તેની માનતાને છે તેમ સમજવું. દાંત સાથે જ તેથી તેનું નામ દત પાડયું. . !
Page #376
--------------------------------------------------------------------------
________________ અસલ સામ્રાજ્ય. 365 (5, 4 'તળાજા : જ્યારે ભાવનગરના સ્થાપક ભાવસિંહજી 61 વર્ષ રાજ કરી 81 વર્ષની વયે ઈ. સ. ૧૭૬૦માં ગુજરી ગયા ત્યારે તેની ગાદીએ તેના કુંવર અખેરાજજી આવ્યા. તેના સમયમાં તળાજામાં બારેયા કેળીઓની હકૂમત હતી. તેઓનો વ્યવસાય ચોરી અને ચાંચિયાગીરીને હતે. તેથી તેઓને ઠેકાણે લાવવા જૂનાગઢના દીવાન અમરજીની સહાયથી અખેરાજજીએ તળાજાને ઈ. સ. ૧૭૬૮માં ઘેરે ઘાલે. દીવાન અમરજી આ ઘેરામાં ઘાયલ થયા, પણ કિલ્લો લીધે. કેળીએાએ દંડ આપી ચાંચિયાગીરી ન કરવાની કબુલાત આપી; પણ થોડા જ વખતમાં તેઓએ અંગ્રેજોનાં વહાણ લૂંટી લીધાં અને અંગ્રેજોની વિનંતી ઉપરથી તેમનાં સૈન્યની મદદ લઈ અખેરાજજીએ તળાજા ઉપર ચડાઈ કરી, તળાજા જીતી લીધું. અંગ્રેજોની વિનંતી નકારી તેણે તળાજાને કિલ્લે સંભાળે નહિ તેથી અંગ્રેજોએ પંચેતેરહજાર રૂપિયામાં ખંભાતના નવાબને તે વેચી નાખે. નવાબે ત્યાં નરદીન નામના હાકેમને નીખે. તેણે ખંભાતના આધિપત્યને અનાદર કર્યો. પિતાથી તેને નમાવી શકાય તેમ નથી, તેથી નવાબે અંગ્રેજોની સહાય માગી અંગ્રેજોની વિનંતી પણ નૂરદીને માની નહિ; તેથી નવાબે અખેરાજજીને મદદ માટે કહેવરાવ્યું; પણ અખેરાજજી ગુજરી ગયા અને વખતસિંહજી ગાદીએ બેઠા કે તરત જ તેણે ચડાઈ કરી, ઈ. સ. ૧૭૮૦માં તળાજા જીતી લઈ પિતાના પ્રદેશમાં ભેળવી દીધું. , જૂનાગઢ: દીવાન કુટુંબની હદપારી પછી જૂનાગઢના શત્રુઓ પ્રબળ થઈ - - ગયા અને સરહદે દબાવવા માંડયા. નવાબે હાથે કરીને જે ડાળ ઉપર બેઠા હતા તે ડાળ કાપી નાખી.' દીવાન કુટુંબ ધોરાજીમાં જઈ વસ્યું, પણ ત્યાંના ઠાકર દાજી'ભાજીને તેમને ખચે પિસાય નહીં તેમ જાણીને મેરામણ ખવાસની વિનંતીથી રણ છોડજી, રૂગનાથજી તથા દલપતરામ જામનગર ગયા. ત્યાં જામસાહેબે પડધરી તથા છે ! ; 1. આ વિષયમાં કઈ લેકકવિનું રચેલું કવિતા આ પ્રદેશમાં પ્રચલિત છે. અમર દુલ્લભ રણછોડજી, પરભા હ અજાણ, નાગર થે સે નાગર ગયે, અબ કામ કરત કલ્યાણ. કામા કરત કલ્યાણ, દેસ કાઠીકે દાગે, ચિતલ કીની ચુર, જોર કાઠીકે જાગ્યો. જાતા જુનાગઢ રાજ દેખ મહાબત સુત ગમરા જમીનદાર સબ જોર ભયે જબ માર્યો અમરા. 2. જામસાહેબે દીવાનભાઈઓને મોટું માન આપ્યું અને કચેરીમાં અગ્રસ્થાન આપ્યું. તેમને દીવાની, પાયગા તથા આરબોનું સન્મ આપ્યું અને દીવાનજીની સાથે આવેલા સૈન્યને પોતે રાખી લીધું.
Page #377
--------------------------------------------------------------------------
________________ 38 સૌરાષ્ટ્રના ઇતિહાસ આટકેટ પરગણાં તેમને જાગીરમાં આપ્યાં. મોરારજી ભાવનગર ગયા. તેને રાવળ વખતસિંહે ચાર ગામે આપ્યાં. મંગલજી ગોવિંદજી પોરબંદર ગયા ત્યાં તેને પાગાને ઉપરી બનાવ્યા. જૂનાગઢમાં મધુરાય તથા કલ્યાણ શેઠને કારભાર થયે; પણ થોડા જ દિવસેમાં તેમની વચ્ચે ખટપટ ઊભી થઈ. મધુરાય રાત લઈ નાસી ગયે. નવાબે દીવાન રણછોડજીની સહાય માંગી અને આ વફાદાર સેનાનીએ મધુરાય પાછળ પડી તેની પાસેથી મેટે દંડ વસૂલ લઈ તેને જવા દીધો અને પોતે પાછા જામનગર ગયા. જામનગર : મેરુ ખવાસનું પરિબળ અસીમ થઈ ગયું અને જામસાહેબ જસાજીની સ્થિતિ એક કેદીથી પણ વિશેષ વિષમ થઈ. તેમનાં રાણી આછુબા તથા જામસાહેબના ભાઈ સતાજીની મેરુના પંજામાંથી જામસાહેબને મુક્ત કરવાની સર્વ યુતિઓ નિષ્ફળ ગઈ અને જામસાહેબને સહાય કે સલાહ દેવાના શક ઉપરથી મેરુએ અનેક માણસોને મારી નાખ્યા કે તેમનાં કાનનાક કાપી લીધાં, પરંતુ રાજકેટઠાકરના કુંવર મેરામણજી, ગંડળઠાકોરના કુંવર દાજીભાઈ, ધ્રોળના ઠાકર મોડજી અને ખીરસરાના ઠાકર રણમલજીએ મળી જાડેજા કુળના અગ્રગણ્ય રાજાને પરાધીન દશામાંથી મુક્ત કરાવવા બીડું ઝડપ્યું. ઈ. સ. ૧૭૫માં તેઓનાં એકત્ર સૈન્યએ જામનગર ઉપર હલ્લે કરવા વિચાર્યું, પરંતુ મેરુની શકિતને તેમને ખ્યાલ આવતાં માત્ર હાલારનાં ગામડાંઓ ધમરોળવા માંડયાં પણ જામસાહેબના સસરા ગજસિંહ ઝાલા, પાટડીના દેસાઈ વખતસિંહ તથા ભાકડાના ભૂપતસિંહનાં લશ્કરે ભાડે 1. જ્યારે દીવાન કુટુંબ નગરમાં રહ્યું ત્યારે સુખમાં ભાગ ન પડાવનાર પ્રભાસપાટણના દેસાઈઓ તેમની સાથે દુઃખમાં ભાગ લેવા સાથે ચાલી નીકળ્યા. તેઓ મોરબી રહ્યા. મોરબી ઠાકોરસાહેબે તેમને રહેવાનાં મકાને તથા જાગીર આપી. 2, આ મધુરાય ઈ. સ. ૧૭૯૫માં દિલ્હીના બાદશાહના દરબારમાં મહાદજી સિંધિયાને વકીલ થયો હતો અને તેણે આખા હિન્દુસ્તાનમાં ગૌવધ ન કરવો તેવું ફરમાન બાદશાહ પાસે કઢાવ્યું હતું. 3. મેરામણજી તેના પિતા લાખાજની હયાતીમાં જ ગુજરી ગયેલા. કવિઓને પ્રિય ગ્રંથ “પ્રવીણસાગર” તેમણે ઇ. સ. ૧૭૮રમાં રચેલ અને રચાવેલો. તેમનું મૃત્યુ ઇ. સ. ૧૭૯૪માં થયું. 4. ભૂપતસિંહ ભંકોડાના વીર ઠાકર હતા. તેણે કડીના મહારરાવ સામે વેર બાંધ્યું હતું. ભંકોડા અને કડી વચ્ચે ઘણું યુદ્ધો થયેલાં. તેના દુહાઓ ગવાય છે: - ' “ભાડુ ને કહી લડે, જેમ રાવણ શું રામ, ! જાડેજો ચાલ્યો ભુપત, નરવર કરશે નામ”; } } વગેરે
Page #378
--------------------------------------------------------------------------
________________ જમાલ સામાન્ય 367 લઇ આવી મેરુના પક્ષમાં આવી મળ્યાં. તેઓએ રાજકેટનું સરધાર પરગણું ઉજજડ કર્યું. ભાવનગર : આ સમયે ભાવનગરના ઠાકોર વખતસિંહ તથા કાઠીઓ વચ્ચે , વિગ્રહ વધુ ઉગ્ર બન્યું હતું. કાઠીઓએ નવાબ હામીદખાનની સહાય માગી અને નવાબ પિતે પ્રબળ સૈન્ય લઈ વખતસિંહ સામે ચડયા. મેરૂને, આ બે પ્રબળ પક્ષો વચ્ચે યુદ્ધ થશે તે તેણે જીતેલા કાઠી પ્રદેશે તેના હાથમાંથી સરી જશે એ બીક લાગતાં બન્ને વચ્ચે તેણે સંધિ કરાવી. જાડેજા ઠાકરને નવાબ પ્રત્યે વિશ્વાસ ન હતે. દિવાન કુટુંબ મેરુના આશ્રયે રહ્યું હતું. રિબંદરમાં શક્તિ પણ ન હતી. મેરુ સામે થવામાં પિતાનું છે તે પણ ખાવાને ભય હતે; તેથી તેઓએ કચ્છના ફતેહમામદ નોતિયારની સહાય માગી. ફતેહમામદની ચડાઈઃ ઈ. સ. 1796 : ફતેહમામદ એક પ્રબળ અને સુસજજીત સૈન્ય લઈ, કચ્છનું રણ ઓળંગી ઈ. સ. ૧૭૯૬માં હાલારમાં આવ્યો. દીવાનભાઈઓ જેવા કુશળ સેનાપતિઓ પડખે છે તે હિમ્મતે મેરુએ ફતેહમામદનું 1. સિંધના જામ ઉનડને ઓરમાન ભાઈ મોડ તથા મનાઈના વંશમાં જાડેજાઓ થયા. ઉનડના વંશમાં નેતિયાર નામે એક પુરુષ થયો. તેણે ઈસ્લામ અંગીકાર કર્યો. તેના વંશમાં ફતેહમામદ થયો. ફતેહમામદ ઘેટાંબકરાં ચારી નિર્વાહ કરતો. કચછના રાહ રાયઘણ ઈ. સ. હ૭૮ માં ગાદીએ આવ્યા પછી તેણે ખાનગી રીતે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો તેથી તેમજ હિન્દુઓનું બળજબરીથી ધમપરિવર્તન કરાવવા જુદમ આદરતાં કરછમાં કાન્તિ થઈ; પ્રજાએ રાહને કેદ પકડ, પણ ભાટી હમીર તથા તરકવા દીના નામના સરદારોએ તેને છોડાવતાં તેને પકડવા કાઈની હિમ્મત ચાલી નહીં; ત્યારે ફતેહમામદ કે જે ત્યારે એક નાને લશ્કરી જમાદાર હતો તેણે હિંમત કરી રાહને પકડે. આથી ક્રાન્તિકારી તંત્રના અગ્રીમ જમાદાર ડોસલવેણે તેને જમાદાર બનાવ્યો. ફતેહમામદ ક્રમશઃ એક બળવાન સેનાપતિ બની ગયે. સૌરાષ્ટ્રના મેરુ અને અમરજીની હરોળમાં મૂકી શકાય તે તે પરાક્રમી હતો. તેના માટે એક અજ્ઞાત કવિએ ગાયું ફત્તીયા તારી ફેજરે, ભડ ડકે ભારી, સૂતી થડકે રાતમાં, નગરરી નારી. ઓખો તુંથી ઉધડકે, બરડ તુંથી અહી: ગઢ ધ્રુજે ધેરારે, નિતિધર નગર લીયે. હાલા ઝાલા ને જેઠવા, તે દાગ્યા સુધીર, વાળ ઉતારી મૂછના, કીધા પાંસરા તીર. આ વીરપુરુષનું જીવનવૃત્તાંત વિદ્વાન સાક્ષરવર્ય ડુંગરશી સંપટ કરને ક્રોમવેલ ફત્તેહમહમદ” એ શીર્ષકની લેખમાળામાં “શારદા' માસિકમાં લખેલું છે.
Page #379
--------------------------------------------------------------------------
________________ 368 સૌરાષ્ટ્રને ઇતિષ સ્વાગત કરવા તેની તે ખાખરા બેલાના મેદાનમાં ગઠવી. બન્ને પક્ષની ધજાએ ઊડી રહી અને સૌરાષ્ટ્ર ઉપર વર્ષો પછી આવતી કચ૭ની ચડાઈને સરહદેથી પાછી વાળી દેવા મેરુએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. ફતેહમામદે આ જબરદસ્ત સામનો થશે તેમ ધાર્યું ન હતું અને સૌરાષ્ટ્રમાં શત્રુઓ થઈ પરસ્પર લડતાં રાજ્ય આમ એકત્ર થઈ તેની સામાં થશે તેમ માન્યું ન હતું. તેથી તેણે ખાખરાબેલામાં જામનગરનું સૈન્ય હતું તે માર્ગ છેડી દઈ પિતાનું મુકામ પડધરીમાં રાખ્યું. ત્યાં જાડેજા ઠાકોર આવી તેને મળ્યા. ભવાન ખવાસ હિમ્મત હારી ગયે, પણ દીવાનભાઈઓ તથા પરસેતમ શેઠે ઉશ્કેરી તેને રેક. પડધરીના મેદાનમાં ભયંકર રણસંગ્રામ ખેલા અને તેમાં જામનગરના સેન્યને ઘાણ નીકળી ગયે. મેરુ ખવાસે જામનગરનો કિલે તેના હાથમાંથી જતો જે; તેથી દીવાનભાઈઓને તથા સૈન્યના મુખ્ય ભાગને જામનગર બોલાવી કિલ્લાનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરી ફત્તેહમામદે જામનગર ઉપર ઘેરે ન ઘાલતાં હાલાર યથેચ્છ લૂંટયું, બાળ્યું અને ઉજ્જડ કર્યું. મેરુએ જામનગર છોડયું નહીં અને ફત્તેહમામદ કચ્છમાં પાછો ગયે. મેરુએ પિતાની જામસાહેબ ઉપરની પકડ મજબૂત કરી અને રાણી આછુબાએ જામસાહેબની મુક્તિ માટે નવા પાસા ફેંકવા શરૂ કર્યા' તેણે કચ્છના રાહને મેરુનાં ગામે લૂંટવાની લાલચ તથા જાડેજા ભાયાતોને મદદ આપવાનાં વચન આપી મેરને મારવા માટે આમંત્રણ આપ્યું. મેરુએ પોતાના વિરુદ્ધ કાવતરું કરનાર જાડેજા ઠાકરની ખબર લેવા નિર્ધાર કરી ગાયકવાડી સરદાર આલા સેલ્યુકરને મેટી રકમ આપી, કાલાવડના પરસેતમ ઠક્કર અને પછીથી દીવાન રણછોડજીને તેની સાથે મેકલી, ગંડલને પ્રદેશ ઉજજડ કરાવ્યું અને તે “રાનીપશુઓને ફરવા જેવી ભૂમિ બનાવી દીધી” . નવાબ હામીદખાન : નવાબ હામીદખાન કલ્યાણ શેઠને સાથે લઈ જમા લેવા હાલારમાં આવ્યા, ત્યારે દીવાનજીની માફી માગી અને તેને અભયવચન આપવું. 1. દીવાન રૂગનાથજીના રસાલાના જમાદાર શેખ મહમદ મુબાદદ્દોનને તેણે લાલચ આપી, પણ દીવાનજીની આજ્ઞા વગર કાંઈ પણ ન કરવાનું તેણે કહેતાં દીવાન રૂગનાથજીને રાણીજીએ બેલાવવા મોકલ્યા. તેણે પણ કહ્યું કે 'હું મેરુના આગ્રહથી તેને આશ્રયે રહ્યો છું; તેથી કાંઈ કરી શકું નહીં, પણ સમાધાન કરાવી આપીશ.’ જામસાહેબે સ્ત્રીને પોષાક પહેરી દીવાનજી પાસે જઇ, જે તે મને મારી નાખે તે જામજોધપુર પરગણું તથા મેરુની એક કરોડ રૂપિયાની મિતને અર્ધો ભાગ આપવા કહ્યું, પણ દીવાનજીએ એક જ જવાબ આપે. - *
Page #380
--------------------------------------------------------------------------
________________ અગલ સાકાય કલ્યાણ શેઠને કારભાર રડે જતા હતા. તેણે જૂનાગઢના નાગરે ઉપર જુલ્મ વરસાવવા માંડયે અને પ્રભાસના સોમપુરા બ્રાહ્મણે ઉપર એક કેરીને કર નાખે, જેના વિરેાધ તરીકે બ્રાહ્મણેએ કુંવારી કન્યાને મારી તેનું લેહી દરબારગઢ ઉપર છાંટયું. પ્રભાસના દેસાઈ ઊમિયાશંકર તથા જીભાઈના પ્રયાસથી આ કર માફ થયે. * ભાવનગર : દીવાન કુટુંબનો પરાભવ થયે અને કલ્યાણ શેઠ નબળે દીવાન હતે તેને લાભ લઈ ભાવનગરઠાકર વખતસિંહે જૂનાગઢના અધિકારમાંથી કુંડલા તથા રાજુલા પડાવી લીધાં અને જૂનાગઢનાં થાણું ઉઠાડી મૂક્યાં. આથી નવાબે સ્વારી કરી ઘંઘા સુધીને ભાવનગરને પ્રદેશ ઉજડ કર્યો; ચિત્તળના કાઠીઓને પિતાના પક્ષમાં લઈ તેઓની સહાયથી ભાવનગર ઉપર ચડાઈ કરી, પણ ઢસા આગળ રાવળ વખતસિંહે તેઓને સામને કર્યો, પણ તેમાં નવાબને જીતવાની આશા જણાઈ નહીં. યુદ્ધનું પરિણામ નવાબની વિરુદ્ધમાં હતું. તેથી તેણે એક લાખ પંદર હજાર રૂપિયા લઈ કુંડલા-રાજુલા ઉપરથી પિતાને હક્ક ઉઠાવી લીધે. નવાબ હામીદખાને ત્યાંથી હાટીઓના માળિયા ઉપર જઈ પીડાહાટીને 1. આ કરુણ પ્રસંગને વર્ણવતા ચંદ્રાવળા હેળી ટાણે પ્રભાસમાં હજી ગવાય છે. થયો કાફર કલ્યાણ રે, થયો ભૂંડું મોટું ને ભાગી રે ગ વગેરે” હી. સ. ૧૨૦૮ના પરવા નાથી નવાબ હામીદખાને નવાબનું રાજ્ય રહે ત્યાં સુધી આ કર માફ કર્યો. આ પરવાનાની નકલ મારી પાસે છે. અસલ દરબાર જગદીશચંદ્ર હરિલાલ આચાર્ય પાસે છે. તે પ્રમાણે આ કર શેખમયાંએ નાખેલો, પણ કલ્યાણ શેઠે તે માફ કર્યો નહિ તેથી આ બલિદાન દેવાયેલું. આ પ્રસંગે દેસાઈઓએ નવાબ તથા કલ્યાણ શેઠ સામે પ્રચંડ વિરોધ ઉઠાવી, પાટણને કબજે કરી લીધે તથા ગાયકવાડને સોંપી આપવા પ્રવૃત્તિ કરી, પણ કાઝી શેખમયાંની દમ્યાનગીરીથી નવાબસાહેબે સમાધાન કર્યું. આ વિગતે મારા પુસ્તક “પિતૃતર્પણ”માં આપવામાં આવી છે. 2. કુંડલા, રાજુલા આમ તે ઠાર વખતસિંહજીનાં જ હતાં. તેણે તે કાઠીઓ પાસેથી લીધેલાં, પણ ત્યાં જૂનાગઢનું થાણું રહેતું. જૂનાગઢ જમા ઉઘરાવતું અને પિતાને પગદંડે જમાવી આ પ્રદેશ ઉપર હકૂમત ભોગવતું. 3. નક્ષત્રને વડિય નહિ રૂડી જનમની રાત, હાટીમર હજાર પણ પીઠે કયાંય પાકે નહિ. '; હાટીઓમાં પીઠે પ્રખ્યાત પુરુષ થઈ ગયો છે. હાટીઓ પોતાની ઉત્પત્તિ ઉદયપુરના ખુમાણથી માને છે. તેમને મૂળ પુરુષ હઠીસિંહ જેગિયા ખુમાણના પૂર્વજો જોગાજીને ભાઈ થત. કનલ વોટસન માને છે કે જગતસિંહે ઈ. સ. ૧૨૭૦માં વંથલી જીત્યું, ત્યારે તેમની સાથે હાટીએ આવ્યા હશે. તેઓમાં સરમણ નામે પુરુષ થશે. તેની અગિયારમી પેઢીએ માંડણ થયો. તેના પુત્રો સરમણ તથા કાળા થયા. સરમણથી તેરમી પેઢીએ પાલે થયે તેના પુત્ર ભોજે માળિયામાં ભોજ કેઠે બંધાવ્યું. હાટીએ તેના વંશમાં થયા. (કર્નલ વોટ્સન)
Page #381
--------------------------------------------------------------------------
________________ 370 સૌરાષ્ટ્રનાં ઇતિહાય હરાવી માળિયા કજે લીધું. મેરુ ઓખા ઉપર : ઈ. સ. ૧૭લ્પ: મેરૂએ યુદ્ધ માટે આતુર બનેલા તેનાં સને ઓખા ઉપર દેર્યા અને ઈ. સ. ૧૭૫માં ત્યાંના નિર્બળ ઠાકર પાસેથી ગાગા અને ગુરગઢ લઈ, લંટી, આ ભૂખે મરતા પ્રદેશને વિશેષ ભૂખે મરતે કર્યો. જામસાહેબને મુકિત માટે પુનઃ પ્રયાસ: ઈ. સ. 177: દીવાન રણછેડછ ગાયકવાડના સૂબા શિવરામ ગાદીને જમા ભરવા પડધરી ગયા. તે ગેરહાજરીને લાભ લઈ જામસાહેબે તેના આરબ જમાદારેને ફેડી, કાલાવાડ દરવાજો કબજે કરી, મેરુનાં મકાને ઉપર ગેનીબાર શરૂ કર્યા, પણ દીવાન રૂગનાથજીની સહાયથી જામસાહેબને પ્રયાસ નિષ્ફળ ગયે અને મેરુએ જામ જસાજીને પિતાના મકાનમાં કેદ કર્યા. મેરુએ જામ જસાજી ઉપર સખત ત્રાસ ગુજાર્યો. તેને નહાવા દીધા નહીં, હજામત કરવા દીધી નહીં અને બદલવા માટે કપડાં પણ આપ્યાં નહીં. દીવાન રૂગનાથજીથી આ સહન ન થઈ શક્યું, તેથી વચમાં પડી જામસાહેબને છેડાવ્યા. આટકોટ : આટકેટના દાદા ખાચર જામનગર સામે બહારવટે નીકળ્યા અને મને તેના રૂપી એક મોટી અડચણ ઊભી થઈ તેથી તેનું મનામણું કરીને કહ્યું કે, “જે તમે મોરબી ભાંગે તે તમને આટકટ આપું.' દાદા ખાચર મેરુને પ્રપંચ સમજ્યા નહીં. તેણે મોરબી ઉપર ઈ. સ. ૧૭૯૩માં ચડાઈ કરી, મોરબી ઘેર્યું, પણ મોરબીના ઠાકોર તેના સામે થયા નહીં. એમ ત્રણ વાર મેરખી લૂંટી દાદા ખાચર આટકેટ મેળવવાનાં સ્વપનાં સેવવા લાગ્યા; પણ ત્રીજી વખત મોરબીની ફેજ વાંસે પડી; તેણે ચોટીલા આગળ દાદાને ઠાર માર્યો. મેરુના પ્રપંચે મેરબી નબળું પડયું, અને દાદા ખાચર રૂપી કંટક તેના માર્ગમાંથી દૂર થયે. - શિવરામ ભાઉ ગાદી ઘણે વીર પણ અવાસી પુરુષ હતા. તેના માટે સૌરાષ્ટ્રમાં પ્રચલિત કહેવત છે કે, “શિવરામ ભાઉ ગાદ, બે મહિનાને બાર દિ' ચૂક્યા પછી ચાર દિ ઉઠયા પછી આઠ દિ'. 2. દીવાન રૂગનાથજી, જસાજીને મેરુએ પકડયા ત્યારે તેના જામીન થયેલા. તેણે મેરુની રીતભાતની વાત સાંભળી, ત્યારે રણછોડજીને મેરુ પાસે મોકલ્યા. રણછોડજીનું મેરુએ અપમાન કર્યું, તેથી રણછોડજી મેરુના પ્રાણ લેવા તૈયાર થયા, પણુ આરબ જમાદાર વચમાં પડતાં મેરુ. બચી ગયે; પણ આ પ્રસંગ પછી મેરુ તથા દીવાનભાઈઓ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું. 3. જસદણ દરબાર વાજસુરે જામ જસાજીને તેના લગ્નપ્રસંગે આરકેટ ચાંદલામાં આપ્યું હતું, તે દાદા ખાચરે માન્ય કરેલું નહીં અને જામ આટકેટને કબજે કરી બેઠેલા. તેથી તેને બહારવટું ખેડવું પડયું.
Page #382
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય સિહેરની લડાઈ : ઈ. સ. 175 : પાલીતાણાના ઠાકર ઉનડજીએ તેના પૂર્વજોએ સિહોર ખેર્યું હતું તે પુનઃ પ્રાપ્ત કરવા ખુમાણ કાઠી બહારવટિયાઓને પિતાની સહાયમાં બેલાવી, સિહોર ઉપર ચડાઈ કરી, પણ વખતસિંહે તે પ્રયાસમાં છે તેને સફળ થવા દીધા નહીં. ઉનડજીએ ભાવનગર ભાયાતનાં ગામ જીથરી, આંબલા બાજુડા વગેરે લૂંટાવ્યાં. વખતસિંહજીએ કાઠીઓને પીછો પકડી તેના સરદાર મૂળ ખુમાણને માર્યો, ઉમરાળા તાબાનું ગામ લગાળા ભાંગવા જતાં મીરાન ધંધુકિયે મરા અને કાઠીએ ગીરમાં ભરાઈ ગયા. દરમ્યાન શિવરામ ભાઉ ગાદી પેશકશી લેવા આવ્યું અને વખતસિંહ સાથે તેને વાંધો પડતાં યુદ્ધની તૈયારી થઈ. તે સમયને લાભ લઈ ઉનડજીએ શિવરામની સહાય માગી; પણ વખતસિંહજી સચેત રાજા હતા. તેણે પાલીતાણ ઉપર તેપખાનું લઈ જઈ તોપમારે શરૂ કર્યો. ઉનડજીએ વખતસિંહના હુમલાને પાછો હઠા, પણ વિશેષ ટકવું શક્ય ન હતું; તેથી સુલેહ થઈ. જામ જસાજીઃ જામનગરને ખરો રાજા પિતે નહિ પણ મેરુ છે, એમ જામ જસાજીને પ્રતીતિ થઈ ગઈ. તેને હવે જામનગરમાં રહેવું અસહ્ય થઈ પડ્યું. મેરૂને ભાઈ ભવાન ગુજરી ગયે. તેનાં કારજ ચાલતાં હતાં. તે સમયને લાભ લઈ જામસાહેબ તેના ભાઈ જસાજી તથા બીજા વિશ્વાસુ માણસોને સાથે લઈ ખંભાળિયા ચાલ્યા ગયા. મેરુ એક પળ ચૂકે તેમ ન હતું. તેણે તરત જ ખંભાળિયા ઘેર્યું અને તેપમારે શરૂ કર્યો. મેરુની નિમકહરામીની અવધિ આવી ગઈ. તેને આરબ જમાદાર આ જોઈ શકે નહિ. તેણે મેરુને ઠપકો આપે. પરિણામે મેરુએ સમાધાન કર્યું અને જામ જસાજીને પાછા જામનગર આવવું પડયું. * ફત્તેહમામદની બીજી ચડાઈ: ઈ. સ. 177: ફત્તેહમામદને જામ જસાજીનું આમંત્રણ મળતાં, તેણે કચ્છના તંત્રને પ્રબંધ કરી, એક પ્રબળ સિન્ય લઈ જામનગર ઉપર ચડાઈ કરી. કચ્છનું રણ ઓળંગી તેણે દહીંસરા મુકામ કર્યું. મરુએ મલ્હારરાવની ફેજમાંથી છૂટા થયેલા પઠાણ સૈનિકે તથા દ્ધાઓને પિતાની નેક રીમાં રાખેલા. તેના સરદાર શેરજંગખાનની સરદારી નીચે પિતાનાં સૈન્ય આપી ફતેહમામદ સામે તેને મેકલ્યા. જૂનાગઢથી નવાબ હામીદખાન પણ પિતાનાં તેમજ તાબાના સરદારનાં કસાયેલાં સૈન્ય લઈ મેરુને આવી મળ્યા. દીવાન રૂગનાથજી તથા રણછોડજી તેમનાં અનુભવ, દીર્ઘદૃષ્ટિ, પરાક્રમ અને એકનિષ્ઠાથી મેરૂની પડખે જ હતા. એટલે મેરુએ ફત્તેહમામદ સામે પ્રચંડ મેર ઊભું કરી, ફરીથી તે રણ 1. મેરુએ પિતાની પછેડીથી જામસાહેબની મોજડી સાફ કરી અને કહ્યું કે, “હું આપને ગલો છું જામસાહેબ ભયથી કે ગમે તે કારણે પાછી આાગ્યા . . . .
Page #383
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઓળંગવાની હિમ્મત ન કરે તે બેધપાઠ આપવાનો નિશ્ચય કર્યો. ફત્તેહમામદને આવે જબરો સામને થશે તે ખ્યાલ ન હતું તેથી જામસાહેબના સસરા ગજસિંહ ઝાલા, જે રાહ રાયધણના પણ સંબંધી હતા તેને વચમાં નાખી સંધિ કરી અને પાછા ચાલ્યા ગયે. આ સંધિની શરતે નક્કી કરવા પંચ નીમવામાં આવ્યું. આ પંચાએ જે શરતે નક્કી કરી તે શરતેને મેરુએ અમલ ન કરતાં ઈ. સ. ૧૭૦લ્માં ફરીથી ફતેહમામદ ચડી આવ્યું. ફત્તેહમામદની ત્રીજી ચડાઈ : ઇ. સ. 179 : આ વખતે ફત્તેહમામદના સૈન્ય સાથે રાહ રાયઘણુ પિતે આવ્યા અને એવી ચુપકીથી તેઓએ ચડાઈ કરી કે તેઓ જામનગર સુધી દમદમ કૂચ કરી આવી પહોંચ્યા, ત્યાં સુધી મને ખબર પડી નહિ. તેઓએ જાગનાથના મંદિર પાસે પડાવ નાખે. ફત્તેહમામદનું સૈન્ય સંખ્યાબળમાં અને શકિતમાં વિશેષ છે અને પિતાની સહાયમાં કેઈ આવે તેમ નથી તેમજ અંદર રહેલા સરદારે તેમજ જામસાહેબ પિતાથી વિરુદ્ધ છે, તે મેરુ જાણ હતે; તેથી તેણે દરવાજા બંધ કરાવી પથ્થરથી ચણી લીધા. કિલ્લાનું રક્ષણ કરનાર પઠાણ જમાદારોએ ટામણ કરી ફત્તેહમામદને તળાવ તરફની દીવાલ ઉપરથી ચડી આવવા આમંત્રણ આપ્યું, પરંતુ મેરુને જાણ થઈ જતાં પઠાણેને બીજી તરફ મકલી, પિતે ત્યાં ઉપસ્થિત થયે અને ફત્તેહમામદના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા. ફત્તેહમામદે નાગનાથના નાકા ઉપર હુકમ કર્યો. દીવાન રૂગનાથજી ત્યાં હતા. તેણે ફતેહમામદના સૈન્યની મેટી ખુવારી કરી હમલે પાછો કાઢ. ફતેહમામદે થોડા દિવસ સુધી જામનગર લેવા પ્રયાસ કરી, ખંભાળિયાના કિલ્લાને ઘેરો ઘાલ્યું. ત્યાં પણ સફળ ન થતાં તે કચ્છ તરફ પાછો વળી ગયે. જમાદાર અમીન સિંધીની ચડાઈ: ઈ. સ. 179 : ગાયકવાડને સેનાપતિ હામીદ સિંધી ગુજરી જતાં તેની જગ્યા તેના પુત્ર અમીનને મળી. તેણે દીવાન 1. યુદ્ધમાં નવાબ હામીદખાન એક લાખ પંદર હજાર કરી લઈ મદદે આવ્યા હતા. તેની સાથે બાંટવાના મુખ્તારખાન બાબી, માંગરોળના શેખમુર્તઝા, જમાલખાન બલોચ, હરિસિંહ પુરબિયા, બાલાગામના પ્રતાપસિંહ તથા કેસરીસિંહ સોલંકી આવેલા 2. આ સંધિની શરતે નક્કી કરવા માટે જામનગર તરફથી દીવાન રૂગનાથજી, જૂનાગઢ તરફથી કલ્યાણજી હીરજી, રાજ ગજસિંહજી તરફથી કરશનજી ઝાલા અને કચ્છ તરફથી શાહ સવજી હતા. આ પચે શું શરતો કરી તે જાણવામાં નથી. 3. આ ખુટામણુ કરનાર પઠાણ જમાદાર મલેક પરીદખાન, અલીખાન, દેલતખાન વગેરે હતા. શહેરના અન્ય અગ્રગણ્ય સેનાપતિઓને તેમાં કે હતો. ફતેહમામદ ગયા પછી આ પિકીન વણ માણસને મેરુએ કતલ કર્યા,
Page #384
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 373 કુટુંબની ગેરહાજરી તથા કલ્યાણ હીરજીના અવિચારી કારભારથી નબળા પડી ગયેલા જૂનાગઢ ઉપર હલ્લે કરી, જૂનાગઢનો કિલ્લે છે, અને પરાજિત નવાબે ત્રણગણું ખંડણી આપી તેને પાછો વાળે. જામનગર ઉપર જમાદાર અમીન : જમાદાર અમીન જામનગર આવે છે તેવા ખબર મેરુને મળતાં, તેણે દીવાન રણછોડજીને સામા મોકલ્યા. જમાદારને વાંકાનેર મુકામે દીવાનજી મળ્યા અને સમાધાન કરી પાછા આવ્યા. ભાણવડને ઘરે : પ્રજા મેરુના ત્રાસથી આવી રહી હતી. ફત્તેહમામદની ચડાઈ પછી તેમાં પડેલું અસંતોષનું સુષુપ્ત તત્ત્વ પ્રગટ થયું અને જાડેજા ભાયાતોએ તથા પ્રજાએ મળી ભાણવડ દબાવી દીધું. દીવાન રણછોડજીએ ભાણવડને ઘેરે ઘા; પણ ભાણવડ પડે તેમ હતું નહીં. દીવાનજીના જમણા હાથમાં ગોળી વાગી અને કેશવજી કામદાર હિમ્મત હારી જતાં ઘેરે ઉઠાવી પાછા આવ્યા. આ ખબર ફતેહમામદને મળતાં, તેણે જામનગર ઉપર ફરી ચડાઈ કરી. ફતેહમામદની ચેથી ચડાઈઃ ઈ. 179: ફત્તેહમામદ હાલારમાં આવ્યું છે, તે જાણ મેરુએ દીવાન રૂગનાથજીને વહાણમાં એક મોટા સૈન્ય સાથે કચ્છ-માંડવી મોકલ્યા. ત્યાંને સવજી શાહ ફત્તેહમામદને વિરોધી હતો અને રાજ્ય સામે લડત હતા. તેની મદદે મેરુનું સૈન્ય આપ્યું છે તે જાણ્યા છતાં સવજી શાહે ગમે તે કારણે તે મદદ ન સ્વીકારતાં, રૂગનાથજી પાછા આવ્યા. ફતેહમામદને જામનગરને ઘેરે મજબૂત થતું જતું હતું અને મેરુને બચવાને માર્ગ મળે તેમ હતું નહિ. તેથી તેણે દીવાનજીને જામનગર ન આવતાં, ગાયકવાડની સહાય મેળવી, ઘેરે ઘાલનારને ઘેરવાની પ્રવૃત્તિ કરવા વિનંતી કરી. દીવાનજી ભાડલા મુકામે શિવરામ ભાઉને મળી, તેની ફેજ લઈને આવ્યા. તે દરમ્યાન ધુંવાવ ગામે મેરુએ ફતેહમામદને મટી કેમ આપી, સુલેહ કરી તેને પાછું વાળે. * દીવાન રૂગનાથજી અને ગાયકવાડી સિન્ય માર્ગમાં જ રહ્યાં. મેએ તેના ખર્ચ માટે કાંઈ પ્રબંધ કર્યો નહિ; તેથી રૂગનાથજીએ પડધરી પરગણાના પટેલ પાસેથી આ રકમ લઈ શિવરામ ભાઉને આપી. 1. વાકાનેર મુકામે દીવાન રણછોડજીને ગાયકવાડી સરદારે જમાદાર નિહાલખાન જમાદાર, બચ્ચા માધવરાય નાગર તથા રૂગનાથ મોદી માનપૂર્વક મળ્યા અને શિવરામ ભાઉ કામદાને ઠરાવેલી પેશકશી જામનગર પાસેથી લેવી તેમ નક્કી કર્યું. મેરુને આ રકમ વધારે લાગી. દીવાન રણછોડજીને તે કહેવાની તેનામાં હિમ્મત હતી નહિ. તેથી તેણે જામનગરના નાગરો ઉપર દંડ નાખી આ રકમ વસુલ લીધી.
Page #385
--------------------------------------------------------------------------
________________ 374 સૌરાષ્ટ્રને ઇતિહાસ દીવાનજીની વિદાય: ઈ. સ. 1799 : રૂગનાથજીએ શિવરામ ભાઈને દેવાની રકમ મેરુએ ન આપતાં પટેલ પાસેથી લીધી તે મેરુને ઠીક લાગ્યું નહિ. બને વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું અને તેમાં બીજાં કારણે પણ મળ્યાં. મેરુની હલકી, એવચની અને દગાભરેલી રમતથી દીવાનભાઈઓ કંટાળી ગયા હતા. તેથી તેઓ, વિશેષ વખત જામનગર રહેવાનું યોગ્ય નથી તેમ વિચારી, ધ્રોળ રહેવા ચાલ્યા ગયા. જૂનાગઢની ધાંધલપુર ઉપર ચડાઈ : કલ્યાણ શેઠ નવાબના લખલૂંટ ખાનગી તેમજ લશ્કરી ખર્ચને પહોંચી વળવા ધન પ્રાપ્ત કરી શક્યો નહીં અને સિપાહીઓના પગાર ચડી જતાં, તેને જૂનાગઢ છેડી વનવાસ લેવું પડે. તેણે કટેલિયાના જંગલમાંથી નવાબને ધાંધલપુરના ગોદડ ખવડ ઉપર ચડાઈ લઈ જઈ, કિલ્લે તેડી, લૂંટ કરી, ધન મેળવવા પ્રેરણા કરી. હામીદખાનજીએ કલ્યાણ શેઠની સલાહ માની ધાંધલપુર ઘેર્યું, પણ બે સાસ સુધી ધાંધલપુર પડયું નહિ નવાબની માનહાનિ થઈ તેમજ તેના સૈન્યની પણ મટી ખુવારી થઈ. પરિણામે નિરાશ થઈ નવાબ પાછા ફર્યા. હળવદ : ઈ. સ. 1799 : સિંધ ઉપર સ્વારી કરવા ગાયકવાડ તથા પેશ્વાનાં સિન્ય કરછમાં થઈને ગયાં, પણ સિંધ પહોંચી શક્યાં નહીં, પણ પેશ્વાના સરદાર સદાશિવ રામચંદ્ર હળવદના રાજસાહેબે ખંડણું ન આપતાં હળવદ ઉપર ઘેરો ઘાલ્ય. હળવદ પડયું અને રાજસાહેબે ખંડણી ભરતાં પેશ્વાઈ સૈન્ય પાછું ગયું. નવાબની ભાવનગર ઉપર ચડાઈ : નવાબનાં સૈન્યએ ભાવનગર ઉપર ચડાઈ કરી. બાબરિયાવાડના ધાંખડા કાઠીઓ તેને મોટી સંખ્યામાં આવી મળ્યા. નવાબના મનમાં રાજુલા તથા કુંડલાના કિલાઓ વખતસિંહજીએ લઈ લીધેલા તે ખટતું હતું, તેથી તેણે ઉના થઈ રાજુલા ઉપર હલ્લે કર્યો અને રાજુલા લીધું. વખતસિંહજીએ કાયાજી નામના સરદારને મહુવાના નાગર અનંતજીની સાથે રાજુલા ઉપર મોકલ્યા. એમણે રાજુલા સર કરી, નવાબની ફેજને હરાવી, વેરવિખેર કરી નાખી. નવાબને આ સમાચાર મળતાં, તેણે પોતે એક મોટું સન્મ લઈ રાજુલાને ઘેરે ઘા. આ યુદ્ધમાં અનંતજી મરાયે અને કાયાભાઈ કેદ પકડાયે. કાઠીઓની સહાયથી ભાવનગર લઈ લેવા નવાબે વિચારી, આગળ કૂચ કરી; પણ વરળગામ આગળ નવાબના લશ્કરને કયું અને ભયંકર યુદ્ધ થયું. તેમાં કેણ જીત્યું તે નક્કી થઈ શકયું નહિ, પણ નવાબે પિતાની છાવણી વરળ આગળથી ઉપાડી જરેબિયા ગામે નાખી. વખતસિંહજીના સૈન્ય સાથે નવાબને ઢસામાં ફરી ભેટે થયે. તેનું પરિણામ નહતી ને તે નવી કરી, ગઢ જૂનાને ગાળ બાબી અકલ બાળ, ખીજવિયે ગોદડ ખવડ.
Page #386
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય પણ અનિશ્ચિત રહ્યું. વખતસિંહજીને ભાવનગરનું અસ્તિત્વ ભયમાં લાગ્યું તેથી તેમના બનેવી પિરિબંદરના જીયાજી જેઠવાની દરમ્યાનગીરીથી રતતલી કબૂલ કરી, નવાબ સાથે સુલેહ કરી. - ચિતળ કાઠીઓને સેંપાયું: આ પ્રસંગથી વખતસિંહજીએ જાણી લીધું કે કાઠીઓ સામે તેમનું વેર હવે એટલું ઘાટું બન્યું હતું કે તેઓ મેડાવહેલા તેમની સામે પ્રબળ સામને કરશે. વળી, નિરંતર ચાલુ રહેતાં યુદ્ધોથી રાજ્ય પાયમાલ થતું જતું હતું. તેથી તેમણે કાઠીઓનાં મનામણાં કરી ચિત્તળ કપાવાળાને સેપ્યું તથા બીજા ખુમાણેને ગિરાસ આપે. જસદણના વાજસુર ખાચર તેમજ ગઢડા અને બેટાદના કાઠીઓ સાથે પણ સુલેહ કરી તેઓને ગિરાસ આપ્યા. આમ, ભાવનગર અને કાઠીઓ વચ્ચેના વિગ્રહની ઈ. સ. ૧૭૯હ્માં પૂર્ણહુતિ થઈ. ''. જસદણ: વાજસુર ખાચરે જામ જસાજીને આપેલી દેવાંગી ઘડી, તેમની સાથે સરહદી વાંધા ન પતવાથી, પાછી લઈ ચારણને આપી દીધી, તે કારણસર જામસાહેબને માઠું લાગતાં, તેણે ઈ. સ. ૧૮૦૧માં જસદણ ઉપર ચડાઈ કરી જસદણ બાળ્યું અને લૂંટયું. વાજસુર ભાગીને ભાવનગર ગયે. જામસાહેબે જસદણ ખાલસા કર્યું, પણ પાછળથી વાજસુર ખાચરે વાટાઘાટ ચલાવી, જામસાહેબનું મન મનાવી જસદણ પાછું લીધું. માંગરોળની ચડાઈ : ઈ. સ. 1798-9 : માંગરોળના શેખ બદરદીન સામે તેના ભાયાતોએ બંડ ઉઠાવ્યું અને પાટણના કાજીઓએ તેને સહાય આપતાં, તેઓએ પાટણમાંથી તેના પ્રતિનિધિને કાઢી મૂક્યો. ઈ. સ. ૧૭૯૩માં ચોરવાડ ઉપર શેખે કરેલી ચડાઈને બદલે લેવા જૂનાગઢ પાટણ તેના પાસેથી લઈ લીધું. આટલાથી સંતોષ ન માનતાં માંગરેળે ઈ. સ. ૧૭૯માં જામજોધપુર ઉપર . ચડાઈ કરી, પણ ત્યાંથી મોટી ખુવારી સાથે તેને પાછા ફરવું પડયું. મેનું મૃત્યુ : ઈ. સ. 1800 : મેરુ ખવાસ બીમાર પડે અને ઈ. સ. ૧૮૦૦માં ગુજરી ગયા. પિતાના બાહુબળ અને બુદ્ધિબળથી એક સામાન્ય પદથી પ્રારંભ કરી મેરુએ પિસતાલીસ વર્ષ સુધી સોરાષ્ટ્રના એક બળવાન રાજ્યની ધુરા 1. વાજસુર ખાચરની એવી આણ ફરતી કે તેની ચિઠ્ઠી અને મહોર વટેમાર્ગ બતાવે તે તેને કોઈ લૂંટતું નહીં. વાજસુર ખાચર ઈ. સ. ૧૮૧૦માં ગુજરી ગયા. 2. બદરૂદીન કાજી શાદી કરવા પાટણ ગયા હતા. ત્યાં અપશુકન થતાં શાદી માટે વાં પડે. એના પરિણામે આ તકરાર થઈ હતી તેવી એક લોકવાતાં પ્રચલિત છે.
Page #387
--------------------------------------------------------------------------
________________ 376 સૌરાષ્ટ્રને ઇતિહાસ કુશળતાથી વહન કરી. મેરુ દીવાન હતા. પણ ખરેખર તે તે જ જામનગરને રાજ્યક્ત હતે, એટલું જ નહીં, પણ સમસ્ત સૌરાષ્ટ્રમાં તેની પ્રબળ લાગવગ હતી. પણ મેરુને વિરોધ કરવાનો વિચાર કરવાનું પણ બીજા રાજાઓ માટે મુશ્કેલ હતું. મેરુ સેનાની હતું તેમજ કૂટ મુત્સદ્દી હતા. તેણે દીવાન કુટુંબને આશરો આપી તેને મહાત કરે તેવા જબ્બર હરીફને એક મોટે ભય ટાળ્યું હતું અને તે મેટી સહામ મેળવી હતી. ફતેહમામદ અને કુંભાજી જેવા મહાન હૈદ્ધાઓને તેણે મહાત કર્યા હતા. કાઠીઓ, ભાયાતે, બીજા જાડેજા અને અન્ય રાજાઓને તેણે પિતાના પગની એડી નીચે દબાવી દીધા હતા. રાજમાતા દીપાજીને ફેસલાવી, જામનગર લાવવામાં અને ખંભાળિયાથી જામ જસાજીને મનાવી લાવવાના પ્રસંગે તેણે મુત્સદ્દીગરી વાપરી હતી. પરંતુ આ બધા સદગુણ હોવા છતાં મેરુએ સ્વાર્થ ખાતર અને પિતાનું પદ સ્થિર રાખવા માટે તેના પિતાના જ આશ્રયદાતા અને સ્વામી જામ જસાજી પ્રત્યે જે ક્રૂર, અન્યાયી અને અધમ વર્તાવ કર્યો હતો અને રાજમાતાનું ખૂન કરી તેના મૃતદેહનું પણ અપમાન કર્યું હતું તે કૃત્યે અક્ષમ્ય છે. મેરુએ તેની મહત્તા, વીરતા અને રાજનીતિજ્ઞતાના ગુણેને આવાં કર્તવ્યથી કાળા બનાવેલા છે. મેરુના મૃત્યુથી સૌરાષ્ટ્રમાં રાહતની લાગણી ફેલાઈ, જામ જસાજીએ મુકિત મેળવી અને મેરુને આમરણ, બાલંભા, જોડિયાનાં પરગણાં જાગીરમાં આપેલાં તે કાયમ રાખી તેના ભત્રીજા સગરામ તથા પ્રાગજીને તેની તમામ મિલકત ત્યાં લઈ જવા દીધી છે કુંભાજી આ પહેલાં દસ વર્ષે ગુજરી ગયા હતા. વખતસિંહજીએ યુદ્ધોમાંથી નિવૃત્તિ લીધી હતી અને દીવાનભાઈઓ જૂનાગઢની બહાર હતા. પોરબંદરના રાણુ 1. “ગોલા ગોલા ગેલા ગોઠણ હેઠ, તે કંઈક નર નમાવિયા; ભૂપત છોડે ભેઠ, તારી મેગળ મેલા.” (એક ગઢવી કપડાં ફાટી જતાં દરજી પાસે સંધાવવા ગયા. દરજી મેરુનાં કપડાં સીવતે હતો; તેથી વિલંબ થયો, ગઢવીએ તાકીદ કરતાં દરજીએ કહ્યું. “જોતા નથી, મેકાકાનાં કપડાં સિવાય છે?” ગઢવીએ જવાબ દીધો કે “મેરુ ચાહે તેવો તોય ગોલો.” દરજીએ કહ્યું, “અહીં બેલો છે, તે તેના મોઢે કહે તે મરદ જાણું.” તેથી ગઢવીએ કહ્યું “એક વાર નહિ ત્રણ વાર કહું” તેમ કહી ઉપરોક્ત દુહ ભરકચેરીમાં કહેશે તેમ લોક્તિ છે.) 2. મેરુને પુત્ર ન હતો. મુસ્લિમ રખાતને એક પુત્ર હતો, પણ તેને વારસો ન મળે, તેથી ભવાનના પુત્ર વારસો લઈ આમરણ જતા રહ્યા. 3. ભા કુંભ ઈ. સ. ૧૭૯૦માં ગુજરી ગયા હતા.
Page #388
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 377 સરતાનજી પણ વૃદ્ધ થયા હતા. એટલે સૌરાષ્ટ્રમાં મેરના મૃત્યુ પછી યુદ્ધની ગડગડતી નેબતેને વિશ્રાંતિ મળી અને અઢારમી સદીના અંતમાં મેરુના મૃત્યુની સાથે નવયુગની પ્રગટતી ઉષાનાં સ્પષ્ટ ચિહ્નો દષ્ટિગોચર થવા લાગ્યાં. ' કચછની મોરબી ઉપર ચડાઇ : ઈસ. 1801 : કચ્છના સરદાર ભાણજી રામજી મહેતાએ મોરબીના વવાણિયા બંદરને ઘેરે ઘા; પણ મેરબઠાકોર જીયાજીએ કચ્છના સૈન્યને હરાવતાં તે પાછું ચાલ્યું ગયું માળિયા-મોરબી-એકમ: મોરબીઠાકરના માળિયાનું નિકંદન કાઢવાની મનેરથ પૂર્ણ થયા નહીં. તેથી તેણે માળિયાઠાકર ડોસાને તેના મિત્ર બનાવ્યા અને તેમનાં સૈન્ય સાથે વાગડમાં જઈ કચ્છને પ્રદેશ લૂંટવા માંડશે. કચ્છ તરફથી તેને સામને થયે નહીં તેથી તેઓ પાછા આવ્યા, પણ માર્ગમાં નગરવાસ મુકામે જીયેજીએ ડોસાના સૈનિકોને જમવા બેલાવી, દગાથી હલે કરી, તેમને કાપી નાખી, સાજીને પકડી મોરબી લઈ ગયા દીવાન રૂગનાથજી જામનગરમાં: મેરૂનું મૃત્યુ થતાં જામ જસાજીએ રૂગનાથજીને બોલાવી દીવાનપદે નિયુક્ત કર્યા, પણ ઈ. સ. ૧૮૦૧માં નવાબસાહેબે જામસાહેબને તેને છૂટા કરી જૂનાગઢ મેકલવા વિનંતી કરતાં, ત્યાંથી છૂટા થઈ જૂનાગઢમાં તેઓ દીવાનપદે નિયુક્ત થયા. કલ્યાણ શેઠને બળવો : ઈ. સ. 1801 : રૂગનાથજીને અતિમાનપૂર્વક દીવાનપદે નવાબે રાખ્યા છે; તે ખબર જ્યારે કલ્યાણ શેઠને મળ્યા, ત્યારે તેણે સમય ખોયા સિવાય બળ કર્યો, કુતિયાણા પરગણું લૂંટયું, મુખ્તારખાન બાબી તેની સાથે ભળી ગયા; પણ રણછોડજી પિરબંદરની સેવામાં હતા. તેને નવાબે કહેણ એકલતાં, તેણે રાણાની રજા લઈ કોટડા છાવણી નાખી, કલ્યાણ શેઠની સામે સેન્યની જમાવટ કરી. મુખ્તારખાન તે તરત જ શરણે આવ્યા, પણ કલ્યાણ શેઠે કુતિયાણાને કબજે કરી કિલ્લાના દરવાજા બંધ કર્યા તથા રણછોડજીને યુદ્ધનું એલાન મોકલ્યું. કુતિયાણાનો સંગ્રામ દિનપ્રતિદિન ભીષણ થતે ગયે. દીવાન રણછોડજીએ કલ્યાણ શેઠે જે કાળી કેઠીમાં આશ્રય લીધે હતું તેને અહોરાત મજબુત ઘેરો ઘાલ્યા. દીવાન રૂગનાથજીએ જૂનાગઢની ફેજ લઈ ભાદરકાંઠે પડાવ નાખે; પણ રણછોડજીનો વિજય નિશ્ચિત છે તે જાણું પાછા ગયા. કલ્યાણ શેઠ શરણે થયા. તેને કંડોરણામાં કેદ કરવામાં આવ્યા. ત્યાંથી રણછોડજી, તેને પ્રભાસપાટણ લઈ જઈ નવાબને સેંપી ચોરવાડ અને ઉનાના કિલ્લા કલ્યાણ શેઠના પુત્ર લક્ષમીદાસ પાસેથી જીતી લઈ દીવાન રૂગનાથજી લીમડી પરગણામાં હતા, ત્યાં સામેલ થઈ ગયા. 1. સાજીને બાબાજીની સલાહથી ઈ. સ. ૧૮૦૬માં મેરબીએ મુક્ત કર્યો
Page #389
--------------------------------------------------------------------------
________________ 378 સૌરાષ્ટ્રને ઇતિહાસ વસઈની તહ : પેશ્વાએ અંગ્રેજો સાથે ઈ. સ. ૧૮૦૨માં વસઈ મુકામે તહ કરી અને તે સાથે ગુજરાતમાં અંગ્રેજી સત્તાની સ્થાપના થઈ. પરિણામે સૌરાષ્ટ્રની ક્ષિતિજ ઉપર યુનિયન જેક ઊડતે જણાયે. ગાયકવાડ-જુનાગઢના વાંધા : દીવાન રૂગનાથજી તથા રણછોડજીએ જૂનાગઢ વતી ઝાલાવાડમાંથી જોરતલબી ઉઘરાવી અને ગાયકવાડ વતી શિવરામ ભાઉ ગાર્દીએ જૂનાગઢના હક્ક માટે શંકા ઉઠાવી પડકાર કર્યો. ધ્રાંગધ્રા મુકામે ગાયકવાડના સરદારે હનુમંતરાવ તથા શિવરામે દીવાન રણછોડજીના માર્ગ અવરોધવા પ્રયત્ન કર્યા; પણ દીવાનભાઈની કુશળતા તેમજ શકિતની તેમને પિછાન હતી, તેથી તેઓએ વાત પડતી મૂકી. દરમ્યાન અમરેલીમાં મુકુંદરાવ ગાયકવાડે ગાયકવાડ સરકાર વિરુદ્ધ બંડ કરી, અમરેલીને કિલ્લે સ્વાધીન કર્યો. તેણે વસાવડના નાગર દેસાઈઓને પકડીને કેદ કર્યા અને દેશમાં અંધાધૂંધી ફેલાવા દીધી, અમરેલીને ઘરે : દીવાન રણછોડજીએ નવાબની આજ્ઞા મળતાં ઝાલાવાડથી કુચ કરી અમરેલી જઈ તેને ઘેરે ઘાલ્યો. આઠ દિવસના ઘેરા પછી અમરેલી પડ્યું. દીવાનજીએ દેસાઈઓને મુક્ત કર્યા, ને મુકુંદરાવ નાસી ગયે. બ્રિટિશ રેસીડન્ટ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ખેડાના કલેકટર અને વડોદરાના રેસિડેન્ટ તરીકે કર્નલ વેકરની નિમણુક કરી. મેજર કરે ગાયકવાડના તંત્રમાં જબરદસ્ત દખલ શરૂ કરી વડેદરાનું તંત્ર પણ એવું કથળ્યું હતું કે વેકર સિવાય તેને માર્ગ કેઈ કાઢી શકે તેમ ન હતું. તેણે આરબના બળને તોડવા કર્નલ વડીંગ્ટનને બેલા અને આરબોને વશ કર્યા. કેપ્ટન બેથુએ ગાયકવાડના બંડખેર કુટુંબીઓ ગણપતરાવ તથા મેરારરાવ તેમજ કડીના મલ્હારરાવને જેર કર્યા અને બ્રિટિશરોની સત્તા તેમજ લાગવગ વધી ગઈ ગાયકવાડની સવારી : ઈ. સ. ૧૮૦૪માં વડોદરાનો ખજાનો ખાલી થઈ ગયે હતે. તે માટે દીવાન બાબાજી મટું સૈન્ય લઈ, સૌરાષ્ટ્રમાં આવ્યા. કંપની સર. કારની અનુમતિ હતી. એટલે નિર્ભય રીતે જામનગર, જૂનાગઢ, ભાવનગર તેમજ બીજા નાનાંમોટાં રાજ પાસેથી તેણે ત્રણગણી ખંડણીની રકમ વસૂલ લીધી. - જૂનાગઢના નવાબને ભિડાવી તેણે વંથલી લીધું અને ત્યાંથી પ્રભાસપાટણ સુધીને પ્રદેશ લૂંટ. દીવાન રણછોડજીએ તેને પીછો પકડ અને બાબાજી સાથે અનેક લડાઈએ કરી તેને હેરાન પરેશાન કરી દીધા પ્રભાસપાટણનો કિલે બાબાજીએ
Page #390
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 'ક , બંધ જે. દેસાઈ બાબાજીનું તલવાર અને તેપથી સ્વાગત કરવા તૈયાર હતા. એટલે બાબાજીએ સોમનાથના યાત્રિકોની કનડગત શરૂ કરી; પણ દીવાન રણછોડજીનાં સૈન્ય પાછળ હતાં અને દેસાઈ કિલ્લામાંથી ગોલંદાજી કરતા હતા. એટલે બાબાજીરાવ પ્રભાસને ઘેરો ઘાલવા જતાં ઘેરાઈ ગયા. પિતાનો ઉદ્દેશ ફળીભૂત નહિં થાય; બન્ને બાજુએથી ચાલતા મારામાં સર્વનાશ થશે, તેમ માની બાબાજીએ સંધિ કરી. તેણે લટેલે માલ પાછો આથો; પણ ત્રણગણી લીધેલી ખંડણી પાછી આપી નહીં. જામનગરમાં તે બાબાજીએ એવી આકરી વસૂલાત કરી કે જામ જસાજી કર્નલ વેકર ઉપરના પત્રમાં લખે છે કે “બાબાજીએ કાંઈ પાછળ મૂક્યું નથી.” ભાવનગરમાં તેણે સિહોર ઉપર તપ માંડી અને રાવળ વખતસિંહજીએ ભાવનગરના ઘેરા માટે તૈયારી કરી. બાબાજીએ ભાવનગર ઉપર દસ દિવસ સુધી ઘેરે ઘાલી તપમારો કર્યો. ભાવનગર ટકી નહીં શકે તેમ જણાતાં વખતસિંહજીએ સમાધાન કરી ખંડણી ભરી. તેવી રીતે તમામ રાજ્ય પાસેથી જબરદસ્તીથી જીભ કરી મોટી મોટી રકમ ઉઘરાવી બાબાજી વડેદરે પાછા ગયા. સૌરાષ્ટ્રની કથળતી સ્થિતિ : આખા સૌરાષ્ટ્રમાં બાબાજીના જુલ્મથી સન્નાટે છવાઈ ગયે. ગાયકવાડની આ જુલ્મી સ્વારીઓ સામે પડકાર કરવાની શક્તિ કે ઈનામાં ન હતી અને સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ કથળી ગઈ હતી, ત્યારે કાયર થઈને ઈ. સ. ૧૮૦૩માં ચિતળના કાઠી તાલુકદાર, જોડિયાના દરબાર તેમજ મોરબી ઠાકર કર્નલ વેકરના જાસૂસ મૌલવી મહમદઅલ્લીને મળ્યા અને તેમને સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ખ્યાલ આવે. 1. પ્રભાસપાટણના દેસાઈ ઉમિયાશંકર તથા દેસાઈ વાધજીએ બાબાજીને પ્રભાસપાટણને કિલ્લે અમુક શરતોએ સેંપી દેવા નકકી કરેલું, પણ બાબાજીએ સમયસર સહાય મેકલી નહિ અને નવાબની હકમત તેઓએ ત્યાંથી ઉઠાડી મૂકતાં, જનાગઢનાં સત્યે તેઓ ઉપર ચયાં. બાબાંછએ છેલ્લી ઘડીએ કહેવરાવ્યું કે, “અમો દિલગીર છીએ. તમારે તમે જાણ.” તેથી દેસાઈએની મૂંઝવણ વધી. બાબાજીએ વંથળી લેતાં તથા જાનાગઢનાં સમૃદ્ધ ગામો લૂંટતાં, દીવાન રણછોડજી પાછળ પડયા અને દેસાઈએ બાબાજી વિરુદ્ધ રણછોડજી સાથે મૈત્રી (એલાયન્સ) કરી. બાબાજીની ફેજને તેબા કિરાવી દીધી. આ પ્રસંગની રસિક વિગતે માટે જુઓ મારું પુસ્તક “પતતપણ.” 2. બાબાજીને ધ્રાંગધ્રાએ વાટુ ગામ આપ્યું, જેનું નામ વિલગઢ પાડવું, તથા તેણે રાયસાંકળી ગામ ઈ. સ. 1807 માં પાટીદારોને આપ્યું, જેના વંશમાં સૌરાષ્ટ્રના અગ્રગણ્ય નેતા દરબાર ગોપાળદાસ થયા.
Page #391
--------------------------------------------------------------------------
________________ 380 સૌરાષ્ટ્રને ઇતિહાસ કર્નલ વેકરે ઈ. સ. ૧૮૦૪ના જાનેવારીની ૨૩મી તારીખે સૌરાષ્ટ્ર સ્વાધીન લેવા સરકારનો હુકમ માગે અને મુંબઈ સરકારના સેક્રેટરી મી. જે. એ. ગ્રાન્ટ તેને ઈ. સ. ૧૮૦૪ના ફેબ્રુઆરીની ૨૨મીએ એક પત્ર લખી સૌરાષ્ટ્ર સ્વાધીન કરતાં પહેલાં રાજાઓના હક્કો વગેરે જણાવવા માટે તેમજ કંપની સરકાર માત્ર પૈસાની લાલચે રાજાઓને આશ્રયમાં લેતી નથી તેનું ભાન રાજાઓને કરાવવા લખ્યું.' " તે ઉપરથી કર્નલ વેકરે ૧૮૦૭માં રાજાઓ તથા તાલુકદાને એક પરિપત્ર પાઠવી તેઓને ગુતુ મુકામે તેઓના પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવ્યા અને સર્વ રાજાઓ ત્યાં જવા સંમત થયા. મેટાં રાજ્યમાં પ્રતિનિધિઓ મોકલ્યા. તેમની ગુતુ મુકામે મળેલી પરિષદમાં ચર્ચાઓ ચાલી. કર્નલ વેકરે બધા રાજ ઠાકોર અને તાલુકદારોને સાંભળી ઈ. સ. ૧૮૦૭–૧૮૦૮ના વર્ષથી મુકરર કરી તેમને ખંડણી ઠરાવી આપી, પરંતુ ખંડણી વસૂલ કરવાનું કામ તે ગાયકવાડ પાસે જ હતું. કંપનીનાં લશ્કરે ગાયકવાડની ફેજ સાથે ફરવા લાગ્યાં. ઓખાના વાઘેરે: ઈ. સ. ૧૮૦૪–ઈ સ. 1807 : ઈ. સ. ૧૮૦૪માં ઓખાના વાઘેરેએ મુંબઈથી આવતું એક વહાણ મધદરિયે લુંટી લીધું તેની પાસેથી નુકસાન પણ ગાયકવાડી સત્તા વસૂલ કરી શકી નહિ; તેથી ઈ. સ. ૧૮૦૭માં કર્નલ કરે ચડાઈ કરી, વાઘેરેને નમાવી, તેમને એક લાખ દસ હજાર રૂપિયા દંડ કર્યો. રાણ કારણને ઘેરે : ઈ. સ. 1807: જામ જસાજીએ રાણા કંડેરણના કિલાની શીબંદીને લાંચ આપી કિલ્લે કબજે કર્યો. જામસાહેબને કિલ્લો પાછો સેંપી આપવાની રાણાની વિનંતી વ્યર્થ ગઈ, ત્યારે કર્નલ વેકરે સૌરાષ્ટ્રના રાજકારણમાં કદાચ પહેલી વખત સક્રિય દખલ શરૂ કરી ઈ. સ. ૧૮૦૭માં કર્નલ વેકરે કંડોરણા ઉપર ચડાઈ કરી, કિલ્લો સર કર્યો અને પોરબંદરના રાણને પાછો મેંપી દીધે મોડપરને ઘેરે : ઈ. સ. ૧૮૧૨માં એક આરએ એક અંગ્રેજ અફસરનું ખૂન કરી, મોડપરના કિલ્લામાં જામસાહેબને આશ્રય શેળે. કંપની સરકારે જામસાહેબને આ આરબને સેંપી દેવા હુકમ કર્યો, પણ રાજકુળની રીતિને અનુસરી જામસાહેબે તેમ કરવા ઈન્કાર કર્યો. 1. જોડિયાના સગરામ ભવાન ખવાસે “નફ ઘણે થશે તેમ લખેલું” તે ઉપરથી. 2. કર્નલ વેકરને રિપેટ. 3, દીવાન રણછોડજી આ ઘેરાનું વર્ણન કરતાં લખે છે કે કરે માત્ર અર્ધા કલાકમાં કંડોરણું લીધું હતું. આ ઘેરો સફળ થયો, ત્યારે રાણુ પાસેથી ગાયક્વાડે રૂપિયા દસ હજાર નજરાણાના લીધા.
Page #392
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 381 દીવાન રણછોડજીના શબ્દોમાં કહીએ તે “અંગ્રેજી સેના તફાની સાગરનાં ઊછળતાં મોજાની જેમ કર્નલ કનકની સરદારી નીચે જામનગર ઉપર આવી.” કનલની સાથે ફતેહસિંહરાવ ગાયકવાડ, દીવાન વિઠ્ઠલરાવ દેવાજી, ગંગાધર શાસ્ત્રી, મીર , સાહેબ કમાલુદ્દીન તથા સરફરાઝઅલી પણ પિતાનાં સૈન્ય લઈ આવેલા. જામસાહેબે દીવાન રૂગનાથજીને તાબડતોબ પિતાની સહાયમાં બોલાવ્યા. એક દિવસના યુદ્ધના અંતે પરિણામ અનિશ્ચિત રહ્યું; પણ દીવાન રૂગનાથજીએ સુલેહ કરવા સલાહ આપી રજપૂત કુળના શરણાગતના રક્ષણને ધર્મ પાળી પિતાનું બલિદાન દેવા જામ જસાજી તૈયાર હતા, પરંતુ અંતે મહાજન અને ગોવર્ધનગિરિ ગુંસાઈના સમજાવ્યાથી તથા દીવાન રૂગનાથજીની દરમ્યાનગીરીથી સુલેહ થઈ. જૂનાગઢની જોરતલબી : ઈ. સ. 1813: કર્નલ વેકરે કંડોરણાને ઘેરે ઘાલે, ત્યારે દીવાન રણછોડજીએ એની મુલાકાત લીધી. વિઠ્ઠલરાવ દેવાજી તેમની સાથે હતા. આ મુલાકાત પછી, જૂનાગઢ જુનાગઢ બહાર તેનાં સૈન્ય જોરતલબી વસૂલ લેવા કે બીજા કેઈ કારણે બીજા રાજ્ય ઉપર લઈ ન જવા એ ત્રણે વચ્ચે કરાર થયે. જનાગઢની જોરતલબી બ્રિટિશ સત્તા વસૂલ કરીને આપી દે તેવી ગોઠવણ કરવામાં આવી. જે જમાદાર ફતેહમામદની ફરી ચડાઈ : ઈ. સ. 1813 : કચ્છના ફત્તેહમામદે ફરી એકવાર હાલાર ઉપર ચડાઈ કરી. મેરુની ગેરહાજરી જણાઈ ગઈ પણ જામસાહેબે ગેકળ ખવાસ તથા ગજસિંહ ઝાલાની સરદારી નીચે તેને સામને કરવા સૈન્ય મોકલ્યું. દીવાન રણછોડજી તેની મદદે આવી પહોંચ્યા. હડિયાણા પાસે બને સિન્ય સામસામાં ભેટયાં. જામનગર પક્ષે તે૫ શરૂ કરી અને થેડીવારમાં સુંદરજી શિવજી સોદાગરે શ્રત ધ્વજ ફરકાવી, વડોદરાના રેસિડન્ટ કર્નલ કનકની યુદ્ધ ન કરવાની આજ્ઞા બતાવી ત્રણ દિવસની સુલેહ કરી; પણ સુલેહની શરતે પ્રમાણે લૂંટને માલ 1. વિઠ્ઠલરાવ એક મહાન સરદાર હતા. રણછોડજીએ બાબાજીને વંથલીથી કાઢી, સેમનાથનાં દર્શન ન કરવા દીધા; તેથી તેને તેના ઉપર વેર લેવું હતું. કર્નલ વોકરે તેના મુખેથી રણછોડજીની થતી નિંદા સાંભળી ત્યારે કહ્યું કે “દિલહીને કયા સુલતાનની કયા સનંદના આધારે નવાબ જૂનાગઢની ગાદી ઉપર છે? અમરજીએ જીતેલા પ્રદેશ હું લઈ તેના દીકરાઓને આપીશ. ગાયકવાડે મુકરર કરેલ દીવાનજીનું આઠ લાખ કોરીનું લેણું નવાબે ભરપાઇ કર્યું નથી; અમરજીના માથા બદલ આપેલાં ગામો ઈ. સ. ૧૭૮૩માં દગાથી પાછાં લઇ લીધાં તે માટે હું નવાબને ખુલાસે માગીશ. રણછોડજીના શત્રુ તે અંગ્રેજ હકૂમતના શત્રુ છે.” “તારીખે સોરઠ.” 2. આ સુલેહની શરત પ્રમાણે જામસાહેબે દસ વર્ષ સુધી પ્રતિ વર્ષ એક લાખ કેરી - આપવા તથા કમછની તેર લાખ કરી લેણું હતી તે ભરી દેવા કબૂલ કર્યું.
Page #393
--------------------------------------------------------------------------
________________ 382 સૌરાષ્ટ્રને ઇતિહાસ પાછો દેવાની શરત ફતેહમામદે ન પાળી અને તે રાત લઈ નાસી ગયો દીવાન રણછોડજીએ પાછળ પડી બધો માલ હાથ કર્યો અને ફતેહમામદ રણ ઓળંગી કચ્છમાં ચાલ્યા ગયે.' સૌરાષ્ટ્રના ત્રણ માટે રાજવીનાં મૃત્યુ : ઈ. સ. ૧૮૧૧માં જૂનાગઢના નવાબ હામીદખાન છત્રીસ વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયા અને તેના શાહજાદા બહાદરખાન તેની ગાદીએ બેઠા. ઈ. સ. ૧૮૧૪માં જામ જસાજી સુડતાલીસ વર્ષનું રાજ્ય કરી અપુત્ર ગુજરી ગયા, તેથી તેના ભાઈ સતાજી ગાદીએ આવ્યા; અને ઈ. સ. ૧૮૧૬માં ભાવનગરના વખતસિંહજી ગુજરી ગયા અને તેને કુંવર વજેસિંહજી ગાદીએ આવ્યા. આમ, પાંચ વર્ષના ગાળામાં ત્રણ સબળ રાજાઓ કર્નલ વેકરને માર્ગ મોકળો કરી પરલોકમાં ગયા. બ્રિટિશ હકૂમતના શ્રીગણેશ : જૂનાગઢનાં સૈન્યને બહાર જવાનું બંધ થયું. જામનગરને વાર્ષિક ખંડણું કબૂલ કરાવવામાં આવી. ભાવનગરની રાણપુર, ધંધુકા અને ઘેઘા પરગણા ઉપરની રાજા તરીકેની સત્તા લઈ લેવામાં આવી. આમ - ઈ. સ. ૧૯૧૯માં બ્રિટિશરોની હકુમત સંપૂર્ણ પણે સ્થપાઈ ગઈ. રાજ્યમાં એક પ્રકારને ભય ફેલાઈ ગયે. બ્રિટિશ સત્તા સામે થવાની શક્તિ માત્ર ગાયકવાડમાં હતી. તેણે તે તેની સાથે મૈત્રી કરી અને બ્રિટિશરોની કુહાડીમાં હાથાનું કાથ કર્યું. સૌરાષ્ટ્રના રાજાઓને ખબર ન હતી કે બ્રિટિશ સતા આ પ્રદેશમાં 140 વર્ષ સાર્વભૌમ સત્તા તરીકે રહેવાની છે. તેઓના મનમાં તેઓને ઉખેડી નાખવાની ભાવના જાગી; પરંતુ પરસ્પરના અવિશ્વાસ, વેરઝેર અને દ્વેષના કારણે આંતરિક યુદ્ધો અને રાજ્યમાં પ્રવર્તતી અંધાધૂધી અને અવ્યવસ્થાના કારણે પોતે એવા નબળા થઈ ગયા હતા કે તેઓની પાસે યુનિયન જેકને નમવા સિવાય અન્ય માર્ગ હતે નહીં. | ગાયકવાડ : ગાયકવાડ ફત્તેહસિંહરાવે સૌરાષ્ટ્રમાં બાબાજીએ અધૂરાં છડેલાં કામ પૂરાં કરવા માટે સેન્ય મોકલ્યું; પોતે પણ જાતે આવ્યા અને દીવાન વિઠ્ઠલરાવ 1. ફત્તેહમામદને દીવાન રણછોડજીએ જવા દીધા પછી કતલ કચલિએ તેને પીછો પકડો. દીવાન વિઠ્ઠલજી દેવાજી પણ તેની સાથે પોતાનું સૈન્ય લઈ ગયા હતા. : 2. ઈ. સ. ૧૮૧૩ના દુકાળમાં એક જણે ગૌવધ કર્યો; ભાવનગર દરબારે તેને દેહાંત દંડ દીધો. તેથી ખેડા કલેકટરે આવી સજા કરવાને દરબારને અધિકાર નથી, તેમ કહી તેની શતા લઈ લીધી હતી. 3. દીવાન રૂગનાથજીને ઈ. સ. ૧૮૧૨માં દીવાનપદે પુનઃ સ્થાપતાં નવાબે ઉચ્ચારેલું કે, ગાયકવાડ તથા અંગ્રેજોની સત્તા દિનપ્રતિદિન બળવત્તર થતી જાય છે, વગેરે.” (“તારીખે સોરઠ)
Page #394
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 383 દેવા સેનાપતિ તરીકે આવ્યા. તેઓનું પ્રાબલ્ય વધતું જતું હતું. અંગ્રેજોની તેમને સહાય હતી અને રાજ્યમાં પૈસાની તેમજ માણસની બેટ હતી, તેથી જૂનાગઢના નવાબે રૂગનાથજીને ઈ. સ. ૧૮૧૧માં આમંત્રણ આપી, દીવાનપદે સ્થાપેલા. તેણે . ગાયકવાડના લાલવડ મુકામે પડેલા સૈન્યને સામનો કરવા તૈયારી કરી. ગાયકવાડે નવાબ પાસેથી, તે તેના પિતાની ગાદીએ બેઠા તેને નજરાણું માગ્યો. યુદ્ધની ઘડીઓ જતી હતી, ત્યાં કર્નલ કનકે આ પ્રશ્ન વાટાઘાટથી પતાવવાનું કહી દીવાન રૂગનાથજીને અમરેલી વિઠ્ઠલરાવની પુત્રીના લત્સવમાં ભાગ લેવા મોકલ્યા. પાછળથી નવાબે તેમને પાછા લાવી લીધા. દીવાનજી ઉપર નવાબની કૃપા ઓછી થઈ છે તે વિઠ્ઠલરાવે જાણતા ઉમર મુખાસન વગેરે કૃપાપાત્રાને લાંચ અને લાલચ આપી કેડીનાર તથા અમરેલી પરગણામાં નવાબને ભાગ હતું તે લખાવી લીધે. આથી નારાજ થઈ દીવાન રૂગનાથજીએ રાજીનામું આપી દીધું. કુદરતી આક્ત : ઈ. સ. 1816-1819 : ઈ. સ. ૧૮૧૧માં સૌરાષ્ટ્રમાં ધૂમકેતુ દેખાયો. ઈ. સ. ૧૮૧૨-૧૩માં ભીષણ દુષ્કાળ પડયો અને ઇ. સ. ૧૮૧૪માં મરકી ફાટી નીકળી. ઈ. સ. ૧૮૧૯માં જબરદસ્ત ધરતીકંપ થયો. ઉપરાઉપરી કુદરતી આફતોથી સૌરાષ્ટ્રમાં જાનમાલની જબરી ખુવારી થઈ, અને આગમ ના એંધાણ જેવા બનાવની સાથે બ્રિટિશ પકડ મજબૂત થતી ગઈ. ઉમર મુખાસનનું બંડ : ઉમર મુખાસને તેના આરબ સેનિટેની સહાયથી નવાબ સામે બળવો કર્યો. નવાબને આરઓએ કેદ કર્યા. તેણે રૂગનાથજીની સહાય માગી અને તેની આજ્ઞાથી રણછોડજીને આર સામે મોકલ્યા; પણ આરબે કેના પક્ષમાં રહેશે તે શંકાવાળું જણાતાં, તેણે અંગ્રેજોના એજન્ટ સુંદરજી શિવજીની સાથે કર્નલ બેલેન્ટાઈનની સહાય માગતાં, કેપ્ટન આસ્ટને આવી, ઉમરને પકડી, નવાબને મુક્ત કર્યા. આ સહાયના બદલામાં ધોળકા, ધંધુકા અને રાણપુર ઉપરના નવાબના જોરતલબી લેવાના હકકો અંગ્રેજોને લખી આપ્યા. સુંદરજી શિવજી: આ પ્રસંગે સુંદરજી શિવજીએ દીવાન રૂગનાથજીને કાઢી જૂનાગઢનું દીવાનપદ લેવા કોશિશ કરી. તેના માર્ગમાં આવતા અમરજી રુદ્રજી તથા મૂળચંદ હેમતલાલ નામના નાગર મુત્સદ્દીઓને કેદ કરાવતાં તેના જામીન થયેલ કેયલીન મહંત તથા જૂનાગઢના સૈયદેએ વાંધો ઉઠાવી બેઠે સત્યાગ્રહ શરૂ કર્યો. 1. દીવાનપદ લેવા માટે વિનંતી કરવા જમાદાર ઉમર મુખાસન, વાલજી દેસાઈ મુગટલાલ બક્ષી વગેરેને નવાબે દીવાનજી કુતિયાણ રહેતા હતા ત્યાં મોકલ્યા. 2. ઉમર મુખાસનને તેને પગારના બદલામાં ટીંબટી અને કોઠાવાળું પીપળિયું આપ્યું. સાલમ બીન હમીદને સાંગાવાડું તથા બીજા આરબોને રોકડ રકમ આપી.
Page #395
--------------------------------------------------------------------------
________________ 784 સૌરાષ્ટ્રને ઇતિહાસ નવાબે સામતખાન બાબી તથા જમાલખાન બલુચીને તેમને સમજાવવા મોકલ્યા. સૈયદે તે સમજી ગયા, પણ મહંત અને તેના અતીતાએ અમરજી તથા સળચંદને છોડાવવા માગણી કરી. તેના જવાબમાં સાધુઓની ઠંડી કતલ કરાવવામાં આવી.' આથી સુંદરજી માટે દીવાનપદ દૂર ગયું અને પ્રભાશંકર વસાવડાને દીવાનગીરી આપી, પણ તે ચાલી નહીં. જુનાગઢ રાજ્યને ઇજા : ઈ. સ. ૧૮૨૦માં સુંદરજી શિવજીએ જૂનાગઢનાં બધાં પરગણુને દસ વર્ષ માટે ઈજા રાખ્યો. બેલેન્ટાઈન તેને જામીન થયો. સુંદરજીને ભત્રીજે હંસરાજ વહીવટ કરવા માટે રહ્યો; પણ દીવાન રૂગનાથજી તે જેવા માટે જીવ્યા નહીં. ઈ. સ. ૧૮૨૦માં છપ્પન વર્ષનું આયુષ્ય ભોગવી, સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લગભગ 45 વર્ષ સુધી અગત્યનો ભાગ ભજવી તે ગુજરી ગયા છે જામનગરમાં આરબોનું બંડ : જામનગરમાં મોતીરામ બુચ નામના નાગર મુત્સદ્દીએ જગજીવન દીવાન સામે ખાનગી મારચે ઊભે કર્યો. રાણી આછુબાએ તેને ટેકે આપે અને તેની ઉશ્કેરણીથી આરાએ કરણ અને પડધરી જીતી લીધાં અને અંગ્રેજે તે વચમાં પડવાની રાહ જ જોતા હતા. અંગ્રેજ સૈન્યએ પડધરી તથા કંડેરણા લઈ આરબેને ઈ. સ. ૧૮૧૬માં કાઢી અને પરગણું જામનગરને પાછાં આપ્યાં. જોડિયા : ભાગેલા આરબ જોડિયાના સગરામ ખવાસને ત્યાં ગયા. જામસાહેબે આ તક ઝડપી કંપનીને લખતાં કર્નલ ઈસ્ટને મોકલ્ય. સગરામ ખવાસ ભાગી મોરબી ગયે, પણ પાછળથી તેમની પાસે આમરણ વસી રહેવા દઈ, જોડિયા બાલંભાનાં પરગણું જામસાહેબે લઈ લીધાં. જામ સતાજી ઈ. સ૧૮૨૦માં ગુજરી ગયા. - ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં રાજ અમરહિછ ઈ. સ. ૧૮૦૪માં ગાદીએ આવ્યા. તેણે વઢવાણ ઉપર યુદ્ધ જાહેર કર્યું. લીંબડી, ચુડા અને સાયલાના ઠાકરે તેની મદદે આંવ્યા. ઘણે વખત લડાઈઓ ચાલી અને સામટું નુકસાન બન્ને પક્ષોને 1. આ કરપીણ કૃત્યમાંથી બચેલા એક તપીને પકડી ઉપરકોટમાં મારી નાખ્યો. આ કતલમાં કેટલાક કલાલને પણ મારી નાખવામાં આવેલા. આવા કૂર કામ માટે બેલેન્ટાઈન સુંદરજી તેને માણસ હતું તે માટે તપાસ કરી નહીં. ‘તારીખે સોરઠ') 2. સુંદરજી શિવજી ખત્રી કચ્છને વતની હતા. તેને મૂળ ધ રંગાટને હતો. તે અંગ્રેજ ફેજને ઘોડા પુરા પાડતો, તેથી સોદાગર કહેવાય. ક્રમશઃ તે અંગ્રેજોને એજન્ટ થયો. 3. તેના ભાઈ દલપતરામ ઈ. સ. 1814 માં ગુજરી ગયા હતા. 4. ધ્રોલનું સરપદડ પણ જામસાહેબને ધ્રોલને પાછું આપવું પડયું.
Page #396
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 85 ભેગવવું પડયું. ગાયકવાડ અને અંગ્રેજની જે સૌરાષ્ટ્રમાં ફરતી અને વઢવાણ રાજ્ય, જાટ, મીંયાણા વગેરેના હુમલાએથી ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું, દેવાજીએ, ધ્રાંગધ્રાએ ખંડણ ભરેલી નહીં, તેથી તે પાછું લઈ લીધું અને તે ઈ. સ.? ઈ. સ. ૧૮૨૦માં બેલેન્ટાઈને ઈજારે આપ્યું. ઈ. સ. ૧૮૨૦માં કચછીએ કચ્છમાંથી ઊતરી આવી, ધ્રાંગધ્રા પ્રદેશમાં લૂંટ કરી જતા. આથી રાજસાહેબે કંપનીને લખતાં કેપ્ટન મેકમરડેએ ઘાટીલા ગામે થાણું નાખ્યું અને કચ્છના રાવ પાસેથી રૂપિયા બે લાખ વસૂલ લઈ લૂંટાયેલા લેકેને ચૂકવ્યા. પોરબંદર : ઈ. સ. ૧૮૦૮ની સંધિથી પિરબંદરના રાણા હાલાજીએ ચાંચિયાગીરી છેડી દીધી તથા ભાંગેલાં વહાણના માલ ઉપર હક છેડી દીધે. તે વર્ષમાં યુવરાજ પ્રથીરાજસિંહે બંડ કરી છાયા કબજે કર્યું. હાલાજીએ કંપનીની સહાય માગતાં અંગ્રેજ સેન્ચે યુવરાજને પકડી છાયા રાણાને સેપ્યુ અંત : ૧૮૧૮માં પેશ્વાને ધવજ આષ્ટિની રણભૂમિમાં સદાને માટે સૂતે. અંગ્રેજો પેશ્વાના વિશાળ પ્રદેશના માલિક થયા અને તે સાથે ગાયકવાડની સત્તા પણ ક્ષીણ થઈ ગઈ. વડોદરા રાજ્ય ઉપર તેઓની સ્વારીએ છતાં કરજ વધતું ગયું અને સૌરાષ્ટ્રમાં પેશકશી અને ખંડણી ઉઘરાવવાના નામે તેના અન્યાય અને જુલ્મ માઝા. મૂકી કંપની સરકારે સૌરાષ્ટ્રનું કામ વધી જતાં તેમજ વડોદરાને રેસિડેન્ટ તેને પહોંચી વળતું ન હતું તેથી સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટની જગ્યા કરી અને તેના ઉપર ઈ. સ. ૧૮૨૦માં કેપ્ટન બાર્નવેલ નામના અમલદારની નિમણુક કરી. તે દિવસથી સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ કરવાનું કામ ગાયકવાડ પાસેથી લેવાઈ ગયું અને તે તથા જૂનાગઢની જોરતલબી ઉઘરાવવાનું કામ અંગ્રેજોએ પિતાના માથે લીધું. આ રીતે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર, મો, ગ્રીકે, શક, ગુપ્ત, મૈત્રકે, પઠાણે, મુગલ અને મરાઠાઓએ શાસન કર્યા પછી અંતમાં હજારો ગાઉ ઉપરથી આવેલા અંગ્રેજોએ રાજકોટમાં કોઠી સ્થાપી, સૌરાષ્ટ્રના રાજાને તેમના રક્ષણ નીચે લીધા 1. ગુજરવેદી ગામમાં મુસ્લિમ સિપાહીઓએ એક બકરી વઢવાણ તાબાના ખેડૂત પાસેથી લીધી. પણ તેની કિંમત ન ચૂકવી. આથી ખેડૂતે ફરિયાદ કરતાં વઢવાણને થાણદાર આ બકરીનું રંધાતું માંસ ઉપાડી આ તે કારણે આ યુદ્ધ થયું હતું. 2. ઇ. સ. ૧૮૨૧માં તેને બ્રિટિશ મુલક સાથે જોડી દીધું. 3. આ આંતરવિગ્રહના પરિણામે રાણાએ અંગ્રેજોનું રક્ષણ સ્વીકાર્યું અને અંગ્રેજ લશ્કરનું પોરબંદરમાં થાણું બેસાડવામાં આવ્યું. 4. આ કામ વસ્થિત રીતે ઇ. સ. ૧૮૨થી શરૂ થયું.
Page #397
--------------------------------------------------------------------------
________________ 386 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ફેરફારના પરિણામે પેશ્વા અને ગાયકવાડની સ્વારીઓ બંધ થઈ ગઈ રાજ્યના આંતરિક વિખવાદના કારણે ચાલતાં યુદ્ધ બંધ થયાં, તલવારે મ્યાન થઈ ગઈ, બંદૂકે અને તે માત્ર શોભાની વસ્તુઓ થઈ પડી અને વિરેની વીરતા અને બલિદાનની વાત માત્ર ઈતિહાસનાં પાનાંઓમાં વાંચવા માટે રહી ગઈ. ઈ. સ. 1822 પછીથી ઈ. સ. 1947 સુધીના ઇતિહાસમાં કેટલાક અપવાદરૂપ પ્રસંગે બાદ કરતાં કાંઈ ખાસ નેંધવા જેવું નથી. બ્રિટિશ કાયદાઓની નાગચૂડમાં સૌરાષ્ટ્ર આવી ગયે. રાજાઓ રાજકુમાર કેલેજ અને ઈટન હેરે શાળાઓની તાલીમ લઈ પ્રજાથી દૂર થતા ગયા. દેશમાં ગરીબી અને અજ્ઞાન વ્યાપી રહ્યાં. ભારતના બીજા ભાગે કરતાં આ દેશ પછાત રહ્યા. રાજાઓના “ખૂની ભભકા અને દંભના જલસાઓમાં પ્રજાનાં નાણું વેડફાતાં થયાં. બ્રિટિશ સલ્તનતની શેતરંજનાં પ્યાદા બનેલા રાજાઓએ માત્ર તેઓની દયા ઉપર જીવવાનું પસંદ કર્યું અને જે વીરપુરુ એ સ્વાર્પણ અને શક્તિથી સર્વસ્વને હોડમાં મૂકી, રા પિદા કર્યા, વટ ટેક અને એક વચન સારુ મહામૂલાં બલિદાને દીધાં, તે રાજાઓના વંશજો યુરોપનાં રમ્ય સ્થાનમાં વિચરતા થયા. તેઓ બ્રિટિશ ધ્વજ નીચે અભય થઈ ગયા. નિર્ધન પ્રજા સાહસ ખેડી દરિયાપારના દેશમાં અને ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં નિર્વાહ અર્થે પ્રસરી ગઈ. સૌરાષ્ટ્રમાં યુદ્ધ બંધ થયાં, પણ આજીવિકાનાં યુદ્ધો શરૂ થયાં. રાજાએમાં કેટલાક નામાંકિત અને દેશભકત રાજાઓ પણ થયા, પરંતુ તેઓને બ્રિટિશ હકૂમતની લોખંડી એડી તળે રહેવું પડતું. પરિણામે તેઓની શકિત વિકસી શકી નહિ. પરમ સૌભાગ્યવાન સૌરાષ્ટ્ર દેશે ધાર્મિક અંધશ્રદ્ધાનાં બંધનોમાંથી મુકત કરનાર સ્વામી દયાનંદજીને તથા રાજદ્વારી બંધનમાંથી મુક્ત કરનાર પરમ પૂજ્ય મહાત્માજીને જન્મ આપે અને જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે એ મહાન વિભૂતિનું નામ લખાયું. તે સાથે ભારતના એકીકરણના મહાન ઉદેશમાં પિતાની સત્તા અને શાસનાધિકાર સાથે રાજ્ય તજી દેવાનું નેતૃત્વ પણ સોરાષ્ટ્રના સપૂત નામદાર જામસાહેબ શ્રી. દિગ્વિજયસિંહજીએ લઈ, ભારતના ઈતિહાસમાં આ પુરાતન અને પવિત્ર દેશનું નામ ઉજજવળ કર્યું. સૌરાષ્ટ્રના ઈતિહાસને આદિકાળથી ઈ. સ. 1822 સુધી આલેખી અહીં વિરમવું ઉચિત જણાય છે. મુગલ સામ્રાજ્યને સમય : ઈ. સ. 1583 થી 1758 : બાદશાહ અકબરે ઈ. સ. ૧૫૮૩માં ગુજરાત જીત્યું, ત્યારથી સૌરાષ્ટ્ર મુગલ સામ્રાજ્યમાં આવ્યું અને જૂનાગઢના બાબી મહાબતખાન પહેલાએ પાદશાહી ફરમાનની પરવા રાખ્યા વગર સ્વશાસન શરૂ કર્યું ત્યાં સુધી મુગલનું આ દેશ ઉપર આધિપત્ય હોવાનું માની શકાય. આમ તે તે પછી પણ રાજાઓ અને નવાબ બુઝાતા જતા દીપકની દીવેતને દૂરથી હાથ જોડી કૃતાર્થ થતા અને મુગલ સમ્રાટને તેમના શહેનશાહ માનતા,
Page #398
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 387 પણ તે માત્ર વિવેક જ હતે સાર્વભૌમત્વ નામનું જ હતું. અકબરની ધાર્મિક સહિષ્ણુતાની વૃત્તિ જગજાહેર છે. તેણે ગુજરાત લીધું તે પછી મીરઝ અઝીઝ કેકા નીચે તેનું વિરાટ સિન્ય આ પ્રદેશમાં આવ્યું, ત્યારે તે પહેલે જ પ્રસંગ હતો કે જ્યારે મુસ્લિમ સૈન્ય હિન્દુ દેવાલયને ધ્વંસ ન કર્યો હોય. - રાજનીતિની દૃષ્ટિએ ધાર્મિક સહિષ્ણુતા ઘણી ઉપયોગી નીવડી. જે કાર્ય શો ન કરી શકયા તે કાર્ય આ ઉદાર રાજ્યનીતિના પરિણામે થયું. રાજાએ મુગલેના પુરોગામી સુલતાનની જુમી અને ધમધ રાજનીતિની સરખામણીમાં, તેમની રાજનીતિ આવકાર પામી અને તંત્ર લોકપ્રિય થયું. અકબરે રાજાઓને સંમાન્યા. તેના તંત્રમાં હિંદુ અમલદારેને વરિષ્ઠ પદ આપ્યાં અને હિંદુઓના ધર્મ તેમજ કાયદાઓને સ્વીકારી તેને માન આપ્યું. સુલતાનની ધાર્મિક નીતિ મુસ્લિમ સિવાય અન્ય ધમીઓ માટે ભયાનક હતી. તલવારની ધાર સિવાય તેમને બીજે ઉકેલ ન હતે. અકબરની નીતિની હંફમાં સૌરાષ્ટ્રના હિંદુઓએ રાહત અનુભવી. અકબરે ગુજરાત લીધું કે તરત જ ટોડરમલને દલહીથી બેલાવી, તેને ગુજરાતની મહેસૂલ પદ્ધતિ નક્કી કરવા ફરમાન કર્યું અને રાજા ટેડરમલે મુગલેના ખાલસા પ્રદેશમાં તેની પ્રખ્યાત પદ્ધતિ દાખલ કરી.' વિભાગે : મુગલ સામ્રાજ્યના બે મુખ્ય વિભાગો હતા : ખાલસા અને રાજ્યસ્થાને. ખાલસા પ્રદેશના પંદર વિભાગે પાડેલા. તેવા દરેક વિભાગને “સૂબા કહેવામાં આવતે, તેના ઉપર એક સૂબે કે સૂબેદાર રહતે. સૂબેદાર બનતાં સુધી રાજકુમાર, રાજકુટુંબી અથવા બહુ વિશ્વાસુ ઊંચા દરજજાને અમીર રહે. સૂબાની અગત્ય પ્રમાણે સૂબા નિમાતા. સૂબાના પેટા વિભાગે સરકાર કહેવાતા. તેના ઉપર એક, ફેજદાર રહે તે સૂબાને જવાબદાર રહે. સરકારના પેટા વિભાગને પરગણું કહેવાતું. તેને ઉપરી આમિલ તથા શિશ્કેદાર હતા. આમિલ મહેસૂલનું કામ કરતા અને શિશ્કેદાર બીજે બધે વહીવટ કરતે. ગામમાં ગ્રામપંચાયતે હતી, પણ તેના ઉપરીને પટેલ, ચૌધરી, મુકાદમ એવાં પ્રાંતીય નામથી સંબેધન થતું. મુગલ સામ્રાજ્યમાં સોરઠ સરકાર હતું અને તેના ઉપરી તરીકે ફરજદાર હતે. તે ઉપરાંત તમામ દેશી રાજ્ય હતાં, જેને જાગીર તરીકે ગણવામાં આવતાં. 1. આ પુસ્તકમાં માત્ર સારાંશ આપે છે. વિગતે માટે આઇને અકબરી તથા ઇલીયટ એન્ડ જેરેટ, મેરિલેન્ડ, સર જદુનાથ સરકાર વગેરે લેખકના ગ્રંથે જોવા.
Page #399
--------------------------------------------------------------------------
________________ 388 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજાઓને શાહે દરબારમાં હાજરી આપવી પડતી અથવા યુવરાજને મેકલવા પડતા. યુદ્ધના સમયે પિતાનાં સૈન્યને શાહી સેનામાં સામેલ રાખવા માટે મોક્લવાં પડતાં અથવા જાતે લઈને જવું પડતું. જામસાહેબે આ ફરજો બજાવેલી નહિ અને ઓરંગઝેબના સમય સુધી સ્વતંત્રતા ભોગવેલી પણ બીજા રાજાઓને આ નિયમનું પાલન કરવું પડતું. સોરઠ “સરકારી હાઈ “સરકારના વહીવટની સમીક્ષા આપણે કરવી જોઈએ, છતાં તે સમયમાં પ્રત્યેક સૂબાના અમલદારે કેણ હતા તે ટૂંકમાં જોઈએ. દીવાન : મહેસૂલી વ્યવસ્થાને સર્વોચ્ચ અધિકારી. તેને દિવાની રહે ન્યાય પણ આપવું પડતું. તેના સહાયકારી અધિકારીઓએ નીચે પ્રમાણે હતા. બક્ષી : ચૂકાદે કરનાર. સદર : ધર્માદા, સદાવ્રત વગેરે પર ધ્યાન રાખનાર. કાઝી : ન્યાયાધીશ. કેટવાળ: વ્યવસ્થા જાળવનાર, જાહેર આરોગ્ય અને સુધરાઈને અધિકારી, મીર બહુર: બંદરે, જગત, હડીરે, વગેરેને ઉપરી. વાકીયાનવીસ: સમાચારલેખક. અમીન: સદરની સહાય માટે બીજો અધિકારી ધમદા રકમ તથા રાજ્ય સામેના દાવા ચલાવનાર ન્યાયાધીશ. સરકાર : સરકારના ઉપરીને ફેજદાર કહેવામાં આવતા. તે સાથે આમાલગુઝાર પણ રહેતા. તેની સહાય અર્થે કાઝી તથા કેટવાલ રહેતા. તેઓ ન્યાયનું અને વ્યવસ્થાનું કામ કરતા." પરગણાં : પરગણાના ઉપરી શિકકેદાર હતા. તે ઉપરાંત અમીન, કાનુગે, પટવારી વગેરે અમલદારે હતા; પણ પ્રજા પાસેથી વસૂલાત કરવા તથા બીજાં કામે માટે આમીલ અને દેસાઈઓ હતા. તેઓ મહેસૂલ વસૂલ કરી શિકકેદારને આપતા. આમિલે અને દેસાઈએ બનતાં સુધી હિન્દુઓ જ હતા. અને તેઓ રાજા અને 1. સર ચેમસ તેને Sorett અને મુખ્ય શહેરને “ગુનાગઢ" કહે છે. 2. આઇને અકબરી' 3. સદર તથા અમીન ઘણે સ્થળે એક જ હતા, 4. કેજદારને હોદ્દો જુદી જુદી જગ્યાઓ માટે અપાતે. સરકારને ઉપરી પણ ફોજદાર હતું અને આમાલાગુઝાર પણ હતો. તે માટે મુગલ સામ્રાજ્યમાં એકસરખું ધોરણ રહ્યું હોવાનું જણાતું નથી. 5. સરકારના કામના બે ભાગ હતા. “ઝુર અને માલ હઝર”. 6. અમલ કરાવે તે આમિલ. દેશ અને શાહી વચમાં રહે તે દેસાઈ
Page #400
--------------------------------------------------------------------------
________________ જુગલ સામ્રાજ્ય 389 પ્રજા વચ્ચે રહી વસૂલાત કરતા, રાજ્યના કાયદા પળાવતા અને પ્રજાનાં દુઃખ રાજ્યના અધિકારીઓને કાને પહોંચાડતા. બંદર : બંદરનો વહીવટ નિયમિત રીતે થતું. તે કરવા માટે સદર કાઝી, બક્ષી, સવાનીહનવીસ, હરકાર, મુહતસીલ, દરેગા વગેરે અમલદારે હતા. જકાત : જકાત દફતરને ઉપરી મુત્સદ્દી કહેવાતે, જેના તાબામાં કારકુન હિસાબનવીસ વગેરે હતા. તે ઘણાખરા વાણિયા હતા અને પટાવાળા મુસ્લિમ હતા. સૈન્ય : સેનામાં હસ્તીદળ, હયદળ તથા પાયદળ હતાં. અમીને મનસબ આપવામાં આવતી તે સાથે તેઓને કેટલા માણસો રાખવા તેને નિર્દેશ હતે. તેનાં મસ્ટરે (હાજરી પત્રક) રહેતાં અને ઘોડાઓને છાપ મારવામાં આવતી. સરસેનાપતિ : સિન્યનો સેનાપતિ શહેનશાહ પિતે હતું, પણ સમય અને સંજોગ જોઈને સૈન્યને મરજી પડે તે સેનાપતિ નીચે યુદ્ધમાં મોકલવામાં આવતું. સૈન્યના કેઈ નિયત સેનાપતિ ન હતા. સૈનિકની હાજરી, પગાર, બહાલી, બરતરફી વગેરે કામ ઉપર ધ્યાન રાખનાર અમલદાર બક્ષી કહેવાતા. “ઝાત અને સવાર પદ્ધતિ પણ સેનામાં હતી. ઝાત એટલે દરેક મનસબદારે ખરેખર કેટલા સિપાઈએ રાખવા તે અને સવાર એટલે તેને દરજજો નક્કી કરવા માટે નિયત કરેલી સંખ્યા. શાહી સન્ય ઉપરાંત સરદારમાં સ્થાનિક સિન્ય રહેતું. તેમાં બે ભાગ હતા. એક શાહી સૈન્યને ભાગ અને બીજું રાજાએ અને જમીનદારનાં યુદ્ધકાળે હાજર થતાં સેજોને ભાગ. સૈન્યમાં બંદૂકચી, તીરંદાજ, સમશેરબાઝ, ગુરઝબરદાર રહેતા. તેઓ અનુક્રમે બંદૂક, તીરકામઠાં, તવારે તથા ગુરઝ રાખતા. તે ઉપરાંત તે પચીઓ તેપખાનું ચલાવતા. સર્વે : શેરશાહ સુરે દાખલ “જરીબ૩ અર્થાત્ સર્વ પદ્ધતિ પણ મુગલ રાજ્યમાં પ્રચલિત હતી. તેઓ આનાવારી કરતા. રાજભાગ ત્રીજે હતું અને તે રેકડમાં કે ભાગમાં આપવાની ખેડૂતને છૂટ હતી.૪ 1. થેવનેટ (શ્રી પી. શરણ) 2. “ઝાત અને સવારના અર્થ વિષે બ્લેકમેન અને ઈરવીના મત જુદા જુદા છે. પણ તેની ચર્ચા કરવી અને અસ્થાને છે. 4 આ વિષયમાં વિદ્વાનમાં મોટો મતભેદ છે, પણ સામાન્ય અભિપ્રાય આ પ્રમાણે છે. મારી પાસે શાહજાદા આઝમને એક રૂક્યો છે. તેમાં ખેડૂતોએ ત્રીજો ભાગ આપવો તેમ ત્રીજો ભાગ ઇનામદાર તબીબ રામકૃષ્ણ તેની દવા કરી સાજો કર્યો તે બદલ ઇનામ આપેલ છે.
Page #401
--------------------------------------------------------------------------
________________ 390 સોરાષ્ટ્રનો ઈતિહાસ રાજ્યની નીતિ ખેડૂત તથા રાજ્યની વચ્ચેના માણસોને દૂર કરવા તરફ ઢળતી હતી. ન્યાય : મુસ્લિમોને સરાહે મહમદી પ્રમાણે ન્યાય મળતે, પણ હિન્દુઓને તેમનાં શાસ્ત્ર પ્રમાણે ન્યાય મેળવવા અધિકાર હતે. પણ મુસ્લિમોને ન્યાય હિંદુ આપી ન શકતા. કાઝીઓ ન્યાયાધીશ હતા અને તે ઉપરાંત મીરેઅદલ નીમવામાં આવતા. મીરેઅદલની જગ્યા કાયમી ન હતી, પણ જરૂરી પ્રસંગે તેના ઉપર માણસે નીમવામાં આવતા. આ ઉપરાંત પોલીસ અને જાહેર બાંધકામ ખાતું વગેરે ખાતાઓ અસ્તિત્વમાં હતાં. આ વિષય વિદ્વાનેએ લંબાણપૂર્વક ચર્ચે છે અને તેનું સંશોધન કરી તે માટે પુસ્તકો લખ્યાં છે. એટલે આ પુસ્તકમાં વિસ્તારભયે વિશેષ ચર્ચા છેડી દેવી પડે છે. ચલણ : સૌરાષ્ટ્રમાં તે કેરી તથા મહમ્મદીનું ચલણ ચાલુ હોવાનું જણાય છે, છતાં અકબરી રૂપિયે પ્રચલિત થયું હતું. જહાંગીરે સિક્કાનું વજન મુકરર કર્યું, સેના તથા ચાંદીના સિક્કાઓ ઉપર છાપ પાડી અને સિક્કાનાં નવીન નામ આપ્યાં. નરશાહી : સે તેલાની સેનામહોર : પચાસ નૂરદોલત : વીસ તેલાની સોનામહોર નૂરકરમ ; દસ નૂરમહર : પાંચ જ નુરજહાની : એક L: અરધા રવાઝી : પા કવકિkબી તાલુએ : સે તેલાને ચાંદીના સિક્કો. કવઝિકલી અકબાલ: પચાસ તેલાને , કવઝિબી મુરાદ : વીસ તેલાને , નરસુલતાની નૂરાની 1. આ જગ્યા માટે પણ વાદવિવાદ છે. અકબરે તે જગ્યા નવી કાઢેલી. સૂબાના આઠ - વરિષ્ઠ અમલદારોમાં મીરે અદલ એક હતા. તે કાઝીઓને ઉપરી ડીસ્ટ્રીકટ જજ જેવો અમલદાર હશે. 2. નૂરજહાંનું નામ અમર રાખવા જહાંગીરે આ સિક્કા પડાવેલા. તેના ઉપર લખેલું - “બ હુકમે શાહ જહાંગીર આકૃત સદ જેવર બ નામે નુરજહાં બાદશાહે બેગર જર".
Page #402
--------------------------------------------------------------------------
________________ મુગલ સામ્રાજ્ય 39 કવકિબી બખ્ત : દસ તેલાને ચાંદીના સિક્કો. કવકિકબી સયાદ : પાંચ તોલાને , જહાંગીરી : એક તોલાનો–સુલતાની અરધા તેલને-નિસાહી પા ! તોલાને તથા ખેર કયુમ પા તેલાના. ? આ સિકકાઓ સૌરાષ્ટ્રના ચલણમાં કદી પણ ચાલ્યા હોવાનું જણાતું નથી. વેપાર: શાહીયુગમાં વેપાર ખીલ્ય; પરદેશે સાથેના સંબંધ સુધર્યા આવકજાવકને વેપાર વળે. હુન્નરઉદ્યોગ : કચ્છના સાહસિક રામસિંહ માલમે ગુલામીમાંથી છૂટી, યુરોપના દેશમાં હુન્નરે શીખી, તેનું જ્ઞાન કચ્છમાં પ્રસરાવી અને ત્યાંથી પછી સૌરાષ્ટ્રમાં જાતજાતના સોનાચાંદીના દાગીના, હાથીદાંતનાં રમકડાં, ચડીએ, પીતળની બનાવટે, લાકડાની બનાવટે, રંગાટ, કાપડવણાટ, ચામડાની બનાવટે, શેતરંજીની બનાવટ, કાગળની બનાવટ વગેરે અનેક પ્રકારના ઉદ્યોગ ફેલાયા અને વિકસ્યા. ઈ. સ. ૧૮૨૦માં જામ રણમલજી બીજાના રાજમહેલ ઉપરથી ત્રણ નટે પાંખે બાંધી ઊડયા હતા, જેમાં બે નિયત સ્થળે પહોંચી શક્યા નહીં. ત્રીજે સફળતાથી ઠેબા ગામે ઊતર્યો. તેથી તેને ઠેબા આપ્યું. ઉડ્ડયનની કળા નટેએ સાધ્ય કરી હતી તેને એક સ્થળે ઉલ્લેખ છે. ખેતીવાડી : દેસાઈઓની સંસ્થા આ પ્રદેશમાં અને ખાસ કરીને સોરઠમાં વિકસી અને ખેડૂત તથા રાજ્યની વચ્ચે રહી દેસાઈઓ ખેડૂતને રક્ષણ આપતા. તેથી ખેતી સુધરી કપાસનું વાવેતર વધુ થવા માંડ્યું અને તેની નિકાસ પણ થવા માંડી. મુગલને બાગબગીચાને શેખ રાજાઓ અને પ્રજામાં પ્રસર્યો. જહાંગીરે ઈરાન, આમનિયા અને તુર્કસ્તાન વગેરે દેશમાંથી જાત જાતનાં ફૂલે મંગાવી તેને હિન્દુસ્થાનમાં પ્રચાર કર્યો. સ્થાપત્ય: મુગલ શહેનશાહે અન્યત્ર મહાન મકાને બંધાવ્યાં, પણ સૌર- - ષ્ટ્રમાં કઈ બંધાવ્યાં હોવાનું જણાતું નથી, તેમ હિન્દુ મંદિરને મજીદેના રૂપમાં ફેરવ્યાં હેવાને ખાસ દાખલ નથી. જો કે આ નિયમમાં ઔરંગઝેબે અપવાદ કરેલે. તેણે હિંદુઓનાં મંદિર તેડાવી નાખ્યાં અને ત્યાં મજીદે બનાવી. મુગલ રાજ્યનીતિ - 1. મારા પૂર્વજો દેસાઈઓ હતા. તેઓને પ્રત્યેક ઊપજમાં ભાગ મળતું. તેના ચેપડાએમાં આવી અનેક બાબતેને ઉલ્લેખ છે, જેની વિગત માટે જુઓ મારું પુસ્તક “પિતૃતપણ”. 2. ઔરંગઝેબ ગાદીએ આવ્યા પછી તેનું બીજું ફરમાન ૨૦-૧૧-૧૬૬પ ની તારીખનું, અમદાવાદ અને પરગણુનાં મંદિરે જેને તેણે સૂબા પદેથી નાશ કર્યો હતો ત્યાં ફરી મૂર્તિપૂજા
Page #403
--------------------------------------------------------------------------
________________ ૩૯ર સૌરાષ્ટ્ર છતહાસ પરંતુ આ સમયમાં મંદિરમાં પૂજા થતી અને હિંદુઓ વગર સંકેચે પિતાના ધર્મનું આચરણ વગર રોકટોક કરતા. ઔરંગઝેબે તેના શાસનમાં તે બંધ કરાવ્યું. આ કાળમાં જેન તથા હિંદુ મંદિર બંધાયાં નહીં તેમ સમારકામ પણ થયું નહીં; પણ ઓરંગઝેબ પહેલાં કેટલાંક મંદિરે બંધાયાં હતાં. રાજાઓએ આ સમયમાં કિલ્લાઓ, રાજમહેલે અને મંદિર બાંધ્યાં અને આજ પણ મુગલ અને હિંદુ સ્થાપત્યના સુમેળ જેવાં તે મકાને ઊભાં છે. માપ: જમીનનું માપ સુલતાનના સમયમાં કાંઈ ચોક્કસ હતું નહીં, પણ ટોડરમલે “વી મુકરર કર્યો. ગજ જુદા જુદા પ્રકારના હતા. સિકંદરી ગજની લંબાઈ 41 આંગળની હતી, એટલે કે 33 ઇંચની હતી. તેવા સિકંદરી ગજની સાંકળ મુકરર કરી અને તેવી એક સાંકળ લાંબા અને એક સાંકળ પહેળા જમીનના ટુકડાને “વી” કહેવામાં આવતું. આ વીઘે 180 ફીટ લાંબે અને 180 ફીટ પહેળે સામાન્ય રીતે હતું, પરંતુ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેનાં જુદાં જુદાં માપ જોવામાં આવે છે. જમીનના પ્રકાર : જમીનના પ્રકાર નીચે મુજબ હતા. 1. પુણેજ-ઉત્તમ પ્રકાર-પ્રત્યેક વર્ષે વવાતી જમીન. 2. ફરાવતી–વારાફરતી વવાતી જમીન. 3. ચીચર-ત્રણચાર વર્ષે વવાતી જમીન. 4. વણઝર-પાંચ વર્ષે વવાતી જમીન. આવા પ્રકારો સૌરાષ્ટ્રમાં હોવાનું જણાતું નથી. મુગલ સામ્રાજ્યમાં સ્થિર અને વ્યવસ્થિત રાજતંત્રના પાયા પડયા અને વહીવટના સિદ્ધાંતે બંધાયા. વહીવટ કરનારાઓની પસંદગી, વર્તણુક કે તાલીમ બરાબર નહિ હોય, પણ વહીવટના નિયમો અને કાયદાઓ તે સંપૂર્ણ અને સર્વલક્ષી હતા. વર્તમાન રાજતંત્ર અને વ્યવસ્થાનું મૂળ તેમાં છે. ચાલુ થઈ છે, તેથી તે તેડી પાડવાનું છે. (મિરાતે અહમદી) તે પછી તેણે ચેડાં વર્ષ પછી બીજું ફરમાન કર્યું છે. “સોમનાથના મંદિરને મારા રાજ અમલના પ્રારંભમાં નષ્ટ કરી નાખવામાં આવ્યું હતું અને ત્યાં થતી મૂર્તિપૂજા બંધ કરાવી હતી. અત્યારે શું પરિસ્થિતિ છે તે અમારા જાણવામાં નથી; પણ જે તે સ્થાનમાં મૂર્તિપૂજા એ પુનઃ મૂર્તિપૂજાને આરંભ કર્યો હોય, તે હવે તે મંદિરને એવા સ્વરૂપમાં નાશ કરી નાખે છે, તે મકાનની જરા પણ નિશાની રહે નહિ તથા ત્યાંથી મૂર્તિપૂજક હિંદુઓને કાઢી મૂકો” (હીસ્ટ્રી ઓફ ઔરંગઝેબ-ટેમ્પલ ડીસ્ટ્રક સન બાય ઔરંગઝેબઃ ચર જદુનાથ સરકારી
Page #404
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન સમય થાય છે કે ગ્રીકેનું રાજ્ય આ પ્રદેશમાં ઈસુની પહેલી સદીને પ્રારંભે થે રહ્યું હશે. - - ગ્રીક વિજેતાઓ સાથે લેખક અને ઈતિહાસકારો પણ આ તેમણે એક વિદેશીની દૃષ્ટિએ તેમના વિજયેનાં, યુદ્ધોનાં કરે પ્રદેશનાં વર્ણને લખ્યાં છે. સૌરાષ્ટ્રની ટ્રિીક ભૂગોળ : ઍની ભૂગોળમાં, પેરિપ્લેસમે ગ્રંથમાં સૌરાષ્ટ્રને ઘણુ સ્થળોએ ઉલ્લેખ છે. શ્રી. યલ, શ્રી. બાર વિન્સેન્ટ મળે તે માટે ઘણું સંશોધન કર્યું છે તેને સારાંશ અહીં 21212212214 !(Saraostos) Hringi (Syrastrane) સૌરાષ્ટ્ર હેરેટ (Horatae) સોરઠ 441da (Palatane) પાટણ-પ્રભાસ બારાકે (Barke) દ્વારકા–મૂળ દ્વારકા કોડીનાર પાસે 24284 Astakapra વલભી તામ્રપત્રમાં નિર્દેશ અથવા or 24025231 Astakampra કરેલું હાષ્ટકાવ, અથવા હાથ૫ બારડેકસીમા (Bardoxima) બરડો અથવા પિરબંદર પાસેનું બર 715123724 Sigerdis અથવા or પોરબંદર પાસેનું શ્રીનગર 731231241 Sigertia થીઓફીલા (Theophila) થાન (શંકાસ્પદ) બેઈનેઈસ Baiones Goryell Insula H1202 Ria (Monoglosson) માંગરોળ 1. યુથિડિસીસને પુત્ર માટ્રીયસ હતું. પરંતુ મિનાન્ડરના વાંધાથી તે તેના પિ વારસ થઈ શકશે નહિ. 2. શ્રીમદ્ભાગવતમાં બાલિક (બેકિટ્રયા) દેશના તેર યવન રાજાઓનાં નામ છે. -12 અ-૧; ક–૩૩-૩૪) એ પરથી પ્રતીત થાય છે કે બેકિયા દેશ ભારતને પુરાતન કાળથી સંબંધ હતો. 3. હેમીલ્ટન એન્ડ ફાકનર-Geography of Strabo'. 4. "Periplus of Erythrolan' 4. 'Map of Ancient India' 4911 27148 'Ancient Asia' 6. થાન આ પછી ઘણા વખતે વસેલું છે. એટલે તે સમયે તેનું અસ્તિત્વ પીરમ
Page #405
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે ઇતિહાસના કેટલાક વિદ્વાનોને એવો અભિપ્રાય છે કે આ પ્રદેશ યને પહેલાં આંધ્ર લોકોનું આધિપત્ય કેટલાંક વર્ષો રહેલું. ઈ. સ. આંધ્ર મહારાજ્ય નાશિક અને વર્તમાન મુંબઈ સુધી ફેલાએલું થી મહારાજા સાતકણના રાજ્યને વિસ્તાર ઘણે ફેલાયેલે એવું લાલેખ ઉપરથી જણાય છે. પણ તે રાજ્ય સૌરાષ્ટ્ર પર્યત ફેલાયું આધાર નથી. ઈ. સ. પૂર્વે 165-168 સુધી મૌર્ય વંશના છેલ્લા | રાજ્ય હોવા સંભવ છે. જો કે અંતિમકાળમાં મોર્યો નબળા પડયા તેમના મહારાજ્યના કેઈ પણ ભાગ ઉપર આંધ્રરાજ, શ્રીક્રશ્ન કે સાતપર કે અધિકાર જમાવે તેમ બની શકે તેમ હતું નહિ. વળી પુષ્યમિત્ર શુંગે વધ કર્યા પછી મૌર્ય મહારાજ્યનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું ત્યારે સૌરાષ્ટ્રછે. તેમાં સમાવેશ થતું ન હતું. તેથી આંધ લોકોએ કદી પણ આ દેશ ઉપર કોગવ્યું હતું તે વાત માની શકાય તેમ નથી. 1. ઓરિસાને ઈતિહાસ–બેનરજી. ર. ગુજરાતનું રાજ્ય છે. સ 100 માં ક્ષત્રપોને હાથ પડયું ત્યારે કદાચ આંધીનો છે તેવું એક મંતવ્ય છે; કારણ કે તે કાળે ગુજરાત કોનું હતું તેની સ્પષ્ટતા થતી | માત્ર કલ્પના જ છે.
Page #406
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનો ઈતિહાસ પ્રત્યેની સૂચિ (Bibliography) 1. સર્વેદ : નિણયસાગર પ્રેસ, મુંબઈ. 2. શ્રીમદ્ ભાગવત, 3. દ્વારકાનું સાચું સ્થાન કર્યું ? : લેખક તથા અન્ય વિદ્વાન-ગુજરાતી’. 4. શકસ ઈન ઈન્ડિયા : લે. શ્રી. સત્યશર્મા. 5.' એપીગ્રાફીકા 'ઇન્ડીકા. 6. ઈન્ડિયન એન્ટીકરી. 7. જલ-બેએ બ્રાંન્ચ, રોયલ એશિયાટીક સોસાયટી, બેંગાલ. 8. પ્રોગ્રેસીવ રિપોર્ટ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. 9. એનાલ્સ ઓફ ભાંડારકર. 10. જનલ-રોયલ એશિયાટીક સોસાયટી. 11. એન્યુઅલ રિપોર્ટ; આયિોજીકલ ડીપાર્ટમેન્ટ, બરડા સ્ટેટ. 12. આલિોજી ઓફ ગુજરાત : લે. 3. સાંકળિયા. કેમ્બ્રીજ હીસ્ટ્રી ઓફ ઈન્ડિયા. 14. હિસ્ટોરીકલ ઇન્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત : લે. શ્રી. ગીરજાશંકર આચાર્ય. 15. સોમનાથ એન્ડ અધર મીડીવલ ટેમ્પલ્સ ઇન કાઠિયાવાડ : લે. ડો. એચ. કઝીન્સ. 16. કેરપસ ઇન્ક્રીપ્શન ઇન્ડીકા H જે દલીટ. 17. કેઈન્સ ઓફ ઇન્ડિયા : લે. બ્રાઉન કોઇન્સ ઓફ ધ ડીનેટી : લે. રેપસન. 9. દયાશ્રય કાવ્ય : લે. હેમચંદ્રાચાર્ય. 20. સિદ્ધહૈમ પ્રશસ્તિ : લે. સદર. 21. હમીરમદમદન : લે. જયસિંહસૂરિ. કુમારપાલભૂપાલચરિત્ર : લે. .. 23. કુમારપાલપ્રબંધ : લે. જિનમંડન. 24. પ્રબન્ધચિંતામણિ : લે. મેતંગ 25. સુકૃતકીર્તિ કર્લોલિની 26. રાસમાળા : ભાષાન્તર : શ્રી. રણછોડભાઈ ઉદયરાય. 27. રત્નમાળ : સંશોધક : કવિ દલપતરામ. 28. ભારત રાજમંડળ : શ્રી અમૃતલાલ જી. શાહ. 29. હીરઢુ ઓફ ગુજરાત : પ્રેમ. કોમીસરિયેટ. છે. મિરાંતે એહમદી : અલીમહમદ ખાન. તારીખે ફરિસ્તા : મહમદ કાસીમ ફરિસ્તા. 32. તારીખે સોરઠ દીવાન રણછોડજી. 33. મિરાતે મુસ્તફાબાદ : શેર ગુલામ મહમદ , 34. તુજકે ન હાંગીરી 35. તારીખે ગુજરાત : મીર અબુ તુરાત.
Page #407
--------------------------------------------------------------------------
________________ . 38. 36. મિરાતે સિકન્દરી : સિંકન્દર બીન મહમદ 37. આઈને અકબરી H અબુલ ફઝલ. ઈગ્ન બતુતા. 39. કાન્હડદે પ્રબંધ. 40. હીસ્ટ્રી ઓફ ઇન્ડિયા : ડોશન. 4. અલી હીસ્ટ્રી ઓફ ઇન્ડિયા ? વિન્સેન્ટ સ્મિથ. 42. ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા : કર્નલ જે. ટેડ. 43. ધી એમ્બેસી ઓફ સર ટોમસ રે : ડબલ્યુ. ફેસ્ટર. 44. ટ્રાવેલસ ઇન વેસ્ટ ઇન્ડિયા : મિસિસ એલીઝાબેથ પિસ્ટન. 45. ઔરંગઝેબ : જદુનાથ સરકાર. 46. અકબર : વિન્સેન્ટ સ્મિથ. 47. ધી રાઈઝ ઓફ પોર્ટુગીઝ પાવર ઇન ઇન્ડિયા. 48. ધી હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ : કેપ્ટન બેલ. 49. ઈન ધી લેન્ડ એફ રણુજી એન્ડ દુલીપ : કિનડેઈડ 50. કાઠિયાવાડ ગેઝેટિયર : કર્નલ ગોટશન. 51. રિપેટસ ઓફ ધી ગ્રેવીન્સ ઓફ કાઠિયાવાડ : કર્નલ વેકર. પર. યદુવંશપ્રકાશ : કવિ શ્રી. માવદાનજી.. 53. બાબી ફુલ ઓફ સોરઠ : જૂનાગઢ સ્ટેટ પ્રકાશન. 54. બુદ્ધિસ્ટ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટન વર્લ્ડ : સેમ્યુઅલ બીટ. 55. યુયાન શાંગસ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા. પક. ધી ગ્રોફી ઓફ ટેબો : હેમીલ્ટન એન્ડ ફેકનાર. 57. લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ મહમદ ગઝની : પ્રો. મહમદ હબીબ. 58, હીસ્ટ્રી ઓફ રાજસ્થાન : કર્નલ ટેડ. 59. ઉદયપુરકા ઇતિહાસ : ગૌરીશંકર ઓઝા. , 6. ધી કેઈન્સ ઓફ ગુજરાત સલ્તનત : ડો. જી. પી. ટેલર. 61. મહમુદીસ: પ્રો. ડીવાલા. 62. ગુજરાત ગેઝેટિયર : ભાષાન્તર : કવિ નર્મદાશંકર 63. ઈતિહાસમાલા : બાલાશંકર કન્યારિયા. 64. ધી દાભાડેસ એન્ડ ધી કેકવેસ્ટ ઓફ ગુજરાત. 65. જહાંગીર : બેનીપ્રસાદ. 66. રાજપુતાનાકા ઈતિહાસ : ગૌરીશંકર ઓઝા૬૭. મધ્યકાલીન ભારત. 68. એગ્રેરિયન સીસ્ટમ ઓફ મુસ્લિમ ઇન્ડિયા : મોરલેન્ડ. 69. ધી પ્રોવીન્શીયલ ગવર્મેન્ટ ઓફ ધી મુગલ્સ : પી. શરણ 70. શત્રુંજયમાહાભ્ય. 71. કલ્પસૂત્ર. 72. સૌરાષ્ટ્રની રસધાર H શ્રી. ઝવેરચંદ મેઘાણી તે ઉપરાંત જુદા જુદા વિદ્વાનોના લેખે તથા મારા સદગત પૂજ્ય પિતાશ્રીની સંશોધિત નેધ.
Page #408
--------------------------------------------------------------------------
________________ સૂચિ મારે -280, 20, 304; અર્થિલાને નાશ 208. અદક 84. અમલદારો (વલ્લભી) 77. અમરજી કેદ 349; -પાછી જુનાગઢમાં 349; -નું ખૂન ૩૫ર. અમદાવાદની રાજખટપટ 274. અમીનખાન ઘોરી 283. અમીરોને બળવો 279. અમરેલી 352; -ને ઘેરે 378. અલાઉદ્દીન ખીલજી 174. અવતાર પૂજા છ૭-૨૨૭, અવનિવર્મા 84. અહમદશાહ 200; -બીજે 277; -ત્રીજો 278. અશોક 4. માણુ 108, આ% 10, આટકેટ 104-370. આરબોનું બંડ 360, આરંભડા 315. આઝમખાન 311. આહીર 31. ઈઝઝુદીન– 189. ' ઇરાન 20; -સિક્કા કર. ઇસ્લામનગર 15. ઈશ્વરદત- 25. ઇ. સ. 1707 પહેલને અનિશ્ચિત ઇતિહાસ 22; ઈ. સ. 1707 પછી 320. Bગાવાળો 109 - 111, ઉન્નડજી 179. - ઉપરકોટને લેખ 206. - ઉમર મુખાસનનું બંડ 383. 6. ઉમેટા - 133. ઊન - બાબરિયાવાડ -347. લેડેટસ - 7. ઓખામંડળ - 325; –ના વાઘેરે 380. ઔરંગઝેબ 312. કાઠી-કાઠીઓ 31-165-306 –ને અંતિમ પ્રયાયા 361. કરછ 130, 239; –ની ચડાઈ 744; –ની મોરબી ૫ર ચડાઈ 377, કરેજ 83, 150 કલ્યાણશેઠને બળવો 377 કવાટ (પહેલા) 107; -(બીજો) 145. કુતિયાણું 332, 346 કુતુબુદ્દીન સૌરાષ્ટ્રમાં 154 -બેશગી 313 -ની જામનગર પર ચડાઈ 314 કુંભાજી ૩૫ર -જાનાગઢ ઉપર 348. કુમારપાળ (સેલંકી) 145 -(રોહિલ) 190 કુદરતી આફતો 383 કુવાના ઝાલાએ 243 કુવાનો કેર 245 કરી 299 ખરગ્રહ (પહેલે) 55 -(બીજો) 62 ખલીલખાન 239 ખાનખાનાની લડાઈ 268 ખુદાવંદખાન 275 ખૂન પછી (અમરજીના) 355 ખેતી 301 ખેતોજી મકવાણા 251 ખેંગાર (પહેલો) 55 -(બીજો) 133 -(ત્રીજે) 168 -(ચ) 182-190. ગાયકવાડ 382; –ની સવારી 378; -જુનાગઢના વાંધા 378. ગારૂલક - 13-85 ગુજરાતમાં મુસ્લિમ 328; –નાક્ષત્રપ 13. ગુજરાત 116-130-15-184-191-194, 198; –નું રાજ્ય 279. ગુપ્ત આક્રમણ 26; -આધિપત્ય 45. ગુહરોત (પહેલો) 48. ગાંડળ રાજ્ય 312.
Page #409
--------------------------------------------------------------------------
________________ ગોવિન્દજી-કડોરણ 360 ગોહિલે 163-188-205. મહરિપુ ૯પ-૧૦૩–૧૦૬. ઘોઘા 338; –ની ચેાથ 312. ઘુમલી 197; –નો ઘેરો 118, - ચલણ (ગુપ્ત) 42; -(વલ્લભી) 79; -(રજપૂત) 232; -(સુલતાને) 298; -(મુગલ) 390. * ચસ્ટન 15. ચારણનું મંતવ્ય 201. ચાવડા - 65-85. ચિત્તળ - 375. ચુડામણિ - 155. ચુડાસમા વંશ - 218 થી 220. ચ - 5, ચોરવાડનું યુદ્ધ - 359. ચંદ્રગુપ્ત - 3. ચંદ્રચૂડ - 155. ચૌહાણ - 116. છાયા - 316. જકાતવેરા - 233-389. જગડુશાહ - 169. જગતસિંહ રાઠોડ - 170. જમાદાર અમીન સિન્ધી-ચડાઇ 372; -ફતેહમામદ 381. જયસિહ (પહેલા) - 150; (બીજો) 187; -ત્રીજે 202, જયદામન - 16. જયમલ્લ - 157. જસદણ - 376. જહાંગીર - 306, -નું મૃત્યુ 311. જામ રાવળ - 268-280; વિભાજી 281; -જસાજી ( મૃત્યુ ) 307; લાખાજી 311; રણમલજી (મૃત્યુ) 314; જસાજી 371; -રાવળ 26, જાફરાબાદ - 35. . જાનવર–જાતિઓ - 301. ' જામનગર - 30-317-321-343-06363; ઉપર ચડાઈ 322; –જમાદાર અમીન 373; –આરબોનું બંડ 384. જાઈક - 64-85. જાટ - 31. જાસલ - 126. જુનાગઢ - 185-326-365; –ને ઘેર 341; –ની ધાંધલપુર ઉપર ચડાઇ 374; -જોરતલબી 347-381; –રાજ્યને ઇજા 384 -ઉપર મહમુદ 210; બીજી ચડાઈ. 210; ત્રીજી ચડાઇ 211, જમીનનું ક્ષેત્રફળ - 237. જેઠવા - 155-157-284-290 જ છ–વેજોજી - 242; -રાણા ભાણજી 179. જેતપુરનું યુદ્ધ - 350. છવા શેઠ - કપ૩, ઝાંઝમેર - 203. ઝાલા - 144. ઝરંડ - 196. ઝાલાવાડ - 1970 ટંકશાળ - 239 -249. તમાચણનું યુદ્ધ - 284. તળાજા - 111-180-365. તુકની ચડાઈ - 270; –ને કાલે 272. તુશાસ્પ - 6. દયાસ - 112. દામસેન - 24. દામજાદાશ્રી - 26. દાવર-ઉલ-મુક - 250; –ને અંત 250. દાવલશાહ પીર - 250. દામાજી ગાયકવાડ - 340. દિલખાનિયા - 346. દીવાન રૂગનાથજી - 456; કુટુંબ 457; અમરજી 457; - રૂગનાથજી ફરી જુનાગઢમાં 358; કુટુંબની હદપારી 360; –ની વિદાય 374; - રૂગનાથજી જામનગરમાં 377..
Page #410
--------------------------------------------------------------------------
________________ દીવ - 255; –ની અગત્ય 256; –ની ચડાઈ 256. - બીજી ચડાઈ 256; –ત્રોછ ચડાઈ 256; –માં બહાદુરશાહ 259; –ચોથી લડાઈ 260; –ની તહ 263; –નો કિલ્લે 264; –ને ઘેર 272; --ની તહ (1539) 274 -ની બીજી ચડાઈ 274 -નું યુદ્ધ 276. દેવાત-બોદલ 115 દેશળ-વીશળ 137 દ્વારકા - 239 | દુર્લભસેન - 112 કોણસિહ - 46 દુગ - 119 ધરપત - 48 ધરસેન (પહેલો) - 46-47 -(બીજો) 54 -(ત્રીજો) 55 -ચોથે) 61. ધર્મગુપ્ત - 35 ધ્રુવસેન (પહેલે) ૪૭-(બી) 56 -(ત્રીજે) 62 ધ્રાંગધ્રા - 384 * ધર્મ - 17-3-73-225-226-227 નરસિંહ મહેતા - 21 નૌકાસૈન્ય - ર૯૭. નૌશીરવાન - 49. પડધરી - 322. પતન (વલ્લભી) - 70. પરદેશી - ચડાઈ 82. પરાજય - 105; –ના પ્રત્યાઘાતે 107, પશુપાલન - 234.. પાંચ પીપળાની લડાઈ - 354.. પાંચ પ્રાન્ત - 249. પાટણને સ્વયંવર - 112; –ને વિજયે 113. પાટણ 133; –નું શરણું 14. પારસીઓ - 67. પૂર્વ ઇતિહાસ - 294. પિોર્ટુગીઝ એલચી - 255; –માગણું 256; -સુલતાનની કૃપા - 256; સૈન્ય 260; –દીવમાં 261; –સાથે સંધિ 362; –લીધેલો લાભ - 262. પોરબંદર - 351 - 352, પ્રજાને બળવો 143 - 338. પ્રજાવર્ગ - 234 પ્રથમ કાળને અંત - 32. પ્રદેશ - 69. પ્રભાસ - 118-191-195-198-27, પ્રાગૈતિહાસિક યુગ- 10 પૃથ્વીરાજ ચૌહાણ- ૧૫ર - 153. પૃથ્વીમેન - 24, તેહમામદની ચડાઈ 367; –ની બીજી ચડાઈ"૩૭૧; –ની ત્રીજી ચડાઈ 372; –ની ચોથી ચડાઈ, 373, ફત્તેહર્સિહ ગાયકવાડ - ૩૫ર, ફિરંગખાન - 261, ફિરોઝ તઘલખ- 187. બાલારામ - 86. - - - બહાદુરશાહ 259 - 262 - 263 - 264. બાંટવા 346. બેગડો 249. નક્ષીસપુર - 82-94 નવું બંધારણ - 303 નવાબે હામીદખાન 350-368 નાં લગ્ન 358 –ની ભાવનગર ૫ર ચડાઈ 374 નથુ અથવા હલીમ- 278 નાખુદા નુરીન– 173 નાગબાઈ- 2014 નાગ - 160-196-234, - નાનક પંડિત - 170, નાહપાન - 14. ધણ પહેલે - 116; -બીજે ૧૨૯;-ત્રી 141 -ચોથે 176.' અને–ડી-કુન્હ - 262 થી 273. નૌકાવિગ્રહ - 254.
Page #411
--------------------------------------------------------------------------
________________ બેટ - 240. બેરી મુગલ - 247. બૌદ્ધ - 73. બંદરો - 300 -બ્રાહ્મણ - 37-74-225. ક બ્રિટિશ રેસીડેન્ટ - 378. " છે હકૂમતના શ્રીગણેશ - 382. ભાગવત– 1. ભારત્રદામન - 26. ભાણવડને ઘેરે - 373. ભાડલા - 325.. ભાવનગર - 357-361-367-369 ભાષા-લિપિ (ગુપ્ત) 41; ભાષા-લિપિ(વલ્લભી) 78; ભાષા-લિપિ (રજપૂત) 230. ભીમજી - 241, ભીમદેવ સોલંકી - ૧૨૨-૧૨૫-૧૫ર. ભીમડ ગુંડાની લડાઈ - 39, ભૂરમોરીનું યુદ્ધ - 286. ભુવડ - 66. ભૂમક - 17, ભૂજ વસ્યું - 304. ભેયરા - 131-133. મલેક અંબર - 306. મલેક અયાઝ - 253-254-257; મલેક ઈશાક - 259-60; મલેક તુઘાન - 261. મહમદ બીજે 258; ત્રીજે 270 - 278. -- મહુવા - 261-363, માંડલિક પહેલો - 17; -(બીજો) 197; - ત્રીજો) 206. મહીપાલ (પહેલો) - 112: -(બીજો) 153; -(ત્રીજો) 161; -(ચેથે) 178; -(પાંચ) 188; -(છઠ્ઠો) 205. મહીકાંઠે - 171. મહાક્ષત્રપ સંઘાદામન - 24; –દામસેન 24; -યશોદામને 25; -વિજયસેન ૨૫;-દામજાદાશ્રી 26 -કસેન (બીજ) 26; -વિશ્વસિહ ર૬; -ભારત્રદામન 26; –સ્વામી રુદ્રદામન બીજે; ર૭;- વાચી રુદ્રદામન (ત્રીજે) 27; સ્વામી સિંહસેન 28; -દસેન () 28; –સ્વામી સત્યસેન 28; સ્વામી રુદ્રસેન 28. માંગરોળ - 146-34-350; -ઉના 171884 -ની મરજીદે 192; –નો કિલ્લે 192; -ને કિલ્લાનાં દ્વાર 193; –ના કિલ્લાની દીવાલો 193. માથાને માગનાર - 113. માળિયા - 35-377. મીનાન્ડર - 8. મીરઝાનું બંડ - 279. મુસ્લિમ દષ્ટિબિન્દુ - 266; સત્તા 173; 181; 194-197; તવારીખ ૨૬૩;-સતાને - અંત 338, - મુગલ સામ્રાજ્યને અંત - 386. મુઝફફર (બી) - 254; (ત્રીજો) 278-279-281-285-288-189. મુરાદ - 312, મૂળરાજ - 93; -કચ્છ પર ચડાઈ 101; -સોરઠ પર ચડાઈ 101; –ની યાત્રા -105. મેલક - 198. મેર - 157. મેરુ - 345 થી 375. મેસણ - 171-134. મહમદ તઘલખ - 184-186; મહમુદ બેગડો 207; –નું સ્વપ્ન 200; –ની પહેલી સ્વારી 209; –નાગઢમાં 210243; બીજી ચડાઈ 210 -ત્રીજી ચડાઈ 211 - મહમુદ ગઝની 220; –ની ચડાઈનું કારણ 240; સમરકંદીની ફરિયાદ 240; –પાછો ગુજરાતમાં 243; -સૌરાષ્ટ્રમાં સાર્વભૌમત્વ 248,
Page #412
--------------------------------------------------------------------------
________________ મોડપર - 380. મોરબી રાજ્યની સ્થાપના - 318, યદુકુળ - 87. યાદ - 2, યાદવ રાજ્ય - 2. યાદવાસ્થળી - 3. યાત્રાળુ ઉપર કરવેરા - 304. યુથી ડમીસ - 8. રજપૂત સમયને અંત - 225; સંગઠ્ઠન 354; રણછોડજી - 219. રાજ્યવ્યવસ્થા (પ્રાચીન) - 4; -(વલ્લભી) 77; -(રાજપૂત) 235; –(મુગલ) 387. રાજ્યઅમલ - 212, રાજવિસ્તાર (પ્રાચીન) - 19; -(વલ્લભી) 91; -(રજપૂત) 143. રાજયબંધારણુ (ગુપ્ત) - 78. રાજકીય પરિસ્થિતિ - 90. ૨ાજ્યાભિષેક - 207. રાજધાની - 17-239. રાજની આવક - 294. રાજકેટ - 323-324. રાજપીપળા - 338. રાજમાતાનું ખૂન - 344. રાઠોડ - 159. રાઘોબા - 364. રાણકદેવી - 134 - 135 - 137, રાહ ઘારિયો 95; –કવાટ 107; –દયાસ 112. -ખેંગાર (પહેલો) 129; -(બીજો) 133; –(ત્રી) 168; –(ચોથો) 12. રાહ જયસિહ - 187 - 207. રેવતીકુંડને મઠ 203. રાણજી ગોહિલ 245. રાજોધરજી 25. દ્રસિહ (પહેલો) 22. દ્રસેન (બીજો) 24. રૂમીખાન 261 લગ્ન 40 - 206. લવજી 180. લખતર 309. લાખા ફુલાણું - 96-103 - ‘લા ગોહિલ 142. લીંબડી 131. લેખે 302, વઢવાણ -315. વનરાજ ચાવડે - 68, વલ્લભીપુર - 44. વસાઈનીત - 378. વત્સરાજ - 154 વસ્તુપાળ તેજપાળ - 161. વાજ - 58. વાઘાજી ઝાલા - 243 વાગડની ચડાઈ - 351, વાળા - 85. વિજયસેન - 25 વિશ્વસિંહ - 26. વિશ્વસેન - 26. વિશ્વવરાહ - 94. વિરમદેવ પરમાર - 109. વિશળદેવ ચૌહાણ - 116; -વાઘેલે 169 વિમળશાહ - 217. વેદાન્ત - 226. વેગડા ભીલ - 252. વેપાર - 300. વેરાવળ - 342-343-359, વંથળી - 16-182-197-350. વૈશ્નવ સંપ્રદાય - 76-226. શક - 11; -વર્ષ 11. શકાનવાહ - 21 શહનશાહ અકબર - 304 ઇંગ - 6. * શકત - 76 - 227.
Page #413
--------------------------------------------------------------------------
________________ શીલાદિત્ય (પહેલો) - 54; -(બી) 63; -(ત્રીજો) 63; -(ચે) 64; (પાંચ) 64; -(છો) 67; -(સાત) 70. ઢવ - 34-76-226, ' શિલ્પ (વલ્લભી) - 79. શાહજાદે ખુરમ - 306. શિલાલેખ - 5. શેરખાનજીનું મૃત્યુ - 340. સમાજ (પ્રાચીન) 5; -(ગુપ્ત) 27; -(વલ્લભી) 77; -(રાજપૂત) 229-228. સમય - 318. સમરસી - 148. સરધારનું પતન - 305; –નું સમાધાન 312 -૩૧૩-૩ર૪. ' સર સેનાપતિ 389 સત્યાસિયે દુકાળ - 311. સહિષ્ણુતા - 228. સામંતસિંહ - 174. સાહિત્ય (વલ્લભી) - 78; -(રજપૂત) ર૩ર. સાયલા રાજ્ય - 337. સિબ્ધ - 186-188-239. સિદ્ધરાજ 134 થી 137-14. સિહોર - 282-31 સિંહસેન - 28. સીલ-દિવાસા - 43. સુદર્શન - 19. સુંદરજી શિવજી - 383. સુલતાન અહમદશાહ 278, સુલેમાન પાશા - 273. * સુલતાન સિકંદર - 258. સુત્રાપાડા - 346. સૂર્યોપાસના - 75. સેનાગજ - 61. * સૈન્ય - 296-389. સેમિનાથ - 147-178-182-197-207315 સોરઠ - 304. સૌરાષ્ટ્ર - 9-32-06-151-175-200-203 205-207-209-259-379. સંવત્સર (મૌર્ય) - 43; -(વલ્લભી) 79; -(રજપૂત) 233; -(સુલતાન) 302. સ્થાપત્ય શિલ્પ ગુપ્ત) 41; -(વલ્લભી) 79; -રજપૂત) 228; -(મુગલ) 391. સ્થાનિક માન્યતા - 341. સ્કંદગુપ્ત - 29-30. ફ્રેબ - 9, સ્પામેતીક - 16, હમીર 128. હલામણ જેઠ 223, હાલોજી પરમાર 246 - 321 - 322. હળવદ 251 - 268 - 281 - 308 316 - 374. હમીરજી લાઠી 252. હુમાયુ 263 - 264. હર્ષવર્ધન - 58, હ્યુ-એન-સંગ - 59. હુન્નર ઉદ્યોગ 233 - 300-391. ક્ષહરથ ક્ષત્રમાં - 13 થી 28. . ક્ષત્રિય - 38.
Page #414
--------------------------------------------------------------------------
________________ શુદ્ધિપત્રક પાંતિ અશુદ્ધ 25 યજુવેદ વૈવસ્તવ વૈવસ્ત પુષ્પમિત્ર પદ્ધતિથી 27 - જે જ ઋગવેદ વૈવસ્વત વૈવસ્વત પુષ્યમિત્ર પદ્ધતિ પ્રમાણે દીધું બાલાદિત્યે રદ ગણવું નહિ સૌરાષ્ટ્ર દાદા અથવા દદ તેમના ચિખલોદરા અન્ય ગોહીલવાડ ગર્ગ માહાભ્ય જ બાલાદિત્ય આહીરે નહિ પણ આભીરે હશે. નહિ જ સૌરાષ્ટ્ર દાદા તમના ચિખોદરા ચાલુક્ય ગોહીવાડ જ * * 0 ? ર૭ ગાર્ગી 29 મામ્ય છેલી લીટી - 26 વર્ણદત્ત 535 થી 539 ગુહસેન ૧લે 17 સુણુ જેઠવા રાજાઓએ છેલ્લી લીટી લેખકે સ્થાનાધિકર્ણકા ભેગાધિકકા ધુવાધિકણુંકા દંડભોગીકા દંડપાશીકા દશાપરાધિકા અવલોકિકા ચેહરણીકા ઉર્ફે વિશ્વવરાહ . પર્ણદત પ૪૯ થી 15 ગુહસેન સુણો જાયીક રાજાઓએ લેખક સ્થાનાધિકણુંક ભેગાધિકણુંક ધુવાધિકર્ણક દંડભેગીક દંડપાશક દશાપરાધિક અવલોકિક ચેહરણીક ઉર્ફે વિશ્વરાહ 0 o 8 9
Page #415
--------------------------------------------------------------------------
________________ પંક્તિ શુદ્ધ - 15 અશુદ્ધ નક્ષીરપુર ધારી રાહકવાટ નક્ષીસપુર , 13 ધારીયો રાહકવાટ ૧લ પણે પણું - 11 - - 107 114 114 114 114 114 114 116 117 121 136 137 131 ૧પ૯ 15 14 14 167 - રર = 167 16) ળ અઢીયો ચઢીયો હાજી તાજી પણ રાહને તજી દે ઝેરી બીજ ઝેરી બીજ વિખ થઈને વાવીયું ગેમેર ગેમર રાહ ોંધણ રાહ નેંધણ 1 પહાડોમાં પહાડોના “મનાથને ઘેરે” કાવ્ય (લેખકનું) આ વાક્ય રદ સમજવું મસ્ત સમસ્ત ગામ ગાય બેઠે ભાગતો હતો તેને મારી ઈડરની પાટે બેઠો. આખ્યાત અખ્યાત પાજરીયા માંજરીયા જેબલીયા જેબલીયા પારો પહેલો, પારા બીજાની પહેલી લીટીમાં “શ્રીમંત પણ હત” ત્યાં પૂરો થાય છે. કાવ્યા ફા યુસુફખાન ખુશરૂખાન તથીક તક્ષક 1445 1415 મહમૂદ બેગડો મહંમદ બેગડો (આ પ્રકરણમાં જ્યાં જ્યાં મહમૂદ બેગડે છપાયું છે ત્યાં ત્યાં મહંમદ બેગડે વાંચવું) હાથે દામોદર રાય દામોદરે જેઠાજી દરતા દતર હાથીઓ પણ રાજાઓ રાજાઓ, હાથીઓ પણ ખલીફખાન ખલીલખાન 174 19છે 15 194 15 11 202 205 17 2 જેઠાઇ ) 214 223 કે 224 234 254 "
Page #416
--------------------------------------------------------------------------
________________ પાનું પંક્તિ અશુદ્ધ 21 12 261 ર૭૭ ર૭૮ 300 300 વિરપુત્રને સુલતાન અહમદશાહ સુલતાન મુઝફર ઉન્નતિ શુદ્ધ વીરપુત્ર મલેક તુવાનને સુલતાન અહમદશાહ રજે સુલતાન મુઝફર ૩જો ઉદ્યોગ * 10 કે (. o o 0 અરજી o 0 o 0 10 અલીયેજ વિયરે o 0 308 314 319 અઝ બરદુરે અલીમેજ વિયારે પણ તેથી સતાજીએ અને તેથી તે હતો તેથી વયના હોઈ જે ત્યારે 16 319 ( - (A 19 o જે o 11 17. છે 326 24 (to 9. જામ સતાજીએ અને તે હતું તેમ ધારીને વયના હતા તેઓ જે તે સમયે વઢવાણ (પિટા શીર્ષક) તેથી સૌરાષ્ટ્ર સલાબત સલાબત ફોજદાર તે કારણે શેરખાન ગુજરાત સૂતે સ્વીકાર્યો પ્રીતિપાત્ર ગોરખમઢી લેખકના લેખકને (પ્રાગજી ગોપાલજી 1 આણંદજી ગોપાલજી મેવાસા તથા સર્વ ધર્મ હજુરીયા : 2 તેમ છતાં સૌરાષ્ટ્ર સલાવત સલાવત જદાર તે કારણે ગુજરાત સૂતા રવીકાર્યો પ્રીતિકાત્ર ગરમઢી મારા મારે પ્રાગજી-આણંદજી - 337 343 344 347. 347 347 347 U ( 2 * * - 13 o 353 357 358 360 361 મેવાસા તથા ધર્મ હાજીરીયા મૂળજી કરી 10 મૂહૂજી : o
Page #417
--------------------------------------------------------------------------
________________ પાતું પક્તિ અશુદ્ધ 362 365 25 31 366 વાડયા સો નાગર ગયે જાડેજે એક કરીને ભરુએ વડીયા સે નગર ગયે ભરવા એક લાખ કરીને મેરુએ 371
Page #418
--------------------------------------------------------------------------
_