SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મુગલ સામ્રાજ્ય . 19 જૂનાગઢમાં સરદારખાન ફેજદાર હતા. તે પણ તે સમયે દૂર થયે હતે; અને ત્યાં સૈયદ મહમદ નામને નબળે ફેજદાર આવેલે. દરમ્યાન સેરઠની જાગીર શાહજાદા ઝેબુનિસ્સાને અને તે પછી શાહજાદા આઝમને મળી અને તેથી શાહજાદા આઝમનો નાયબ શહવદખાન તેમના તરફથી સર્વસત્તાધીશ થઈ આવ્યું. તેણે રાજ્યવિસ્તાર કે સાર્વભોમ અધિકાર પર લક્ષ આપવાને બદલે માત્ર પિતાની જાગીરની ઊપજ વધારવા પ્રત્યે જ લક્ષ્ય આપ્યું. ફેજદારે અને સૂબાઓ પણ વારંવાર બદલાતા ગયા. ઈ. સ. ૧૯૮૭માં કરતલબખાન ફેજદાર તથા શાહજાદા આઝમને નાયબ થયે. તેણે અમદાવાદમાં ફેજે કરેલ બળ કડક હાથે સમાવ્યું. તેના બદલામાં સુજાઅતખાનના ઈલકાબથી તે ઈ. સ. ૧૬૦૮માં અમદાવાદના સૂબા તરીકે નિમાયે. તેણે કાઠીઓ ઉપર એક મોટું સૈન્ય મોકલ્યું, પણ તેથી કાંઈ અર્થ સર્યો નહીં. કાઠીઓ વીખરાઈ ગયા, ખંડણી પણ મળી નહીં અને રાજાઓ ખંડણી ભરવા માટે ઈન્કાર કરવા માંડયા. સૂબો ચડાઈ લઈને આવે ત્યારે રાજા ખંડણું 1. શાહજાદે આઝમ પ્રભાસપાટણમાં બીમાર પડેલે. તેને ઇલાજ દેલવાડાના નાગર ગૃહસ્થ વૈદ રામકૃષ્ણ મૂળસ્થાને સફળતાથી કરતાં, તેને માલીવાડી નામની જમીન આપેલી. તેને અસલ લેખ મારી પાસે છે. 2. સોરઠને પહેલો ફજદાર નૌરંગખાન થયું. તે પછી નીચે પ્રમાણે ક્રમ ચાલ્યો. 1. નૌરંગખાન ઈ. સ. 1592 થી ? 19. મહમદ ગીલાની ઈ. સ. 1711 થી 1714 2. કાસમખાન , 2 થી 1637 17. અભયસિંહ , 1714 થી 1715 . મીરઝાં , 1633 થી 16 42 મહારાજ ઇશારતમાં 18. અબ્દલ હામીખાં , 1715 થી 1717 4. ઈનાયતુલ્લા , ૧૬૪થ થી 1650 19. અભયસિંહ , 1717 થી 1717 પ. મહમદ સાલેહ , 1650 થી 1653 20. હૈદર કુલીખાન , 1717 થી 1718 6. કુતુબુદ્દીન , 16 53 થી 16 64 21. અબ્દલ હામીદખાં , 1718 થી 1721 ખેશગી 22. અસદ કુલીખાન , 172 1 થી 1723 7. સરદારખાન , 1664 થી 1686 23 અસદ અલીખાન , 1723 થી 1729 8. સૈયદ ,, 1686 થી , 24. સલાબતખાન , 1729 થી 1730 મહમદખાન 25. શેરખાન બાબી , 1730 થી 170 9. શાહવર્દીખાન , , થી , 26. ગુલામ મોહુદ્દીન , 1730 થી 1732 10. કરતલબખાન , , થી , 27. સોરાબખાન , 1772 થી 1735 11. શેર અફઘાન , , થી 16819 28. મોસનખાન નાયબ , 1735 થી 1737 12. બહલેલશેરાની ,, 1687 થી 1688 29 હઝબરઅલી 1737 થી ? 13. શેર અફઘાન ,, 1688 થી 1698 30. હિંમતઅલીખાન , 2 થી 1748 14. મહમદ બેગખાન ,, 1688 થી 1704 31. શેરખાન 1748 થી સ્વતંત્ર 15. સરદારખાન , 1704 થી 1711
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy