________________
૨ી
ભાવનગર પૂ. શ્રીગચ્છાધિપતિને ડેલીમાં લઈ જવા આગ્રહ, પૂજ્યશ્રીને ઈન્કાર છતાં શ્રી સંઘે કરેલ નિર્ણય. ૨૮૮ કા. વદ ૧ ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ને ૨૮૯ પૂજ્યશ્રી અને અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સાથે વિહાર. કા. વદ ૪ ભાવનગર બહાર પધરામણું કા. વદ ૫ ભાવનગરમાં ભવ્ય નગર પ્રવેશ. ભાગ. સુદ ૪ થી સુદ ૭ ખૂબ ગંભીર સ્થિતિ - ૨૯૦ ભાગ. સુદ ૮ વળતાં પાણી ભાગ. સુદ ૧૧ સ્વસ્થપણે મૌન એકાદશીની આરાધના ભાગ. સુદ ૧૫ શ્રી સંધને હિતકારક બે શબ્દો ભાગ. વદ ૪ તાવનું ખૂબ જોર ભાગ. વદ ૫ તાવ નરમ.. ભાગ. વદ ૬ દઈનું સૌમ્ય રૂ૫. નિયામણ–આરાધના શરુ. ૧૨ા વાગે પુણ્યદાન. પૂજ્યશ્રીએ કાનમાં સંભળાવેલ ચારિ મંગલ વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ સંભળાવેલ “કમિતે અને પાંચ મહાવ્રતના આલાવા સવા બે વાગે પૂ. ગચ્છાધિપતિશ્રીએ આંખ ખેલી સહુને હાથ જોડી ખમતખામણું ત્રણના ટકોરે ધીમા ત્રુટક શબ્દમાં “અબ તો હમ ચલે ૨૯૨ આંખો મીચી. સવા ત્રણને પાંચ મિનિટે પ્રાણપંખેરૂ ઉડી ગયું. માહ સુદમાં પૂજ્યશ્રી ઝવેરસાગરને ભાવ- ૨૯૪ નગરથી વિહાર.
૯૪ ફા. સુદ ૧૩ પાલીતાણા છ ગાઉ પ્રદક્ષિણ.