________________
...........ast
.....મ
............
પૂજ્યમીએ કમૂરતાં પછી પે।. સુ. ૭ ના રાજ આવવા
જણાવ્યું.
આ સ્થિરતા દરમ્યાન મહત્વની વાત એ બની કે
કપડવ'થી પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના પ્રથમ પત્રને ખુલાસા ન મળવાથી વ્યાકુળ બની ગયેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ફરીથી કાકલુદીભયે એક પત્ર લખેલ જે કે પ્રાચીન સ’ગ્રહમાંથી મળી આવ્યા છે-કે જે પત્ર જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ (પા. ૨૫૧)માં તથા પરિશિષ્ટ-૬ (પા. ૫૦)માં છપાયેલ છે છતાં અહી' પ્રસંગાનુરૂપ સમજી કરી નૈધ્યેા છે.
xxxx x આપને એક પત્ર થાડા દ્વિ પૂર્વે લખેલ તે મળ્યા હશે,
વિ. આ દરમ્યાન આપશ્રીના મારા જેવાને પ્રભુ-શાસનના પંથે વાળવા ઉપયેગી–તિશિક્ષા આપતા પત્ર પૂ. બાપુજી દ્વારા મળ્યે, વાંચી ખૂબ આનંદ થયે,
માગ. સુ ના રોજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના પુરાલવી છે. તે અ ંગે કૃપા કરી યેગ્ય માર્ગદર્શન આપશે,
B
ત્વળી ખાસ નમ્ર વિનંતિ —ા સસારની પ્રવૃત્તિઓમાં ડર્ગી ગલે અ-જા, જીવ-હિંસા દિ અનેક પાપા કરવાં પડે છે, આમાંથી છુટાય શી રીતે !
૨૪૨