Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala
View full book text
________________
" પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય શૈલિથી તળે અને તેની યાત્રાની મહત્તા છરી મળવા પૂર્વક સંઘયાત્રાનું મહત્વ અને તે અને ઉચિત કર્તવ્ય પર સવા કલાક પ્રકાશ પાથર્યો, છેલો ગચ્છાધિપતિશ્રીએ બે શબ્દ કહી સંઘવીના ભાવને પરિપુષ્ટ કર્યો.
- પિળના સંઘ તરફથી દીપચંદ શેઠને સંઘના આગેવાન શેઠે પહેરામણી કરી સંઘપતિનું તિલક કર્યું.
પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્યને જણાવતાં ફરમાવ્યું કે
સંઘવી પિતાને પ્રભુઆજ્ઞાને શિરોધાર્ય કરી બધાને લાભ કરાવવાની જવાબદારી સમજે અને સંઘમાં આવનારા બધા પ્રભુશાસનના માર્મિક-ભાવને ધ્યાનમાં રાખી સહનશીલતા, સમતા, સંતોષ આદિ ગુણેની કેળવણી કરે” વગેરે મામિક ઉપદેશ આપી સહુને કર્તવ્ય-નિષ્ઠ બનવા જાગૃત કર્યા.
મહા. વ. ૧૧ શનિવારે પોતાના દહેરે ઠાઠથી સામૂહિક– સ્નાત્ર ભણાવી. શાંતિકળશ કરી ગચ્છાધિપતિ પાસે વાસક્ષેપ નંખાવી શુભ-શુકન મેળવી બીજ ઘડીએ ચઢતા સૂરે મંગળ

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370