Page #1
--------------------------------------------------------------------------
________________
pQwz
DiQ0c
પાનું ,
3. અવેર સાગર મ.ની તિ જીવન ગાથા
પ્રકાશક:- શ્રીં આગમોદદ્વારક ગ્રંથમાળા
કપડવંજ,
જિ. ખેડા.
0
0
0
0 0
Gynn11
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमानस्वामिने नमः
સાગ૨-ઝવેરાત
[પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીની માર્મિક જીવનગાથાનું હૃદયંગમ
આલેખન ]
शासनोद्धारका : महापुरुषाः सदास्तुत्यजीविनः
પ્રથમાવૃત્તિ
૧૦૦૦ વિ. સં. ૨૦૩૬
કિંમત ૫ રૂપિયા
વીર નિ. માં.
૨૫૦૬
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પ્રાપ્તિસ્થાન
આગમ દ્વારકે ગ્રંથમાળા મી. ગુ. જૈન ઉપાશ્રય
દલાલવાડા કપડવંજ (ખેડા)
coresrerres છે ....શુ...ભ....ક્યૂ....તિ... ૪ પૂ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ ના શિષ્ય
પૂ ૫. શ્રી અભયસાગરજી મ. ના શિષ્ય | મુનિશ્રી અશોકસાગરજી મ. તથા
મુનિશ્રી નિરૂપમસાગરજી મ.ની શ્રી ભગવતીસૂત્રના ગની (જે યોગનો પ્રારંભ સં. ૨૦૩૬ માગ. વદ ૧૧દિને સેરીસા તીર્થે થએલ)
અનુજ્ઞા રૂપે વિ. સં. ૨૦૩૬ છે. સુ. ૧૦ ઊંઝા મુકામે થયેલ ગણું પદવી પ્રસંગે આ પુસ્તિકાનું પ્રકાશન થયું છે, ... ..
دود ده
મુદ્રક :
Page #4
--------------------------------------------------------------------------
________________
સાગર-શાખાના અણુમેલ હીરાસમા
વાદી–ધુરંધર
ATNI
DARDAN
પ્રૌઢ પ્રતિભા અને આગમજ્ઞતાથી
આપતા પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमान स्वामिने नमः ।।
પ્રકાશકના બે બેલ
પરમ-પુનિત સુગૃહીત-નામધેય પૂ. આગમ દ્વારકશ્રીના પુનિત નામથી સંકળાયેલ અમારી આ લધુસંસ્થાએ પૂ. આગમોદ્ધારકશ્રીના સાહિત્યને વ્યવસ્થિત સંકલિત કરી પ્રકાશિત કરવાનું પુણ્યકાર્ય પૂ. ગચ્છાધિપતિ, શાસ્ત્રદંપર્ય–બેધક વાત્સલ્યસિંધુ સ્વ. પૂ. આ. શ્રી માણિકય-સાગરસૂરીશ્વર ભગવંતની અસમ અનુગ્રહભરી કરૂણા અને તેઓની અમીદષ્ટિથી પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પૂ. ગણિશ્રી ચંદનસાગરજી મ. પૂ. પં. શ્રી લાભસાગરજી મ. આદિ પૂજ્યવર્યોના સપ્રયત્નથી આજ સુધીમાં વિવિધ રીતે કરવાને પુણ્ય લાભ ઉઠાવ્યું છે.
પ્રાસંગિક પૂજ્યશ્રીઓની પ્રેરણ–બળે શ્રી નવકાર મહામંત્ર આદિ અંગેના સાહિત્યનું પણ પ્રકાશન કર્યું છે
પણ આજ સુધીના બધા પ્રકાશનેને ટપી જાય તેવું આ પ્રસ્તુત પ્રકાશન અમને ખૂબ ઉલાસ ઉપજાવે છે, કેમકે--
પ્રસ્તુત પ્રકાશન પૂ. આગદ્ધારકશ્રી જેવા બહુશ્રત સૂરિવર શ્રી–આગમસાર્વભોમ મહાપુરૂષના ગુરૂપદે બિરાજેલા પૂ. શ્રી ઝવેરસાગરજી પણ કેવા અજોડ વિદ્વાન અને આગમન.
Page #7
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતા હતા. તથા શાસન-પ્રભાવનામાં અને વાદકલામાં કેવા પ્રવીણ હતા? તેની સ્પષ્ટ માહિતી ઇતિહાસના અંધારપટ ઉકેલી વ્યવસ્થિત રજુ કરે છે. કે જેની માહિતી આજ સુધી સ્પષ્ટ સાધના અભાવે કેઈને ન હતી.
વિષમકાળમાં પણ ઝબકારા મારતા પુણ્યને આધારે છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં મળી આવેલ કેટલાક મહત્વના પ્રાચીન પત્રો-પુસ્તકે દસ્તાવેજી લખાણે આદિના આધારે પૂ, શ્રી ઝવેરસાગરજીમ. શ્રીનું આ જીવનચરિત્ર ઈતિહાસની નવી કેડીએ કંડારતું અમારા આજ સુધીનાં પ્રકાશમાં આગવી ભાત પાડતું શેભે છે.
આ ગ્રંથરત્નનું આલેખન સ્વતંત્ર નથી થયું, પણ પૂ. આગમ દ્વારકશ્રીની સર્વતમુખી પ્રતિભા-શક્તિનું દર્શન કરાવનાર શિલિમાં અનેકાનેક પ્રાચીન સામગ્રીને આધારે લખાઈ રહેલ–“શ્રી આગમ-જ્યોતિર્ધર”એ નામથી પૂ. આ. શ્રી આગમેદ્વારકશ્રીના જીવન-ચરિત્ર રૂપ મહાગ્રંથન બીજા ભાગના આલેખનના છેડા ભાગને રૂપાંતરિત કરી પ્રસ્તુત ગ્રંથનું કલેવર ઘડાયું છે.
આના પ્રકાશન કાર્યમાં તન-મનથી અવિરત સેવાભાવે કામ કરનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ રતનપેળ–અમદાવાદ) તથા શ્રી રતીલાલ ચી. દોશી (પ્રધાનાધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાલા-અમદાવાદ)
Page #8
--------------------------------------------------------------------------
________________
આશિષભાઈ માણેકલાલ શાહ (૪૭૭૦-૨ ઝવેરીવાડ સાતભાઈની હવેલી–અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટસ. ખાનપુર અમદાવાદ) અશ્વિનભાઈદવે. પાલીતાણા. ગાંધી હીરાલાલ ડાહ્યાભાઈ, સ્વામી સ્વરૂપાનંદજી તથા મુદ્રણ કાર્ય સ્વચ્છ અને જલ્દી કરી આપનાર શકિત પ્રિન્ટરીના માલિક શ્રી પિપટભાઈ અને ડિઝાઈન બનાવી આપનાર શ્રી નંદીવર્ધન એમ. શાહ ઊંઝા આદિના સહગની ધર્મપ્રેમભરી અનુદન કરીએ છીએ.
ખૂબજ સાવચેતી છતાં રહી ગયેલ દષ્ટિદોષ આદિથી થઈ ગયેલ ભૂલે બદલ શ્રી ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ ક્ષમા માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનને ગુણાનુરાગભરી દૃષ્ટિથી સદુપયેગ કરી શાસન-ગગનના તેજસ્વી તારકને પરિચય મેળવી કૃતજ્ઞતાભાવમાં અભિવૃદ્ધિ કરવા સર્વને નમ્ર વિનંતિ છે.
1 નિવેદક વિ. નિ. સં. ૨૫૦૬ | રમણલાલ જેચંદભાઈ વિ. સં. ૨૦૩૬
મુખ્ય કાર્યવાહક માહ સુ. ૧૪. બુધ | શ્રી આગદ્ધારક ગ્રંથમાલા
દલાલ વાડો કપડવંજ,
Page #9
--------------------------------------------------------------------------
________________
।। નમઃ શ્રોત્રિનશાલનાય ||
સંપાદક તરફથી
શ્રી દેવગુરુ–કૃપાએ જિનશાસનના મહાન જ્યાતિ ર આગમ-સમ્રાટ્ શ્રી આગમાદ્ધારક આચાય દેવશ્રીના સાગર જેવા અગાધ જીવન ચરિત્રના આલેખનનુ મંગલ કાર્ય પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિકયસાગર સૂરિવર્ય શ્રીની વરદ કૃપાથી ગજા બહારનુ છતાં સુવ્યવસ્થિતપણે ચાલ્યું. તેમાં ખીજા ભાગમાં પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીની દીક્ષાના પ્રસંગનું આલેખન દેવ-ગુરૂ કૃપા બળે મળી આવેલ અનેક પ્રાચીન પ્રામાણિક પત્રોનું સકલન કરતાં એમ માંગલિક વિચાર સ્ફુરેલ કે—
“જગપ્રસિદ્ધ મહાપુરૂષોના જીવનચરિત્રની શ્રેણિમાં પૂ. આગમાદ્ધારક આચાય દેવશ્રીના ગુરૂભગવ'તશ્રી ઝવેરસાગરજી મ. નું નામ ગણાય છે, છતાં તેઓશ્રીનું જીવનચરિત્ર કેમ લખાયું નથી ?’’
તેના કારણમાં એમ સમજાયું કે-“આધારભૂત પ્રામાણિક માહિતીની ખૂટતી કડીઓના કારણે પૂ. શ્રી ઝવેરસાગરજી મ.નું જીવનચરિત્ર સાકાર નથી બની શકયું.”
એથી દેવ-ગુરૂ કૃપાએ મળી આવેલ પ્રામાણિક માહિ તીઓના આધારે પૂ. આગમોદ્ધારક આચાય દેવશ્રીના જીવન ચરિત્રમાં જરા અ-પ્રાસ'ગિકતાના દોષ વહેરીને પણ મળી આવેલ બધી સામગ્રીને ઉપયેગ યથાશકય કરવા વિચાયુ:
Page #10
--------------------------------------------------------------------------
________________
આ રીતે મહાપ્રયને આલેખાયેલ આ જીવનચરિત્રને સ્વતંત્ર પુસ્તકનું રૂપ આપવાનું પણ કુરેલ, તે મુજબ આ ગ્રંથનું સ્વતંત્ર અસ્તિત્વ થવા પામ્યું છે.
આ ગ્રંથને આલેખનમાં દેવ–ગુરૂ-કૃપાએ ઉદયપુરના ગડીજી ઉપાશ્રયની ઓરડીમાંથી મળી આવેલ જૂના પત્રોને ફાળે ઘણે છે.
ઉપરાંત વિ. સં. ૧૯૪પમાં પ્રકાશિત અને
ઉદયપુર શ્રી સંઘ “શ્રી ગોડીજી મહારાજ મંદિરને વૃત્તાંત” પુસ્તિકાને પણ સહકાર ઘણો મલ્ય છે.
આ સિવાય સાગર-શાખાની પટ્ટપરંપરા, તપાગચ્છપટ્ટાવલી, આદિ ગ્રંથને પણ પ્રામાણિક સહારો મેળવ્યા છે.
આ લેખનને વધુ સફળ બનાવવામાં અનેક ધર્મપ્રેમી પુણ્યાત્માઓને સહયોગ મળે છે.
જેમાં ખાસ કરીને પ્રેસ-કોપી વગેરે બનાવવામાં મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. મુનિશ્રી પુણ્ય શેખર સાગરજી મ. આદિના ઉદાત્ત ધર્મપ્રેમભર્યા સહકારની ગુણાનુરાગભરી અનુમોદના કરૂં છું.
મને તે આ જીવનચરિત્રના કાર્યમાં અથથી અંત
Page #11
--------------------------------------------------------------------------
________________
સુધી પ’ચપરમેષ્ઠીઓની કરૂણા અને દિવ્યશકિતને ખૂબ સ્પષ્ટપણે અનુભવ થયેા છે.
તે વિના ઝીણામાં ઝીણી વિગતા સ્થલ, સમયની ઝીણવટ સાથે માહિતી મેળવી શી રીતે શકું ? તેથી તે બદ્દલ હું શ્રી નમસ્કાર મહામંત્રને ખૂબ જ ઋણી છું કે આ રીતે સફળતા સહુ આગળ ધપી રહ્યો છુ.
પૂ.
આ ઉપરાંત મારા તારક આરાધ્યપાદ ગુરૂદેવ શ્રી ઉપાધ્યાય ભગવતશ્રીની અદૃશ્યકૃપાના પણ એશી ગણુ છું.
વધુમાં આ ગ્રંથના ફ્ર્માં બધા જોઈ તપાસી ટૂંકુ પણ માર્મિક શ્રદ્ધાંજલિરૂપ “આદર્શ સયમધરની” ઉચ્ચ જીવન ગાથા”ના શીર્ષક તળે. પ્રાંજલ લખાણ લખી આપવાની ઉદારતા દર્શાવનાર પૂ. ગણી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. (કે જે પૂ. આ. શ્રી નેમિસૂરિમના શિષ્ય પૂ. આ. શ્રી અમૃતસૂરિમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મના શિષ્ય પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મના શિષ્ય રત્ન છે.) ના પણ ઉદાત્ત ધર્મપ્રેમની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું.
છેવટે પરમકૃપાલુ પરમતારક શ્રી જિનશાસન ગગનના તેજસ્વી તારકસમા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીના અદ્ભુત લાકોત્તર વ્યકિતત્વના પરિણામે યથાશકય ચકાસણી અને જાતમહેનતભર્યાં પુરૂષાર્થીના માપદ’ડથી પ્રમાણિત થયેલ વિગતાના આધારે આલેખાયેલ આ જીવનચરિત્રમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્મૃતિદ્વેષ, દૃષ્ટિ દોષ કે છદ્મસ્થતા થવા પામી હેાય તે બદલ ચતુર્વિધ શ્રી સ`ઘ સમક્ષ હાર્દિક મિથ્યાકૃત દેવા સાથે ચતુર્વિધ શ્રી સંઘમાં આવા મહાપુરૂષોના જીવનમાંથી ઉપજતી અપૂર્વ દિવ્યપ્રેરણાનુ' અલ વ્યાપક અને એ શુભ અભિલાષા સાથે વિરમું છું.
જૈન ઉપાશ્રય પાનસર તી
વીરિન સ'. ૨૫૦૬
વિ. સ. ૨૦૩૬ માહ સુ. ૧૨ સેામવાર
નિવેદ્યક
પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધમ સાગરજી મ.
ચરાપાસક
અભયસાગર
આધ્યાત્મિક જગતના ભામિયા
* રાગાદિ દૂષણાની અટપટી ગલીઓમાં ભૂલા પડવા ન દઈ સૌમ્યરીતે આધ્યાત્મિક જગતના ઉચ્ચ શિખરે પહોંચાડનાર સદ્ગુરૂ ભગવ’ત માહેશ કુશળ ભામીયા તુલ્ય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂ. ગીતાથ સુનિપ્રવર્ શ્રી ઝવેર સાગરજી મ. ને વંદના
( આલેખક-પૂ. સ્વ. આ. શ્રી હુ ́સસાગરસૂરીશ્વરજી મ.)
જે પૂજ્ય ગીતા–પ્રવર શ્રૌમાન સુનિરાજ શ્રી અવર સાગરજી મ.
તેઓશ્રીના વિદ્યમાન કાળે વતા
પૂ. આચાય, પન્યાસ, ગણી, મુનિવર અને શ્રી સદ્યામાં
પૂજનીય–વંદનીય અને શાસ્ત્રાના સૂક્ષ્માર્થાંનુ પૃચ્છાકેન્દ્રો લેખાતા.
તે પંચાંગી આગમાના જ્ઞાતા હતા.
તત્કાલીન ગચ્છાધિરાજ પૂ. ભૂલચંદ્રુજી મ,શ્રીના મહાન આત્માનુ તા તેઓશ્રી આજસ હતા.
તે સમયે
“જે ગચ્છમાં આચાય—ઉપાધ્યાયાઢિ પાંચ ન હાય તે ગચ્છ ચાર પલ્લી સમાન છે.”
એમ આખા શ્રી શ્રમણુસંધ સામે માથું ઊંચકીને આલવા જનાર પલ્લવગ્રાહીને—
Page #14
--------------------------------------------------------------------------
________________
"आचार्य, उपाध्याय, गणि, गणावच्छेदकं वा निश्रित्य विहरति स गच्छः
""
એ શ્રી કલ્પ–સામાચારીના પાઠને આધારે બેધડક એકલેહાથે ચૂપ કરી દેનાર તરીકે.
તે સમયે તેઓશ્રી એકજ સમર્થ ગણાતા હતાં. વિરતિધરાએ અવિરતિ ગણાતા દેવ-દેવીઓને નમસ્કાર કરાય નહિ.”
એમ સ્વમતિથી પ્રચાર કરનાર વિદ્વ–માનીને. લઘુશાંતિની ગાથા સાતમી-નવમી અને ચૌદમીમાં જે નમઃ શબ્દ છે તેના અર્થો શુ કરો છે ?’’
એમ પૂછીને.
સીધા અથ વાળનાર તરીકે–
તેઓશ્રી એકજ ખ્યાત હતા.
શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પુસ્તકના ચિત્ર-પરિચય વિભાગના રૃ. ૧ ઉપરના–
“સૂત્ર સિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેર સાગરજી પાસે (શ્રી વિજય કમલસૂરીશ્વરજી એ) આગમા પણ ભણી લીધા
તે ઉલ્લેખ મુજબ. તે સમયે. આગમા વ'ચાવનાર તરીકે મુખ્યત્વે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
તેઓશ્રી એકજ પ્રસિદ્ધ હતા. ઝાલાવાડ અને મેવાડ પ્રદેશના શ્રી સંઘમાં. તેઓશ્રીની આજ્ઞા અગ્રપદે રાજતી. તેમાં પણ લીબડી–બોટાદ અને ઉદેપુર
(કે જ્યાંની વ્યાખ્યાનની પાટને આજે પણ તેઓશ્રીની પાટ કહેવાય છે.)
વગેરે શહેરના શ્રી સંઘમાંશ્રી સ્થાનકવાસી પંથ અંગેની. તેઓશ્રીની વીર-હાકમય એક-છત્રી આણ ગાજતી.
તેઓશ્રીના સદુપદેશથી શ્રી સંઘએ કેટકેટલાએ. સ્થળાએ –
શ્રી જિનમંદિરે અને જ્ઞાનમંદિર બંધાવેલ. સ્વ કે પર દર્શનીય ધર્મની ચચવાળી કઈ પણ વ્યક્તિ. તેઓશ્રીની પાસે નિરુત્તર થતી. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. આત્મારામજી મ.ના. બબ્બે ચાર-ચાર સાધુઓ તે. આગમના અભ્યાસાર્થે. ચાતુર્માસ પણ તેઓશ્રીની સેવામાં રહેતા!
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧
તેઓશ્રી સંવત ૧૯૪૮ ના માગસર માસની સુ. ૧૧.
નારાજ.
લીંબડી મુકામે સ્ત્રવાસ પામ્યાની હકીકત સિવાયની કાઈ જ મૌલિક હકીકત.
આ લખતી વેળાએ પણ કરેલા અતિ પ્રયાસેય મળી
શકેલ નથી.”
એ કમનસીબી છે.
હાલ તે અમારી પાસે માત્ર—
ઉપયુ ક્ત ( તે પૂર્વ મુનિપ્રવરશ્રીને તત્કાલીન પૂ આચાર્યાદિ મુનિ ભગવંતા વંદનીય પૂજનીય અને ગીતા માનતા )
એ વાતની સર્વ સામાન્ય પ્રતીતિ આપતા ૮૧ વર્ષના જૂના—
(પૂ॰ આત્મારામજી મ. પૂ. ૫. શ્રી યાવિમલજી મ. પૂ. ૫. શ્રી પ્રતાપ વિજયજી મ. પૂ. દાનસૂ॰ ના ગુરુ,. મુનિશ્રી શાંતિવિજયજી મ. વગેરે પૂના મહાત્માઓના )
ઘણા હસ્તલિખિત પત્ર વિદ્યમાન છે કે જે પત્રોમાંના હાલ તો થાડા જ પત્રામાંના ઉપર્યુક્ત ભાગ.
નામવાર પ્રસિદ્ધ
શ્રી સંઘના લાભાર્થે આ નીચે
કરીએ છીએ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૫. ઝવેર સા. મ. ઉપરના આચાર્ય મ.
આદિના પ્રાચીન પત્રો (૧) પૂ. મુનિશ્રી આત્મારામજી મ. નો પત્ર. સ્થળ-રાંધણપુર સં. ૧૯૪૩ અષાઢ વદ ૧૩ વાર સેમ
ઉદેપુર મધ્યે શાંત દાંતાદિ ગુણગણ ગુક્તિ મુનિ શ્રીમદ્ ઝવેરસાગરજી ગ્ય
મુનિ-આત્મારામજી “આનંદ વિજયજી આદિ ઠાણ ૨૩ કી તરફ વંદના વાંચશે -
અત્ર સુખ શાતા છે આપકી સુખ શાતાને પત્ર-૧ આવ્યું તે પહોંચે x x x
મુનિ વીરવિજયજી તથા શાંતિવિજયજી ઈહ સાથે જ માસું છે. x x x (૨) પૂ. આત્મારામજી મ. (સૂરી) ને પત્ર
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય રમ્યમનસા તત્ર શ્રી ઉદેપુરનગરે મુનિ ઝવેરસાગરજી વિગેરે.
મહેસાણેથી લી. મુ. આત્મારામજી આદિ ઠાણ ૧૨ -તરફથી ઘણું ઘણું કરીને સુખશાતા વાંચજો x x x
તમેએ જે છાપામાં છપાવ્યું છે તે ઘણું જ સારું કર્યું છે અને તમારે પણ પ્રમાણ છે. x x x
આપને ક્ષાપશમ ઘણું જ સારે છે. x x x
મુનિ જયવિજય તથા હેમવિજયજી લેકપ્રકાશ તમારી પાસે વાંચે છે, તે ઘણું સારું કરે છે * * *
Page #18
--------------------------------------------------------------------------
________________
મિતિ સંવત ૧૯૪૪ના વૈશાખ વદિ ૫ વાર બુધ દ, વલભવિજયની વંદના વાંચશે.
(૩) પૂ. દાનસૂ, ના ગુરુ પૂ. વીરવિજય . મને પત્ર
સપ્તવિંશતિ ગુણગણલકૃત મુનિરાજ શ્રી શ્રીમદ્ ઝવેરસાગરજી મહારાજની સેવામાં મુ. ઉદપુર
અત્ર શ્રી પાટણસે મુનિ વીરવિજ્ય તરફસે ત્રિકાલ વંદણા, સેવામાં વારંવાર અવધારણી.
આપને પત્ર પહોંચો.
વાંચકર સેવકકુ (કું) બડા આનંદ હેયા એજ પ્રમાણે, કૃપા પત્રકી કરશોજી * * *
ભાવનગર વાળાને પત્ર હતે.
મુનિ શ્રીમત્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ૬ સાધુ સહિત પાલીતાણું જવાના છે. * * *
હમે જે પિળમાં ઉતરેલ છીએ તે ળિકા નામ માણ-- યાતી પિળ કહી જાતી હૈ x x x
કૃપાપાત્ર સેવકકે જરૂર દેણા. જુદાઈ ગણવી નહીં. એજ.
સંવત ૧૯૪૪ માઘવદિ ૧૨. સેવક વીરવિજયજી (૪) પૂ. મુનિ શ્રી શાંતિવિજયજી મહ ને પત્ર
શ્રી સ્થલ શ્રીમત્ શત્રુંજય તીર્થાધિષ્ઠિત પાદલિપ્ત નગર સં. ૧૯૪ર આ સુ ૧૪,
Page #19
--------------------------------------------------------------------------
________________
-૧૪
મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધી ગભીર્યાદિ ગુણગણગુ મિત
મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ જોગ સુનિ શાંતિવિજયની તરફના વંદના ૧૦૦૮ વા.વાંચણા × × × જે આપે ખખર મંગાવ્યા તે ખાખત અંગે નીચે અરજ કરૂ છું.
પર્યુષણ પહેલાં ઈંડાંથી ચાર વેદ ( ૧૫ મણુ કહેવાતુ પુસ્તક) શ્રાવક દ્વારા મુખઈથી મંગાવવા આત્મારામજી તરફથી લખાયુ` હતુ' x x x
મહારાજ
આપનું કારતક માસમાં છઠ્ઠાં તરફ પધારવું થશે કે નહી ? × × ×
શ્રાવક રડમલ તથા મગનલાલ તથા કેશરીચ' વગેરેને ધર્મ લાભ કહેવા તસ્દી લેશે.
(૫). પૂ. દાનસૂરિના ગુરૂ વીવિજયજી મ. ના પત્રઃસ્વસ્તિ શ્રી ઉદેપુર મધે ખીરાજમાન
મુનિ મહારાજ શ્રી. શ્રી. શ્રી. અવેરસાગરજી મહારાજજી જોગ અત્ર પાલીતાણેથી તામેદાર વીરવિજ્ય તરસે ત્રિકાલ વંદના અવધારણી.
વિશેષ આપના પુત્ર આન્ગેા.
વાંચકર સમાચાર માલુમ કીયા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
તેના જવાબમેં શાંતિવજેને લીખા તે પ્રમાણે આપને માલુમ કરણા.
વિશેષ અત્રિ આપકે પસાય સં. શાતા હૈ ઓર અત્ર ભગવતી સૂત્ર વંચાય છે.
ત્યારબાદ ઉપર ઉપદેશ પદ ગ્રંથ વંચાય હૈ ઔર મુનિ ઠાણે ર૪ બિરાજે હૈ xxx
અમી વીજે અત્ર હૈ ઔર ભણુવિજ્યજી શ્રી શિહેર ચોમાસું હૈ એજ.
કઈ પણ નવીન હોગા તે આપ જેગ્ય જરૂર લખું. ઔર પુંજાવત મગનલાલ રેડમલ તથા ઉદેચંદ સર્વ શ્રાવક જોગ હમારા ધર્મલાભ કહેણ ૪ ૪૪
પત્રકા ઉત્તર મારા નામથી કિપા કરણ * * * જલ્દી કાગળ હાથમેં આવે વાસ્તે x x x
ઔર આપને જેવી પ્રીતિ હૈ સેવક ઉપર તેવી જ રાખવી. ભેદ બીલકુલ રખણું નહીં. આપને જાણકાર , હમે તે થેડી બુધી વાલા, ભુલ જાઈએ. પરંતુ આપને નહીં ભુલણ, કદી મિલેંગે જમ આનંદ હોગા Xxx બડાજ આનંદ કિયા થા ફેરબી એ દિન આવેગ જબ ધન હવેગે એજ વદિ ૧૨ છે (૬) પૂ. મુનિ શ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર
સ્થળ અમદાવાદ સંવત ૧૯૪૪ વૈશાખ વદ ૮ વાર શનૈશ્ચર.
Page #21
--------------------------------------------------------------------------
________________
મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્ય આદિ અને ગુણ ગણ ગુક્તિ મુનિ મહારાજ ઝવેરસાગરજી રોગ્ય. મુનિ શાંતિવિજયજીની વંદના. ૧૦૦૮ વાર અવધારશે.
(આપે મેકલેલ) સંપૂર્ણ છાપું સભામાં વંચાયું હતું x x x મેસાણામાં પણ બડે મહારાજ પાસે તે સઘળું લખાણ વંચાવવામાં આવ્યું હતું. - મુનિ વલ્લભવિજયજી પાસે બડે મહારાજે પત્ર પણ આપની ઉપર લખાવ્યું છે. * * * - | મુનિ વીર વિજ્યજી તથા કાંતિવિજયજી ભરૂચ માસું * * * 3791 a 3 ***
મુનિ જેવિજયજીને તથા હેમવિજયજીને મારી તરફ અનુવંદન કહેશે. (૭) ઘોઘાથી પૂ. દાન વિ. ની દીક્ષા પછીને પૂ. વીર વિ, મ, ને પત્ર
સ્વસ્તિ શ્રી લીબડી મહાશુભસ્થાને
પૂજ્યારાધે અનેક ગુણગણાલંકૃત મુનિ શ્રી ઝવેરસાગરજી વિગેરે જેનશ્રી નવે શહેર (ગામ) થી.
લી. મુનિ વેરવિયની તથા જયવિજયમ. તથા રાજવિજયજી તથા દાન વિ. ની વંદના વાંચશોજી x x x
આપકા માસા કડાં હેગા? ઔર આપકી સાથે કેટલા ઠાણું? ને કહ્યું કેણ રહેશે? સ લીખણુજી.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
ઔર કમલવિજય તથા આન'દ્રવિજય વગેરેન ભગવતીજી આદેકા જોગ× × × સમાચાર કીરપા કરકે લખણાજી × ××
એજ સ’. ૧૯૪૭ જેઠ સુદ ૧૪, ૬. જયવિજય પૂ. મુનિ આણંદ સાગરજી મ. ને વડી દીક્ષાના જોગમાં નાખવાના દિવસ (૮) પં, શ્રી, દયાવિમલજી મ, ના પત્ર
શ્રી પારસ્વજીન પ્રણમી અમદાવાદથી લી. પન્યાસજી દયાવિમલજી તથા ૫. સેાભાગ વિમલજી તથા સાધી વીજલાશ્રીજી વિગેરેની વંદણા તથા અનુવદના વાંચશેાજી ગામ લીંબડી મધ્યે મુનિ અવેરસાગરજી તથા મુિ લબ્ધિવિજયજી તથા થાભણ વિજયજી તથા કમલવિજયજી વગેરે x x x
ખીજુ` મારી તરફ્ની ફીકર ચિંતા કરશે નહી'. અમારે તે જેવી રીતે મુલચ'દજીનું એલ્યુ. ખાડાલ રહે તેવું કરવાને વિચાર છે. તેની ફીકર ચિંતા કરવી નહી' ××× સ. ૧૯૪૬ વષે ચૈતર વદ ૧ વાર રવે (૯) પૂ. પં. શ્રી પ્રતાપવિ. મ૦ ને પત્ર
શ્રી પાર્શ્વ જિન' પ્રણમ્ય.
સ્વસ્તિશ્રી રાજનગરથી લી. પન્યાસ પ્રતાપવિજયજી ગણી જોગ
શ્રી લીંબડી મધ્યે મુનિ અવેસાગરજી ભેગ સુખશાતા પહોંચે × ૪ ×
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
અંતઃ કરણની વાત તમને જ લખી છે, વાસ્તે તમારે ખાનગી રહે વાંચવી ××× હમે તમારી સાથે પુરેપુરી ખાનગી પ્રીતી ગણીયે છીએ.
સ. ૧૯૪૬ વર્ષ જેઠ વદ ૧૨ વા. રિવ. લી. ૫ પ્રતાપવિજયજી ગણિવર.
(૧૦) યુ. દાન સૂ૦ ના ગુરુ મુનિ વીર. ના પત્ર. શાંત દાંત ધીર્યાદિ ગુણાર્પત.
સુનિ મહારાજ શ્રી ઝવેર સાગરજી મહારાજજી આિ સ મુનિગણુજી જોગ મુ. લી'બડી.
અજમેરસે લીખી. વીરવિજય કાંતિવિજય આદિ ઠાણા ૭ ના તરસે ત્રિકાલ વંદના અવધારણાજી
x x x પ્રથમના પુત્ર પહેાંચેા. લીખણાજી
ઔર કપડાં રંગવાના પાઠ તથા ધાવાને વાસ્તે કપડાં ધાવાના પાઠ ધાવાં તો ખાર લગાવવા કે નહીં! તેને પાઠ કૃપા કરી લીખાવી મોકલશેાજી.
તથા ત્રણ થુઈવાલાની સાથે આપને ચર્ચા થઈ હતી તે ખાખત ને ચર્ચા પત્ર અથવા કોઈ ચાપડી છપાયેલ હાય તા મોકલવા કૃપા કરસેાજી.
વાર્તા
અમદાવાદમે’મુહુપત્ની માંધણી એવી સાંભળવામાં આવી છે, તે ખરી છે કે કેમ ? ×× × પત્રકી કૃપા અત્રે કરણાજી x x x
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૯
ફાગણ વદ ૧. લી વીરવિજય (પિસ્ટ તા. લીમડી માર્ચ ૨૯/૧. સિકકા મુજબ સં. ૧૯૪૭.) (૧૧) પૂ. મુનિશ્રી શાંતિ વિજયજી. મ ને પત્ર,
શ્રી ગૌતમાય નમ: - શુભસ્થળ લીંબડી મુકામ.
શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ–ગુણગણ ગુક્તિ મુનિ શ્રીમાન ઝવેરસાગરજી ગ્ય. મુકામ ફક નગરથી લિ. મુનિ શાંતિવિજયજીની વંદન ૧૦૦૮
સાથે વિજ્ઞાપના આપની કૃપાથી બહાં સુખ શાતા છે. આપની સદા સુખવૃત્તિ ઈચ્છું છું.
પત્ર આપકા માર્ગશીર્ષ ૧૦ ક લિખા મીલા, વાંચકર અત્યંત આનંદિત હવા.
પ્રશ્ન ૧૩ સવિસ્તર ઉત્તર સાથે પહોંચ્યા આપે મને ઘણે સારો જ્ઞાનને લાભ આપે છે. તેને માટે હું આપને અનુ ગૃહિત છું x x x.
દ્વાદશાંગી વિષે અને અભયદેવ સૂરિ વિષે આપે બહુ શ્રેષ્ઠ વર્તન લખ્યું છે.
યુગપ્રધાન યંત્ર ૧ વિશે પણ હૃદયંગમ ઉત્તર આપ્યું છે. વસુદેવહિંડીના કેટલા ભાગ છે.” અને કણસા ભાગમાં સીતા રાવણની પુત્રી છે. તે વિષે વર્ણન આવે છે. તે
જણાવવા કૃપા કરશે Xxx દ:- મુનિ વીરવિજયજી તથા કાંતિવિજયજી, (૧૨) પૂ. આત્મારામજી મ. (સૂરિ) શ્રી
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૦
આખે પત્ર ખાલાવમેધ લિપિમાં લહીયાની જેમ માતીના દાણા જેવા સુંદર અક્ષરોથી પાતે ખુદ લખેલે છે
શ્રી વા
શ્રી ઉયપુર મધ્યે શાંત દાંત ધૈર્યાદિ ગુણે પેત
બિરાજમાન
પરમ સવગી મુનિ ઝવેરસાગરજી જોગ્ય ચિઠ્ઠી લીખી. અત્ર શ્રી રાધનપુરસે મુનિ આણુ' વિજય ઇ. હાણે
૨૨ તરસે વણા વાંચણી.
વિશેષ લખવા મતલખ કે
ચાપડી ૧ જૈન પ્રભાકરની પહેાંચી છે.
ઔર આજરોજ ચિઠ્ઠી એક આપકી આઇ. સમચાર માલુમ કીયા.
આપને લિખા જે તીન થુઈવાલેકી કાણસે જગા ચામાસા હૈ' સૌ જવાબમે’ માલુમ કરણાજી
અત્રસે વીસ કેસપર થરાદ કરીને ગામ છે, ઈણુ ગામમે હૈ. ચેામાસા કારણકે થરાદ ગામને' કડવામતી વાલા ઘણા છે; તેથી કરીને તે લેાકેાની માનતા એહીજ ક્ષેત્રમે હૈ. દુજી જગા ઉભા રહેવાના ઠેકાણા નથી
અ. અજ્ઞાન તિમિર ભાસ્કર અખ. તક બહાર પડેલા
Page #26
--------------------------------------------------------------------------
________________
નથી થડાજ દેશ હૈ વાતે તૈયાર હતી એટલે પ્રથમ આપ જોગ્ય આ ગે.
પીસ્તાલીસ આગમને સ્વાધ્યાય કરે છે તે ઘણી અરથી બાત હૌ શીવજી રામજી કેઈ બેલે છે કે નહીં જવાબ કૃપા કરણી એજ.
લી. સેવક રવિજય તરફસે ત્રિકાલ વંદણા અવધારણું. આપને સેવક ઉપર અભ્યાસ બાબત ઉપદેશ લીખા, સે બડી કૃપા કરી.
આપને એહીજ લિખણ ઉચીત હૈ, અબતક આપે જોગ મેને નહીં લીખા તેનું કારણ ફક્ત શાંતિવિજય ચિઠ્ઠી પત્ર લિખે એટલે મારે લિખવા ના છેડા કામ પડે. પરંતુ મેરા પ્રમાદસે નહીં લિખા થા સે માફ કરણા.
આજ પીછે નવીન સમંચાર આપ જગ્ય લિખેંગે
મુંબઈમેં બાલચંદ્રજી આવેલ છે, ઔર સુખલાલ પણ મુંબઈ મેં છે. દનુંને ચાર ચારા ભગવતી સૂત્ર વાંચને હૈ ઔર બહોત લેક બાલચંદ્રજી પાસે જાતે હૈ. - ઔર રતન વિજય બાબદ ઉત્તર તૈયાર થઈ ગયેલ છે.
તે પણ આપ જેગ્ય માલુમ રહે. - લબ્ધિવિજ્યાદિ ચાર ઠાણે બેટાદ, ગંભીરવિજય વલે છે, તે દો સાધુ છે. હંસવિજય તથા તેના ચેલા દે
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
જણને પાટણમે. ચૌમાસા કરાયા છેઃ એજ દો કમલ વિજય તથા ઉત્તમ વિજયાદિ પાલીતાણે છે.
આપને યુ``ષણ બાબત લિખા સે। એકાદશી વાલે ટ્વિન પણ એસે ઔર અમાવાસકે દિન જન્મ હેાસી દુજ એકમ ભેગા છે. ચાથકે નિ સવચ્છરી છે. તેણી રીત છે. માલુમ કરણા એજ.
એકવાર ફેર કેશરિયાજી ભેટવાના ભાવ વર્તે હું એજ લી. સેવક વીરવિજયની વઢણા અવધારણી. હાલમાં દે। સુનિ નવીન થયેલ છે. સંપ્રદાયની વધેતરી હૈ સ્હેજ જાણવા લિખતા હૈ ા
પુંજાવત મગનલાલ તથા રાહજી આદિ સવ શ્રાવકજી જોગ્ય મેરી તરસે ધર્માંલાભ માલુમ કરવણા.
ભટજી જોગ્ય ધર્મલાભ કહેણા, એડીજી મહારાજજીકે મંદીરમે' મેરી તરસે નમસ્કાર જરૂર કરણી (અહી સુધીનુ લખાણ પૂ. આત્મારામજીનુ લખેલ છે. તે પછી પૂ. શાંતિવિજયજીનું છે. રાધનપુર ૧૭ એપ્રીલ ૯૧
પેસ્ટના
સિક્કા મુજબ સ. ૧૯૪૭ ચે સુ. ૯. શનિવાર
આ પ્રમાણે વિક્રમની ૧૯ મી શતાબ્દિમાં પ્રભુ શાસનની આજીવન ખજાવેલ જવલંત સેવાના પ્રતાપે વગર પદ્મવીએ પણ પૂ. આચાર્ય મહારાજ આદિ વિશાલ શ્રમણ વર્ગના તથા પ્રકારના એક અવાજે પૂજ્યભાવ સપાન કરનાર આપણા તે પૂજય સન્મુનિરાજ ગીતા પ્રવર
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ઝવેરસાગરજી મ. ને તે પુણ્યાનુબંધી પુણ્યને વિપાકેદય પણ એવે તે અજબ છે કે તેઓશ્રીને જીંદગી સુધી “સોએ બિચારા ઉકિતને સાર્થક કરી બતાવનાર સેંકડો શિષ્યની પ્રાપ્તિ થયેલ નહીં, પરંતુ એકે હજાશ” ઉક્તિને (પ્રભુશાસનને વિજ્યધ્વજ દિગંત લહેરાવવા દ્વારા) સાર્થક કરી બતાવનારા પૂ. આગમાદારક જેવા મહાન અને સમર્થ વિદ્વાન શિષ્યરત્નની પ્રાપ્તિ થયેલ???”
આ અભૂતપૂર્વ ગ્રંથના અભૂતપૂર્વ મંગલ તરીકે તેવા તે પૂ. અભૂતપૂર્વ મંગલરૂ૫ શાસન–સમર્પિત સ્વર્ગત વિદ્વદ્વર્ય મહામુનિરાજશ્રીને આ ગુણ-સ્તુતિદ્વારા વિકેટિ વંદનહે! |
Page #29
--------------------------------------------------------------------------
________________
આદર્શ સયમધરની ઉચ્ચજીવન-ગાથા तेभ्यो नमस्तदीयान् गुणांस्तुवे तेषु मे दृढ़ा भक्तिः । अनवरतं चेष्टन्ते, जिनवचनाद्भासनार्थ ये ॥
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશાવિજયજી મહારાજે એક સ્થળે કહ્યું છે કે લોકોત્તર પ્રભુશાસનની રક્ષા–પ્રભાવના માટે જે નિર'તર પ્રવૃત્તિ કરતા હાય તે મહાપુરુષાને મારા નમસ્કાર થા. તેઓના ગુણુની હું પ્રશંસા કરું છું, અને તેના પ્રત્યે હું દૃઢ ભક્તિવાળા છું.” વિરલ વ્યક્તિત્વ ઃ
*પૃહણીય–ચરિત પ્રાતઃસ્મરણીય સ્વ-નામધન્ય શ્રી અવેરસાગરજી મહારાજે પણ નિરંતર જિનશાસનની રક્ષા–પ્રભાવના કરીને સ્વ-પર આત્માઓનું કલ્યાણ કરવા પૂર્ણાંક નિજ–જીવનને ધન્ય બનાવ્યું હતું.
શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણ-પરપરામાં શ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સદા સાદર સ્મરણીય છે અને રહેશે. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસન પ્રીતિ સાથે ગીતાતા અને શાસનના સાતે ક્ષેત્રામાં નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષાને ઓળખવાના માપદડ માનીએ તા તપાગચ્છની સાગર-શાખાના પૂજ્યપાદ શ્રી અવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-સ્થવિર
શ્રઋણરત્ન હતા.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫
માં થયે હાર સંયમપાલ તર બનાવ્યા
આ પુસ્તકમાં તેમના “જીવન અને અદ્દભુત વ્યક્તિત્વને કે પરિચય આપવામાં આવ્યું છે.
તેઓશ્રીને જન્મ તે મહેસાણા જેવી ગરવી ગુજરાતની પિચી ધરતીમાં થયે હતું, પણ સંયમ-જીવન સ્વીકાર્યા બાદ કઠોર તપ-ત્યાગ અને અસિધાર સંયમપાલનવડે મન-શરીરને મેવાડની ધીંગી ધરા જેવા ખડતલ અને નકકર બનાવ્યા હતાં.
તેઓશ્રીના જીવનમાં અનેક વિરલ–ગુણેને સુમેળ જેવા મળે છે.
આ કાળમાં શક્ય એવું શુદ્ધ અને પ્રાયશઃ નિરતિચાર રીતે સંયમ-જીવનનું પાલન તેઓશ્રી કરતા અને કરાવતા
હતા. નિસ્પૃહ શિરોમણિની ઉપકાર-પરાયણતા
શ્રમણ-જીવનને ભાવનાર સર્વોપરિસારતત્વરુપ નિરાશક્તતા–ગુણને વિકાસ તેઓશ્રીમાં જોવા મળે છે.
ઉદયપુર જેવા વિશાળ અને ભક્તિભીના ક્ષેત્રમાં સળંગ દશ માસા કરવા છતાં તેઓશ્રીના સંયમ-પાલનમાં ન તે સહેજ પણ શિથિલતા આવી હતી, ન તે તે ક્ષેત્રને પ્રતિબંધ (રાગ) લાગે.
માળવા-મેવાડમાં જાતે ઘણું કષ્ટ સહન કરીને શ્રી સંઘ અને અનંત–ઉપકારી પ્રભુ –શાસનની જે શાનદાર રક્ષા–પ્રભાવના કરી છે, તેને માળવા-મેર્યાડના સંઘે કદી વિસરશે નહીં.
Page #31
--------------------------------------------------------------------------
________________
તેમાં પણ ઉદયપુરના શ્રી સંઘ ઉપર તે તેઓશ્રીએ. અપાર ઉપકાર કર્યો છે, ---
ઉદયપુર શહેરના શ્રી સંઘને જે અત્યુદય જોવા મળે. છે, તેને યશ-કળશને અભિષેક પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજના શિરે થે ઘટે છે. આજ્ઞાંકિત મહાપુરુષને વાદ-વિજય–
માળવા ને મેવાડમાં સતત ૧૨-૧૩ વર્ષની જહેમતથી આર્યસમાજીએ અને સ્થાનકવાસીઓની ભ્રામક અને અંજમણી પ્રચાર-લીલાના આક્રમણને એકલે હાથે ખાળવાનું દુઃશક્ય કાર્ય તે તેઓજ કરી શકે.
તેઓશ્રીમાં છુપાયેલી આ શક્તિનાં દર્શન પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજે કર્યા અને તેઓશ્રીની આ વિરલ શક્તિ ખીલે અને તેને સદુપયેગ શ્રી જિનશાસનના ઉદ્યોત કાજે થાય એવા શુભ આશયથી માળવા અને મેવાડ જેવા અણખેડાયેલા ક્ષેત્રોમાં વિચરવાની આજ્ઞા કરી. અને પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે પણ એ આજ્ઞા શિરસાવંઘ કરી. અને તેથી જ તેઓશ્રીની શક્તિ શતમુખે પાંગરી.
પિતાના જીવનમાં સર્વોપરી સ્થાન આ આજ્ઞાને આપ્યું હતું. એ વાતની સચ્ચાઈની પ્રતીતિ (પૃ. ૧૯૦) ઉપરના પ્રસંગથી થાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૭
જ્યારે માળવા.મેવાડમાં (વિ.સ. ૧૯૨૯ થી વિ.સ. ૧૯૪૧ સુધી) સતત ખાર ચામાસા કર્યાં પછી પેાતાના પરમ ઉપકારી ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજના દર્શન -વઢનની તીવ્ર ઈચ્છા છતાં અને ઉદયપુરના અતિ–પરિચિત ક્ષેત્રમાં જવાની અનિચ્છા છતાં ઉદયપુર શ્રીસંધ ઉપર એક આફત આવી. પરદનના હુમલાને સફળ રીતે ખાળવાનુ કા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ ચરિત્રનાયકને ભળાવ્યુ` અને આજ્ઞા કરી. તેથી પેાતાની ઈચ્છા ગૌણ કરીને આજ્ઞા પ્રમાણે ઉદયપુર જવાનું નક્કી કર્યુ છે. આ ગુણુ તેમના આત્માનું ગુપ્તમળ છે અને જીવનના ઊર્ધ્વીકરણની ગુરુ ચાવી છે.
માળવા–મેવાડમાં તેઓશ્રી વાદી શાશન પ્રભાવક તરીકે (આઠ શાસન પ્રભાવકમાં વાદી પ્રભાવકનું ત્રીજું સ્થાન છે) ખૂબ સફળતાને પામ્યા છે.
તાર્કિક વિદ્વાનશ્રીની શાપારગામિતા—
પૂજ્ય ચરિત્રનાયકે ગુરુકુળ વાસમાં રહી વિનય બહુમાન પૂર્ણાંક આગમ ગ્ર ંથાનુ' ગુરુ મુખે અધ્યયન કરી તેનાં રહસ્ય! આત્મસાત્ કર્યાં હતાં. તેથી પ્રસ ંગે વાદમાં જે વાત આવે તેના ઉપરના અર્ધાં નહી. પણ અદ પર્યાં સુધી પહાંચીને તેનુ શાસ્રસિદ્ધાંત તર્ક અને વ્યવહારુ ચુક્તિ દૃષ્ટાંતા દ્વારા જે નિરસન કરતા. (પૃ. ૧૯૨) દ્વિત્તા પરમે। ધર્મ ને શાસ્ત્ર દષ્ટિએ મૂલવે છે. એ શક્તિથી વિજયની વરમાળા
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
તેમને વરે છે અને વચમાં મેટા અને પ્રસિદ્ધ એવા વાદીને પણ તે મહાત કરે છે.
-શાસ્રીય વિધિનું મા દ્રન
આજના તપાગચ્છીય શ્રી શ્રમણ-સંઘે પેાતાના ચાલુ ધાર્મિક કાર્યોંમાં આમાંથી ઘણા આધ લેવા જેવા છે.
પરમ કૃપાળુ પરમાત્માની ભકિતના કારણરૂપ મહેસ્રવા આજે ખૂબ થાય છે, પણ તેના યથાથ લાભને પામવા માટે જાતેજ ભકિત કરવાની છે તે કેવી રીતે કરાય તેનુ આદર્શ ઉદાહરણ આમાં મળે છે.
૧. અષ્ટાહ્નિકા મહોત્સવની શાસ્ત્રીય રીતિ નીતિ. (પૃ.૧૫૬) ૨. ઉપધાન વિધિની આદશ રીતિ (પૃ. ૨૨૯)
૩. ઉડ્ડયપુરથી રાણપુરને છરી પાળતા સંઘ (પૃ ૨૪૪) વગેરે પ્રસંગનુ જે નિરુપણ છે તેમાં વિધિના ખપીને પૂરી સામગ્રી અને માદન મળે છે. આદર્શ નમ્રતા અને ગાઢ વૈરાગ્ય
પૂજ્યપાદ ગચ્છાધિપતિએ જ્યારે ચરિત્રનાયકશ્રીની ચેાગ્યતા જોઈને શ્રી ભગવતીજી સૂત્રના જોગની વાત કરી, ત્યારે તેઓએ જે શબ્દોમાં જવાખ આપ્યા છે તેમાં ભારેભાર વિનમ્રતાનાં દર્શન થાય છે. (પૃ. ૨૬૬-૨૬૭) અને સાધકમાં જરૂરી ગણાતા લઘુતા નમ્રતા વગેરે ગુણાનું આધિકય દેખાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૯
આજના કાળે સાધુ-સાધ્વીજી મહારાજને આ ચરિત્ર
ઘણી પ્રેરણાનું ભાતું પૂરું પાડે છે. કેવુ પાળી શકાય છે ? અને કેવુ" પાળવુ એધ અને મ્યાન પણ આમાંથી મળે છે.
આ કાળમાં પણ સયમ જોઈએ ? તેના
પ્રસ્તુત ચરિત્ર અને તેની લેખનશૈલી—
પ્રસ્તુત ચરિત્ર લેખન પણ ચેાગ્ય શિલ્પીને હાથે થયું છે ત્યાગીને ત્યાગી જ ઓળખી શકે અને ચાગ્ય અજલિ આપી શકે એ ન્યાયે અહી. ચરિત્રનાયક અને ચરિત્ર– લેખકના ઉચિત ચેગ થયા છે.
આ પુસ્તક દીક્ષિત અને દીક્ષાથી અન્ને કક્ષાની વ્યક્તિને સરખુ. ઉપકારક અને ઉપયોગી છે.
દીક્ષિત સાધુ-સાધ્વીજીઅે આમાંથી અનેકવિધ માગ દશ ન અને ઉચ્ચ જીવન જીવવા માટેનુ પ્રાત્સાહન મળે છે અને દીક્ષાથીને પણ પેાતાના કર્તવ્ય માની કેડીનુ દર્શન લાધે છે.
પ્રસંગે પ્રસંગે શ્રમણ્ જીવનના આચાર-વિચારને નિળ બનાવે તેવી જે વાતા લખી છે, તે ધ્યાનથી વાંચવા જેવી અને કરી કરી વિચારવા જેવી છે.
યાદગાર હિત શિક્ષા
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીએ પેાતાના છેલ્લા ચેામાસામાં પાલિતાણા મુકામે આશ્રિત-શ્રમણુ વગ ને જે અમૂલી માર્મિક અને નોંધપાત્ર હિતશિક્ષા આપી છે, તેતે શ્રમણ-જીવનને
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
નરવું. સાધુત્વને વરવું અને આત્મ-તત્ત્વને ગરવુ મનાવે તેવી સાનેરી ને સતત-સ્મરણીય છે. ‘વાયણા' એટલે શું ?
દીક્ષાથી દીક્ષા લેવા તૈયાર થાય છે પણ તેને જે મગળ જીવન જીવવાનુ છે તે ભાવિ−જીવનને નિરાપદ અને નિરામય અનાવવા શુ કરવુ જોઈએ ? એ પ્રશ્નના ઉત્તર રૂપ પૂર્વવિધિનુ' જે સુ ંદર માગદશન (પૃ. ૧૪૩) આવ્યુ છે, તે ભવભીરુ ભવ્યાત્માએ આચરવા જેવુ છે, તથા એજ દીક્ષા પ્રસંગના અનુસંધાનમાં દીક્ષાથી દીક્ષા ગ્રહણ કર્યાં પહેલાં જે સ્વજન-સામિ કને ત્યાં વાયણા કરે છે તે શુ' છે ! તેનુ સુંદર અને યાદગાર વિવેચન અહી' (પૃ. ૧૫૧) મળે છે, તે સમજવાથી લેાકેાત્તર પ્રભુશાસનની રીતિ–નીતિ કેવી ઉમદા હાય છે ? તેને ખ્યાલ આવે છે.
મેરૂતેરસના રહસ્યા —
વળી પર્વની શબ્દ રચનાની પાછળના રહસ્યાને પ્રસ ંગે પ્રસંગે (પૃ. ૧૫૫) છતા કર્યાં છે. પોષ વિદ્યુ તેરસને મેરૂતેરસ કેમ કહેવાય છે ! તેના ઘણા ખધાને ખ્યાલ નથી હાતા. અહી તે મામત ઉપર સારુ' અજવાળુ' પાથર્યુ છે. પ્રાચીન પત્રા : એક બહુ મૂલ્ય ખજાને
માનવના હૃદયની ભાષામાં લખાતા સાહિત્યના પ્રકારો ત્રણ છે પત્ર, રાજનિશી અને પ્રવાસ કથા.
આમાં પણ અંગત પત્રામાં વ્યક્તિ નિખાલસતાથી પેાતાની જાતને પ્રગટ કરે છે અહી” (પૃ. ૧૧૩, ૧૧૪,
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
૧૧૮, ૧૨૮, ૧૩૦, ૧૩૨, ૧૩૫, ૧૫૩, ૧૭૬, ૧૮૦, ૨૧૪, ૨૧૯), એવા મનનીય દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રે અનેકની સંખ્યામાં મળે છે.
પત્રમાં તત્કાલિન દેશ-કાળની પરિસ્થિતિના પણ પડઘા ઝીલાયા છે.
આવા પત્રે પૂરા રસથી મેળવવા બદલ લેખકશ્રીને શતશત ધન્યવાદ.
એ પત્રે જેવી જ અતિહાસિક–માહિતી પૂરી પાડતી પાલિતાણાની જે કડી બંધ વિગતે (પૃ. ૧૯૮) આપી છે તે પણ ઘણી કિંમતી છે. લેખકની નોંધપાત્ર કાળજી સમયની એકસાઈ પણ નજરને પકડી રાખે છે.
ચેમાસા માટેને નગર પ્રવેશ, સંઘપ્રયાણ, દીક્ષા–વડી દીક્ષા વગેરે શુભ પ્રસંગને વર્ષ, માસ, દિવસ અને તેમાં પણ કલાક મિનીટને સેકંડ સાથે સમય મેળવે તે લેખકની ઝીણામાં ઝીણી વિગતેને મેળવવાની એક જાગૃત લેખકની આંખ ઉઘાડ સજ્જતા સાચે જ ધન્યવાદને પાત્ર છે. માળવામેવાડના તે તે શ્રાવકે સાથેના વાર્તાલાપમાં તે તે પ્રાતપ્રદેશની લેકભાષા તેના હૂબહૂ લહેકા સાથે મૂકી છે, તે પણ આ ચરિત્ર–વાચનને રસિક બનાવે છે. લેખકશ્રી પાસે માંગણી–
આ ચરિત્રના લેખક શ્રી આગમજ્ઞાન નિપુણમતિ આદર્શ ચારિત્રધર, બહુશ્રુત, વિદ્વતપ્રવર પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ છે, તેઓશ્રીના વ્યક્તિત્વ અને
Page #37
--------------------------------------------------------------------------
________________
૩ર
લેખન શૈલી અંગે તથા અગાધ વિદ્વત્તા અંગે શું લખવું! તેઓશ્રી આપણું શ્રીસંઘના આગલી હરોળના વિદ્વાન છે. તેઓશ્રીની સંવેગ-વૈરાગ્ય રસઝરતી કલમે આ ચરિત્ર લખાયું છે, તેઓના શાસ્ત્રીય જ્ઞાનને લાભ સુજ્ઞ વાચકને સુપેરે મળે છે તેઓશ્રીએ આ પહેલાં પણ અનેક વિષયેના નાના–મેટા ગ્રન્થો લખ્યા છે.
- તેઓશ્રીના આ લખાણમાં પણ ઠેર ઠેર આદર્શ ગુરુ ભકિત, અવિહડ શાસ્ત્ર પ્રીતિ, પૂર્ણ શાસ્ત્ર-વફાદારીનાં દર્શન થાય છે.
પ્રાન્ત
મને આ પ્રાસ્તાવિક લખાણ લખવાને નિમિત્તે એક ગીતાર્થ-ગણ-શણગાર, શ્રમણ ગણુ ધુરાણ ત્યાગી તપસ્વી સંયમ-ધર પુરુષના પ્રેરક જીવનચરિત્રને બારીકાઈથી વાંચવાને લાભ મળે–તેને આનંદ છે.
આ ચરિત્ર વાંચ્યા પછી એવી લાલચ થાય છે કે લેખક પ્રવર શ્રી બીજા પણ સાગરશાખાને નામી અનામી જે મુનિગ ઉચ્ચ અને આદર્શજીવન જીવી ગયા છે તેઓનાં ચરિત્રો, જીવનના ઉમદા બેધદાયી જીવન પ્રસંગે, આપણી સમક્ષ મુકે તે તે બહુ ઉપકારક બનશે.
આ ચરિત્રના વાંચનથી અનેક ભવ્ય જ બોધિ બીજને પ્રાપ્ત કરે, પ્રાપ્ત સમ્યકત્વને નિર્મળ અને સ્થિર કરે, એજ એક શુભાભિલાષા શંખેશ્વરતીર્થ
પૂજ્યપાદ આચાર્ય મહારાજ
શ્રીવિજય હેમચંદ્ર સૂરિવારના મહા સુદી એકમ
ચરણરેણુ મુનિ પ્રદ્યુમ્નવિજય. વિ.સં. ૨૦૩૬.
ગણું,
Page #38
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमानस्वामिने नमः પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ના
જીવનચરિત્રની સાલવારી સાથે વિષયાનુક્રમણિકા
પૂર્વભૂમિકા
=
=
==
૦ તપાગચ્છની મુખ્ય ચાર શાખા ૦ સાગર-શાખાની બારમી પાટે મુનિ શ્રી મયાસાગર • શ્રી મયાસાગરજીના બે શિ –શ્રી નેમસાગરજી અને
શ્રી ગૌતમસાગરજી ૦ શિથિલાચારી બનેલ શ્રમણનું જીવન શુદ્ધભાગે ટકાવી
રાખવા સંગી–પરંપરાના સર્જનમાં સાગર–શાખાને લગે - ૦ વિ. સં. ૧૮૮૯ ચરિત્રનાયકને જન્મ
સ્થળ : મહેસાણા (ઉત્તર-ગુજરાત) વિ. સં. ૧૯૧૨ શ્રી ગૌતમસાગરજીનું મહેસાણામાં ચાતુર્માસ, પા
ચરિત્રનાયક શ્રી ઝવેરચંદભાઈ શ્રી ગૌતમસાગરજી મ.ના સંપર્કમાં. વૈરાગ્ય ભાવના સંયમની તાલાવેલી. કૌટુંબિક-મોહ જન્ય વિઘો ચાતુર્માસ પછી મુનિશ્રી અમદાવાદ,
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
કા. વ. ૧૧ સામવારે શ્રી ઝવેરચંદભાઈનું અમદાવાદ તરફ પ્રયાણ.
કા. વ.-૧૩ શ્રી ઝવેરચંદુભાઈ શ્રી ગૌતમસાગરજી મ॰ ની નિશ્રામાં.
કા. વ. ૧૪ અહારાત્ર પૌષધ.
૧૯૧૩
ભાગ. સુદ ૨ દીક્ષા-મુહૂર્ત નિશ્ચિત.
માગ. સુ ૧૦ વર્ષીદાનના ભવ્ય વરધાડા
મા. સુ ૧૧ ભાગવતી દીક્ષા ગ્રહણ અમઢાવાદમાં સુનિ શ્રી ઝવેરસાગરજી નામ સ્થાપન સુનિ શ્રી ઝવેરસાગરજીના અભ્યાસકાળ સાધુ–જીવનને લગતા પ્રાથમિક અભ્યાસ–ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કગ્રંથ. શ્રી તત્ત્વાર્થી સૂત્ર, સારસ્વત વ્યાકરણ.
૧૯૧૫ અમદાવાદ ચાતુર્માસમાં તપાગચ્છાધિપતિ વેગી શાખાના પ્રધાન મુનિરાજ પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ.)ના પ્રતિભાશાળી શિષ્ય પૂ. શ્રી મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) પાસે શ્રી દશવૈકાલિક સૂત્રના પ્રારભ
७
૧૯૧૬ ફા. વ. ૧ થી પૂ. શ્રી મૂળચંદ્રજી મ.ની નિશ્રાને
સ્વીકાર.
८
૧૧
૧૨
૧૩
૧૫
૧૯૧૬ ચાતુર્માસ અમદાવાદ, આગમ-અભ્યાસ.
૧૮
૧૯૧૬ મહા વ. ૭ દીક્ષાદાતા પૂ. ગુરુદેવ શ્રી ગૌતમસાગરજી ૨૧ મ.ના સ્વવાસ—અમદાવાદ.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૫
૧૯૧૬ થી ૧૯૨૬ ગચ્છાધિપતિ પૂ. શ્રી મૂળચંદ્રજી મ.ની નિશ્રામાં ચાતુર્માંસા.
૧૯૨૫ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી કપડવંજમાં કરેલ ધર્મ ૨૧
પ્રભાવના.
૧૯૨૭ પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ—પાટણ
૨૪
૧૯૨૮ કા. વ. ૫ સર્વપ્રથમ શિષ્ય શ્રી રત્નસાગરજી મ.ની ૨૫ દીક્ષા—પાટણ
૧૯૨૮ પાટણ ચાતુર્માસ.
ભાવનગર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી મ. ૨૬ (વૃદ્ધિચ'દ્રષ્ટ)ની નિશ્રામાં
૧૯૨૯ પો. સુ. ૧૦ દ્વિતીય શિષ્ય શ્રી કેશવસાગરજીની ૨૬ વલભીપુર (વળા)માં દીક્ષા.
૧૯૨૯ ફ્રી. સુ. ૩ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા પ્રદેશમાં ધર્મપ્રભાવનાની આછાશને ટાળવા માલવા પ્રદેશના શ્રીસંધની આગ્રહભરી વિનતિથી માળવા તરફ વિહાર
૧૯૨૯ ફ્રાગણ ચામાસી કપડવંજમાં
ચૈત્ર સુ. ૨ ગાધરામાં પ્રવેશ
ચૈત્રી ઓળી ગાધરામાં ચૈત્ર વ. ૧ માળવા તરફ વિહાર વૈ. સુ. ૧ રતલામમાં પ્રવેશ
૧૯૨૯ ચાતુર્માસ રતલામમાં
ચાતુર્માસના પૂર્વાધ માં સ્થાનકવાસીઓને જબ્બર પ્રતિકાર જેઠ સુ. ૧૪ થી જેઠ વદ ૧ આચાર શુદ્ધિ” પર
વ્યાખ્યાનમાળા.
૩૫
૩૫
૩૬
૩૦
૩૮
४०
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૬
૪૮
શ્રાવણ માસમાં શ્રી નેમિનાથ પ્રભુને ભવ્ય જન્મ- ૪૩ કલ્યાણક ઉત્સવ ત્રિસ્તુતિક-પ્રણેતા આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિ સાથે શાસ્ત્રીય ચર્ચા
ગૌરવભેર વિહાર. ૧૯૩૦ ચાતુર્માસ ફરી રતલામમાં
લકોમાં ધર્મ–ભાવનાની વૃદ્ધિ. ત્રિસ્તુતિક-વાળા સાથે ચર્ચા. અનેક માર્ગસ્થ બન્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ. સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ સ્વામીજીની પ્રતિભાનું ખંડન. ચાંદની ચોકમાં જાહેર વ્યાખ્યાન
સનાતન ધર્મ પર આઠ દિવસની વ્યાખ્યાનમાળા ૬૨ ૧૯૩૧ કા. વ. ૧૦ સેમલીયા સંઘ સાથે પ્રસ્થાન
ભાગ. વ. ૩ મક્ષીજી તીર્થ સંઘ સાથે મા. વ. ૭ મક્ષીજી તીર્થે પ્રવેશ પિષ-દશમીની અદમની આરાધના મક્ષીજીમાં ભા. વ. ૧૩ ઉજજેન તરફ વિહાર પ. સુ. ૩ ઉજજૈનમાં પ્રવેશ સ્થાનકવાસી સાધુઓ સાથે “પ્રભુ પૂજાની આવશ્યકતા પર ચર્ચામાં સફળતા. ફાગણ માસી ઈંદોરમાં ચૈત્રી ઓળી છે દારમાં
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૭
વડનગરમાં તેરાપંથીની માન્યતા વિરુદ્ધ અનુકંપા ૭૦ -દાનની માર્મિકતા જાહેર વ્યાખ્યાનમાં સફળ રીતે સમજાવી. વૈ. સુ. ૭ રતલામમાં પ્રવેશ સ્થાનકવાસી-શ્રાવકે ને સાધુઓ સાથે “મૂર્તિ પૂજા છ૩
અંગે ચર્ચા૧૯૩૧ વૈ. સુ. ૧૩ થી જેઠ વ. ૧૦ સુધી સ્થાનક-વાસી ૭૩
સાધુઓ સાથે પ્રતિમાપૂજન અંગે ચર્ચા– વાદવિવાદ. વાતાવરણની કલુષિતતા, ચાતુર્માસ-રતલામમાં
૭૩ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવતાં સ્થાનકવાસીઓને માન્ય ૩૨ આગમોમાંના પાઠની ટૂંકી ૭૪
વિવેચનાવાળી પુસ્તિકા “ભકિતપ્રકાશનું પ્રકાશન ૧૯૩૨ કા. વ. ૧૦ રતલામથી કરમદીતીર્થ
કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કા. વ. ૧૩ બદનાવરમાં ભવ્ય પ્રવેશ. તાત્વિક-દેશનાથી સ્થાનકવાસી–વૈષ્ણો પ્રભાવિતમહા સુ. ૫ વડનગરમાં પધરામણી. વિહાર વિવિધ–ગામમાં ઈંદોરમાં ત્રિસ્તુતિક-આચાર્યશ્રીએ કરેલા આક્ષેપથી કલુષિત બનેલ વાતાવરણ પૂજ્યશ્રીને ઈંદરમાં પધારવા ને પ્રતિકાર કરવા વિનંતિ ૭૬ ચૈત્ર સુ. ૫ ઈંદોરમાં પ્રવેશ સમ્યગદષ્ટિદેવ અંગે શાસ્ત્રીય-પૂરાવા ચાતુર્માસ ઈંદરમાં અને સુંદર આગમખ્વાર્ચના
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮
ત્રિસ્તુતિક–મતના પ્રણેતા સાથે મૌખિક–ચર્ચા. પણ પરિણામ શૂન્ય
પૂજ્યશ્રીના વ્યાખ્યાનેાથી જૈન-જૈનેતરમાં પ્રબળ ધર્મપ્રભાવનાની જાગૃતિ.
ઈં ઢારમાં હંમેશ પાંચ કલાક આગમવાચના ધાર્મિક જાહેાજલાલી
મહીદપુરના સંધની આગમ-વાચના માટે વિન'તિ
૧૯૩૩ કા. વ. ૩ ઈં દ્વારથી વિહાર,
કા. વ. ૧૦ મહીપુરમાં પ્રવેશ
મા. સુ. ૨ ભવ્ય રથયાત્રા.
ચાર કલાક વિધિપૂર્વક પાંચ આગમેાની વાચનાનું ૮૧ મગલાચરણ
૧૯૩૩ માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અંગની ૮૧
વાચના શરૂ.
ચૈત્ર સુ. ૫ થી અદાહ્નિકા મહાત્સવ.
ચૈત્ર વ.-૨ શ્રી ભગવતી સૂત્રની શરૂઆત
૧૯૩૩ નુ ચાતુર્માસ મહીદપુરમાં
અષાડ સુ. ૧૩ શ્રી ભગવતી સૂત્રની પૂર્ણાંતિ અ. વ. ૨ શ્રી જ્ઞાતા સૂત્ર વગેરે અન્ય આગમ વાચના
શરૂ.
શ્રા. વ. ૧૦ શ્રી જ્ઞાવા-ધ કથા સૂત્ર વગેરે પરની વાચના પૂર્ણ.
૮૧
૨૧
ભા. સુ. ૧૦ શ્રી ઉવવાઇ, શ્રી રાય-પસેણી વગેરે ઉપર વાચના શરૂ.
આ. સુ. ૫ શ્રી ઉવવાઈ વગેરે વાચના પૂર્ણ
૮૨
Page #44
--------------------------------------------------------------------------
________________
આસા વદ ૨ શ્રી પન્નવાસૂત્ર વાચના પ્રારંભ. કા. સુ. ૫ શ્રો પન્નવાસૂત્ર વાચના સમાપ્તિ ૧૯૩૪ કા. સુ. હું બાકીના સાત ઉપાંગ પર વાચના શરૂ કા. વ. ૧૦ સાત ઉપાંગ પર વાચના પૂર્ણ સ્થાનકવાસી
તથા આ –સમાજીએ
ઉદ્દયપુરમાં તરફ્થી ઉપદ્રવ.
૩૯
કા. વ. ૧૩ દશ-પયના આગળનું વાચન ખાકી રાખી ઉદયપુર તરફ ઝડપી વિહાર
ભાગ. વ. ૫ ઉદયપુરમાં પધરામણી સ્થાનકવાસી–આ મંતવ્યોા ઘટસ્ફોટ જિન-મદિરાની દૂર કરેલ આશાતના
૧૯૩૪ ચાતુર્માંસ-ઉદયપુરમાં
સમાજીના મુદ્ધિ-ભેદ કરનારા
ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધના
ફ્રા. વ. ૩ ઉદયપુરથી કેશરીયાજીના સ ંધનું પ્રમાણ ૮૫ ફ્રા. વદ છ કેશરીયાજીમાં પ્રવેશ
ex
ફ્રા. વ–૮ કેશરીયાજીમાં જૈન–જૈનેતરાના મેળાની ૮૬ પૂજ્યશ્રીના હાથે સ્થાપના
ચાતુર્માસ બાદ ભીલવાડા બાજુ વિહાર
૧૯૩૫ ફ્રાંગણ ચામાસી—ઉદયપુરમાં
કાનાડમાં જાહેર વ્યાખ્યાન યતિજીને વિક્ષેપ દૂર ચારિત્ર–શુદ્ધિનું વાતાવરણ સ્થાનકવાસી તથા તેરાપ'થીમાં આકષ ણુ.
Page #45
--------------------------------------------------------------------------
________________
yo
૮૮
૧૯૩૫ ચૈત્રી ઓળા કાનેડમાં
ચાતુર્માસ ઉદયપુરમાં ધર્મરન પ્રકરણ તથા પાંડવ-ચરિત્ર વાંચન અમારિ–પ્રવર્તન માટે અથાગ પ્રયત્નની સફળતા, ૮૯ આ માસની ઓળી અષ્ટાહ્નિકા મહત્સવ સાથે આસો સુદ ૮ પૂ.પં. શ્રી મણિવિજ્યજી મ. “દાદાને ૯૦ સ્વર્ગ–વાસ અમદાવાદમાં આસે વદમાં “દાદા”ના સ્વર્ગવાસ નિમિત્તે. અષ્ટાહ્નિકા મહત્સવ શાંતિસ્નાત્ર સાથે. સ્વદ્રવ્યથી પ્રભુપૂજા માટે આપેલ પ્રેરણાની સુંદર અસર
ચાતુર્માસ બાદ વિહાર ૧૯૩૬ પિ. સુ. ૫ જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવ માટે ઉદયપુરમાં ૯૨
પધરામણી. મહા સુદ ૮. સં. ૧૮૧૬ માં સ્થપાયેલ જ્ઞાનભંડારના ૮૪ નિરીક્ષણ અર્થે પૂજ્યશ્રીને વિનંતિ, પૂજ્યશ્રીએ વ્યવસ્થિત કરેલ અમૂલ્ય જ્ઞાનભંડાર. ચૈત્ર–માસની ઓળી. અષ્ટાહ્નિકા મહોત્સવ, પ્રાચીન આગમ-પ્રકરણ ગ્રંથ
ચારિત્રો લખાવવાની જોરદાર પ્રવૃત્તિ. a૯૬ ચાતુમસ-જ્ઞાનભંડાર અને અન્ય ધમ-કાયાની સુવ્યવસ્થા ૯૬
માટે ઉદયપુરમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી દયાનંદ . સ્વામી લિખિત “સત્યાર્થ પ્રકાશમાંની મૂર્તિપૂજા ખંડનની પિકળતા બહાર પાડી. “આર્યસમાજે વૈદિક-પરંપરાને દ્રોહ કર્યો છે.” તે સિદ્ધ કર્યું.
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૧
૧૦૦
આર્ય સમાજના ગુરુ સાથે ચર્ચા–વાદવિવાદ
૭ જૈન ધર્મને જયજયકાર પર્યુષણ–પર્વની અપૂર્વ યાદગાર આરાધના–પ્રભાવના. નવ છોડનું ઉજમણું. જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ.
જ્ઞાન-ભંડારની સુરક્ષિતતા. -૧૯૩૭ ગેડીજી મહારાજના દેરાસરને જીર્ણોદ્ધાર
માહ સુ. ૧૦ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૧ મંદિરમાં મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા ફાગણ ચૌભાસી વખતે હોળી-ધુળેટીના લૌકિક-મિથ્યાત્વના ફંદામાંથી બચાવ્યા ચૈિત્રી–આસોની આયંબિલની ઓળી માટે કાયમી શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતું પૂજ્યશ્રીની પ્રેરણાને પ્રયાસથી સ્થાપવામાં આવ્યું.. ઉદયપુરમાં જેઠ વદમાં સનાતનધર્મ મહારથી સ્વામી સત્યાનંદજીનું આગમન. મૂર્તિપૂજા પર વ્યાખ્યાનમાં આક્રમણ ધાર્મિક પ્રજામાં ખળભળાટ શ્રા. વ. ૩. રાજમહેલના જાહેર ચોકમાં જાહેર શાસ્ત્રાર્થ આહવાહન સભા. ૧૫ મધ્યસ્થ તરીકેની નીમણુંક. ત્રણ દિવસ જાહેર ચર્ચા, પૂજ્યશ્રીના વૈદિક ધર્મગ્રંથના આધારે સચોટ ખુલાસા આર્યસમાજી સ્વામી સત્યાનંદજીની પીછેહઠ. - વાદવિવાદ અધૂરે મૂકી ઉદયપુર છોડી ગયા. પૂજ્યશ્રીને જવલંત વિજય.
Page #47
--------------------------------------------------------------------------
________________
કર
ઉદયપુરથી ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર.
૧૯૩૭ કા, વ. ૮ આહુડ ( મેવાડના મહારાણાઓની પ્રાચીન રાજધાની ) તરફ્ વિહાર.
પ્રાચીન મેવાડની પંચતીર્થીની સ્પના
૧૧૨
માગ.વ. ૮, ૯, ૧૦. પોષ દશમીની આરાધના કરેડા તી માં પે. સુ. ૨ ચિત્તોડમાં પધરામણી. ત્યાં રતલામમાં ત્રિસ્તુતિક મતવાળા મુનિ સૌભાગ્યવિજયજી મ. ને કાલ્પનિક તર્કવાદ.
દેવ-દેવીની અમાન્યતા.
ચાર થુઈવાળા નાસ્તિક વગેરે આક્રમણ
૧૧૨
પોષ વદ ૮ રતલામમાં પૂજ્યશ્રીની પધરામણી ૧૦૩૮ રતલામમાં ત્રિસ્તુતિક વાળાને જડબાતોડ જવાબ. ૧૧૩
ચૈત્રી ઓળીની આરાધના આગમાં
૧૧૫
૧૦૮
વૈ. સુદ ૨ તેરાપંથી કુતર્કાને જવાબ આપવા ઉદયપુરમાં ૧૧૬ પધરામણી.
સ્થાનકવાસીઓએ દાન–ધ્યાના વિરોધને શમાવવા પૂજ્યશ્રીને કરેલ વિનતિ.
વૈ સુદ. ૩ અક્ષય-તૃતીયા નિમિત્તે શ્રેયાંસકુમારની દાન-ધર્મની પ્રવૃત્તિ પર વિશદ વિવેચના,
દ્રવ્યયા ભાવધ્યાના સ્વરૂપની કરેલ જાણકારી. તેરાપ'થીઓની પીછે હઠ.
૧૯૩૮ ચાતુર્માસ- ઉદ્દયપુરમાં.
૧૧૭
તેનાં કારણેા :-તેરાપંથી, આ સમાજની ખતરનાક હીલચાલને ડામવા,
Page #48
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય શિષ્ય શ્રી કેશરસાગરજીની અસ્વસ્થ તબિયત. ગચ્છાધિપતિએ મોકલેલ બે શિષ્યની ઉદયપુરમાં આવ. ૧૧૯ વાની નિશ્ચિતતા.
સ્થાનકવાસીઓ તરફથી થતી શાસનની અપભ્રાજના નિવારવા. જેઠ માસમાં મારવાડ ને કચ્છથી આવેલ બે વયોવૃદ્ધ સ્થાનકવાસી સાધુઓ તેમણે મૂર્તિપૂજા, પ્રક્ષાલ–પુષ્પપૂજામાં હિંસાનું તત્ત્વ બતાવ્યું. તેમના ઉકળાટને અષાઢ સુદ ૧૫ સુધી ઠાલવવા દીધો, ૧૨ જાણીને વાત ડોળાવા દીધી. અષાઢ વદ ૫ થી પૂજ્યશ્રીએ શાસ્ત્રપાઠે આપવા માંડયા. રસપ્રદ ચર્ચા. મુહપત્તિ, ધોવણનું પાણી, વાસી-વિદળની અભક્ષ્યતા પર જોરદાર સચોટ લીલે. પરિણામે અનેક સ્થાનકવાસીઓ પ્રભુશાસનના માર્ગે વળ્યા. ઉલ્લાસપૂર્ણ પર્યુષણ પર્વની આરાધના. ઉદયપુરમાં અનેક ૧૨૫ વિધ ધર્મકાર્યો.
આસો વદ ૧૦ પૂજ્યશ્રીને તાવની શરુઆત, ૧૨૭ ૧૯૩૯ કા. સુ. ૮ પૂજ્યશ્રીને ડાબા પગની પીંડી પાસે ગાંઠ
વિ. સં. ૧૯૩૯ પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયત પૂ. શ્રી ગચ્છાધિપતિને વાત્સલ્યભર્યો પત્ર માગ.વ. ૫ પૂજ્યશ્રીને રાણકપુર તરફ વિહાર- ૧૩૧ પંચતીથી ની યાત્રા કરી.
Page #49
--------------------------------------------------------------------------
________________
- ૪૪
મહા વદમાં શાહપુરા દયાનંદ સરસ્વતીના પ્રવચનથી બ્રિમિત થયેલ જનતાને સત્ય માર્ગ દર્શાવ્યા. ફિ. સુ. ૧૦ અજમેરમાં પધરામણી
૧૩૨ ચૈત્રી ઓળી કેટા શહેરમાં
૧૩૪ વિ. સ. ૩ રામપુરામાં પધરામણું જિનેન્દ્ર–ભક્તિ–મહત્સવ વૈ. વ. ૫ ઝાલાવાડ-પાટણ તરફ વિહાર જેઠ સુ. ૩ ઉદયપુર તરફ ધ્વજદંડની પ્રતિષ્ઠા ખાતર ૧૩૫ વિહાર જે. વ. ૩ ઉદયપુરમાં પધરામણી - જે. વ. ૭ ઉદયપુરમાં અષ્ટાહ્નિકા મહત્સવ શરૂ ૧૩૬
જે. વ. ૧૩ ઉદયપુરમાં નૂતન ધ્વજ-દંડારેપણ ૧૯૭૯ ચાતુર્માસ-ન છૂટકે કારણવશાત્ ઉદયપુરમાં
અસાડ વ. ૪ મુનિશ્રી કેશવસાગરજીને પેટનું અસહ્ય
અસાડ વ. ૧૧ મુનિ શ્રી કેશવસાગરજીને સમાધિ. ૧૩૭ પૂર્વક સ્વર્ગવાસ ચાતુર્માસ અંગે ઉદયપુર શ્રીસંઘ તરફથી પ્રકાશિત પ્રાચીન ઐતિહાસિક પુસ્તકનું પ્રકાશન.
૧૪૦ આસો માસની ઓળીની આરાધના ઉદયપુરમાં નવ છોડનું ભવ્ય ઉજમણું જ્ઞાનભક્તિ અને પ્રભુભક્તિમાં ઉલ્લાસમય વૃદ્ધિ
વિ. સં. ૧૯૪૦ ચાતુર્માસ પરિવર્તન
૧૪૨ ચાર બેનેની દીક્ષાના કારણે વિહારમાં વિલંબ દીક્ષા પહેલાં પ્રભુભક્તિમાં સ્વ-દ્રવ્ય અને જાત-પ્રવૃત્તિની -શરૂઆત
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૫
સ્થળે સ્થળે મુમુક્ષુનુ બહુમાન
પે. વ. ૧૧ જિતેન્દ્ર-ભક્તિ-મહાત્સવની શરૂઆત
મહા સુ. ૨ જળયાત્રાને ભવ્ય વરઘોડો
માહ સુ. ૩ ચાર મેનાને દીક્ષા ચૈત્ર સુ. ૩ ચિત્તૌડમાં પધરામણી ચૈત્રી ઓળી–ચિત્તૌડમાં
ચૈ. વ. ૨ ચિત્તૌડથી વિહાર
ચૈ. વ. ૧૦ ઉદ્દયપુરમાં પધરામણી
વૈ. સુ. ૧૪ ૫ શ્રી સૌભાગ્યવિજયજી મ.ની દીક્ષાર્થીને વડી દીક્ષા અથે' ઉદ્દયપુરમાં પધરામણી
૧૬૨
શ્રી સૌભાગ્યવિજયજી મ. ના ૧૬૩
વૈ. વ. ૭ વડી દીક્ષા વૈ. વ. ૧૦ ૫
ઘાણેરાવ તરફ ચાતુર્માસ અથે ઉદયપુરથી વિહાર
૧૯૪૦ ચાતુર્માસ—સંજોગવશાત્ ઉયપુરમાં
૧૫૬
૧૫૭
૧૫૮
૧૬૦
૧૬૧
૧૬
ચાતુર્માસ દરમ્યાન શ્રાવક–જીવનમાં વિરતિ-ધર્મની મહત્તા સમજાવી
દેરાસરમાં થતી આશાતના દૂર કરી
આસા વદ ૨ કપડવંજ તરફ વિહાર કરવાની વિન`તિ ૧૬૮ કરવા આવનાર પાંચ જણનુ ઉદ્દયપુરમાં આગમન
વિ. સં. ૧૯૪૧
કા. વદ ૩ કેશરિયાજી બાજુ પૂજ્યશ્રીનું પ્રયાણ. ગુજરાત તરફ પ્રસ્થાન.
પે. સુ. ૫ લુણાવાડામાં પધરામણી
પો. વદ ૨ કપડવંજમાં ભવ્ય પ્રવેશ ૧૧ છોડના ઉજમણા નિર્ણય.
૧૭૩:
૧૭૪
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૭
મહા સુદ ૩ અષ્ટાહ્નિકા–મહત્સવની શરૂઆત. ફાગણ ચોમાસી-કપડવંજમાં ફા. વદ ૨ પૂજ્યશ્રીને બાલાસિનોર તરફ વિહાર ફે. વદ ૫ બાલાસિનેરમાં પધરામણું
૧૭૮ ચૈત્રી ઓળી–બાલાસિનોરમાં વૈ. વદ ૧ કપડવંજના આગેવાની કપડવંજ પધા- ૧૭૯ રવા વિનંતિ ચે. વદ ૭ કપડવંજમાં ભવ્ય સ્વાગત અષ્ટાહ્નિકા મહોત્સવ તથા શાંતિ સ્નાત્ર વથતપનું નગર–શેઠની પુત્રવધૂનું પારણું વૈ. સુ. ૧૦ ઉદયપુરથી આઠ-દશ શ્રાવકનું આગમન ૧૮૬ શાસન પર આવનાર આક્રમણથી બચાવવા વિનંતિ ૧૮૮
વૈ. સુ. ૧૧ કપડવંજથી ઉદયપુર બાજુ વિહાર ૧૯૦ ૨. વ. ૩ લુણાવાડામાં પધરામણું
દેવદ્રવ્ય અંગેના ચોપડા વ્યવસ્થિત કરાવ્યા દેરાસરનું અધૂરૂં કામ પાર પાડવા શ્રાવકને સમજાવ્યા જેઠ સુ. ૧૦ ડુંગરપુરમાં પધરામણી જેઠ સુ. ૧૩ કેશરિયાજીમાં પધરામણી જેઠ વદ ૧ ઉદયપુર તરફ વિહાર જેઠ વદ ૫ ઉદયપુરમાં નગર પ્રવેશ ઉદયપુરમાં સ્થાનકવાસી–ધુરંધર–વિદ્વાનનું અષાડ સુદમાં આગમન મૂર્તિપૂજા વિરૂદ્ધ જેહાદ પૂજ્યશ્રીને જડબાતોડ જવાબ
૧૧.
૧૯૨
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૭
સ્થાનકવાસીઓની જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા માટે ચેલેંજ પૂજ્યશ્રીની લવાદ માટે માગણી સ્થાનકવાસીઓની પીછેહઠ
૧૯૪ ૧૯૪૧ ચાતુર્માસ ઉદયપુરમાં
શ્રાવણમાં હરદ્વારથી આર્યસમાજી-સંન્યાસીનું ૧૯૫ આગમન મૂર્તિપૂજ-વિરુદ્ધ પ્રચાર, વિશિષ્ટ પ્રવચન પૂજ્યશ્રીએ આપેલ વેદ-સ્મૃતિના પ્રમાણે સંન્યાસીની પીછેહઠ જેનશાસનને જય જ્યકાર પર્યુષણમાં પાલીતાણુ સ્ટેટની મુંડકાવેરાની વાત ૧૯૮ સાંભળી તે ઉપદ્રવને હઠાવવા જેહાદ શત્રુંજય જનની માલિકીની છે, તેને ઐતિહાસિક ૧૯૯
ક્રમશઃ ઉલ્લેખ (સાલવારી નેંધ સાથે) વિ.સં. ૧૯૪૨
કા. વદ ૫ ઉદયપુરમાં ચૈત્ય–પરિપાટીને મંગલ પ્રારંભ ૨૦૫ ભા. વદ ૧૦ સમીનાખેડા પિષ-દશમી પર્વની આરાધના માટે પધરામણી શ્રી ભીલવાડાસંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહાર મહા સુ. ૭ ભીલવાડામાં પ્રવેશ ફે. સુદ ૧૦ કેશરિયાજીના છરી પાળતા સંઘનું પ્રયાણ ૨૦૯ ફા. વદ ૨ સંધની ઉદયપુરમાં પધરામણી ફા. વદ છ કેશરીયાજી-તીર્થમાં સંઘને પ્રવેશ
Page #53
--------------------------------------------------------------------------
________________
ફા. વદ ૨ ઉદયપુરમાં છરી પાળતા સંઘની પધરામણી ૨૦૯ ફા. વદ ૭ છરી પાળતા સંધની કેશરિયાજીમાં પધરામણી ફા. વદ. ૮ ભવ્ય સ્નાત્ર મહત્સવ, વિશાળ રથયાત્રા, સાધર્મિક વાત્સલ્ય. ફા. વદ ૯ તમામ જિન–પ્રતિભાઓને સંઘપતિ–દ્વારા સ્વ-દ્રવ્યથી સામૂહિક પૂજા ભક્તિ.
૨૧૯ ફા. વદ ૧૦ સંધપતિ શ્રી કિશનજી શેઠ તથા તેમના સુપત્ની શ્રાવિકા જડાવબેનને તીર્થમાળા આરોપણ. નવાણું પ્રકારી પૂજા, ઉદયપુરમાં ચૈત્રી ઓળી માટે પૂજ્યશ્રીને શ્રી સંઘના આગેવાની વિનંતિ.શ્રાવકેના આગ્રહથી શાસન–સેવા અર્થે ઉદયપુર તરફ વિહાર. ફા. વદ. ૧૪ ઉદયપુરમાં પુનિત પ્રવેશ
૨૨૧. ચૈિત્રી ઓળી ઉદયપુરમાં
૨૧૨, " હૈ. સુ. ૩ ઉદયપુરના ચાતુર્માસની જય
૨૧૫ ૧૯૪ર ચાતુર્માસ ઉદયપુરમાં
૨૧૬ ચાતુર્માસ દરમ્યાન ચૌગાનના દેરાસરની અવ્યવસ્થા દૂર કરી. શ્રી સિદ્ધાચલ મહાતીર્થના રખોપા ફંડ માટે ૩૦ હજાર રૂપિયા પૂજ્યશ્રીની પ્રેરણાથી થયા. પર્વાધિરાજની ઉમંગભેર આરાધના
૨૨૪ ચૌગાનના તથા અન્ય દેરાસરના દેવદ્રવ્ય આદિની ગરબડ દૂર કરાવી.
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૯.
દેવદ્રવ્ય-જ્ઞાન દ્રવ્યમાં ખૂબજ વૃદ્ધિ. ભા. સુ. ૧૧ ઉઠ્યપુરના સમસ્ત જિનાલયની ચૌયપરિ. પાટીની શરૂઆત. આ સુ. ૩ ચૈત્ય પરિપાટીની આહડ (ઉદયપુરમાં) તીર્થે સમાપ્તિ. ઉપધાનતપની અગત્યતાની સમજણ. ઉપધાન તપની ભક્તિ કહાવો લેવા સુંદર ભાલ્લાસ ૨૨૦ ભરી સ્પર્ધા આ સુ. ૭ શ્રી નવપદની આરાધના શરૂ
૨૨૮ આ ઓળીની ભવ્ય સામૂહિક આરાધના આસો સુદ ૧૦ ઉપધાન તપની ક્રિયાની શરૂઆત. પ્રથમ મુહૂર્તમાં કુલ ૩૭૫ ભાઈ–બેને બીજા મુહૂર્તમાં કુલ ૧૩૦ -- કુલ ૫૦૫ ભાઈ–બહેને
(૪ર અષ, ૪૬૩ સ્ત્રીઓ) ઉદયપુરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાનતપની પ્રથમ શરુઆત.
વિ.સં. ૧૯૪૩ કા. સુ. ૧૫ સિસારવા ગામ સુધી પોતપોતાની ઉપાધિ ૨૨૯ સાથે ઉપધાનવાળા ભાઈ–બેનેની સંયમી જીવન ચયના પ્રતિકરૂપે પદયાત્રા. કા. વદ ૧ ઉપધિ ઉંચકી ઉપધાનવાળા ઉદયપુરમાં ૨૩૦ ચૌગાનના મંડપમાં પૂજ્યશ્રીની વૈરાગ્ય-ઝરણું વાણથી પાંચ બેનના દિલમાં જાગેલ સંયમની ભાવના.
૨૩૧
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૦
કા. વ. ૧૦ અષ્ટાહ્નિકા મહેાત્સવની શરુઆત
ભાગ. સુ. ૨ ભવ્ય રથયાત્રા માગ. સુ. ૩ ઉપધાનતપ માળારાપણુ
આઠ દિવસ સાધર્મિક વાત્સલ્ય
અંધ-ધુમાડાનું જમણુ મૌન એકાદશી ઉદયપુરમાં.
ભાયણી નૂતન તીર્થં-પ્રતિષ્ઠાના હિસાબે ઉદયપુરથી ૨૩૮ ગુજરાત તરફ વિહાર કરવાના વિચાર:
પરંતુ ભાયણી વ્યવસ્થાપકોની વિષમતાને કારણે પૂ. ૨૪૦ શ્રી ગચ્છાધિપતિની અરૂચિ હાઈ ભાયણી જવા વિચાર માંડી વાળ્યો.
ઉદ્દયપુરમાં સ્થિરતા માટે કાકલુદી અને શ્રીસ'ધની કલ્પાંત ભરેલ આજીજી.
પોષ સુ. ૧૦ રાણકપુર વિહારની જાહેરાત
ઉદ્દયપુરના ધનજીશેઠની છ'રી પાળતા સધની ભાવનાના ઉલ્લાસ
-પા. વદ ૧૪ છ'રી પાળતા સંધનું મહત્ત્વ અને યાત્રિકાની જવાબદારી અંગે જાણકારી રાણકપુરને છ'રી પાળતા સંધના નિર્ણય
સંઘપતિનું બહુમાન
૨૩૨
—પ્રથમ મુકામ દેવાલી
-ખીજે દિવસે ગાગુ દા
માહ સુ. ૫ સણકપુરના છ'રી–પાળતા સંધનુ` પૂજ્ય- ૨૪૪ શ્રીની નિશ્રામાં પ્રયાણુ
-પાંચમા મુકામ ભાણપુરા
માહ સુ. ૧૧ રાણકપુર તી'માં સધના પ્રવેશ મહા સુ. ૧૩ સંધપતિને માળારાપણુ
૨૫૧
૨૪૫
Page #56
--------------------------------------------------------------------------
________________
મહા સુ. ૧૫ પૂજ્યશ્રીની સાદડી બહાર પધરામણી ૨૪૬ મહા વ. ૧ સાદડીમાં પ્રવેશ , , ફાગણ ચૌમાસી સાદડીમાં જૈન-જૈનેતરોમાં ઉમંગભેર ભાવોલ્લાસની જાગૃતિ ફા. વ. ૫ સાદડીથી વિહાર ઘાણેરાવમાં પધરામણી મૂછાળા મહાવીરજી-તીર્થની આશાતનાઓ ટાળીફા. વ. ૧૦ ચૈત્રી ઓળીના મહત્ત્વની સમજણ ચૈત્ર સુ. ૬ ૪૫૦ એળી આરાધને ઉત્તર પારણાં નવપદની ચૈત્રી ઓળી ઘાણે રાવમાં – એ ચં. વ. ૨ ઉદયપુરમાં મતભેદને વૈમનસ્ય દૂર કરાવવા પૂજ્યશ્રીને ઉદયપુર પધારવા વિનંતિ
૨૪૮ ' ચે. વ. ૧૦ પૂજ્યશ્રીને વિહાર (ઘાણે રાવથી) ૧૯૪૩નું ચાતુર્માસ ઉદયપુરમાં
૨૫૦ વૈ. વ. ૧૧ ઉદયપુરમાં પધામણી શ્રી શ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર તથા સુદર્શન ચરિત્ર વાંચન શ્રા. સુદ ૫ પંચરંગી તપની શરૂઆત (૭૭૫ આરાધકે) શ્રા. સુદ ૧૦ પંચરંગી તપની સમાપ્તિ ભા. સુ. ૧૦ ઉદયપુર શહેરના દેરાસરની શહેરયાત્રાની રાણ શરૂઆત. સ્વદ્રવ્ય અને સ્વાત–મહેનતથી અષ્ટપ્રકારી પૂજા. વીતરાગ પરમાત્માની ભક્તિનું રહસ્ય પર વ્યાખ્યાન. આસો સુદ ૩ શહેરયાત્રાની સમાપ્તિ. આસો સુદ. ૬ આસો માસની શાશ્વતી નવપદજીની ઓળીને પ્રારંભ.
Page #57
--------------------------------------------------------------------------
________________
આસો સુદ ૧૫ ઉજમણાને પ્રારંભ. અઠ્ઠાઈ મહત્સવની શરૂઆત... આસો વદ ૭ શાંતિસ્નાત્ર. આસો વદ૦)) દીત્સવીની લેકેત્તર આરાધના ઉદયપુરમાં ૨૫૭ પ્રથમવાર.
વિ. સં૧૯૪૪ કા. સુ. ૧ પૂ. શ્રી ગૌતમ સ્વામીજીને કેવળજ્ઞાન નિમિત્તનું પૂજ્યશ્રીનું વિશિષ્ટ પ્રવચન. કા. સુ. ૫ જ્ઞાનપંચમીની આરાધના કા. સુ. ૧૪ પૂ. શ્રી ગચ્છાધિપતિની નાદુરસ્ત તબિયતને કારણે તથા છરી પાળતા શ્રી શત્રુંજય ૨૬૧ ગિરિના સંઘને કારણે ગુજરાત તરફ વિહારની ભાવના 'ઉદયપુરમાં આ–બાલ-વૃદ્ધની પૂજ્યશ્રીને વિદાયગીરી. ભારે આઘાત. કા. સુ. ૧૫ ચાતુર્માસ પરિવર્તન સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિ પરના દર્શને. " કા. વદ ૧ ઉદયપુરમાં છેલ્લું વ્યાખ્યાન કા. વદ ૩ ગુજરાત તરફના વિહારની જાહેરાત ને વિહાર. છે. વદ ૬ કેદારીયાજી તીર્થ પ્રતિ પ્રયાણ. ૨૬૩ કા. વદ ૮ ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત. કા. વદ ૧૦ શ્રી મહાવીર પ્રભુની દીક્ષા કલ્યાણકની ૨૬૪ ભવ્ય આરાધના. કા. વદ ૧૧ વીંછીવાડા તરફ પ્રયાણ માગ સુ. ૧ ટીંટોઈતીર્થ. માગ સુ. ૧૦ કપડવંજમાં પધરામણી. ભાગ. સુદ ૧૧ મૌન એકાદશીની આરાધના ર૬૪
२६४
Page #58
--------------------------------------------------------------------------
________________
પ૩
કપડવંજમાં ભાગ. વદ ૧ આંતરસુબા–દહેગામ તરફ વિહાર ૨૬૫ ભાગ. વદ ૭ નરેડા (અમદાવાદ)માં પધરામણી ભાગ. વદ ૮ અમદાવાદ-ઉજમફઈ ધર્મશાળાએ -૧૬ વર્ષના વિરહ પછી પૂ. શ્રી ગચ્છાધિપતિને ભાવલાસપૂર્વક વંદના ઉમળકાભેર આવકાર ' કરેલ વિશિષ્ટ શાસન–પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ પંન્યાસ પદવી આપવા પૂ.શ્રી ગચ્છાધિપતિની ભાવના પૂજ્યશ્રીને વિનમ્રપણે પદવીને ઈન્કાર અને પૂ. ગચ્છા ધિપતિના ચરણમાં ધ્રુસકે ને ધ્રુસકે રૂદન છેવટે તે પદવી-પ્રદાનની વાત પડતી મૂકાઈ શ્રી શત્રુંજયના છરી પાળતા સંધને નિશ્ચિત નિર્ણય. પૂ. શ્રી. ગચ્છાધિપતિ અજ્ઞાત સંકેતથી બધાં કામે પતાવવા માંડયા ને બધાને હિતશિક્ષા ફરમાવવા લાગ્યા, મહા વદ ૮ થનાર સંધપતિના નિવાસસ્થાને કીકાભની પિાળમાં પૂ. શ્રી. ગચ્છાધિપતિશ્રીની સકલ સાધુ સમુદાય સાથે ધામધૂમ પૂર્વક પધરામણી.
સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્ય પર ૨૭૨ પૂજયશ્રીનું પ્રવચન. મહા વદ ૧૧ શ્રી શત્રજયગિરિ પ્રતિ છરી પાળતા ર૭૩ ચતુર્વિધ શ્રી સંઘનું પ્રયાણ ફા. વદ ૪ વલભીપુરમાં સંઘનું આગમન ફા. વદ ૬ શહેરમાં પ્રવેશ. ફા. વદ ૭ શહેરથી સંધનું પ્રયાણ. ફા. વદ ૮ ભાવનગરમાં સંધને નગર પ્રવેશ. ફા. વદ ૯ વરતેજ-મઢડાની ભવ્ય પધરામણી ૨૭૬
૨૭૪
૨૭૫
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪ .
શ. વદ ૧૦ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાના છ'રી પાળતા શ્રી સંઘને પાલીતાણા નગર પ્રવેશ ફા. વદ ૧૧ શ્રીસંઘનું ગિરિરાજ આરહણ, સંઘપતિને ર૭૭૨ તીર્થમાળા આરોપણ વૈ. સ. ૬ પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે મુનિશ્રી ભાવસાગરજી મ ની દીક્ષા. જેઠ સુદ ૧૧, ૧૯૪૪ પાલીતાણામાં ચાતુર્માસ માટે ૨૭૯પૂ. ગચ્છાધિપતિશ્રી સાથે પૂજ્યશ્રીનું શેઠ નસી નાથાની ધર્મશાળામાં આગમન પૂજ્યશ્રીનાં શ્રી શત્રુજય માહાઓ પર વ્યાખ્યાને. અષાડ સુદ ૫ પૂ. ગચ્છાધિપતિશ્રીની ગિરિરાજ પર તબિયત ૨૮૦ અસ્વસ્થ બની. અસાડ સુ. ૧૦ પૂ. ગચ્છાધિપતિ દીને ડોલીમાં રાખી સંઘવીએ કરેલ ગિરિરાજ-પૂજા.. ભાદરવા વદમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી ૨૮૬ઉપચાર નિષ્ફળ. આ સુ. ૧૨ પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ. ઉપચાર નિષ્ફળ. ખેરાકમાં ઘટાડે. વધતી જતી અશકિત. પૂજ્યશ્રીની અન્ય સાધુઓ તથા શ્રાવકે સાથે ખડે પગે ૨૮૮સેવા–ભક્તિ. બલવામાં તક્લીફ, સર્વેને મહાચિંતા
વિ. સં. ૧૯૪૫ કા. સુ. ૭ કુશળ વૈદ્યો સાથે ભાવનગરના શ્રીસંધનું
આગમન.
Page #60
--------------------------------------------------------------------------
________________
૨ી
ભાવનગર પૂ. શ્રીગચ્છાધિપતિને ડેલીમાં લઈ જવા આગ્રહ, પૂજ્યશ્રીને ઈન્કાર છતાં શ્રી સંઘે કરેલ નિર્ણય. ૨૮૮ કા. વદ ૧ ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ને ૨૮૯ પૂજ્યશ્રી અને અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સાથે વિહાર. કા. વદ ૪ ભાવનગર બહાર પધરામણું કા. વદ ૫ ભાવનગરમાં ભવ્ય નગર પ્રવેશ. ભાગ. સુદ ૪ થી સુદ ૭ ખૂબ ગંભીર સ્થિતિ - ૨૯૦ ભાગ. સુદ ૮ વળતાં પાણી ભાગ. સુદ ૧૧ સ્વસ્થપણે મૌન એકાદશીની આરાધના ભાગ. સુદ ૧૫ શ્રી સંધને હિતકારક બે શબ્દો ભાગ. વદ ૪ તાવનું ખૂબ જોર ભાગ. વદ ૫ તાવ નરમ.. ભાગ. વદ ૬ દઈનું સૌમ્ય રૂ૫. નિયામણ–આરાધના શરુ. ૧૨ા વાગે પુણ્યદાન. પૂજ્યશ્રીએ કાનમાં સંભળાવેલ ચારિ મંગલ વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ સંભળાવેલ “કમિતે અને પાંચ મહાવ્રતના આલાવા સવા બે વાગે પૂ. ગચ્છાધિપતિશ્રીએ આંખ ખેલી સહુને હાથ જોડી ખમતખામણું ત્રણના ટકોરે ધીમા ત્રુટક શબ્દમાં “અબ તો હમ ચલે ૨૯૨ આંખો મીચી. સવા ત્રણને પાંચ મિનિટે પ્રાણપંખેરૂ ઉડી ગયું. માહ સુદમાં પૂજ્યશ્રી ઝવેરસાગરને ભાવ- ૨૯૪ નગરથી વિહાર.
૯૪ ફા. સુદ ૧૩ પાલીતાણા છ ગાઉ પ્રદક્ષિણ.
Page #61
--------------------------------------------------------------------------
________________
ચૈત્ર વ. ૩ બોટાદ તરફ વિહાર. ચૈત્ર વ. ૧૩ બોટાદમાં પ્રવેશ. ૨. સુદ ૩ અક્ષય તૃતીયા બોટાદમાં. સ્થાનકવાસીઓ પર ઍવચનની સારી અસર. ૨. સુ. ૧૪ શ્રી વર્ધમાન તપ-આયંબિલખાતાનું ર૯૬ મહત્ત્વ સમજાવ્યું. . છે. વદ ૬ આયંબિલ ખાતાની શરૂઆત–પ્રથમ દિવસે ૨૭૭ આયંબિલ. જેઠ અષાડમાં ધર્મ આરાધના–પ્રભાવના ચૌમાસી ચૌદશ ૨૯
ટામાં. ૧૯૪૫નું ચાતુર્માસ બોટાદમાં -
૨૯૯ શ્રા. સુદ ૫-૬ શ્રી નેમિનાથ પ્રભુના જન્મ-દીક્ષા ૩૦૦ કલ્યાણકની આરાધના શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મોક્ષ કલ્યાણકની આરાધના. પર્યુષણ પર્વમાં ઉત્તમ આરાધના. ભા. સુ ૬ ભવ્ય રથયાત્રા ભા. સુ. ૮ સામૂહિક ખમત ખામણાં ભા. સુદ ૧૦ અષ્ટાહ્નિકા મહત્સવની શરૂઆત. ભા. વ. ૪ અષ્ટારિકા મહોત્સવની પૂર્ણાહૂતિ ૩૦૬ ભા. વ. ૧૩–૧૪-૧) શ્રી શત્રુંજયગિરિ આરાધનાના અઠ્ઠમ.
વિ. સં. ૧૯૪૬ ચાતુર્માસ પરિવર્તન પછી લીબડી તરફ વિહાર. વિ. સં. ૧૯૪૬ નું ચાતુર્માસ લીમડી વિ. સં. ૧૯૪૭ નું ,, ,, વિ. સં. ૧૯૪૮ ને ભાગસર સુદ ૧૧ મૌન એકાદશીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ ને સ્વર્ગવાસ.
૩૦૭
૩૦૮
Page #62
--------------------------------------------------------------------------
________________
.......
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
.........In.......
સાગરશાખાના
તેજસ્વી
ચૈાતિ ર
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીના જીવન અને અદ્ભુત વ્યકિતત્વન
ટૂંકા પરિચયમ
જિનશાસન રૂપ બગીચામાં અનેક લિ ડોલાવી ઉઠે તેવી મહેકવાળા અનેક ફૂલોથી લચપચ ફૂલઝાડા વિકસેલાં હેાય છે.
શાસન અને પ્રભુ-આજ્ઞાને જીવ સટાસટ સમર્પિત થઈ સ્વ-પરકલ્યાણની ઉચ્ચ-ભૂમિકાને ગટાવી જનારા અનેક મહાપુરુષો જિનશાસન–ગગનમાં પંચમ-આારાના વિષમ પ્રભાત્રને અંખા પાડી ચમકી ગયા છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
તેવા પુનિત-નામધેય અનેક મહાપુરુષે પૈકી વિક્રમની વિશિમી સદીના પાછલા પૂર્વાર્ધને પોતાની પ્રતિમા અને શાસન પ્રભાવકતાથી વધુ તેજસ્વી બનાવનાર પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના જીવન અને અદ્દભુત-વ્યક્તિતત્વની સાવ અજ્ઞાત બીના મહાપ્રયત્ને સંશોધન પૂર્વક મેળવી રજુ કરી, તેઓશ્રીના કોત્તર જીવનચરિત્રને આલેખવા કરવા નમ્ર પ્રયાસ દેવગુરુ કૃપાએ કરાય છે.
સુજ્ઞ વિવેકી વાચકે આ જીવનચરિત્રને વાંચી, વિચારી મહાપુરુષની લકત્તર શક્તિઓના પરિચયને વિશિષ્ટ રીતે મેળવે એ ઉદાત્ત આશયથી આ જીવન ચરિત્રનું સંક્ષિપ્ત આલેખન કર્યું છે.
મહાપુરુષોની ઓળખાણ
જીવનશક્તિઓના વહેણને ઊર્ધ્વગામી બનાવનાર મહાછે પુરુષમાં જન્મજાત દેખાતે કેટલાક વિશિષ્ટ સદ્ગુણેને 9 પ્રકર્ષ તેઓને જગતની સામે દિવ્ય રૂપે રજુ કરે છે.
તેવા કેટલાક ગુણે પૈકી મહત્વના ગુણ આ રહ્યા. - નિખાલસતા ૦ અદ્દભુત ક્ષમા ૦ સ્વદેષદષ્ટિ છે. ૦ સહનશીલતા ૦ પરાઈ–વૃત્તિ ૦ ઉદાત્ત કરુણા છે.
૦ દોષવાન ઉપર વધુકરણ ૦ આંતરદૃષ્ટિને વિકાસ ૦ જીવમાત્રના કલ્યાણની તીવ્ર અભી સા.
Page #64
--------------------------------------------------------------------------
________________
અજોડ વાદી વિજેતાશ્રી ઝવેરસાગરજી મ.
શાસન–નાયકશ્રી મહાવીર–પરમાત્માના શાસનમાં અવિચ્છિન્ન-પ્રણાલિકારૂપે શુદ્ધ-સામાચારીને જીવંત રાખનાર શ્રી તપાગચ્છની મહત્વની વિજય, સાગર, વિમલ અને ચંદ્ર શાખામાં શાસઘાત અને આગેમિક-પરંપરાઓને વધુ સજીવ રાખનાર વિશિષ્ટ–મહાપુરૂષોથી સાગર–શાખા છેલ્લા ૪૦૦ વર્ષમાં ખૂબ સમૃદ્ધ રીતે ફાલફૂલી અનેક મનીષીઓના હૈયાને આકર્ષનારી બની છે.
તે સાગર-શાખામાં બારમી પાટે શાસન-પ્રભાવક અજોડક્રિયાપાત્ર તરીકે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ઓગણીસમી સદીના પાર્ધ ભાગે તેજસ્વી–તારકસમા જિનશાસન-ગગનમાં ચમકી રહેલા, કે જેમની અદ્વિતીય સંયમપ્રભા-જ્ઞાનપ્રભા અને ચારિત્રપ્રભાથી અમદાવાદના ધનસમૃદ્ધ નગરશેઠના વંશજો પણ જિનશાસનની અદ્વિતીય–મહિમાના “ભાવુક ભક્ત બની સ્વ-પર કલ્યાણકારી જીવન જીવી શક્યા હતા.
તે શ્રી મયાસાગર મ. શ્રીને બે શિષ્ય હતા. (૧) ઉત્કૃષ્ટ-ક્રિયાપાત્ર શુદ્ધ-સંવેગી પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. (૨) અજોડ વિદ્વાન પ્રવર વ્યાખ્યાતા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રમણ સંસ્થાના કાળ
Page #65
--------------------------------------------------------------------------
________________
Sત'કોક
.
બળે ઝાંખા પડેલ ગૌરવને દેદીપ્યમાન કરનારા હતા, વિવિધ શાસ્ત્રોના તેઓ અભ્યાસી હતા.
તેમજ સમયચક્રના પરિવર્તન બળે શિથિલાચારી બનેલા શ્રવા ચૂક્તિગત જીવનથી મુગ્ધજી પ્રભુ-શાસનની ઓળખાણથી વંચિત રહેવા ન પામે તે હેતુથી ક્રિયા દ્વાર દ્વારા શુદ્ધમાર્ગને ટકાવી રાખવા જે સંવેગી પરંપરાનું સર્જન તે વખતના દીર્ઘદર્શી–મહાપુરાએ કર્યું હતું, જેમાં પીળાં કપડાં રાખી વારસાગત–જ્ઞાનની કેટલીક મહત્વની બાબતને ગૌણ કરીને પણ ચારિત્રને માર્ગ અક્ષુણ-અવ્યાબાધપણે ઉભે રાખ્યું હતું.
તે પરંપરાને સઘળા પ્રયત્ન પ્રોત્સાહન આપવા વિવિધ પ્રદેશમાં વિચરી શાસનને જયજયકાર કરનારા પૂ. મુનિશ્રી. ગૌતમસાગરજી મ. એ વખતના શાસનાનુરાગી ગુણગ્રાહી. આરાધક પુણ્યાત્માઓના ધ્રુવતારક સમા હતા.
વળી પૂ. ગૌતમસાગરજી મ. રાજ્ય-શાસનના છિન્ન -ભિન્ન તંત્રના આધારે કથળી ગયેલ પ્રજાજીવનમાં ધર્મતંત્રની સુવ્યવસ્થા–દ્વારા અપૂર્વ–શાંતિના અમૃતનું સિંચન કરવા દ્વારા ભવ્યજીને પરમ આશ્વાસનરૂપ હતા.
આવા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.ની એજસ્વિની શાસ્ત્રીય-શુદ્ધ દેશના અને ઉદ્યત-વિહારિતાથી આકર્ષાઈ
Page #66
--------------------------------------------------------------------------
________________
*
STD
:
6
''
7
DEO -
તે
મહેસાણે જૈન શ્રીસંઘે વિ. સં. ૧૯૧૨નું ચોમાસું આગ્રહપૂર્વક કરાવી વિવિધ ધર્મ-કાર્યોથી અને વિશિષ્ટ શાસનપ્રભાવનાથી યાદગાર બનાવ્યું હતું.' - આ ચાતુર્માસ દરમ્યાન ઝવેરચંદજી નામના નવયુવક ચઢતી જુવાનીમાં જીવનની સફળતા સર્વવિરતિના સ્વીકારમાં સમજી વૈરાગ્યના રંગે ખૂબ રંગાયા અને પૂ. ગુરૂદેવશ્રીને પ્રભુ-શાસનના સંયમ–પંથે નિશ્રાપ્રદાન કરવા આજીજીભરી વિનંતી કરી.
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ પણ ક્ષણજીવી ઊર્મિ અને ભાવનાઓના આવેગમાં કયાંક અપરિપકવ નિર્ણમાં જીવન અટવાઈ ન જાય તેથી વારંવાર વિવિધ પરીક્ષણ દ્વારા ઝવેરચંદની મને વૃત્તિ-વૈરાગ્ય ભાવનાને ચકાસી સંયમ–ગ્રહણની જવાબદારી સમજાવી કુટુંબીઓની સંમતિ માટે પ્રયત્ન કરવા જણાવ્યું.
શરૂઆતમાં મેહના ઉછાળાઓમાં અવરાયેલ–વિવેક બુદ્ધિવાળા કુટુંબીઓએ “જમને દેવાય પણ જતિને ન દેવાય” તેમજ “હજી તે તારી કાચી ઉંમર છે?” “સંસારના ભેગોને સમજ્યાઅનુભવ્યા વિના છોડવા કાં ઉતાવળો થાય છે?” આદિશબ્દજાળની ભૂલભૂલામણીભરી ગૂંચમાં ઝવેરચંદને અટવાઈ જઈ લે કરવા પ્રયત્ન કર્યો, પણ યથેસર-પ્રવધમાન
Page #67
--------------------------------------------------------------------------
________________
......
આ
સવેગ-રગવાળા ઝવેરચંદે શરીરની અસારતા અને જીવનની ક્ષશુભંગુરતા સમજાવવા સાથે ધર્મ-આરાધનામાં જરાપણ પ્રમાદ ન કરવાની વાતની રજુઆત કરી, તેમજ પેાતાની રહેણી-કહેણીમાં સાદાઈ, વિગઈઓના ત્યાગ, આંબિલની તપસ્યા આદિથી ચાલુ જીવન—યંત્રહારના ત્યાગ-વૈરાગ્યમાં પ્રતિબિંબ પાડી કુટુંબીજનાને આખરે સંમત કર્યાં, માતાજીના માહભાવ કેમે કરી ઢીલે ન થયા, તેથી ઝવેરચ'દભાઈ એ પૂ. શ્રગૌતમસાગરજી મ. ને બધી વાત કરી.
.,,
પૂ. શ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ “ સાપ મરે નહી “ પત્થર તળે આંગળી હૈાય ત્યારે બળ નહી', કુળનું ફ્રામ ” “ કળની જગ્યાએ મળ કરવા જતાં વાત તુટી—ખી ” આદિ સુભાષિતાને નજર સામે રાખી ઝવેરચંદને સમજાવ્યુ* કે—
જાય
“ ભાઈ! તારી ઉંમર હાલ પંદર વર્ષની છે, કારતક વદમાં તને સેાળમુ` બેસે છે તેા કા. પૂનમ પછી હું અહીંથી વિહાર કરીને અમદાવાદ જઈશ, ત્યાં તું કારતક વદ્યમાં આવી જજે !
સેાળવના તુ થાય એટલે શાસ્ત્રીય રીતે અને લૌકિક કાયદાની રીતે વાંધા નહી'! અને તારી માતા તે ખૂબ ધમના રંગથી રંગાયેલ છે, એ તા માહનાં તાફાન ભલભલાને આડા
Page #68
--------------------------------------------------------------------------
________________
આવે! પણ છેવટે તને કંઈ સંયમ લીધા પછી પાછે તે નહીં જ લઈ જાય એટલી મને ખાત્રી છે.
કેટલીવાર સંગોની વિષમતાઓ રાજમાર્ગને છેડી આપવાદિક-ગલીચીને પણ આશરે લેવું પડે, માટે જરા ધીરજ ધર ! ઉતાવળ કામને બગાડે છે વગેરે.”
ઝવેરચંદે પણ કા. પૂનમ થઈ અને તુર્ત પિતાને સંસારની ખાણમાંથી છુટવાની તકમાં ઢીલ થવા બદલ પોતાના અંતરાયકર્મની વાત વિચારી પૂ. ગુરૂદેવશ્રીના વચનને શિધાર્ય કરી વાતને વિસારે પાડી.
કાર્તિક પૂર્ણિમાએ સિદ્ધાચલજીના પટની યાત્રા કરી પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ઝવેરચંદને પૂ ગુરૂદેવ સાથે વિહારમાં રહેવા ભાવના હતી. પણ તેમ કરવામાં પિતાને કારતક વદમાં અમદાવાદ પહોંચી દીક્ષા આપવામાં કુટુંબીઓ નાહક મહારાજને છોકરે ઉપાડી ગયાને આક્ષેપ કરી વાતાવરણ ડેબે–તેથી ગુરૂ આજ્ઞા તહત્તિ કરી ભારે હૈયે ઝવેરચંદભાઈ ઘરે પાછા આવ્યા. અને કેદખાનામાં રહેલ કેદી જેમ દિવસે ગણે તેમ કારતક વદના દશ દિવસે દશ યુગ જેવા પરાણે પસાર કર્યા.
પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે કા. વ. ૧૧ સેમવારે
Page #69
--------------------------------------------------------------------------
________________
33
સૂઢિંય વખતના મંગળકારી–વિજયમુહૂર્તે સાત નવકાર ગણી ઘરેથી નિકળી માટા દહેરાસરે સ્નાન કરી શ્રીમનરગા પાર્શ્વનાથ પ્રભુની અને શ્રીસુમતિનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરી ૧ માંધી માળા શ્રી નવકાર-મહામત્રની ગણી અમૃત ચેાઘડીયામાં ૨૧ નવકાર ગણી મહેસાણાથી પ્રસ્થાન કરી ચૈાગ્ય સાધન દ્વારા કા. વક્ર ૧૩ બુધવારના બીજ અમૃત ચેાઘડીએ રાજનગર-અમદાવાદમાં ઝવેરીવાડ, સુરજમલ શેઠના ડેલામાં બિરાજમાન પૂ. શ્રી ગૌમતસાગરજી મ. ના ચરણામાં ઉમ’ગભેર પહોંચી ગયા.
પૂ. મહારાજશ્રીએ પણ ચઢતે-ર ંગે સચમની ભાવનામાં આતપ્રેત બનેલ ઝવેરચદને યાગ્ય આશીર્વાદ વાસક્ષેપ દ્વારા આપ્યા, ઝવેરચંદભાઈ એ વદ ૧૪ ના અહેારાત્રિ પૌષધ પૂ. ગુરૂદેવશ્રી પાસે કર્યાં.
પૌષધ દરમ્યાન બપોરે પૂ. ગુરૂદેવશ્રીને ઝવેરચંદે પેાતાને વહેલામાં વહેલા ભાગવતી દીક્ષાનું પ્રદાન કરવા વિનંતિ કરી. પણ પૂ. મહારાજશ્રીએ કહ્યું કે
“ ભાઈ ! દરેક કામ પદ્ધતિપૂર્વક કરવાથી પાછળ પસ્તાવું ન પડે, દ્રવ્ય–ક્ષેત્ર-કાલ-ભાવનું પણ પ્રખળ નિમિત્તરૂપે કાની સિદ્ધિમાં મહત્ત્વ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
અહીંના નગરશેઠ આપણી સાગર–પરંપરાના વફાદાર ભક્ત છે, તેમના કાને વાત નાંખ્યા સિવાય આવું મહત્વનું કામ શી રીતે થાય?
હવે તું નિશ્ચિત્ત રહે! કા. વ. ૧૦ થી તને સેળયું બેઠું છે હવે કાયદેસર તારા પર કુટુંબીજને કંઈ કરી શકે તેમ નથી ! બાકી કુટુંબીઓ કદાચ આવી ધમાલ કરે કે મેહના ચેનચાળાનું પ્રદર્શન કરે છે તે પ્રસંગે ટકવું તે તારી મક્કમતાને આભારી છે. જો તું મેહના સંસ્કારને બરાબર જતી ન શકયે હેય તે સંયમ લઈને છેવટે મેહની કારમી જંજાળમાં ફસાઈ જાય !
માટે કદાચ કુટુંબીઓ આવે તે પણ ગભરાવું નહીં! અત્યારે વદ પક્ષ ચાલે છે, સુ. રના મંગળ દિને મુહૂર્ત જોઈને દિવસ નક્કી કરી લઉં–પછી અહીંના આગેવાનોને વાત કરી જેઉં!
તેઓ જે સંમત થતા હોય તે શાસન-પ્રભાવના પૂર્વક તારી દીક્ષા થાય તે શ ધાંધે છે !
ઝવેરચંદ તે પૂ. ગુરૂદેવશ્રીની અગમચેતી-દીર્ધદષ્ટિ, શાસ્ત્રાનુસારિતા અને વ્યવહાર કુશળતા નિહાળી મને મન પૂ. ગુરૂદેવશ્રી પર ઓવારી ગયો.
Page #71
--------------------------------------------------------------------------
________________
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. ને માગ. સુ. રના દિવસે પંચાંગ-શુદ્ધિ-ઉત્કૃષ્ટ યોગબળ અને ચંદ્રબળવાળો દિવસ મુહૂર્તની દષ્ટિએ જોતાં માગ. સુ. ૧૧ ને દિવસ સર્વશ્રેષ્ઠ લાગ્યો.
સેનામાં સુગંધની જેમ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિનાથ પ્રભુની દીક્ષાને દિવસ ઉપરાંત દોઢસો અને ત્રણસો કલ્યાણકની ખાણરૂપ મહાપવિત્ર મૌન એકાદશી રૂપ ગણતે માગ. સુ. ૧૧ ને દિવસ મુનિ પણું મેળવવા માટે સર્વોત્તમ ધારી દીક્ષાના મંગળ મુહૂર્ત તરીકે નિરધાર્યો.
ઝવેરચંદે પણ આ વાત જાણી મડું પણ પિતાના સંયમ- જીવનની સફળતા માટે ઉત્કૃષ્ટ કોટિનું મંગળ મુહૂર્ત ગુરૂમહારાજે જે નક્કી કર્યું તેને “ગુરુનાજ્ઞા કમાઈ કરી વધાવી લીધું.
પછી પૂ. મુનિશ્રી ચૈતમસાગરજી મ.એ અગ્રગણ્ય શ્રાવકે, નગરશેઠ વગેરેને યોગ્ય સમયે બધી વાત કહી, તેઓએ પણ ઉગતી વયે દીક્ષિત થનાર વ્યક્તિને વ્યવહારૂ રીતે ચકાસી તપાસી, ચઢતી જુવાનીમાં પ્રબળ ગુણાનુરાગભર્યું અભિવાદન કર્યું.
કેક ઉછાંછળા શ્રાવકે તેમના કુટુંબીઓ કેમ આવ્યા
Page #72
--------------------------------------------------------------------------
________________
હe
(2)
નથી! ને પ્રશ્ન રજૂ કર્યો, પણ વિવેકી શ્રાવકોએ પૂ. મહારાજશ્રી પાસેથી બધી પૂરી વિગત જાણેલી હાઈ-ભાઈ! લેખંડની બેડીઓ તેડવી સહેલી છે, પણ મમતાના કાચા સૂતરના બંધન ઝટ તૂટતા નથી! આટલા દિવસથી આ ભાઈ અહીં છે ! જે. ખરેખર કુટુંબીઓને વિરોધ હોત તે કેમ તેને ઉપાડી જવા ન આવ્યા? માટે એ તે મોહની ઘેરી-છાયા–તળે રહેલાઓની એવી જ સ્થિતિ હોય” આદિ સમજાવટથી મન સંપાદન કર્યું.
પૂ. ગુરુદેવશ્રીની સંમતિથી શ્રી સંભવનાથ પ્રભુના દહેરે અષ્ટહિનકા-મહોત્સવ અને દીક્ષાર્થીને ભવ્ય વસ્ત્રાભરણથી સુસજજ કરી દીક્ષાના બહુમાન નિમિત્તે વાયણ જમાડવાનું શરૂ થયું.
આખા રાજનગરમાં સંવેગી-સાધુઓની પરંપરામાં નાની ઉંમરની દીક્ષા જાણવા મુજબ પ્રથમ હેઈ ખૂબ જ ધર્મોત્સાહ વતી રહ્યો.
માગ. સુ. ૧૦ ના બપોરે વર્ષિદાનને ભવ્ય વરઘોડે નિકળે. જેમાં અનેક-જાતની સામગ્રી હાથી-ઘડા-છડીદાર, ચૌઘડિયા, વિવિધ દેશી વાંજિત્રે, ચાંદીને ભવ્ય રથ-જેમાં વીતરાગ-પ્રભુની સુંદર પ્રશમરસ ઝરતી પ્રતિમાજી-પ્રભુજીની પાલખી, પ્રભુભક્તિ માટે સંગીતકારોની મંડલી ઉપરાંત ચાર ઘેડાની શણગારેલ બગીમાં દીક્ષાથી છૂટે હાથે વષીદાન આપી
Page #73
--------------------------------------------------------------------------
________________
રહેલ, આ ભવ્ય વરઘોડે અમદાવાદી ધાર્મિક પ્રજાએ ઘણા વર્ષો પછી પ્રથમ નિહાળે.
નગરશેઠના ઘરેથી આ વષીદાન વરઘોડો નિકલે, આખા શહેરમાં ફરી ઝવેરીવાડ શ્રી સંભવનાથ–પ્રભુના જિનાલયે ઉતર્યો, દીક્ષાથી ઝવેરચંદ ભાઈ પૂ. ગુરૂદેવ પાસે રાત્રિવાસ રહ્યા.
આવતી કાલે પૂ. ગુરૂદેવશ્રીના ચરણેમાં આત્મ સમર્પણ કરવારૂપની મહાભગીરથ ભાગવતી દીક્ષા લેવાની પૂર્વ ભૂમિકા રૂપે ગુરૂદેવના ચરણમાં માનસિક પૂર્વ તૈયારી અંગે ભેગવિલાસના મેહક વાતાવરણમાંથી અળગા થઈ પ્રતિક્રમણ આદિ કરી સંથારે સૂઈ ગયા.
મૌન એકાદશીના મંગળ પ્રભાતે રાઈ પ્રતિક્રમણ કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણેમાં આત્મનિવેદન કરવાપૂર્વક દીક્ષાગ્રહણ માટેની પૂર્વ તૈયારી રૂપે જયપૂર્વક સ્નાન કરી શ્રીસંભવનાથ પ્રભુની ભાવલાસ ભરી અષ્ટપ્રકારી પૂજા કરી, સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી, મંગળવસ્ત્રો પહેરી દીક્ષા માટે ભવ્ય સજાવટ પૂર્વક ઊભા કરાયેલ મંડપમાં મંગળ વાજિંત્રના સદા સાથે શુભ શુકનની પ્રેરણા મેળવી સધવા-સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળગીત સાથે ઝવેરચંદભાઈ મંગભેર આવ્યા.
Page #74
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરૂદેવશ્રીને વંદવા કરી જ્ઞાનપૂજા કરી મંગળ વાસક્ષેપ નંખાવી શ્રીફળ હાથમા રાપી નદી સમવસરણમાં રહેલ ચતુર્મુખ-જિનબિંબને સાક્ષાત્ અરિહંતતુલ્ય સમજી શ્રી નવકાર મહામંત્ર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા આપી.
પછી ગુરૂદેવના જમણે હાથે ઈશાન ખૂણુ સમક્ષ મુખ રાખવાપૂર્વક ચરિત્રગ્રહણ કરવાના અપૂર્વ ઉત્સાહ સાથે ગુરૂદેવના સ્વમુખથી મંગળકિયાને પ્રારંભ કર્યો.
ગ્ય મુહુર્ત એ માંત્રિક-વિધિ સાથે વાસક્ષેપના અભિમંત્રણપૂર્વક જ્યારે મળે, ત્યારે ઝવેરચંદક્ષાઈ જાણે ત્રણ લેકનું રાજ્ય મળ્યું તેટલા ઉમંગથી હરખભેર પૂબ નાચ્યા, અને પ્રભુ-શાસનના સંયમને મેળવી જીવનને ધન્ય બનાવ્યું.
બાકીની વિધિ થયા પછી શુભ લગ્ન-નવમાંશમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામકરણ થયું.
સકળ શ્રીસંઘે પણ જિનશાસનના પ્રબળ જયઘોષપૂર્વક નૂતન મુનિશ્રીને અભિમંત્રિત વાસક્ષેપવાળા ચોખાથી ભાવપૂર્વક વધાવ્યા.
પૂ. ગુરૂદેવે મંગળકારી હિતશિક્ષા દરમાવી કેજવાને પણ દુર્લભ માનવ-જીવનના ચાર રૂએ સાવદ્ય ગના સર્વથા ત્યાગ રૂસર્વવિરતિની પ્રાપ્તિ કરી છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
તે પ્રભુ-શાસનની વફાદારી જાળવવા સાથે સંયમ-ધમ નું સફળ પાલન ગુરૂનિશ્રાએ આત્મ-સમર્પણ કરવા પૂર્વક કરી જીવન ધન્ય-પાવન બનાવે.”
નવદીક્ષિત-મુનિશ્રીએ પણ પૂ. ગુરૂદેવશ્રીના વચનને શુકનની ગાંઠ જેમ હૈયામાં બરાબર ધારી લીધા.
પછી સકલસંઘ સાથે મહોત્સવ પૂર્વક શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે દર્શન-ચૈત્યવંદન કરી સુરજમલ શેઠના ડેલે પધાર્યા.
સાગર–શાખાના બારમા પટ્ટધર પૂ. મુનિશ્રી મયાસાગરજી મના બે શિષ્ય પૈકી આદ્ય-શિષ્ય પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. અને તેમની પરંપરા શાસનના ભવ્યગૌરવને વધારનારી નિવડી, તે રીતે દ્વિતીય-શિષ્ય પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. પણ અજોડ વ્યાખ્યાનકળા અને વીરતાથી શાસન-પ્રભાવના અદૂભુત રીતે કરી રહ્યા હતા. - તેમાં શાસનના વિજયવંત પ્રભાવ બળે શ્રી સંઘના પુણ્ય પૂ. ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય–અજોડ આત્મશક્તિવાળા શિષ્યને મેળવી તેમની શાસનોદ્યોતની પ્રવૃત્તિમાં અજબ વધારે થયેલ. | દીક્ષા થઈ ત્યારથી જ બીજના ચંદ્રની કલાની જેમ પૂર્વ જન્મની વિશિષ્ટ-આરાધના અને ગુરૂદેવની નિશ્રામાં આવશ્યક
Page #76
--------------------------------------------------------------------------
________________
43&
GARAS
ક્રિયાઓના પઠનની સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ચોકસાઈપૂર્વક પૂ. શ્રીવેરસાગરજી મ. એ પૂ. ગુરૂદેવશ્રીના ઈશારામાત્રથી ઊંડાણભરી સમજણ સાથે નિપુણતા મેળવેલ.
વધુમાં તાત્ત્વિક દૃષ્ટિના વિકાસને મેળવી સયમની ક્રિયાએ જ્ઞાનાભ્યાસ અને શાસનેાપયેાગી આત્મ-શક્તિના ઘડતરમાં ઝડપભેર આગળ વધવા લાગ્યા.
બહુ જ ટૂંકા ગાળામાં તેઓશ્રીએ સાધુ-જીવનને લગતા પ્રાથમિક અભ્યાસ અને ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છે ગ્રંથ, શ્રીતત્ત્વાર્થ સૂત્ર આદિના સાંગેાપાંગ અભ્યાસ કરી લીધા.
વધુમાં હૈયામાં ધમકી રહેલા વિશિષ્ટ શાસનાનુરાગને મૂર્તસ્વરૂપ આપવા ઉપયાગી થઈ પડે તે શુભ આશયથી પૂ. ગુરુદેવશ્રીની દોરવણી પ્રમાણે આગમાભ્યાસ માટે જરૂરી શબ્દ જ્ઞાનની ભૂમિકા પરિપકવ કરવા માટે તેમજ “ સસામેન विद्यानां मुखं व्याकरण' स्मृतम् " ' ',
સૂક્તિ પ્રમાણે પદભજન, વ્યુત્પત્તિ અને સચાટ ભાષા–જ્ઞાન મેળવવા સારસ્વત-વ્યાકરણના અભ્યાસ શરૂ કર્યાં.
બહુ જ ઝડપથી પૂર્વાધ-ઉત્તરાય અનેને મૂળપાઠ માખી ૧૨
Page #77
--------------------------------------------------------------------------
________________
તેના અર્થની વિવેચના પણ તીવ્ર બુદ્ધિના સફળ સહગથી મેળવી સાહિત્ય શાસ્ત્રનું અવગાહન કરી તર્કશાસ્ત્ર-ન્યાયશાસ્ત્રની કઠણ પરિભાષાઓને પણ ગુરૂકૃપાથી હસ્તામલકવત્ કરી લીધી. - પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રી ગુરૂકૃપાનું બળ વિનય અને આજ્ઞાંકિતતાથી મળેલ હોઈ પૂર્વજન્મની-આરાધના–બળે. મળેલ જ્ઞાનના તીવ્ર-ક્ષપશમ-બળે એકવાર પણ વાંચેલું કે સાંભળેલું સ્મૃતિપથ પર એકસાઈથી અંકિત થઈ જતું, ધારણશક્તિ અને સ્મૃતિશક્તિ અજોડ હતી, સાથેજ મેળવેલા જ્ઞાનને ટકાવવાની તમન્ના પણ અજબ હતી.
મુખપાઠ કરેલ હજારે કેની આવૃત્તિ-પુનરાવર્તન સાંજના પ્રતિક્રમણ પછી રાત્રે ઠેઠ મેડીરાત અગિયાર વાગ્યા સુધી અને સવારે વહેલા ઉઠીને પણ ચાર વાગ્યાથી કરવા ઉદ્યત રહેતા.
આ બધું જોઈ પૂ. ગૌતમસાગરજી મ.નું હૈયું ભવિધ્યમાં શાસનને અજોડ પ્રભાવક બનશે એ ધારણાના મૂર્તિમંત થઈ રહેલ કલ્પનાચિત્રથી આનંદવિભોર બની રહેતું
આ ઉપરાંત શ્રી ઝવેરસાગરજી મહારાજે પિતાના અન્ય ગુરૂબંધુઓ સાથે સમય આવે તેમજ યાચિત-વિનયની મર્યાદાથી વતી સામુદાયિક જીવનન્ય આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા,
Page #78
--------------------------------------------------------------------------
________________
અવસરે પૂ. ગુરૂદેવશ્રીના શાસને પગી કાર્યમાં પણ યથાવુ સહકાર આપી શાસન હિતકર આંતરિક અનુભવ મેળવવા ઉજમાળ રહ્યા.
પૂજ્ય શ્રી સાધુ-જીવનની મર્યાદામાં અને ક્રિયાકાંડવી ચુસ્તતાની જાળવણીમાં ખૂબ જ સજાગ હતા, તેમજ તેઓશ્રીએ જીવનમાં તત્વદષ્ટિ અને વિવેકપૂર્ણ પ્રવૃત્તિના સુમેળથી દિન-પ્રતિદિન વૈરાગ્યના રંગને દઢ બનાવી લીધું હતું, તેઓશ્રીના શુદ્ધ ચારિત્ર્યની સુવાસથી પિતાના સમુદાય ઉપરાંત બીજા પણ અનેક ધર્મપ્રેમીઓના માનસમાં તેઓ શુદ્ધ-સાધુતાના પ્રતીક રૂપ બની રહ્યા.
ત્યાગ-તપના સુમેળવાળા સાધુ-જીવનમાં તેઓશ્રી પૂર્વના મહાપુરૂષોના પગલાને અનુસરનારા બન્યા હતા, અનેક ધર્મના કાર્યો શાસનાનુંસારી દીર્ધદષ્ટિથી સફળપણે તેઓ કરાવી અનેક પુણ્યવાન ધર્મપ્રેમી–આત્માઓના આકર્ષણ કેન્દ્રરૂપ નિવડ્યા હતા.
ગુરૂ-મહારાજની નિશ્રાએ ગુજરાતના નાના-મોટા ગામમાં વિચરવા દરમ્યાન પૂજ્યશ્રી વ્યાખ્યાન-પટુતા અને પ્રતિભાશાળી શબ્દ-શૈલિથી અનેક ભવ્યાત્માઓના હૈયામાં અદ્ભુત ધર્મપ્રેરણાઓ ઉપજાવી શક્યા હતા.
દીક્ષા પછીના ત્રીજા વર્ષે આગાભ્યાસ માટેની પૂર્વભૂમિકા
૧૭
- - -
Page #79
--------------------------------------------------------------------------
________________
રૂપ સાધન ગ્રંથે-શબ્દશાસ્ત્ર વ્યાકરણ અને તર્કશાસ્ત્ર પર અદ્વિતીય-પ્રભુત્વ મેળવી વિ.સં. ૧૯૧૫ના રાજનગર–અમદાવાદના ચાતુર્માસમાં તે વખતના તપાગચ્છાધિપતિ સંવેગી શાખાના મહાધુરંધર પ્રભાવક પૂ. તપસ્વીશ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ.) ના શિષ્યરત્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, શીલ, સંયમાદિ અનેક ગુણોથી અલંકૃત પ્રૌઢ પ્રતિભાશાળી પૂ. મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) ગણના ચરણમાં વિનયભાવપૂર્વક બેસી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીયટીકાના વાંચનથી આગમ-અભ્યાસનો પ્રારંભ કર્યો.
અપાર સમુદ્ર જેવા શ્રી આવશ્યક સૂત્રના વાંચન માટે સં. ૧૯૧૬ નું ચોમાસું પણ અમદાવાદ કર્યું, બે વર્ષ સળંગ ગુરૂનિશ્રાએ વિનીત-ભાવથી રહી શ્રી આવશ્યકસૂત્રહારિભદ્રીય ટીકાને તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મ.ની ટીકાને અવગાહી તેને રહસ્યને આત્મસાત્ કરી સઘળા આગમે વાંચવા માટેની પદ્ધતિ હસ્તગત કરી, સાથે સાથે નંદીસૂત્ર અને અનુયોગ દ્વાર–સૂત્રની વાચના પણ મેળવી આગમાભ્યાસ માટેની પીઠિકા મજબૂત રીતે આ બે ચોમાસામાં તૈયાર કરી લીધી. '' આ રીતે પૂ. ગુરૂદેવશ્રીની શાસન-પ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓને લક્ષમાં રાખી પિતાની જાતને વધુ શાસને પગી
૧૮
Page #80
--------------------------------------------------------------------------
________________
બનાવવા જરૂરી આગમાભ્યાસ માટે પૂ. ગુરૂદેવશ્રીની સંમતિથી પિતે પૂ શ્રી દયાવિમલજી મ. અને પૂ. શ્રીમણિવિજયજી મ. પાસે શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને સ્વીકાર કરી આગમના ગૂઢ, પદાર્થોને ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા મેળવવા ભગીરથ પ્રયત્ન પ્રારંભે અને વર્ષો સુધી ગુરૂકુળવાસના સુમધુર-ફળરૂપે આગના ગૂઢ-તની જાણકારી અને વિશુદ્ધ સંયમી-જીવનના પાયાના તની સફળ માહિતી મેળવવા પૂજ્યશ્રી સૌભાગ્યશાળી બનેલા.
તે વખતના સંવેગી–સાધુઓમાં પ્રૌઢ તેજસ્વી, સંયમમૂતિ અને આગમિક–રહસ્યવેત્તા તરીકે પૂ. શ્રી દયાવિમલજી મ. ગણિ તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. દાદાની ખ્યાતિ બહુ હતી, અને પૂ. શ્રી મૂળચંદજી ગણી ભગવંતને પુણ્ય-પ્રતાપ પણ અનેરે હતે, આખા શ્રીસંઘમાં તેમના વચનને ઝીલવાની પૂર્ણ તૈયારી હતી.
આવા મહાપ્રભાવશાળી પૂ. શ્રી મૂળચંદજી મ. ની પાવન નિશ્રાએ પૂજ્યશ્રીએ વિનીતતા, ગંભીરતા, સમયસૂચકતા અને આંતરિક-નમ્રતાથી પૂ. શ્રી દયાવિમલ મ. તથા પૂ. પં. શ્રી મણિવિજયજી મ. તેમજ પૂ. મૂળચંદજી મ. નું મન એવું સંપાદન કરેલ કે સર્વ સાધુઓ કરતાં પૂજ્યશ્રીનું સ્થાન દ્રવ્ય-ભાવથી પૂ. મણિવિજયજી મ. અને
૧૯
Page #81
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી મૂળચંદ્દજી મ. પાસે અનેરૂ તું. પૂ. શ્રીમૂળચંદુજી મ. એ પણ પાત્રતાની ચાકસાઈ કરી શાસન અને આગમાના નિગૂઢ—તત્ત્વા પૂજ્યશ્રીને એકાંતમાં બેસાડી ખૂબ જ પ્રેમાળ પદ્ધતિએ ઘાળી પાયાં હતાં, પરિણામે પૂજયશ્રીએ પણ પેાતાની જાતને સ્વČસ્વ-સમર્પણુ રૂપે પૂ. શ્રી મૂળચ’ધ્રુજી મ. ના ચરણામાં સમર્પિત કરી દીધી હતી.
જેથી આ-ખાળ-ગેાપાળ જનતામાં એમ કહેવાતુ કે-પૂ.શ્રી ઝવેરસાગરજી મ. ઉપર પૂ શ્રી મૂળચંદુજી મ. ના ચાર હાથ છે. અને લોકો પણ પૂ. શ્રી વેરસાગરજી મ. તે પૂ.શ્રી મૂળચંદ્રજી મ. ના જ શિષ્ય તરીકે
ઓળખવા લાગ્યા.
આવું હતુ. પૂજ્યશ્રીનુ' નિષ્ઠા-ભક્તિ ભયુ' સમણું !!!
આ રીતે પૂર્ણ-અર્પિતતા અને વિનીતતાભરી સાહજિકનમ્રતાના સુમેળથી પૂજયશ્રીએ છ-સાત વર્ષના ટૂંકા ગાળામાં લગભગ સઘળા આગમા ધારી આગમિક-પદાર્થોના રહસ્યને પારખવાની કૂંચી સમી ગૌતાČતા મેળવી, એટલુ જ નહી', પશુ વિચારણાના વિધાભાસ વખતે પૂજ્યશ્રીની દેારવણી શાસ્ત્રાનુકૂળ અને ટંકશાળી મનાવા લાગી.
આ ગાળામાં પ્રાય: વિ. સં. ૧૯૧૬ ના મા ્ વદ છ દિવસે પેાતાના જીવનાપકારી દીક્ષાદાતા ગુરૂદેવશ્રી ગૌતમસાગ
२०
Page #82
--------------------------------------------------------------------------
________________
GERAGHRASE
રજી મ. ના મતેર વર્ષની વયે રાજનગર-અમદાવાદ નાગોરીશાળાના ઉપાશ્રયે કાળધમ થવાથી પેાતે પૂ. શ્રી મૂલચ`દજી મ. ની પાવનકારિણી નિશ્રાને જીવનના છેડા સુધી નભાવી શકાય તે રીતે અંગીકાર કરેલ.
પૂજ્યશ્રી પૂ. શ્રી મૂળચદજી મ. ની નિશ્રાના લાભ લેવાની સાથે સાથે વચગાળામાં આસપાસના પ્રદેશેામાં ટૂંકા ગાળા માટે વિહરી આવી સંયમની જયણાઓનું વિશિષ્ટ પાલન પણ કરતા હતા.
વિ. સ. ૧૯૨૫ માં પૂ. ગચ્છાષિપતિશ્રી પાસે પડેવજના શ્રી સંઘ શેષકાળમાં અાફ્રિકા-મહેાત્સવના પ્રસંગે વિન તિ માટે આવેલ, પૂ. ગચ્છાધિપતિજીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને માકલ્યા.
કપડવંજના શ્રી સંઘે ઉમ’ગભેર ખૂબ ઠાઠથી સામૈયાપૂર્ણાંક પ્રવેશ કરાવી અદ્ભુત બહુમાન કર્યુ”-શ્રીળ-રૂપિયાની પ્રભાવના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં કરી.
* પૂજ્યશ્રીની તાત્ત્વિક અને ખાળ–જીયાને સમજાય તેવી *મળી આવતા ઐતિહાસિક આધારા પ્રમાણે વિ.સ. ૧૯૩૫ આસે। સુદ ૮ રાજનગર-અમદાવાદમાં પૂ.:૫. શ્રી મણિવિજયજી મ॰ દાદાને તથા વિ. સ. ૧૯૩૮માં પૂ. શ્રી બુઢ્ઢાયજી મ॰ તે સ્વગ વાસ થયા હાઈ ખરેખર તા પૂ. શ્રી મૂલચ`દ્રજી મ૦ ગચ્છાધિપતિ વિ. સ. ૧૯૩૮ પુર્વે` ન હતા.
૨૧
Page #83
--------------------------------------------------------------------------
________________
સિક વ્યાખ્યાન–શૈલીથી ધર્મપ્રેમી જનતા પર્વાધિરાજના દિવસોની જેમ ઉપાશ્રયમાં માય નહીં તેટલી બધી આવવા માંડી,
પૂજ્યશ્રી બુદ્ધિગમ્ય રીતે તર્કબદ્ધ દાખલા-દલિલે–દષ્ટાંતથી આગેમિક-પદાર્થોની ખૂબ સરસ છણાવટ કરતા; પરિણામે શ્રી સંઘમાં અનેરે ધર્મોત્સાહ પ્રકટેલ.
પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી ગાંધી મગનભાઈ ભાઈચંદ (ભગત) શ્રાવકજીવનની ક્રિયાઓની આચરણમાં જરૂરી તત્વદષ્ટિ અને વિવેક બુદ્ધિનું મહત્ત્વ પૂજ્યશ્રીની દેશનાથી સમજી શક્યા અને જાણે અંતરમાં એવો ઉઘાડ થયે–જાણે કે મહામૂલે ખજાને જ ન હોય તેમ પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી આનંદવિભેર બની પિતાના જીવનને ધર્મક્રિયાઓના ચોકઠામાં
પણ પૂર્વોક્ત બન્ને પૂજ્ય પુરૂષોએ શાસન–સંઘની વ્યવસ્થાને પહોંચી વળવા પ્રૌઢ પુણ્યપ્રભાવ અને કુનેહ-કુશળતા આદિ ગુણોથી પૂ. શ્રી મૂલચંદજી મશ્રીને આખા સંધ-સમુદાયની વ્યવસ્થાને ભાર વિ.સં. ૧૯૧૨માં દીક્ષા પછી ત્રીજા જ વર્ષે બને પૂજ્યશ્રીઓએ પિતાના વતી સોંપ્યો હોવાનું જાણવા મળે છે. એટલે આ અર્થમાં અહિં પૂ. મૂલચંદજી મને પૂ. ગચ્છાધિપતિ શબ્દથી સંબોધ્યા છે. આગળ પણ આ રીતે સમવું.
આખા પ્રકરણમાં જ્યાં જ્યાં પૂજ્યશ્રી શબ્દ આવે ત્યાં પુ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. સમજવા.
૨૨
Page #84
--------------------------------------------------------------------------
________________
@AGH@ZG@
ઢાળવાની ઘરેડમાં તત્ત્વષ્ટિ-વિવેકબુદ્ધિના મિશ્રણથી ઉત્તમ ધક્રિયાઓના સુંદર જીવન જીવવા રૂપે ઘાટ ઘડવા લાગ્યા.
એ રીતે પેાતાના જીવનને લેાકહેરીએ માત્ર ક્રિયા કરી સ ંતેષ માણવાના ચાલુ ચીલામાંથી ખહાર કાઢી જીવનને જ્ઞાનીઓની આજ્ઞાનુસાર સકારાના નિરોધ સાથે કમ –નિરાના ધ્યેયના ઉચ્ચ આદર્શ તરફ વાળવા ભાગ્યશાળી બની શકયા.
તેમાં પૂજ્યશ્રીના ભારોભાર ઉપકાર માની રહ્યા !
આ પ્રસંગ પછી પૂજ્યશ્રી પાછા રાજનગર-અમદાવાદ પધાર્યાં. મગનભાઈ ભગત પૂજ્યશ્રીના સહવાસ અને વ્યાખ્યાનથી મેળવેલી તત્ત્વષ્ટિને અવારનવાર અમદાવાદ જઈ કલાકા સુધી ધ ચર્ચા-જ્ઞાનગોષ્ઠીરૂપે વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા મેળવી વિકસાવી રહ્યા !
પૂજ્યશ્રી પણ કપડવ'જ-શ્રી સોંઘ તરફ અજ્ઞાત રૂપે પણ અંતરથી આકર્ષિત બની રહ્યા, જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આસપાસના પ્રદેશમાં કૈક ધમ કાય પ્રસંગે વિદુરવા ટાણે મેળ ખાય તો કપડવંજની સ્પર્શના અચૂક કરતા !
આમ કુદરતી અવિરત ગતિએ ચાલતા કાળચક્રના કેટલાક દાંતા પૂજ્યશ્રીના કપડવંજ તરફના વધુ પક્ષપાત અને મગનભાઈના અ ંતરના આકર્ષણ રૂપે ગતિશીલ બની રહ્યા.
૧૩
Page #85
--------------------------------------------------------------------------
________________
' આમ પૂજ્યશ્રી વિ. સં. ૧૯૨૬ ની સાલ સુધી પૂ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં રહી સચોટ આગમિક પરંપરાના મૌલિક તને ગુરૂકુળવાસ, વિનય-સમર્પણ આદિ બળે મેળવેલ અદ્ભુત ગુરૂકૃપાથી આત્મસાત્ કર્યા.
પછી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી જન્મભૂમિ મહેસાણું પધાર્યા, તેઓશ્રીની અજોડ વિદ્વત્તા, અલૌકિક પ્રતિભા અને સચોટ આગમિક વ્યાખ્યાનેથી પ્રભાવિંત બની કુટુંબીજને ઉપરાત શ્રી સંઘ પણ પિતાના ગામનું એક રત્ન શાસનના ચરણે સમર્પિત થઈ અદ્વિતીય શાસનનું ગૌરવવંતુ આભૂષણ બની રહ્યાનું જાણું ગૌરવાન્વિત થયે. * બાદ પાંચોટ, ધીણેજ, ચાણસ્મા, વડાવલી, ગાંભૂ, મોઢેરા શંખલપુર થઈ શખેશ્વર-મહાતીર્થની સ્પર્શન કરી પાટણમાં વિ. સ. ૧૯૨૭ નું ચોમાસું સ્વતંત્ર સર્વપ્રથમ કયું.
માસા દરમ્યાન થી વિશેષાવશ્યક ભાષ્યનું વાંચન આગમિક પદાર્થોની છણાવટ સાથે અનેક પુણ્યાત્માઓને પ્રેરક બન્યું.
ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપસ્યાઓ અને અષ્ટાક્ષિકા મહત્સવો થયા. * ઉણ-થરાના વતની શ્રદ્ધા-સંપન્ન શ્રી પુનમચંદભાઈ
૨૪
Page #86
--------------------------------------------------------------------------
________________
ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની દેશનાથી આકર્ષાઈ છે વિગેરે આટોપી પજુસણથી ઠેઠ કા. સુ. ૧૫ સુથી પૂજ્યશ્રીની નિશ્રામાં દેશવિરતિભાવે રહી સંસાર છેડી પ્રભુશાસનની ભાગવતી દીક્ષા સ્વીકારવા માટે તૈયારી કરી રહ્યા.
- પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય રીતે ચકાસી આત્મ-કલ્યાણનું ધ્યેય જીવનમાં ટકાવવું કેટલું કપરું છે? તે સમજાવી પ્રભુશાસનના સંયમની તુલના મીણના દાંતે લેઢાના ચણા ચાવવા સાથે બતાવી
ગ્ય પાત્રતા પરખી કા. વ. ૫ ના દિને તેમના કુટુંબીજને અને સકળ શ્રી સંઘના ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપી શ્રી રત્નસાગરજી મ. નામ આપી પિતાના સર્વપ્રથમ શિષ્ય તરીકે સ્થાપ્યા.
આ પૂર્વે દીક્ષાથી તે ઘણું આવેલ, પણ બધાને ગુરૂભાઈ અગર પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય તરીકે દીક્ષિત કરેલ.
પછી વિહાર કરી ઊંઝા-વિસનગર-દહેગામ થઈ અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીના ચરણમાં જઈ મવ-દીક્ષિતને વેગવહન કરાવી વડી દીક્ષા અપાવી.
પછી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો, સાણંદ, વીરમગામ, લીબડી, વઢવાણ, બોટાદ, વિગેરે શહેરમાં જઈ શાશ્વત ગિરિરાજશ્રી સિદ્ધાચલજી મહા
Page #87
--------------------------------------------------------------------------
________________
તીર્થની ભાવભરી યાત્રા કરી. પૂ. ગચ્છાધિપતિના ગુરૂભાઈ પૂ. સરળાશયી, મહીધુરંધર જ્ઞાની, ક્રિયાપાત્ર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મ. ની પાવન નિશ્રામાં ભાવ નગરમાં ચાતુર્માસ કર્યું.
ચોમાસા દરમ્યાન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, ના બહેળા અનુભવની મલાઈ અને શાસનની ઝીણવટભરી ઓળખાણ પૂજ્યશ્રીએ મેળવી પિતાની જ્ઞાન-ગરિમામાં વધારો કર્યો.
અનેક ધર્મકાર્યોથી સાનંદ ચોમાસું પૂર્ણ કરી પાછા વળતાં વલભીપુર (વળા) માં પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ના સહવાસથી વૈરાગી બનેલા, પણ એગ્ય નિશ્રાની તપાસમાં અટકી રહેલ પુણ્યાત્માશ્રી કેશરીચંદ ભાઈને અચાનક પૂજ્યશ્રીની પ્રૌઢ આગમિક-દેશના અને સચોટ રદિયાવાળી પ્રતિપાદન શૈલિ સાથે શુદ્ધ સંયમી-જીવનથી સુષુપ્ત રહેલ વૈરાગ્યભાવના પ્રદીપ્ત બની, કુટુંબીઓને સમજાવી શ્રીસંઘના સહકારથી પિ. સુ. ૧૦ના મંગળ દિને શ્રી. દેવદ્ધિ ગણ ક્ષમાશ્રમણ ભગવંતે કરેલ છઠ્ઠી આગમ વાચનાની પુણ્યભૂમિમાં પંચાવન વર્ષની પાકી વયે પણ અનેરા ચઢતા ઉલ્લાસપૂર્વક ધામધૂમથી દીક્ષા સ્વીકારી અને મુનિ શ્રી કેશરસાગરજી નામ રાખી પૂજ્યશ્રીએ પિતાના દ્વિતીય શિષ્ય બનાવ્યા.
પછી બરવાળા-ધંધુકા-કે-આવળા થઈ પુનઃ
Page #88
--------------------------------------------------------------------------
________________
પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં આવી ગવહન કરાવી નૂતન દીક્ષિતને વડી દીક્ષા આપી.
એક વખતે * ઉજમફઈની ધર્મશાળામાં પૂ. ગચ્છા-- ધિપતિની પાસે સિદ્ધગિરિ મહ-તીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ- ઉજજૈન-ઈદેરના અગ્રગણ્ય શ્રાવકે મોટા જુથમાં વંદનાર્થે આવ્યા અને સુખશાતા પૂછી નીચે. મુજબના ભાવાર્થની વિનંતી કરી કે –
“સાહેબ! દેશ મનહર માળવો શ્રીપાળ રાસમાં પૂ. શ્રી વિનય વિ.મ.એ જેના ગુણ ગાયા છે–પરદુઃખભંજન વિક
ક્રનગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદુજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી. - આ મંગળ ભાવનાની પૂર્તિ અર્થે પૂ.શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ.
આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ.શ્રી મૂલચંદજી મની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્ત્વનું કેન્દ્ર છે.
૨૭
Page #89
--------------------------------------------------------------------------
________________
માદિત્યના નામથી જે માળવા પ્રખ્યાત છે, “જે માળવાને માનું. પેટ' કહેવાય છે, ત્યાંના જેનેને સંવેગી-સાધુઓના દર્શન જ થતાં નથી! પાખંડીઓ ચિત્ર-વિચિત્ર દલીલોથી મુગ્ધજનતાને ધર્મમાર્ગથી વિમુખ બનાવી રહ્યા છે. સાહેબ! કૃપા કરે ! કે'ક સારા વ્યાખ્યાતા અને શાસનની પ્રભાવના તેમજ ધર્મનો ઉદ્યોત કરી શકે તેવા મહાત્માને અમારે ત્યાં મેકલો ! ઘણા વર્ષના. ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ! અહીં તે આપની છત્રછાયામાં ધર્મપ્રેમી કે પાંચ પફવાન્ન જમી રહ્યા છે પણ અમને તો રોટલો શાક હશે તો એ ચાલશે ! જરા કૃપા કરો !!!” - પૂ. ગચ્છાધિપતિએ માનાવલા શ્રીસંઘના આગેવાની વાત સાંભળી કહ્યું કે “પુણ્યવાને! વાત સાચી છે ! શું કરું ! મારી કાયા હવે બહુ કામ આપે તેમ નથી! અમારી ફરજ છે કે આવા પ્રદેશમાં વિચરી પ્રભુ-શાસનની જાણકારી લોકોને થાય તેમ કરવું જોઈએ ! તમારી વાત પર જરૂર વિચાર કરીશ! તમે કાલે મળજે! ”
૫. ગચ્છાધિપતિના મીઠા-કોમળ આશ્વાસનથી માલવાના ધુરંધર શ્રાવકે ઉત્સાહી બન્યા. બીજે દિવસે બપે રે ત્રણ પછી આવવાનું કહી વિદાય થયા.
પૂ. ગચ્છાધિપતિએ સાંજના પ્રતિક્રમણ પછી બધા સાધુઓને ભેગા કરી વાત મુકી કે–
મહાનુભાવો ! સ્વ-કલ્યાણની ભૂમિકા સાથે પર–કલ્યાણની ફરજ ગુંથાયેલી છે! માળવા જેવા પ્રદેશમાં સગી સાધુઓને પરિચય ઘટવાથી સુંઢકે, તેરાપંથીઓ, ત્રણ થઈવાળા, ખરતર ગ૭વાળા આદિ શાસન
Page #90
--------------------------------------------------------------------------
________________
બાહ્ય-લોકે પગદંડો જમાવી રહ્યા છે, તે બાજુ વિચારવા જેવું છે, છે કેઈની ઈચછા? તે બાજુ જવાની !”
સઘળા સાધુઓ એક અવાજે બોલ્યા કે-“સાહેબ! અમારે તે આપની આજ્ઞા પ્રમાણ છે ! આપને ઠીક લાગે તેમને આપ આજ્ઞા કરે ! યથાશક્તિ આપની આજ્ઞાને અમલમાં મુકવા અમે સહુ તૈયાર છીએ!!!
પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંતુષ્ટ સ્વરે કહ્યું કે-“વાહ! વાહ! ધન્ય છે તમારી નિષ્ઠાને! ઠીક છે ! હાલ તો તમે બધા જાઓ ! હું વિચારીને કહીશ!”
થોડી વાર રહી પિતાના સમુદાયનું કામકાજ બરાબર સંભાળનાર પૂ. મુનિશ્રી મંગલવિજયજી મ., પૂ. શ્રી ચંદનવિજયજી મ. તથા પૂ. શ્રી વિજયજી મ. ને બોલાવ્યા.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “માલવાના સંધની વાતને શે. જવાબ આપશું? તેઓ કાલે બપોરે આવશે !”
સાધુઓએ કહ્યું કે, “ વાત બરાબર છે તમારી! પણ સાંભળવા પ્રમાણે હાલ માળવામાં ત્રણ થાય ને પંથ કાઢનાર આ શ્રી રાજેન્દ્રસૂરિનો પ્રભાવ ઘણો છે. એટલે માત્ર વ્યાખ્યાન આપે કે પ્રતિક્રમણ કરાવે કે ધર્મક્રિયા કરાવે તેવા સાધુને ત્યાં મોકલવાને અર્થ નથી, પણ શાસ્ત્રીય રીતે રચનાત્મક શૈલથી શાસ્ત્રીય પ્રરૂપણ એવી શિલીથી કરે છે જેથી પાખંડીઓના બધા કુતર્કો શમી જાય. કદાચ જરૂર પડે તો શાસ્ત્રાર્થ ચર્ચા-વાદવિવાદમાં પણ જિનશાસન. કે વગાડે એવાને ત્યાં મેકલવા જરૂરી છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
- પૂ. નેમવિજયજી મ. કહ્યું કે સાહેબ! તેવા તે આ મંગલ વિ. મ. અને મુનિશ્રી રાજવિજયજી મ. તથા મુનિશ્રી અદ્ધિવિજયજી મ. આપણા સમુદાયમાં છે.
પુ. ચંદન વિ. મ. બોલ્યા કે વાત તે બરાબર છે! પણ આ બધા અવસ્થાવાળા, માલવા જેવા દૂર દેશમાં જરા શક્તિશાળી અને નવજુવાન કઈ જાય તો ઠીક રહે!
પૂ. શ્રી મંગલવિજયજી મ. એ કહ્યું કે “સાહેબ! બધી વાત સાચી! પણ આપની નિશ્રામાં આમિક જ્ઞાન અને સંયમની તાલિમ મળે છે, એટલે સાહજિક ગુરૂ-ભક્તિથી આટલે દૂર કેાઈ જવા તૈયાર નહી થાય. આપ આજ્ઞા કરશો તો કોઈ ના નહીં કહે, પણ અંતરથી મન કચવાશે.
પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી ચંદનવિજયજી મ બને બોલ્યા કે “હા ! એ વાત સાચી સાહેબ! મધુર નિશ્રાને લાભ જતો કરી આઘે વિહરવાનું છે કેાઈ ઈચ્છે જ નહીં !
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે- પુણ્યવાન છે તમે બધા! કે આવી વિવેકબુદ્ધિ તમારામાં છે, પણ વ્યક્તિ કરતાં શાસન મેટી ચીજ છે. મારી નિશ્રાને લાભ સામે જોવા કરતાં શાસનના હિતનો વિચાર વધુ કરવો જોઈએ. તેમ છતાં તમારી લાગણીઓની અવગણના કરવા માગતા નથી! મને એમ લાગે છે કે- ઝવેરસાગરજીને પૂછી જોઈએ તો!
ત્રણે જણાએ કહ્યું કે- “હા! સાહેબ! બરાબર છે! યુવાન છે, ભણગણું હાલમાં તૈયાર થયા છે, વ્યાખ્યાન-શૈલિ સારી છે,
Page #92
--------------------------------------------------------------------------
________________
*.
વાદવિવાદમાં કોઈનાથી ગાંજ્યા જાય તેમ નથી. તેમજ શાસનનાં આવાં કામની ધગશ ઘણું છે !!!”
પૂ. ગચ્છાધિપતિએ પોતાના સમુદાયના નાયકના વિચાર લઈ પિતાની પસંદગીને આ રીતે સર્વમાન્ય કરવાની શાસ્ત્રીય શૈલિ અદા કરી.
સવારે દેરાસર દર્શન કરીને આવ્યા પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદન કરવા આવેલ ઝવેરસાગરજી મને પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈ ! જરા બેસ! મારે એક વાત કરવી છે!
પૂજ્યશ્રી તે રાજી રાજી થઈ ગયા કે-“મારા સૌભાગ્યને ચાંદ બઢતી કળાએ ઉગ્યો કે પૂ. ગચ્છાધિપતિ જેવા મહાપુરૂષ મને કંઈક કહેવા માંગે છે!”
વિનયપૂર્વક આસન પાથરી વંદના કરી બેઠા કે- પૂ. ગચ્છાધિપતિએ બધી વાત કરી કે-“માલવામાં પ્રભુશાસનની છાયા ઝાંખી પડી છે, તે માટે કંઈક કરવાની જરૂર છે !
પૂજ્યશ્રીએ કહ્યું કે-ફરમાવો! આપની આજ્ઞા શિરોધાર્ય છે!
પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- તે માળવાના પ્રદેશમાં સમય-ચતુર શાસ્ત્રનિષ્ણાત અને શુદ્ધ સંયમી સાધુને મોકલવા વિચાર છે. ગઈ રાત્રે બધા વિચાર-વિનિમય કર્યો, મારી સાથેના સાધુઓમાં મોટે ભાગે વયોવૃદ્ધ ઘણું છે. આટલે દૂર હવે તેઓને ત્યાં મેકલવા ઠીક નથી, વળી તેઓનુ. મન પાકી અવસ્થાના કારણે મારી પાસે રહેવા ખેંચાય છે. માટે કળશ તારા પર ઢોળાય તે કેમ
Page #93
--------------------------------------------------------------------------
________________
(S.
CITE SAHS)
S
on
પૂજયશ્રી બોલ્યા કે “સાહેબ! મારે આપની આજ્ઞા તત્તિ છે, પણ! આ બે વર્ષ જુદા ચોમાસા કરી આવ્યો, પણ જે અમૃતના ઘુંટડા આપની નિશ્રામાં મેળવેલા તેન મળવાથી મારી તે દઢ-ઈચ્છા આપના ચરણમાં રહેવાની છે. તેમ છતાં આપની આજ્ઞા મારે પ્રમાણ છે! - પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ભાઈલા! તારે વિનય અદ્ભુત છે! ખરેખર! તારી પાત્રતાએ મારા શિષ્ય જે નથી લઈ શકયા, તેથી વધુ મારી પાસેથી તને અપાવ્યું છે, શાસનની સેવા એ સૌથી. મેટું કર્તવ્ય છે–તારા જેવા શક્તિશાળી વ્યાખ્યાન-શક્તિવાળા સાધુએએિ તે ઠેર ઠેર ઘુમી પ્રભુ-શાસનને વિજય-ધ્વજ ફરકાવ જોઈએ, હવે અમે તો થાકયા. મારી સાથેના સાધુ તારા જેવું કરી શકે તેમ નથી, માટે પુણ્યવાન ! તારે માલવા તરફ જવા વિચારવું જરૂરી છે !'
પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિના શબ્દો પાછળના રણકાર પારખી તુ વિનયથી મસ્તક નમાવી “આપ ફરમાવે તે મારે શિધાર્યા છે એમ કહી પૂ. ગચ્છાધિપતિના ચરણમાં વંદન કરી રહ્યા.
પૂ. ગચ્છાધિપતિએ પણ તે જ વખતે વાસક્ષેપ વાટે મંગાવી સૂરિમંત્રથી વાસાભિમંત્રણ કરી પૂજ્યશ્રીના મસ્તકે ઉમંગભેર વાસક્ષેપ નાંખો અને આશીર્વાદ આપે કેશાસનને ડંકો વગાડજે !”
Page #94
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પૂજ્યશ્રીએ પણ તત્તિ કહી જીવનની પરમ ધન્યતા અનુભવી.
પૂ. ગચ્છાધિપતિશ્રીને પણ યોગ્ય વ્યક્તિને એગ્ય કાર્યમાં જોડયાને પરમ સંતોષ થયા. બપોરે નિયત-સમયે માલવના શ્રીસંઘના આગેવાને આવ્યા, વંદના કરી સુખશાતા પૂછી ગઈ કાલની વિજ્ઞપ્તિને ખુલાસે પૂછ્યું, એટલે પૂ. ગચ્છાધિપતિએ પૂજ્યશ્રીને પણ લાવી પાસે બેસાડ્યા. શ્રાવકેને ઉદ્દેશીને કહ્યું કે
___“महानुभाबो ! आपकी विनंति पर पूरी तरहसे सोचा गया है, जरूरत भी है आपके प्रदेशमें संवेगी-साधुओंके विहारकी, हमारी फर्ज भी है कि विशिष्ट धर्मलाभ होता. हा उस प्रदेशमें जरूर विचरना चाहीए, किन्तु परिस्थितिओंके कारण में उधर नही आ सकता ! मेरे साथ में साधु भी प्रायः वृद्ध हैं, वे इतनी दूर विहार करने में असमर्थ है, ज्ञानाभ्यास आदिके कारण वे इतनी दूर आना भी पसंद नहीं करते, एवं च आप जिस कार्य के लिए साधुओंका ले जाना चाहते हैं, उस कामके लिए तो ये महाराज (५०यश्री त२३ असिनिश ४२१) सब तरहसे काबेल हैं, शास्त्रज्ञान गहरा है, व्याख्यान-शक्तिभी प्रभावशाली है, वाद-विवादमें भी मजबूत है, सब तरह से आपके प्रदेशमें शासनका जयजयकार कर सके ऐसे सुयोग्य वे महाराज हैं, मेरे खास माने हुए इनेगिने शिष्यों में उनका स्थान उंचा है, इनका मैं आपके प्रदेशमें भेजनेका सोचता हु.”
આ સાંભળી પૂ. ગચ્છાધિપતિજીની જય બોલાવતા માલવાના શ્રાવકેએ ફરીથી કહ્યું કે
33
.
Page #95
--------------------------------------------------------------------------
________________
___“बापजी बडी कृपा की आपने ! हमारे लिए आपके भेजे हुए बाल या वृद्ध कोई भी मुनि श्री गौतमस्वामीजी की बरोबर है। आपतो शासनके नायक है। आप जिसको भेजते होंगे वे हमारे प्रदेशमें फैल रहे पाखंड-मिथ्यात्व को दूर कर सके ऐसे ही भेजते होंगे। हमें तो आप पर पूरी श्रद्धा है।
માલવાન શ્રીસંઘે પૂ૦ ગચ્છાધિપતિશ્રી પાસે જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ નંખાવી પૂજયશ્રી પાસે જઈ વંદના કરી વિનંતિ કરી કે –
" आप हमारे प्रदेश में जल्दी पधारो, और अज्ञान के अंधकारको हठाकर जिनशासनका प्रकाश फैलाओ। आप यहां से कब विहार करेंगे ?
और विहार में कोई जरुरत हो तो फरमावें, और हम उधरसे जानकार दो-चार श्रावकों को भक्ति के लिए भेजना चाहते हैं तो कब भेजे ?
पूज्यश्रीये ४युं 3-" पुष्यवानो! शासनकी महिमा अपार है, देबगुरुकृपासे पू. गच्छाधिपतिने अनेक दूसरे समर्थ साधुओंके होते भी मुज बाल पर यह जो भार रक्खा हैं सोच-समज कर ही रकखा होगा। मैं तो गुरु-चरणोंका सेवक हुँ । शासनदेव सहाय करेगा हीं ! में यहांसे फा. शु. २ को बिहार करना चाहता हुँ ! विहारमें कोई जरुरत नहीं! यहांसे गोधरा तक तो श्रावकांके घर हे ही ! उसके बाद शायद जरुर पडे, युं कि गोधराके बाद विकट जंगल भी है, तो श्रावकोको गोधरे ही भेजे तो ठीक ! कयोंकि चैत्री ओली गोधरामें करनेका विचार हे ।
માલવાના શ્રી સંઘે ફરીથી જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ
३४
Page #96
--------------------------------------------------------------------------
________________
H&%&N@MOG
નંખાવી પૂજયશ્રીને વહેલા વહેલા માલવા તરફ પધારવા વિનંતિ કરી વિદાય લીધી.
પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિ સાથે ફરી વિચાર-વિમર્શ કરી વિહારની તૈયારીઓ કરી. પૂજય ગચ્છાધિપતિના વાસક્ષેપ લઈ માંગલાચરણ સાંભળી બંન્ને શિષ્યા સાથે વિહાર કર્યાં.
સવપ્રથમ નરોડા જઈ ગાડી પાર્શ્વનાથ પ્રભુના દન-વંદન કરી “ શાસન પ્રભાવનાની શક્તિ વિકસે ’ “શાસનની વફાદારીપૂર્વક પેાતાની જ્ઞાનશક્તિને લાભ શાસ્ત્રીય રીતે જગતને આપી શકાય '' આદિ મંગલભાવના ભાવી જીવતી-જાગતી મનાતી શ્રીપદ્માવતી દેવીના સ્થાન આગળ પણુ શાસન સેવામાં સહયાગ આપવાની ભાવનાપૂર્વક શ્રી નવકાર મહામત્રનું' સ્મરણ કરી ભાવાલ્લાસ પૂર્ણાંક શુભ શકુન મેળવી દહેગામ તરફ વિહાર કર્યાં.
ત્યાંથી બહીયલ આંતરસુબા થઈ કપડવંજ પધાર્યાં, શ્રી સંધના અગ્રડથી ફાગણુ ચામાસીની આરાધના ત્યાં કરી મગનભાઇ ભગતની હાર્દિક ભૂમિમાં ભવિષ્યમાં તેમના કુળમાં ઉપજનારા પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને વિશિષ્ટ બનાવી શકે તેવા શાસનાપયેાગી તત્ત્વાનુ બીજારોપણ કર્યું..
કપડવંજના શ્રીસંઘના ચામાસા માટે ઘણા આગ્રહ થયા પણ પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી હાલ તે
૩૫
Page #97
--------------------------------------------------------------------------
________________
માલવા પ્રદેશ તરફ જઈ રહ્યાનું ક્ષેત્ર-સ્પશના મળે કરવા ભાવના શરૂ કર્યાં.
જણાવી ભવિષ્યમાં કયારેક વ્યક્ત કરી આગળ વિહાર
લસુંદરા, બાલાસીનેાર, મહેલેાલ, વેજલપુર થઈ ગાધરા ચૈત્ર સુ. ૨ ના મંગળદિને પધાર્યાં.
ત્યાંના શ્રી સંઘે પૂજ્યશ્રીને શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના અંગે આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, પૂજ્યશ્રીએ યાગ્ય અવસર જાણી સ્ત્રીકારી સ્થિરતા કરી; પૂજ્યશ્રીની તાત્ત્વિક દેશનાપદ્ધતિથી ગાધરાના શ્રી સ`ઘ ખૂબ પ્રસન્ન થયા, ઘર-બેઠે ગંગા આવી સમજી ખૂબ ભાવાલ્લાસ સાથે શ્રી નવપદજીની આરાધનાની સામુદાયિક રીતે ભવ્ય તૈયારીએ જિનેન્દ્ર ભક્તિમહેાત્સવ-શાંતિ- સ્નાત્ર આદિના આયેાજન સાથે કરવા માંડી.
પૂજ્યશ્રીની સલાહ-સૂચન મુજબ આયંબિલની એાળીની આરાધના કરનારાએના અત્તર વાયણાં-પારણાં નવ ત્રિસ દરમ્યાન રાજ ઠાઠથી સામુદાયિક વિધિ ચેાસઢ-પ્રકારી પૂજા, છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર વગેરે ભવ્ય કાર્યક્રમ જાહેર કરી આરાધક ભવ્યાત્માઓના ધર્માંત્સાહમાં અનેરા વધારા કર્યાં.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રીપાળ-ચરિત્રના મુખ્ય પ્રસંગાના રહસ્યના વિવેચન સાથે શ્રીનવપદજીનુ સર્વાધિક મહત્વ કેમ ? તે વસ્તુના તાત્ત્વિક રીતે દાખલા
૩૪
Page #98
--------------------------------------------------------------------------
________________
છે
,
દેખાતેથી સમજાવવાપૂર્વક રેજ એકેકપદની અર્થગંભીર રહસ્યાત્મક વ્યાખ્યા રજુ કરી જૈન શ્રીસંઘમાં સંવેગી પરંપરાના સાધુએની અલ્પસંખ્યા અને વિચરણની ઓછાશથી સુષુપ્ત બનેલા ધર્મભાવનાને પવધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વના મંગળ દિવસની જેમ દેદીપ્યમાન કરી.
ચે. સુ. ૧૩ લગભગ માળવાના શ્રી સંઘ તરફથી રતલામથી પાંચ-છ શ્રાવકે પૂજ્યશ્રીને વિહારમાં અગવડ ન પડે તે રીતે પૂરી તૈયારી સાથે આવ્યા.
પૂજ્યશ્રીએ પણ ગોધરાના શ્રીસંઘને આગ્રહ માસા માટે છતાં પૂ. શ્રી ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે માલવા તરફ જવાની વાત રજુ કરી અને માલવા સંઘ તરફથી શ્રાવકે લેવા માટે આવ્યા છે, માટે વધુ રોકાણ શક્ય નથી એમ જણાવી વદ ૧ સાજે વિહારની જાહેરાત પૂનમના વ્યાખ્યાનમાં કરી. - પૂજ્યશ્રીએ વદ ૧ સાંજે ગોધરા શહેરની બહાર મુકામ કરી મંગલ-મુહૂર્ત સાચવી લીધું, માલવાથી આવેલા શ્રાવકે પણ રસઈઆ, કામ કરનાર માણસ વગેરેની સગવડ લઈને આવેલ, એટલે ગાડાની વ્યવસ્થા કરી પૂજ્યશ્રીને સંયમમાં વધુ દૂષણ ન લાગે તેવા વિવેક પૂર્વક ભક્તિ માટે પગપાળા
ચાલ્યા.
પૂજ્યશ્રી પણ ગેધરાથી દાહોદ અને દાહોદથી
૩૭
Page #99
--------------------------------------------------------------------------
________________
રતલામ સુધીના ૧૦૦ માઈલના પ્રદેશમાં બીહડ જંગલ– વિકટ પહાડે આદિની વિષમતાવાળા પંથે યથાશક્ય સંયમની શુદ્ધિ પૂર્વક વિવેક-શ્રાવકની ભક્તિથી વૈ. સુ. ૧ રતલામ પહોંચી ગયા.
તે વખતે રતલામમાં શિથિલાચારી સાધુઓની વ્યક્તિગત–આચારની ઢીલાશથી જોર કરી રહેલ ઢંઢકપંથી સ્થાનકમાર્થીઓ અને કાળ પ્રભાવે મતભેદની જંજાળમાં સત્યની અટવામણના નમૂના રૂ૫ તાજેતરમાં પ્રકટેલા ત્રિસ્તુતિક મતના પ્રવર્તક આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. ના છટાદાર પ્રવચનેની રમઝટ અને રેચક પ્રવચન–શૈલિથી શાસ્ત્રીય પરંપરા અનુયાયીઓ માટે ખૂબ જ વિસંવાદી વાતાવરણ સર્જાયેલ,
પૂ. શાસન-પ્રભાવક મુનિપુંગવ શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ થડા દિવસ સર્વસાધારણ ધર્મોપદેશની ધારા ચલાવી લેકમાનસમાં જિનશાસનની મૂળ પરંપરાના વાહક સંવેગી— સાધુઓના પરિચય–સંપર્કના અભાવે ઘટી ગયેલી શ્રદ્ધાને વધારવા પ્રયત્ન કર્યો, સાથે સાથે પૂ. ગચ્છાધિપતિશ્રીએ જે કામ માટે પિતાને મેકલેલ છે, તે કામ માટે ભૂમિકાની તપાસમાં વાતાવરણને અભ્યાસ કર્યો.
શ્રાવકેમાં એક બીજાના ગુંથાયેલ જ્ઞાતિના સંબંધના
૩૮
Page #100
--------------------------------------------------------------------------
________________
5
]
,
;
કે
કારણે સત્યને વળગી રહેવાની ક્ષમતા ઓછી જણાઈ, સાથે જ સરખી રીતે સમજણ મળેલ ન હોઈ અજ્ઞાન-દશાના અંધારાં પણ શ્રાવકોના માનસમાં વધુ ઘેરાં લાગ્યાં.
આ ઉપરાંત પક્ષાપક્ષીના દાવપેચની કૂડી રમત પણ કાળ–બળે સૈદ્ધાતિક મતભેદોને વિકૃત કરવામાં મેટા ભાગે ફેલાયેલ જણાઈ
વધુમાં સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક–મતવાળાનાં પિતાના સાધુઓની બાહ્યચર્યા છે કે શાસ્ત્રીય–વચનેના અતિ–ગના પરિણામે શાસ્ત્રની દષ્ટિએ સ્વચ્છેદ-ભાવવાળી કહી શકાય તેને આગળ કરી જિનશાસનની પરંપરાવાળા સાચા શ્રમના સંપર્કના અભાવે શિથિલાચારી યતિઓના વિકૃત આચારને આગળ કરી શાસ્ત્રીય–પરંપરાને ઝાંખી કરવાના કુચક્રોની ગતિશીલતા નિહાળી
ટૂંકમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ખૂબ જ ગંભીર ભાસતી પરિસ્થિતિનું અધ્યયન કરી ક્યા મહત્વના કેન્દ્ર પર હથેડે મારી ખેટકાઈ ગયેલ એંજીનને ચાલુ કરનાર કુશળ કારીગરની સૂઝબુઝની જેમ શાસ્ત્રીય બાબતેની મૌલિક ચિંતના અને ગીતાર્થ પણાના મધુર મિશ્રણની તૈયારી કરવા લાગ્યા.
છેવટે છે. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં તત્વદષ્ટિ અને
Page #101
--------------------------------------------------------------------------
________________
કે જે તે
૮
૯
:
5
6
F
;
૮
-
૦
જિનશાસનની માર્મિકતાના વિવેચનના સંદર્ભમાં “આચાર-શુદ્ધિમાં કાળ બળે આવતી ઓછાશ તત્વદષ્ટિની નિર્મળતાથી ક્ષમ્ય બની શકે છે, પણ ગમે તેટલા ઉત્કૃષ્ટ–આચારેનું પાલન કરવાં છતાં તત્વજ્ઞ ગીતાર્થ–મહાપુરુષોની પરંપરાની વિનયવફાદારી અને તત્ત્વદૃષ્ટિની વિષમતાથી જિનશાસનની મૌલિક બાબતે અંગે કરાતે અપલાપ જીવનને વિષમતર કર્મોના બંધનમાં ફસાવનાર બને છે આ વાતને ખૂબ જ તર્કબદ્ધ રીતે શાસ્ત્રીય- દષ્ટાંતથી છણાવટપૂર્વક રજુ કરી.
જે. વ. ૫ સુધીના વ્યાખ્યામાં “આચારશુદ્ધિ જિનશાસનમાં મહત્ત્વનું અંગ છતાં જિનશાસનની વફાદારી સૌથી વધુ મહત્ત્વની છે.” એ બાબત મહાનિશીથ આદિ સૂત્રેના સચોટ ઉદાહરણેથી શ્રોતાઓ સામે વ્યવસ્થિત રીતે રજુ કરી.
પરિણામે સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક-મતકાળાઓમાં ખળભળાટ શરૂ થયે. શ્રાવકોમાં અંદરોઅંદર વૈચારિક-સંઘર્ષ શરૂ થયા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનની પાટથી સ્પષ્ટ જાહેરાત કરી કે
Page #102
--------------------------------------------------------------------------
________________
..............
“ જે જે જિજ્ઞાસુઓને મારા વચનામાં સ’શય કે શ`કા ઉપજે કે મારી વાતની પ્રામાણિકતાની ખાત્રી કરવી હોય તે અપેારે ર થી ૪માં પ્રથમથી સમય નક્કી કરી પેાતાના પક્ષના આગેવાન શ્રાવકાને સાથે લઈ જિજ્ઞાસુભાવથી રૂબરૂ મળી ખાત્રી કરી શકે છે. ”
“ જરૂર પડે તે તે પક્ષના આગેવાન જાણકાર કે પક્ષ-નાયકા સાથે જાહેરમાં શાસ્ત્રપાડાની લેવડદેવડપૂર્ણાંક સત્ય વાતની રજુઆત કરવાની પણ મારી તૈયારી છે. ક
આ ઉપરથી સ્થાનકવાસીએ પેતાના સાધુ મહારાજ પાસેથી દલીલે। અને શાસ્ત્રપાઠીના જત્થા લઈ અવારનવાર અપેારે આવવા લાગ્યા.
પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય મત્રીશ આગમાના જ પાઠો કાઢી બતાવી અને દલીલેમાં એકાંગીપણું પ્રમળ– તકેંદ્વારા સમજાવી આવનાર સ્થૂળ-બુદ્ધિવાળા શ્રાવકોનાં હૈયાં કૂણાં કરી દીધાં, વધુમાં પૂજ્યશ્રીના સ`પર્કમાં આવેલા કેટલાક જિજ્ઞાસુ–શ્રાવકા હકીકતમાં અંતરથી મિથ્યાત્વની આગ્રહભરી માન્યતાઓની પકડ ઢીલી કરી શકયા. પેાતાના સાધુએ
૪૧
Page #103
--------------------------------------------------------------------------
________________
અને પક્ષના મોવડીઓને સત્ય તત્વની સમજુતી આપવા લાગ્યા પણ મતાભિનિવેશના કારણે સ્થાનકવાસી સંધમાં ખળભળાટ વધુ ઉગ્ર બન્યું. કુતર્કો અને એકતરફી દલીલે અને વ્યક્તિગત આચાર-શિથિલતાની વાતે આડે ધરી પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાનું વાતાવરણ સર્જાણું.
- પૂજ્યશ્રીએ તે તત્ત્વદષ્ટિ સામે રાખી એક વાત ધ્યાનમાં રાખી કે
“મેટે ભાગે અભિનિવેશવાળા પાખંડીએ સીધે રસ્તે સત્યતત્વને પલટો કર અશકય માની આડી-અવળી અસંબંદ્ધ અને ભળતી વાના આક્ષેપ રજુ કરી સામાને ઉશ્કેરાટમાં લાવી સત્ય-તત્ત્વના પ્રતિપાદનની દિશામાંથી ભળતી વાતેના ખુલાસા કરવાના આડે રસ્તે ચઢાવી જીભાજોડીમાં શક્તિને અપવ્યય કરાવી થવી દે અગર મૂળ વાતને બેટી દલીલબાજીમાં અટવાવી દે.”
તેથી પૂજ્યશ્રીએ તે બીજી વાતે સામા પક્ષ તરફથી ગમે તેવા જોશથી ઉશ્કેરાટ-આવેશ ઉપજાવે તેવી રજુ થવા છતાં મૂળ વાત સૈદ્ધાનિક રીતે પકડી રાખી કે- “આ શાસ્ત્ર પાઠ છે! આનાથી સ્પષ્ટ રીતે મૂર્તિપૂજા પ્રમાણિત થાય છે. આ અંગે શું કહેવું છે? આ શાસ્ત્ર પાઠોને બેટા ઠેર ! અગર
૪૨
Page #104
--------------------------------------------------------------------------
________________
આની સામે કઈ મજબૂત શાસ્ત્રીય પ્રમાણે તમારી પાસે હોય તે રજુ કરો.”
છેવટે સ્થાનકવાસી-પક્ષે જમ્બર ઉહાપોહ મચી ગયે, બહારગામથી પણ અનેક તે પક્ષના આગેવાને આવી પિતપિતાની રીતે આડીઅવળી વાતે રજુ કરી પૂજ્યશ્રીના તકને ગૂંચવવા લાગ્યા, પણ પૂજ્યશ્રીએ તે શાસ્ત્રના પાના હાથમાં રાખી “ આ અંગે શું કહેવું છે?” બીજી બધી વાતે પછી!” એમ મજબૂતાઈથી મૂળ-વાતને વળગી રહ્યા.
પરિણામે ભદ્રિક પરિણમી જનતાને મોટો વર્ગ સત્યતત્વથી પરિચિત થયે. અને પૂજ્યશ્રીની નિશ્રાએ શાસનની તાત્વિક ભૂમિકા નજીક આવવા ઉમંગવાળા બન્યા,
પણ કેટલાક જડ-પ્રકૃતિના તેમજ મિથ્યાભિનિવેશવાળાઓએ વાતાવરણ ખૂબ કલુષિત કરી નાંખ્યું.
એટલે પૂજ્યશ્રીએ પછી આ વાત પર પડદો પાડી દીધે. કઈ જિજ્ઞાસાથી પૂછવા આવે તે જ, તે વિના આ વાતની ચર્ચા છેડી દીધી.
આ અરસામાં શ્રાવણ મહિને શ્રી નેમિનાથ પ્રભુના. જન્મ-કલ્યાણક પ્રસંગે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કેવા ઉદાત્ત આશયથી કરવાની અને લૌકિક દેવે તથા લેટેત્તર દેવે વચ્ચે તફાવત છે? એ પ્રસંગે જિનશાસનની મર્યાદા
૪૩.”
Page #105
--------------------------------------------------------------------------
________________
એનું વર્ણન કરતાં સમ્યગદષ્ટિ દેવેનું આરાધનામાં કેવું ઉચ્ચ સ્થાન છે. તેમની શ્રદ્ધા-ભક્તિનું હાદિક બહુમાન રાખવા સાથે પ્રસંગે ધર્મક્રિયાની આરાધનામાં વિદત–નિવારણ દ્વારા સહાયક થવા રૂપે સ્મરણ કરવાની વાત શાસ્ત્ર-સિદ્ધ કેવી રીતે છે! વગેરે વિચારણની શરૂઆત કરી.
શ્રા. વ. ૧૦ સુધી વ્યાખ્યાનમાં આ અંગે જોરદાર પ્રરૂપણા ચાલી, આ ઉપરથી ત્રિસ્તુતિક મતના શ્રાવકે ખળભળ્યા. પૂજ્યશ્રી પાસે આવી પિતાની ચાલુ દલીલે અવિરતિને વિરતિધારી નમસ્કાર કેમ કરે ? વગેરે રજુ કરી.
પૂજ્યશ્રીએ સચેટ શાસ્ત્રીય-પ્રમાણે સાથે રદિયા આપ્યા. અને ઠસાવ્યું કે “સમ્યગૂદષ્ટિદેવ-શાસનના રખેવાળ છે. તેઓની શ્રદ્ધા-ભક્તિ અને સમ્યગદર્શનની નિર્માતાનું અનુમોદન વિરતિધારી પણ કરી શકે” વગેરે.
જે સાંભળી ત્રિસ્તુતિક-મતવાળા પિતાના મુખ્ય ગુરુ આ. શ્રી વિજય રાજેદ્રસૂરિ મ. કે જેઓ રતલામમાં જ હતા. તેઓને બધી વાત કરી. તેઓએ પણ સંગી-પરંપરાને આ ન સાધુ શું આગમમાં સમજે ! આ તે આગમની ગૂઢ બાબત છે! વગેરે વાતે કહી પોતાના શ્રાવકોને પૂજ્યશ્રીની
૪૪
Page #106
--------------------------------------------------------------------------
________________
૦૦૦
વિદ્વત્તાભરી પ્રવચન-શિલિ અને શાસ્ત્રીયતની તર્કબદ્ધ રજુઆતથી ઉપજેલ અંજામ-અસરમાંથી મુક્ત કરવા કશિશ કરી.
શ્રાવકે તે વખતે તે શાંત થઈ ઘરે ગયા, પણ પૂજ્યશ્રીની વાતમાં શાસ્ત્રીય-પદાર્થોની ભવ્ય રજુઆત, શાસ્ત્રીય પાકેને રણકાર અને પૂજ્યશ્રીની વિશુદ્ધ સંયમ-ચર્યાથી ઉપજેલ. હૈયાની ઊંડી અસરથી ફરીથી અંદર અંદર વિચારવા લાગ્યા કે –
આપણુ ગુરુજીને આપણે ફરીથી વિનવવા જોઈએ કે સંવેગી સાધુમહારાજે જે શાસ્ત્રીય-પાઠની રજુઆત કરવાની તૈયારી સાથે ત્રિસ્તુતિક-મતની માન્યતાને આડકતરે પડકાર ફેક છે! તો આ અંગે આપણું ગુરુજી મારફત જવાબ અપાવ જ જઈએ” વગેરે.
બધા શ્રાવકેએ આગેવાનેને ભેગા કરી બધી વાત કરી, આગેવાન શ્રાવકે “ગુરુમહારાજે કહ્યું છે તે બરાબર છે”—એમ કરી ભીડી વાળતા હતા, પણ જિજ્ઞાસુ કેટલાક શ્રાવકેએ કહ્યું કે-“એમ વાતને ટૂંકાવવાથી શું ફાયદો ! આપણુ ગુરુજી કહે છે કે–તે સંવેગી ને સાધુ છે, તે આગમમાં શું સમજે? આ તે આગમની વાત છે! પણ તે સંવેગી સાધુ તે શાસ્ત્રીય-પાઠ. આપવા તૈયાર છે, તે સત્યને નિર્ણય શાસ્ત્રાધારે થવું જોઈએ.”
૪૫
Page #107
--------------------------------------------------------------------------
________________
એટલે આગેવાનોએ કહ્યું કે “આપણું ગુરુજી કહે છે તે બરાબર છે. આપણું ગુરુજી સામે આ સંવેગી નાના સાધુનું શું ગજું ? તે શું શાસ્ત્રના પાઠો આપશે ? તમારે શાસ્ત્રોને પાઠે જોઈતા હોય કે સમજવા હોય તે ચાલે આપણા ગુરુજી પાસે ! તેઓ ધડાધડ અનેક શાસ્ત્રોના પાઠ આપશે.
એમ કહી તે બધા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. પાસે આવ્યા, બધી વાત કરી, એટલે આચાર્યો મહારાજે જાહેર કર્યું કે–આવતી કાલે વ્યાખ્યાનમાં આ અંગે શાસ્ત્ર પાઠો સાથે વિસ્તારથી રજૂઆત થશે.
આ વાતના સમાચાર પૂજ્યશ્રીને પણ મળી ગયા. પૂજ્યશ્રીએ સમજી-વિવેકી શ્રાવકેને કાગળ-પેન્સીલ લઈ ત્યાં સાંભળવા મોકલ્યા કે–તેઓ કયા કયા શાસ્ત્રો કે આગમોના પાઠ આપે છે! તે ધી લાવશે. - બીજા દિવસે હજારે માણસોની ભરચક સભામાં આવે શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીએ પિતાની વાતની રજુઆત કરીતેને ટેકામાં શાસ્ત્રપાઠો પણ રજુ કર્યા.
પૂજ્યશ્રીએ પણ આખા રતલામ શહેરમાં શ્રી સંઘ તરફથી કરાયેલ જાહેરાત સાથે બીજે જ દિવસે સમ્યગદષ્ટિ દે અંગે શાસ્ત્રીય-માન્યતાઓના વિવેચન સાથે “ધર્મમાં
Page #108
--------------------------------------------------------------------------
________________
સહાયક તરીકે આવશ્યક ક્રિયાઓમાં તેમનું સ્મરણ વ્યાજબી છે” એ વાત ઢગલાબંધ શાસ્ત્રના પ્રમાણેથી તેમજ વ્યવહારુ દષ્ટાંત અને બુદ્ધિગમ્ય તર્કથી રજુ કરી.
શ્રોતાઓએ તે સાંભળીને દંગ થઈ ગયા કે – “હકીકતમાં સાચું શું ?” ગઈ કાલે આ. શ્રી રાજેંદ્રસૂરિએ શાસ્ત્રીયપાઠો પૂર્વક આવશ્યક – ક્ષિાઓમાં કરાતી સમ્યગ દષ્ટિદેવની આરાધના અ-શાસ્ત્રીય છે” એમ સાબિત કરેલ. આજે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શાસ્ત્રીય પાઠો, વ્યવહારૂ દાખલા અને દલીલથી શાસનની ચાલી આવતી પરંપરાને યથાર્થ – સચોટ સાબિત કરી !
તટસ્થ સમજુ અને વિવેકી મહાનુભાવેએ સત્ય તારવી લીધું, ચર્ચા–વિતંડાવાદના પગરણ કેટલાકએ કર્યા. બંને પક્ષ તરફથી જાતજાતની વાતે વહેતી થઈ, પણ સમજી વિચારક આત્માઓએ હકીકતને પારખી લઈ અજ્ઞાન–જન્ય વાદવિવાદ શાસ્ત્રાર્થ આદિની ઘટમાલથી અલિપ્ત રહેવા પ્રયત્ન કર્યો.
આખા ચોમાસાર્મા સ્થાનકવાસી અને ત્રિસ્તુતિકમતવાળા તરફથી અનેક સમ-વિષમ, કડવા—મીઠા પ્રસંગે અને ચર્ચા– વાદ વગેરેની ઘટનાઓથી વાતાવરણ ડોળાતું રહ્યું. પૂજ્યશ્રીએ સૈદ્ધાતિક બાબતને આગળ કરવા સિવાય જે તે ક્ષુદ્ર બાબતને બહુ મહત્વ જ ન આપ્યું.
Page #109
--------------------------------------------------------------------------
________________
ચોમાસું પૂરું થયા પછી રતલામની આજુબાજુના ક્ષેત્રમાં વિચરી જિનશાસનની તાત્વિક ઓળખાણ સંવેગી સાધુઓના વિહારના અભાવે ન મળવાથી મુગ્ધ-જનતામાં શ્રી વીતરાગ-ભક્તિ, પ્રભુ પૂજા, વ્રત નિયમ, પચ્ચકખાણ આદિ ધાર્મિક–પરંપરાઓ દૈનિક આચરણમાં વિસરાઈ ગયેલી તે બધી તાજી કરી, અનેક જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવવા સાથે લેકેની ધાર્મિક-ભાવનાને પણ જીર્ણોદ્ધાર કર્યો.
શ્રી સંઘના આગ્રહથી ફરીથી વિ. સં. ૧૩૦નું ચોમાસું પણ રતલામમાં કર્યું, લેકમાં સ્થાનક્વાસીઓ અને ત્રિસ્તુતિક મતવાળાઓના ચાલુ ઊહાપોહના કારણે ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા ભગીરથ પ્રયત્ન કર્યો, ચોમાસા દરમ્યાન ઘણું ધર્મકાર્યો થયાં, લાકમાં ધર્મભાવના ખૂબ વધી, અનેક વિપક્ષીઓએ પણ સત્યતત્વની સમજુતી મેળવી આચારશુદ્ધિનું તવ વિકસાવ્યું.
માસા પછી જાવરા, મહીદપુર, ખાચરેદ વિહુતિક મતવાળા તરફથી વાગડંબર રૂપ ચર્ચાના પગરણ થયા, તેના પરિણામે પૂશ્રીએ ધીરતાપૂર્વક મંડનાત્મક શિલિથી ઘણું ભવ્ય જીને માર્ગ બનાવ્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાક્ષિકા મહોત્સવની ઉજવણ પણ થઈ, આસપાસના ગામમાં પૂજ્યશ્રીએ વિહાર કરી અજ્ઞાનદશાથી પાંગરેલી અને શિથિલાચારી યતિઓના વિચારના નામે આચાર-ઘર કરી ગયેલ સ્થાનકવાસી વગેરેના
Page #110
--------------------------------------------------------------------------
________________
....
ek
વિકૃત પ્રચારથી વધવા પામેલી અનેક અજ્ઞાનતાઓ દૂર કરી ઉજ્જૈન-દાર તરફ જવા વિચાર કરેલ, પણ રતલામમાં સનાતન દંડીસ્વામી શ્રી નારાયણ દેવજી અદ્વૈતવાદના ઝંડાને આગળ કરી શ્રી શ`કરાચાર્યાંના ગ્રંથાના આધારે વૈશ્વિક ધમ સિવાય બીજા ધર્મો કે સ'પ્રદાયા હલાહલ ખાટા છે ’’ એવી ઝુંબેશ ઉપાડી, પેાતાના પ્રવચનેામાં આવા કટાક્ષવાળા વિવેચના કરવાની શરૂઆત કરી. રતલામના શ્રી સ ંઘે પૂ શ્રી ઝવેરસાગરજી મ. ને શાસનના ગૌરવની રક્ષા અર્થે પુનઃ રતલામ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી પાછા લાગ્યા, અને પૂજશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મ. ના ષડ્કશન સમુચ્ચય ગ્રંથના આધારે સ–દનની સમીક્ષા રૂપ શ્રી જૈનદશનની વિશેષતાઓ શી ? એ વિષય પર છણાવટ સાથે વ્યાખ્યાના શરૂ કર્યાં.
...........
ધીમે ધીમે પેલા સન્યાસીના કાને વાત પહેાંચી તે પ્રથમ તે " एते तु जैनाः नास्तिकाः वेदबाह्याः । क एतेषामाश्वासः (આ જૈના તાવેદને નહીં માનનારા અને
दर्शनप्ररूपणायां
નાસ્તિક છે તેમની દર્શનિક બાબતેામાં શે વિશ્વાસ ?)
ܕܕ
જી. ૪
66
न हि एतैः सह वार्त्ताकरणं सुष्ठु । एतेषामनीश्वरवादिनां मुखमपि
ન દમિતિ અસ્મા.. સ્થિતિઃ !” (આ લેકની સાથે વાત કરવી
૪૯
Page #111
--------------------------------------------------------------------------
________________
પણ સારી નથી, ઈશ્વરને નહીં માનનારા આ લેકેનું તે મહે પણ ન દેખાય એવી અમારી મર્યાદા છે.)
આવા આવા અહંકારપૂર્ણ ઉપેક્ષા–વચનેથી પૂજ્યશ્રીની વાતને ઉડાડી દેવા પ્રયત્ન કર્યો.
- પૂજ્યશ્રી જરા પણ આવેશમાં આવ્યા વિના મૂળ વાતને પકડી રાખી વૈદિક ધમની કયી ભૂમિકા છે? અને જૈનધર્મની કેવી વિશેષતા છે? તે વાત દાખલાદલીલેથી જોશભેર રજુ કરતા ગયા.
પરિણામે સનાતનીઓમાંથી જાણકાર-જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ આવકાર પૂર્વક સત્યતત્વની જે જિજ્ઞાસા હોય તે પૂછવા પ્રેરણું કરી.
- પૂજ્યશ્રીએ આજ સુધી ખંડનશૈલિ અપનાવી ન હતી, જ્યારે સંન્યાસીએ તે છડે–ચોક શાંકર-વેદાંતની પરંપરાએ અદ્વૈતવાદને આગળ કરી બીજા બધાને હડહડતા ખેટા કહી તિરસ્કૃત કરેલા. એટલે આવનારા જિજ્ઞાસુઓ પૂજ્યશ્રીની ગંભીરતાને પારખી પૂજ્યશ્રીને વિનંતી કરી કે
___“महाराज ! हम इन शास्त्रोमें क्या समझे ? ये सब विद्वानों का काम हैं। किंतु हमारे संन्यासी-महाराज जो कहते हैं उसके लिए आपका क्या मंतव्य है ? क्या सचमुच आप जैनधर्मी ईश्वरको नहीं मानते क्या ?
૫૦.
Page #112
--------------------------------------------------------------------------
________________
.........
.....
और सनातन धर्मकीं बातो में और आपकी बातों में फर्क है ? हमतो इतना हीं जानना चाहते हैं ! "
यून्यश्रीयो उह्यु डे-“ महानुभावो आप लोग भी व्यापारी हैं, हजारों का नफा-नुकशान समजनेकी हैंसियत रखते हैं - सीधी-सादी वात होते हुए भी विचारोकी पकड़ के कारण लोंगों के सामने विकृत करके रखने में क्या फायदा ? संन्यासी महाराज जो कहते हैं उसमें रहे हुओ सत्यको स्वीकारने में हमें कोई संकोच नहीं ! किंतु सत्य तो है तो हैं ! उसे अपनी बुद्धि के अनुरूप बनानेका दुष्प्रयत्न तो सत्यको विकृत बना देता
हम जैनधर्मी ईश्वरको पूर्ण रुपसे मानते हीं हैं ! देखो ! ये हजारों मंदिर लाखों—क्रोडोंकीं लागतके जैनोंने ही बनवाये उनकी पूजा आदि भी कितनी भाब - भगति से की जाती हैं ?
जैनी ईश्वरको नहीं मानते है ! यह कहना सरासर झूठ हैं ! हाँ ! ईश्वरको मानते हुऐ भी उसके स्वरूपमें भेद हैं, अनंतगुण संपन्न अनंतशक्तिशाली परमेश्वर–परमात्माको ईश्वरके रूपमें जैनी मानते हैं ! फिर भी ईश्वर पर जगत्कर्तृत्व जो दलीलोंके सहारे रोपा गया है, उस पर जैनोंका विश्वास नही !
આટલું પૂજયશ્રીએ કહી જગત્કર્તૃત્વવાદનું ટુંકું' નિરૂપણ કરી તેના ખુલાસાએ રજુ કર્યાં, જે સાંભળી આવેલ સનાતનધમી ખૂબ પ્રસન્ન થયા.
छेसे तां खेभे - 'महाराज ! सनातन-धर्म और जैनधर्म में खास फर्क क्या ? यह जानना जरुरी हैं- पूज्यश्री उद्धुं डे
૫૧
Page #113
--------------------------------------------------------------------------
________________
-महानुभावो! यह चीज तो काफी लंबी-चौडी है, किंतु फिर भी संक्षेप में जैनधर्म त्याग-प्रधान एवं आचार-शुद्धि पर अधिक जोर देता है, जैनधर्म में कर्मवादका सिद्धान्त एवं स्याद्वाद-अनेकांतवाद और कठिन जीवनचर्या प्रधानरूपसे मुख्य है
જિજ્ઞાસુભાવથી મુલાકાતે આવેલ સનાતનીઓ પૂજ્યશ્રીની શાંત–ઉદાત્ત પ્રવૃત્તિ નિહાળી ખૂબ જ સંતોષ પામી જૈનધર્મની વિશેષતાઓથી પ્રભાવિત બની સ્વસ્થાને ગયા.
સંન્યાસી મહારાજ પાસે જઈ જિજ્ઞાસુ ભાઈઓએ વાત 30-" महाराज! हम जैनी-धर्मा-चार्य के पास गये थे, उनकी बातोंसे उनकी उद्दात्त-प्रकृतिका परिचय पाया है, वे बडे मधुर-स्वभावके शांत प्रकृतिके महात्मा हैं, उन्होंने हमे जैनधर्मके बारेमें संक्षेपमें बहुत अच्छा समझाया-उनको सनातन धर्मके बारेमें भी काफी जानकारी है, तो हमारी नम्र अरज हैं कि आप अपने प्रवचनमें अपनी बात ढंगसे समझाइए, किंतु दूसरो पर कटाक्ष रूप एवं जैनधर्मके बारेमें आक्षेपात्मक बाते न कहें तो अच्छा । नाहक ही भोली-जनता धोखेमें पडतीं हैं और धर्मके नाम पर झमेला-बवंडर शायद उठ जाय, एसा हो तो हमारी शान्ति बिगडे !
संन्यासी म. मोत्या 3-" अरे ! तुम लोग तो निरे भोंदू हों! तुम लोग उधर गये ही क्यों! ऐसे नास्तिकों का मुंह देखना ही पाप हैं ! तुम उनकी चिकनी-चपटी बातोंकी लपटमें आ गये! क्या धरा है उन जैनोंमें ! जो लोग ईश्वरको नहीं मानते हैं ! मनमानी करके लोगोको धोखा देते हैं, उन जैन-साधुओंकी ढगोंसलेमें आप कहाँ फस
૫૨
Page #114
--------------------------------------------------------------------------
________________
ot + or / See
છે
,
.
દ્ધિ સંન્યાસી મ.ના ખૂબ થા–તા પ્રલાપ સાંભળી જિજ્ઞાસુઓ છોભીલા પડયા.
પણ છેવટે સંન્યાસી મને કહ્યું કે-“સાપ રિ કી ढंगसे बात करें तो अच्छा ! ऐसे उत्तेजक आवेश-प्रधान शब्दोंसे क्या फायदा ? आप काई दलीलें बताओं तो हम उनको और आपको जाहिरमें रुबरु बिठाकर सत्यतत्त्वका निर्णय करवा दें!
સંન્યાસી બેલ્યા કે-“તો મેં વાત થોડે હી દૂ! बुला लाओं उनको ! मै जाहिरमें उनकी सारी पोल खोल दूंगा !
સનાતનીઓ વિચારમાં પડયા કે–આ સંન્યાસીજી ઉગ્રતા ભરી રીતે વાત કરે છે આમાં ચર્ચા-વિતંડાવાદને કંઈ અર્થ નથી!
છેવટે મધ્યસ્થભાવવાળા તે સનાતનીઓ સંન્યાસીમહાત્માને ધર્મની વાતે પણ જરા શાંતિ વિવેકથી રજુ કરવાનું કહી સ્વસ્થાને ગયા.
થોડા દિવસ પછી ફરીથી સંન્યાસી મહાત્માએ “જૈની नास्तिक हैं " " जैनोकी स्याद्वाद कुतर्कवाद हैं ' जैनोंके सिद्धांत विना ઢાવે હૈ” એ મતલબના ઉચ્ચાર કર્યા, પરિણામે પૂજ્યશ્રીએ જૈન આગેવાન શ્રાવકોને, લેખિત પ્રમાણે વેદ, પુરાણ, અને ઉપનિષદોના આપી સનાતનીઓની માન્યતા કેવી ભ્રામક છે? તે દર્શાવવા સાથે જૈન ધર્મ અને તેને સ્વાદુવાદમતની ગંભીરતા,
૫૩
Page #115
--------------------------------------------------------------------------
________________
ooooooood
o
મામિક દલીલ સાથેનું લખાણ તૈયાર કરી સંન્યાસી મહાત્માને મોકલ્યું અને આને જવાબ માંગે, જરૂર પડે તે જાહેરમાં આ અને શાસ્ત્રાર્થની તૈયારી પણ બતાવી.
સંન્યાસી-મહાત્મા તે ઉછાંછલીયા વિદ્વાન અને માત્ર આડંબરી-જ્ઞાનના કારણે સત્ય વાત સાંભળવાની તૈયારી ન હોવાથી સારાસારને વિચાર કરવાના વિવેકના અભાવે ધમધમાટ સાથે ઉશ્કેરાટમાં આવી ગયા. અને યદ્વા–દ્વા પ્રલાપ કરવા લાગ્યા.
જૈન આગેવાનોએ ઠંડકથી વાત કરતાં જણાવ્યું કે" आप तो ज्ञानी हैं ! ज्ञानीकी बातोंमें हम क्या समझें ! किंतु लोगोंमें बडी चर्चा हो रही हैं, हमारे गुरुजी और आप बैठकर सत्य बात तव कर लोगोंके सामने रखें तो अच्छा !” ।
જૈન આગેવાનોએ વધારામાં કહ્યું કે“ના–ધોના તો गृहस्थीयोंका काम है ! आप लोग तो शुद्ध, ब्रह्मचारी ! आपके शरीरमें गंदगी कैसे हो ! और ये सब बातेंभी रुबरु बैठकर परामर्श कर लें कि-नास्तिक किस कहतें है ? देखिये ! हम ये सारे वेद पुराण-उपनिषद आदिके प्रमाण हमारे गुरुजीके दिए हुए लेकर आए हैं ! हम क्या समझे इनमें ! आप और हमारे गुरुजी बैठकर कोई निर्णय करे तो अच्छा ! फाल्तू अनपढे-लागोंके सामने भेस आगे भागवतकी ज्यों ये शास्त्रकी बातें करने से क्या फायदा !
સંન્યાસી મહાત્મા ચિડાઈને ઉઠીને ચાલતા થયા, જૈન આગેવાનોએ પેલા પાઠોના કાગળ સનાતનીઓના આગેવાનોને આપ્યા. અને વધુમાં કહ્યું કે-“ફર તર૬ ઇ-કૂસો તીરને જે
૫૪
Page #116
--------------------------------------------------------------------------
________________
यह नीति ठीक नहीं ! आप लोग महात्माजीको समझावें ! देखो! हमारे गुरुजीने वेद, पुराण एवं उपनिषदोंके ढेरों प्रमाण निकाल रकखे हैं, उसमें के कुछ आपको प्रस्तुत किये हैं, ढंगसे बातचीत हो ता सत्यतत्वका परिचय મા–નનતો મી પ્રાપ્ત હો !' કહી જૈન આગેવાને સ્વસ્થાને આવ્યા.
સનાતની–આગેવાનેએ પેલા શાસ્ત્ર પાઠને કાગળ બતાવી સંન્યાસી મહાત્માને પ્રવચન–શૈલિમાં સુધારો કરવાની વિનંતી કરી, પણ ઉત્તર પ્રદેશના અડબંગ-શાસ્ત્રી જેવા સંન્યાસીએ તે વધુ ઉત્તેજિત બની જૈન ધર્મ અને તેની માન્યતા વિષે વધુ આક્ષેપ કર્યા.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રી સંઘના આગેવાનોને બોલાવી સીધી આંગલીએ ઘી ન નિકળે એ કહેવતના આધારે “વાકે લાકડે વાંકે વહેરની વ્યવહારૂ નીતિ અપનાવી જિનશાસનની થઈ રહેલ લઘુતા અટકાવવા યોગ્ય પ્રયત્ન કરવા પિતાની તૈયારી દર્શાવી
જૈનસંઘના આગેવાનોએ પણ વસ્તુસ્થિતિને અભ્યાસ કરી ગ્ય કરવા વિનંતિ કરી વધુમાં જણાવ્યું કે-“ નાની!
आपकी आज्ञा हमें शिरोधार्य हैं ! किंतु आप तो चातुर्मास करके पधार जाओ ! हमें तो यहीं रहना हैं ! रातदिन सनातन लोंकोंके साथ व्यवहार
૫૫
Page #117
--------------------------------------------------------------------------
________________
करना पडता है, अतः उपाय और हैं ! उसे हम अजमा लें फिर यदि मामला न बैठा तों जैसा आप कहेंगे वैसा करनेको श्री संघ तैयार हैं !"
पूज्य श्री ४थु - "आखिर आप लोग गृहस्थी हैं। संसारकी मोह-माया छूटी नहीं। अतः हमार ज्यों आप धर्म और शासनको प्राथमिकता नहीं दे सकते । खैर ! जैसी आप लोगों की अनुकूलता। आप भी व्यवहारकुशल है ही। साथ ही धर्म-शासनकी निष्ठा-भक्ति आपके दिल में भी है। आप लोग भले ही एक बार क्या। जब तक आपको कोई ऐसा मध्यम मार्ग मिल जाय तो अपनेका नाहक बकाखेडा थोडे ही करना है। - जाईये! खुशिसे ! आप जो भी व्यवहारू तरीका अजमाना चाहें उसे शीघ्र-अमलमें लाईए । बिलाबज हो रही अपभ्राजना को रोकने में ढील करना ठीक नही। बस ।” - શ્રીસંઘના આગેવાનોએ પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરી, વાસક્ષેપ નંખાવી, શાસન પર આવી રહેલા આક્રમણને ખાળવા સમર્થતા મલે તેવા આશયથી મંગલ–આશીર્વાદ મેળવ્યું.
શ્રીસંઘના આગેવાનોએ સંન્યાસી તે ઉગ્ર સ્વભાવના અને પકડવાળા હોઈ તેમને સમજાવવાને અર્થ નહી એમ ધારી બજામાં એક જગ્યાએ ગામમાં અગ્રગણ્ય શ્રીમંત વ્યવહાર–ચતુર સનાતની આગેવાનોને તાકીદનું તેડું મેકલી આમંચ્યા, યેગ્ય સત્કાર-વિધિ થયા પછી જૈન-આગેવાનોએ મય થી રૂતિ સુધી
૫૬
Page #118
--------------------------------------------------------------------------
________________
બધી વાત કરી, પૂ. સંન્યાસી મહાત્મા અમારે માનનીય છે ! તેઓ ધર્મગુરૂ છે, પણ પિતાની મર્યાદામાં રહી ગ્ય રીતે પ્રવચને કરે તે સારૂં! એ મતલબની વાત રજુ કરી.
આમંત્રિત સનાતની–આગેવાને પણ સમજુ, ડાહ્યા અને સમયચતુર હોઈ તેમજ સંન્યાસી મહાત્માની કઠોરભાષા, ખંડનશિલિ અને ઉગ્રતાભરી પ્રવચન-શૈલિથી પરિચિત હેઈ જૈન– આગેવાનોની વાત પર ગંભીરપણે વિચાર્યું કરી કહ્યું કે
“आप लोगों की वात ख्यालमे' आई। धर्म और शास्त्रकी जाते तो बडी गहन है। और अपने जैसे संसारी मोहमाया के जीव इन बातों को क्या समज सके ? अच्छा तो यह है कि दोनों धर्मगुरू साथ बैठकर अपने विचारोंका आदान-प्रदान कर लें और दोनों की संमति से जो सही बात तय हो, वह जनता को बताई जाय । बाकी आक्षेपात्मक नीति-बाद -विवाद और चर्चा से आम जनता के पल्ले क्या पडे ? - हम इसके लिए पूरी कोशिश कर परिस्थितिको सुलझानेका भरचक प्रयत्न करेंगे।
રુમ ૪ રામત આપશે સમાચાર પદુરા જૈન આગેવા નેએ આ મધ્યમમાર્ગથી શાંતિ થતી હોય તે સારૂં! એમ ધારી પૂજ્યશ્રીને પણ સમાચાર જણાવી થેડી અવસર-પ્રતીક્ષા માટે વિનંતિ કરી.
સનાતની આગેવાનેએ પણ સંન્યાસી–મહાત્માને ફરીથી
५७
Page #119
--------------------------------------------------------------------------
________________
.......
..
....
શાંતિથી બધી વાત સમજાવી અને હવે જો પ્રવચન-શૈલિ નહી." બદલે તા અહીં ભારે વિસ્ફોટ–અશાંતિ થશે વગેરે મતલબનું કહ્યું, પણ સન્યાસી તા જડભરતની જેમ પેાતાની વાતને વળગી રહ્યા, વધુમાં આગેવાનાની ભટ્સના કરી કે · ચા તુમ સ્ટોપ નનિયો છે गुरू की वातों में आकर सनातन धर्मकी महिमा बढानेवाले हम पर रोफ लगाने आये ! चलो ! हठो यहाँ से ! हग कोई ऐसी वातोंसे दबने वाले નહી !” આદિ
6.
સનાતની આગેવાનાએ ઘણા કાલાવાલા કરી ખંડનશૈ લિના બદલે સનાતનધમના તત્ત્વા અને તેના મહિમા, મંડનશૈલિથી વર્ણવવા માટે વિન'તિ કરી, પણ પત્થર પર પાણીની જેમ સંન્યાસી–મહાત્મા પર સનાતની આગેવાનાની વાતની કાઈ અસર ન થઈ.
વાત થયા મુજબ સનાતની-આગેવાનાએ જૈનસ ઘના આગેવાનાને બીજા દિવસે મારે કહેવડાવી દીધું કે— “મને काफी कोशिश की ! किंतु कोई सारांश नहीं निकला ! क्या करे ? कालकी गति विचित्र है ! આદિ
""
જૈન શ્રીસ'ધના આગેવાનાએ આ સમાચાર પૂજ્યશ્રીને જણાવ્યા એટલે પૂજ્યશ્રીએ શ્રીસ’ઘના આગેવાનાને કહ્યું કે
፡፡ 'अब ढीली नीति कायरता बतायेगी अपने को लडना नहीं . अपनेको तो जनताके सामने सभ्य रखना ही पडेगा ! थोडासा उग्र स्वरुप
૫
Page #120
--------------------------------------------------------------------------
________________
......
}}
છે. ર
.......
....... ...........
दिखाये बिना ये शब्दपंडितोंकी अक्ल ठिकाने नही आयगी ? जरा सी चिमकी तो देनी ही पडेगी !
देखो ! दो-चार दिन एक पत्रिका छपवाकर प्रचार करो कि चांदनी - चौक में जैनधर्माचार्य श्रीका जाहिर प्रवचन " सनातन धर्म क्या है ? " इस विषय पर होगा :
बस ! फिर अपने को कोई आक्षेप या कटुभाषा नहीं वापरना है, किंतु शब्दकी आडमे ईन शब्दपंडितोंने जो तांडव मचाया है, उसे खोखला करना होगा”–गभराओ मत। जब रोग बहुत बढ जाता है तो इलाज भी जल्लाद करना होता है
શ્રીસ'ઘના આગેવાનાએ પૂછ્યશ્રીની વાત મંજુર રાખી મોટા અક્ષરે પત્રિકા છપાવી કેક તહેવારના દિવસે બજારા બધા બંધ હતા તેવા દિવસે ચાંદનીચેાકમાં જાહેર વ્યાખ્યાન રાખ્યુ, ખૂબ પ્રચાર કર્યાં, લેકામાં જિજ્ઞાસા પણ વધી કે જૈનધર્મ ગુરૂ સનાતનધમ કા રહસ્ય વિષયપર જાહેરમાં ખેલશે ! આ શું ? સંન્યાસી–મહાત્માની કડવી ભાષા, આક્ષેપાત્મક નીતિથી જનતાના માટે ભાગ લગી ગયેલ, તે બધા સત્ય જિજ્ઞાસા ધરાવી વ્યાખ્યાન માટે નક્કી થયેલ દિવસની આતુરતાપૂર્વક પ્રતીક્ષા
કરવા લાગ્યા.
-
પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાનાને કહી બધાને એક વાતની જાણ કરાવેલ કે—જાહેરમાં બેસી જૈન ધર્મોનુ ગૌરવ
૫૯
Page #121
--------------------------------------------------------------------------
________________
વધારવા માટે આ વ્યાખ્યાન છે, તેથી કેઈએ પણ પૂરી વાત સમજ્યા વિના મારા આશયને પૂરો સમજ્યા વિના જાહેરમાં કંઈપણ બેલિવું નહીં! જે પૂછવું હોય તે મને મળીને ખુલાસે કરી શકે છે.
બીજી વાત-સનાતનીઓ તરફથી ગમે તે પ્રશ્ન આવે તેઓ ગમે તે રીતે બેલે તે તમારે કેઈએ માઠું લગાડવું નહિ, તે બધાને ખુલાસે હું કરીશ. તમારે અંદરોઅંદર જીભાજોડીમાં ન ઉતરવું.”
આ બે બાબતે પર આખા સંઘમાં બધાનું ધ્યાન ખાસ કેન્દ્રિત કરવામાં આવ્યું.
નિયત કરેલા દિવસે નિયત સમયે પૂજ્યશ્રી સેંકડો શ્રીસંઘનો ભાઈબહેને સાથે ચાંદનીચેકમાં પધાર્યા ત્યાં તે જૈનેતર જનતા પ્રથમથી જ જગ્યાની પડાપડી કરતી કીડીયારાની જેમ ઉભરાઈ રહી હતી.
પૂજ્યશ્રીએ મંગલાચરણ કરી બાલગ્ય શિલિથી સનાતન અને ધર્મ આ બે શબ્દનો અર્થ સમજાવી તત્વજ્ઞાન હકીકતમાં ભારતીય દર્શનેમાં એક સરખું છે. માત્ર તેની વિવેચનાની પદ્ધતિ અને નિરૂપણના પ્રકારમાં તફાવત છે એ વાતને ખૂબ સ્પષ્ટ કરી “સનાતન ધર્મ શબ્દથી કોઈ એક સંપ્રદાયને
Page #122
--------------------------------------------------------------------------
________________
સંબધી ન શકાય.” આ વાતને વટફેટ અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, માર્કંડેયપુરાણુ, યાજ્ઞવાયસ્મૃતિ, છાંદેગ્ય ઉપનિષદ, કઠોપનિષદુ, મુંડકેપનિષદ અને વેદોના કેટલાક મંત્ર અને આગના પ્રમાણે ટાંકી સનાતન ધર્મ એટલે શું? તે સ્પષ્ટ કર્યું.
- પછી તેના રહસ્યમાં આત્મા-પરમાત્મા, સંસાર જન્મમરણ આદિ તત્વની મૌલિક છણાવટ સાથે ખરેખર આસ્તિક કેણુ? એ વ્યાખ્યાની સમજુતિમાં તે દિવસનું પ્રવચન પૂરું થયું.
ક્યાંય ખંડનની વાત નહીં અને સનાતનીઓએ માન્ય રાખેલ પુરાણે, ઉપનિષદો અને વેદોની અચાઓના આધારે સનાતન ધર્મનું કેવું નિરૂપણ જૈનધર્મગુરૂએ કર્યું? તે સાંભળી આબાલ-ગોપાલ સહુ ખૂબ પ્રસન્ન થયા.
લેઓએ માંગણી મૂકી કે મારી! ચીન તે માત્ર हमने नई सुनी ! बडा मजा आया। कृपा करो ! आपकी बाणी सुनने का फिर मोका दो।
એટલે પૂજ્યશ્રીની સૂચનાથી જૈન આગેવાનોએ ફરીથી આજ વિષય પર પૂજ્યશ્રીનું પ્રવચન અહીં જ થશે” એવી જાહેરાત કરી.
રેજ અમુક વિષયનું ઉપસ્થાપન પૂજ્યશ્રી એવી અજબ છટાથી કરતા કે સમય પૂરો થઈ જાય અને વિષય અધુર રહે
Page #123
--------------------------------------------------------------------------
________________
એટલે કે ફરી માંગણી મુકે અને ફરી વ્યાખ્યાન ચાલુ રહે
આમ કરતાં આઠ દિવસ નિકળી ગયા.
સંન્યાસી મહાત્માના પ્રવચનને સમય સવારને એટલે ત્યાં તે સભા વિખેરાઈ ગઈ, બધા પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પડાપડી કરી જગ્યા ન મળે તે સાંકડમાં પણ મજેથી બેસતા.
એકંદરે લેકમાં જૈનધર્મના ગુણગાન થવા માંડ્યા સંન્યાસી–મહાત્માએ પોતાના પ્રવચનમાં આ અંગે બખાળા ઘણું કાઢયા, પણ ધર્મપ્રેમી જનતા તે તેમને અંધશ્રદ્ધાળ ગણું ગુણાનુરાગી પૂજ્યશ્રીની ધર્મદેશના ખૂબ ઉત્કંઠાથી સાંભળવા લાગી.
રતલામને જૈન શ્રીસંઘ પણ પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તાને આ વ્યવહાર કુશળતા નિહાળી દંગ બની ગયે.
પૂજ્યશ્રીએ પણ સંન્યાસી–મહાત્માને સીધી રીતે સમજાવવાના કે શાસ્ત્રાર્થ કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી, તેમા કંઈ ગૂઢ સંકેત ધારી જનતાને સરળ રીતે જૈન-ધર્મની વિશિષ્ટતાઓ જાણવા મળી અને પરિણામે શાસનને જ્યજ્યકાર થયે, તેમાં શાસનદેવની વરદ પ્રેરણા સમજી આત્મ-સંતેષ અનુભ.
Page #124
--------------------------------------------------------------------------
________________
બ
આ રીતે વિ. સં. ૧૯૦નું ચોમાસું બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો સાથે પૂરું થયું.
ચાતુર્માસ-સમાપ્તિના લગભગ ગાળે ઇદેર શ્રીસંઘના આગેવાને પૂજ્યશ્રીએ ઉગ્રસ્વભાવી સંન્યાસી મહાત્મા સામે સમયસૂચકતા વાપરી અપૂર્વ શાસન–પ્રભાવના કર્યાના સમાચાર જાણી ઇદેર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી.
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાના આધારે આવવા વિચારીશું કહી ઈદેર શ્રીસંઘને રાજી કર્યો.
ચાતુર્માસ પુરૂં થયેથી સેમલીયાજી તીર્થની યાત્રાએ લઈ જવાને ભાવ સંઘમાં થવાથી શ્રી ગણેશમલજી મૂથા એ ચતુવિધ–શ્રીસંઘને યાત્રા કરાવવાને લાભ પિતાને મળે તેવી મંગળ ભાવના શ્રીસંઘ સામે વ્યક્ત કરી આદેશ માં પૂજ્યશ્રીની સંમતિથી શ્રીસંઘે તિલક કરી સંઘપતિ તરીકે બહુમાન કર્યું.
કા. વ. ૧૦ ના મંગળ દિવસે સેંકડો ભાઈ–બહેને સાથે પૂજ્યશ્રીએ સેમલીયા-શ્રીસંઘનું મંગલ પ્રસ્થાન કર્યું, ત્રીજા દિવસે સવારે સેગલીયાજી પહોંચી ખૂબ ઠાઠથી ભાલ્લાસ સાથે દેવદર્શન, પૂજામહોત્સવ, વ્યાખ્યાનશ્રવણ આદિ મંગલ ધર્મ ક્રિયાઓથી શ્રીસંઘના દરેક ભાઈ–બહેનેએ જીવનની ધન્યતા અનુભવી.
Page #125
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી ત્યાંથી જાવરા, આલેટ થઈ મહીદપુર પધાર્યા. ત્યાં ત્રિસ્તુતિક-મતના શ્રાવકોએ કેટલાક વિકૃત શાસ્ત્રપાઠ મગજમાં રાખી ચાલુ વ્યાખ્યાને પ્રશ્નો કરી પૂજ્યશ્રીની પ્રતિભાને ગૂંચવવા પ્રયત્ન કરેલ, પણ અજબ ધીરતા કુશળતાવાળા પૂજ્યશ્રીએ સ્વસ્થતાથી તર્કબદ્ધ બધાના ખુલાસા આપી વિરોધીમાનસને શાંત કર્યું.
મહીદપુરથી મક્ષીજી તીર્થની યાત્રા શ્રીસંઘ સાથે કરાવવાની ઈચ્છા શેઠ મંગળચંદજી સેનાના વિધવા પત્ની શ્રી જડાવબહેનને ઘણા વખતથી અપૂર્ણ રહી હતી. તે પૂજાશ્રીની નિશ્રાએ માગ. વદ ૩ ના મંગળ દિને ૭૦૦ આરાધક ભાઈ-બહેને સાથે ભવ્ય સુંદર જિનમંદિરને રથ અને વિવિધ મંગલ-સામગ્રી સાથે ચાર મુકામ વચ્ચે કરી માગ. વદ ૭ સવારે મંગલવેળાએ મક્ષીતીર્થે પ્રવેશ કર્યો.
' ખૂબ ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીની નિશ્રામાં સકળ–શ્રીસંઘે દર્શન, ચૈત્યવંદન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્ર પૂજા અને પંચકલ્યાણક પૂજા ભણવી બહુ ધર્મોલ્લાસ અનુભવ્યું.
- વદ ૮ સવારે વ્યાખ્યાનમાં માળારોપણ વિધિ થઈ, તે જ વ્યાખ્યાનમાં પ્રભુ પુરૂષાદાણીય શ્રી પાર્શ્વનાથ પરમાત્માના જન્મ-દીક્ષા કલ્યાણકની આરાધના નિમિત્તે પૌષદશમીની આરાધના અઠ્ઠમની અગર ત્રણ દિવસના વિધિના એકાસણાની પ્રેરણા આપી.
Page #126
--------------------------------------------------------------------------
________________
.............©..................:::appened.......
જેથી ૩૫૦ની સંખ્યામાં અઠ્ઠમવાળા તપસ્વીઓના સાંજે ઉત્તરપારણાં સંઘવી તરફથી થયાં.
વદ ૯-૧૦-૧૧ ત્રણ દિવસ સામૂહિક-સ્નાત્ર અને શ્રી અરિહંત–પરમાત્માની અપૂર્વ ભક્તિ ઉલ્લાસવાળા સ્નાત્ર મહ।ત્સવ અને પૌષદશમીની આરાધનાની વિધિ સામૂહિક રૂપે થઈ.
ત્રણે દિવસ પુણ્યવાનેએ કલ્યાણક નિમિત્તે ૨૦ માળાના જાપ પણ કર્યાં.
૫૦ થી ૬૦ પુણ્યાત્માઓએ સાકરનું પાણી, ખીર અને ચાલુ એકાસણું ત્રણે દિવસ ઠામ ચેાવિહાર સાથે કલ્યાણકના જાપ પૂર્વક મ'ગલ આરાધના કરી.
વદ ૧૦ના દિવસે આસપાસના ગામામાંથી મેળા તરીકે હજાર માણસ આવેલું, પ્રભુજીની રથયાત્રા ખૂબ ઠાઠથી નિકબેલ, વદ-૧૦ અને ૧૧ અને દિવસ સાધર્મિક વાત્સલ્ય પણુ શ્રીસંઘ તરફથી થયેલ, વદ ૧રના દિવસે જેઠાભાઈ લહેરચંદ ગાખરૂ તરફથી તપસ્વીઓના પારણાં થયાં. કંકુનું તિલક કરી શ્રીફળ-રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન પણ થયું.
તીર્થ યાત્રા પ્રસંગે મેળામાં આવેલ ઇંટાર, ઉજ્જૈન. આગર, વડનગર આદિ શ્રીસ ઘાની વિનંતી પૂજ્યશ્રીને પેાતાના
૬૫
Page #127
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રને લાભ આપવા થયેલ. પૂજ્યશ્રીએ યોગ્ય લાભની અપેક્ષાએ ઉજજન થઈ ઇદેર તરફ વિચરવા ભાવના દર્શાવી.
પૂજ્યશ્રીએ વદ ૧૩ ઉજજૈન તરફ વિહાર કર્યો. વચ્ચે એક ગામે સ્થાનકવાસી સાધુઓ ઉતરેલા મકાનમાં જ ઉતરવું પડયું-ત્યાં પેલા સ્થાનકવાસી મુનિઓએ વ્યાખ્યાનમાં સ્થાપનાનિક્ષેપાની અસારતા અને “હિંસામાં ધર્મ નહીં?' વગેરે વાતે મુકેલ. પૂજ્યશ્રીએ વ્યાખ્યાન પુરૂ થયું કે તુ પોતે ટૂંકમાં પણ જડબાતે શાસ્ત્રપાઠે અને દલીલેથી સ્થાનકવાસી-મુનિઓની વાતને છેદ ઉડાડી દીધે.
ઉપસ્થિત જૈન-જૈનેતર જનતા ખૂબ પ્રભાવિત બની પૂજ્યશ્રીને બીજે દિવસે આગ્રહપૂર્વક રેકી જાહેર વ્યાખ્યાન કરાવ્યું.
ત્યારબાદ પિ. સુ. ૩ના મંગળદિને ઉજજન પધાર્યા, ત્યાં સ્થાનકવાસીઓનું ખૂબ જોર-આપણું જિનાલયે સાવ વેરવિખેર અને ખંડેર જેવી સ્થિતિમાં થયેલ, સંવેગી પરંપરાના સાધુઓના સંપર્કના અભાવે અને શિથિલાચારી સાધુઓની વિષમ-પ્રવૃત્તિઓથી મુગ્ધજનતાને ઉભગાવી દંઢકોએ જબ્બર પગપેસારે કરેલ.
- પૂજ્યશ્રી જ્યાં ઉતર્યા હતા, ત્યાં પાસેના જિનાલયના બહારના પ્રેક્ષામંડપમાં સ્થાનકવાસી શ્રાવકો રાત્રે સૂઈ જતા,
Page #128
--------------------------------------------------------------------------
________________
SCMGXQG
દિવસે અનાજ સૂકવતા. કયારેક તેમના સાધુઓને પણ ત્યાં ઉતારતા. પૂજયશ્રીએ આપણા શ્રીસંઘનું ધ્યાન ખેંચ્યું તે જાણવા મળ્યું કે તે મંદિર તેમની જ્ઞાતિનું બંધાવેલા હાઈ તેમના વહીવટ તળે છે એટલે અમે કઈ ન કરી શકીએ.
2.
........
00001
એટલે પૂજ્યશ્રીએ તે જ્ઞાતિના આગેવાન ડાહ્યા શ્રાવકોને એલાવી-‘ભલે તમે મદિરને ન માના! પણ એ ધમ સ્થાન છે એ વાત તે માનેા છે ને! તમારા જ્ઞાતિભાઈ એનું બનાવેલ એ ધમ સ્થાનક તમે સાચવેા છે તે ધર્મની રીત-મર્યાદાઓને ધ્યાનમાં રાખે।, આ કઈ સંસારી-ગૃહસ્થીનું મકાન તે નથી જ ને! તમે ત્યાં અનાજ કે કપડાં સૂકવે, સૂવા-એસવામાં વાપરે આ અધું દોષરૂપ નથી શું ? એ મતલમનું સમજાવી, ચેાગ્ય દાખલાદૃષ્ટાંતાથી આગેવાનોના માનસ-કૂણાં કરી દેરાસરની તે આશાતના દૂર કરાવી.
ઉજ્જૈનમાં છે.ગમલજી, ઘાસીલાલજી આદિસ્થાનકવાસી અગ્રગણ્ય વાવૃદ્ધ સાધુએ તે વખતે હતા. જેઓ શાસ્ત્રપાઠો બધા કઠાગ્ર રાખી વિવિધ ષ્ટાંતાના માધ્યમથી મુખ્ય જનતાને જિનશાસનની ચાલુ પર’પરાથી દૂર ખસેડવાનું કામ કરતા હતા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં આદ્ર કુમાર, દ્રૌપદી, શય્ય’ભવ ભટ્ટની દીક્ષા આદિ પ્રસંગેા ઉપસાવી મૂર્તિ પૂજાની પ્રામાણિકતા સંબંધી વાતાવરણમાં ઉદ્ઘાપેાહ જગાવ્યું.
૬૭
Page #129
--------------------------------------------------------------------------
________________
જેથી સ્થાનકવાસી સાધુઓ છેડાણ, શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાશકદશા, શ્રી અંતગડ સૂત્રના પાઠ આગળ ધરી મૂર્તિપૂજા એ તે અવિતિનું કર્તવ્ય છે. શ્રાવકનું કર્તવ્ય કયાં છે? એમ કરી મૂર્તિપૂજાની પ્રામાણિકતાના અર્ધા સ્વીકારમાં આવી, તે કર્તવ્ય કેવું? એ પ્રશ્ન તરફ પૂજ્યશ્રીને વાતની રજુઆતની સરળતા કરી આપી.
અનેકાનેક શાસ્ત્રપાઠોથી પૂજ્યશ્રીએ * પ્રભુપૂજા તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે. સર્વવિરતિ મેળવવા માટેનું પ્રધાન સાધન છે. તે વાત છડે ચેક જાહેર કરી.
પરિણામે કેટલાય ભાવુક પુણ્યાત્માએ સંવેગી પરંપરાના અનુયાયી બનવા સૌભાગ્યશાલી થયા.
માસકલ્પની સ્થિરતા કરી દેર ફાગણ માસી પધાર્યા, ત્યાં સંવેગી પરંપરાના મુનિઓના વિરલ આગમનથી ઝાંખી પડેલ ધર્મ—છાયાને વ્યાખ્યાન વાણથી પ્રભાવશાળી બનાવી અનેક ધર્મપિપાસુ લેકેને સન્માર્ગાભિમુખ બનાવ્યા.
ત્રિસ્તુતિક-મતવાળા કેટલાક આગ્રહી લેકેએ નાહક ચર્ચાનું નાટક ઉભું કર્યું, પૂજ્યશ્રીએ જાહેરમાં શાસ્ત્રપાઠ સાથે ચર્ચા કરવાનું કબુલ્યું, પણ કઈ આગળ ન આવ્યું.
ઈદેર શ્રીસંઘે ચૈત્રી ઓળી માટે સ્થિરતા સાથે
Page #130
--------------------------------------------------------------------------
________________
@MEX@G@
ચાતુર્માસની આગ્રહભરી વિનંતી કરી પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પના આધારે ચાક્કસ જવામ ન આપ્યું, પણ ચૈત્રી ઓળી દરમ્યાન રતલામ શ્રીસઘના અગ્રગણ્ય આઠ-દશ આગેવાને આવ્યા અને પૂજ્યશ્રીને વાત કરી કે “ ઉજ્જૈનમાં જે છે!ગમલજી-ઘાસીલાલજી સ્થાનકવાસી સાધુએ સાથે આપને ચર્ચા થઈ-તેના છાંટા રતલામમાં ઉયા છે. છેગમલજી રતલામ આવ્યા છે. તેઓએ પેાતાના ગુરૂ ગણેશીલાલજીને બધી વાત કરી એટલે ગણેશીલાલજીએ સ્થાનકવાસી-સ’ધને ભેગા કરી મૂર્તિપૂજાની અશાસ્ત્રીયતા ઉપર જાહેર વ્યાખ્યાન કરી વાતાવરણ હાળી નાંખ્યુ છે. હવે ગમે તેમ કરી મહેરબાની કરી ! આપ તુ પધારો! શાસનની વિજયપતાકા ફરકાવે !” આદિ લાવાની વિન`તિ કરી.
....
પૂજ્યશ્રીએ પરિસ્થિતિનેા કયાસ કાઢી ઈંદાર શ્રીસંઘના અગ્રગણ્ય શ્રાવકોને મેલાવી બધી વાત કરી ચૈત્રી–પૂનમ પછી તુત વિહારની વાત નક્કી કરી. રતલામ શ્રી સાંધને ચૈત્રીઆળી પછી તુત રતલામ તરફ વિહારનું આશ્વાસન આપ્યું.
ઈદારના શ્રીસદે ચામાસા માટે ખૂબ આગ્રહ કરેલ, પણ પૂજ્યશ્રીએ કહ્યું કે શાસન પર જે આક્રમા આવે તે સંબંધી વિચારણા પ્રથમ કરવી આવશ્યક છે. એટલે વૈશાખ
૬૯
Page #131
--------------------------------------------------------------------------
________________
મહિને તે રતલામ પહેચીશ પછી મારા માટે શક્યતા ઓછી ગણાય, છતાં ધ્યાનમાં છે. પૂજ્યશ્રીએ દેરથી વિહાર વખતે મક્ષીજીમાં વડનગર સંઘને કરેલ વાત પ્રમાણે બે-ચાર દિવસની સ્થરતાને કાર્યક્રમ ગોઠવી વડનગર તરફ વિહાર કર્યો.
વડનગરમાં રતલામ શહેરમાં સનાતની–સંન્યાસી મહાત્મા સાથે પૂજ્યશ્રીના થયેલ પ્રસંગથી પ્રભાવિત થયેલ જૈનેતર લેઓએ જાહેર વ્યાખ્યાનને ખૂબ લાભ લીધે, તેરાપંથીના શ્રાવકેએ દાન-દયાના પિતાના વિચારે પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી પાડવા રૂપાંતરથી જાહેરમાં પૂછવા રૂપે વ્યક્ત કરવાનું દુસાહસ કરેલ, પણ અનુકંપાદાનની માર્મિકતા અને સુપાત્રદાનની વિશિષ્ટતાના વર્ણન સાથે દાન ધર્મની તાત્વિક વાતેની રજુઆતથી તેરાપંથી શ્રાવકે પણ પૂજ્યશ્રી આગળ હતપ્રભ બની ગયા. તે પછી વૈશાખ સુ ૭ લગભગ પૂજ્યશ્રી રતલામ પધાર્યા : સ્થાનકવાસી-શ્રીસંઘને શ્રાવકે ભારત કહેવાવ્યું કે-“હું આવી ગયે છું. છગમલજી મ. ને મૂર્તિપૂજા સંબંધમાં જે કહેવું હોય તે રજુ કરે હું તેના ખુલાસા રજુ કરવા તૈયાર છું.
ગણે શીલાલજી એ કહેવડાવ્યું કે “ જાહેર સ્થળમાં બેસી આપણે વિચારણા કરીએ શાસ્ત્રપાઠની રજુઆત થાય તે નિવેડે જલ્દી આવશે” એ મુજબની વાતચીતથી સનાતનીઓની
૭૦
Page #132
--------------------------------------------------------------------------
________________
800.
............
...........
જ્ઞાતિની વાડીમાં પૂજ્યશ્રી પેાતાના શ્રાવક સાથે સ્થાનકવાસી સાધુએ પેાતાના શ્રાવક સાથે જ્યાં આવેલા હતા ત્યાં પધાર્યાં,
ત્રણથી ચાર દિવસ ખપેારે બે થી ચારના ગાળામાં વિચારણા ચાલી, અનેક તર્ક-વિતર્કોં શાસ્ત્રપાઠીની વિચારણા, અથ ઘટનની વિચિત્ર શૈલિ અને સ્થાપિત રૂઢ માન્યતાઓની પકડવાળી વિચારધારા આદિ સબ’શ્રી રજુઆત થઈ.
જેમાં કેટલાક આગ્રહી-માનસના વિકૃત જ્વણુથી કડવાશ ફેલાતાં વર્ગવિગ્રહનુ વાતાવરણ જામવા લાગ્યું.
પરિણામે સમજદાર વગ ધીરે ધીરે ખસતા ગયે. પૂજ્યશ્રીએ તાત્ત્વિક–વિચારણાની ભૂમિકા નક્કર ન લાગવાથી પછી વાડીએ જવાનું બંધ કર્યું.
વિતડાવાદી-સ્વરૂપથી સત્યની શોધ ખારવાઈ જાય છે એ વાત પ્રત્યક્ષ અનુસ્ખાઈ.
ઘેાડા દિવસેા પછી જાહેર વિચારણા પડી ભાંગી પણ દુર્ વિચારભેદાની ગ્ર’થિએ કાયમ રહી.
અવારનવાર પોતાની રીતે આક્ષેપાત્મક નીતિના ધેારણે વિકૃત વાતા રજુ થવા લાગી.
પૂજ્યશ્રી આક્ષેપાત્મક-નીતિની પાછળ રહેલ માનસને
હી.
Page #133
--------------------------------------------------------------------------
________________
પારખી મૂળ વાત પકડી રાખી જનતાના માનસ પર સત્યતત્વની ઝાંખી મંડન શિલિથી કરાવવા લાગ્યા.
રતલામ શ્રીસંઘે ઓળાયેલા આ વાતાવરણમાં ચોમાસાને લાભ ફરીથી આપવાને આગ્રહ રાખી પૂજ્યશ્રીને જેઠવદ દશમના મંગળદિને ચાતુર્માસિક પ્રવેશ કરાવ્યું.
આ સ્થાનકવાસી–શ્રીસંઘમાં શ્રી હરખચંદજી ચેપડે, કિશનલાલજી માનાવત અને સુખમલજી બોથરા વયેવૃદ્ધ અને કરેલ બુદ્ધિના આગમિક-વાતેને સૂઝ પૂર્વક સમજનારા
હતા.
તેઓએ પ્રથમથી કહેવડાવી પૂજ્યશ્રી પાસે જિજ્ઞાસાથી મળવા ઈચ્છા પ્રર્દશિત કરી. પૂજ્યશ્રીએ પણ ગમે ત્યારે બપોરે બેથી ચારમાં આવી શકવા સંમતિ દર્શાવી. - ત્રણે જાણકાર-શ્રાવકોએ પૂજ્યશ્રીને સંપર્ક સાધી વિવિધ સ્પષ્ટ ખુલાસા મેળવી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો અને પૂજ્યશ્રીની પ્રતિભાભરી વિદ્વત્તાથી આકર્ષિત બન્યા.
પરિણામે તેઓએ ઉહાપોહમાં રહેલ કડવાશ અને આક્ષેપાત્મક નીતિ બંધ કરાવી. સરળ ભદ્રિક જનતાને જિજ્ઞાસુ ભાવે સત્ય સમજવાનાં દ્વાર ખુલ્લા કર્યા. . જેના પરિણામે બસથી અઢીસેં ઘરને સમુદાય
ર
Page #134
--------------------------------------------------------------------------
________________
@AGN@AGNO
પૂજ્યશ્રીના વ્યાખ્યાનાદિના લાભ લેવા લાગ્યું, જેથી તેમના હૈયામાં મૂર્તિ પૂજાની પ્રમાણિકતા બદલ સચોટ વિશ્વાસ થવાથી તેઓ જિન–શાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક તરીકેના આચારમાં દહેરાસર દન-પૂજા આદિમાં પ્રવર્ત્તવા લાગ્યા.
ચાતુમાસ દરમ્યાન આ રીતના સ્થાનકવાસી સંઘના ઉગ્ર વાતાવરણની શાંતિ અને સેકડોની મૂર્તિ પૂજાની શ્રદ્ધા કેળવાયાના પરિણામે રતલામ જૈન શ્રીસ`ઘે પૂજ્યશ્રીને સાચા શાસનપ્રભાવક સમજી ખૂબ આદર સન્માન કર્યું. પન્નુસણમાં નવા જોડાયેલા ધાર્મિકોની માટી સખ્યાએ તપસ્યા ચઢાવા વગેરેમાં ખૂબ સારો લાભ લીધા.
આ ઉપરથી સ્થાનકવાસી-સંધમાં રૂઢિચુસ્ત માનસ ધરાવનાર મહેાળા વર્ગમાં પશુસણુ પછી ઘણા ઉદ્ઘાપેઢુ મચ્યા અને ચાતુર્માંસ સ્થિત સાધુ-સાધ્વીઓએ કાગારાળ મચાવી ફ્રીથી મૂર્તિપૂજા હ‘બગ છે અશાસ્ત્રીય છે ”ની ઝુબેશ ઉપાડી.
46
જાતજાતના ચિત્ર-વિચિત્ર ત–કુતર્કાની પર‘પરા શરૂ થઈ, તેમ છતાં પૂજ્યશ્રીએ પેાતાના મીઠા-મધુરા ઉપદેશ દ્વારા શ્રી જૈન સંધને શ્રાવકો વગેરેને ખૂબ જ ધીરજ રાખવા જણાવી પેાતે વિશિષ્ટ સમતા અને કુનેહબાજી સાથે સ્થાનકવાસી તરફથી આવતા વિવિધ આક્રમણાના યાગ્ય પ્રતિકાર કરવા લાગ્યા. આ પ્રસંગે પિસ્તાલીશ આગમામાંથી સ્પષ્ટ મૂર્તિપૂજાના
૭૩
Page #135
--------------------------------------------------------------------------
________________
પાઠવાળા તેર આગમોને અમાન્ય કરી બત્રીસ જ આગ ને પણ મૂળ માત્ર માનવાની પકડવાળા સ્થાનકવાસીઓએ અર્થઘટનની વિષમ વિકૃતિઓને આસરે લીધે, એટલે પૂજ્યશ્રીએ
સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમાંથી જ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવનારા પાઠની ટૂંકી વિવેચનાવાળી નાની પુસ્તિકા “ભક્તિપ્રકાશ” નામથી તૈયાર કરી છપાવી જાહેર જનતાના વિચાર માટે રજુ કરી.
જે વાંચી શેડું ભણેલા પણ આરાધક આત્માઓ સ્પષ્ટપણે બત્રીશ આગમાં પણ મૂર્તિપૂજાની યથાર્થતાને જાણી સમજી નાહકના વાણું-તાંડવને અગ્ય માની સત્યના આગ્રહી બન્યા.
પૂજ્યશ્રીએ ચોમાસાના છેલ્લા બે મહિના વિપક્ષીઓએ ઉઠાવેલ તાંડવના શમન માટે ખૂબ જહેમત ઉઠાવી, એકંદરે સ્થાનકવાસીએ દલીલે, શાપાઠો અને વિષયની રજુઆતના આધારે પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાની મુરાદમાં નિષ્ફળ નિવડયા.
ચાતુર્માસ પૂર્ણ થયા દરમ્યાન બદનાવરના શેઠજડાવચંદજીએ ઘરમાંથી શ્રાવિકાને જ્ઞાનપંચમી તપતી પૂર્ણતાએ ઉજમણું કરવાને ભાવ થવાથી પૂજ્યશ્રીને માગ. સુ. ૩થી શરૂ થતા મહત્સવમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી, પૂજ્યશ્રીએ
Page #136
--------------------------------------------------------------------------
________________
કા. ૧, ૧૦ના મંગલદિને રતલામ શ્રીસંઘની ભાવભરી વિદાય લઈને કરમદીતીર્થે પધારી શ્રીસંઘ તરફથી પૂજા–સ્વામિવાત્સલ્ય વગેરે થયા પછી કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કર્યો.
કા. વ. ૧૩ના મંગલ-પ્રભાતે બદનાવર શહેરમાં ભવ્ય સ્વાગત પૂર્વક પ્રવેશ કર્યો.
વ્યાખ્યાનમાં શ્રાવક-જીવનની મહત્તા અને તપધમની અનુમોદના પર ખૂબ છણાવટ સાથે તાત્વિક–પદાર્થોની રજૂઆત થવા લાગી. સ્થાનકવાસી અને વિષ્ણુ વગેરે અન્ય દર્શનીઓ પણ પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી ખૂબ પ્રભાવિત બન્યા.
આ મહોત્સવ પ્રસંગે વખતગઢ, બિડવાલ, ઉખેલ, વડનગર આદિ આસપાસના આવેલ પુણ્યવંતા શ્રાવકેએ પિતાને ત્યાં પધારવા ખૂબ આગ્રહ કર્યો. એટલે તે બધા ક્ષેત્રમાં ફરી માહ સુ. ૫ લગભગ વડનગર પધાર્યા. ત્યાં તેરાપંથી શ્રાવકોએ દાન–દયાની વિકૃત–વ્યાખ્યાઓ રજુ કરી વાતાવરણ ડોળવા પ્રયત્ન કર્યો, પણ પૂજ્યશ્રીએ ધીરતાપૂર્વક શાસ્ત્રીયપાઠો અને બુદ્ધિગમ્ય તેના આધારે “દ્રવ્ય–દયા અનુકંપાદાન પણ શાસ્ત્રીય અને ગૃહસ્થનું ઉત્તમકર્તવ્ય છે” એમ સાબિત કર્યું.
ત્યાંથી ગૌતમપુરા, દેપાલપુર, હાટોદ, વગેરે
૭૫
Page #137
--------------------------------------------------------------------------
________________
ગામમાં શાસન પ્રભાવનાપૂર્વક વિચારી રહ્યા, તે અરસામાં ઈદેરમાં ત્રિસ્તુતિક આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ.એ વ્યાખ્યાનમાં પ્રસંગે અવિરતિ–દેને વંદના વિરતિ સાધુ કે શ્રાવક કેમ કરી શકે? એ વાત જરા વિસ્તારથી છણાવટ- પૂર્વક ચચી, ઈદેરના શ્રીસંઘ વગર–પ્રસંગે આવી વિવાદાસ્પદ–વાતને છેડી વાતાવરણ કલુષિત શા માટે થવા દેવું? એમ કરી શ્રાવકે મારફત પૂ. આચર્યદેવને, ખામોશી રાખવા કહ્યું, પણ ભાવીગે રતલામમાં પૂરી ફાવટ નહીં આવેલ અને અહીં જવાબ દેનાર કેણ છે! એમ ધારી જરા વધુ વિવેચન સાથે તેમણે તે પ્રશ્ન છેડવા માંડ.
તેથી ઈદેરના સમજુ-વિવેકી આગેવાનોએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને આગ્રહભરી વિનંતિ કરી ઝડપથી તેડી લાવ્યા. ચૈત્ર સુ. ૫. મંગલદિને તેમને પ્રવેશ થયે.
ભાવાગે ત્રિસ્તુતિક આચાર્ય–મહારાજના મુકામની પાસે જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ઉતરેલા એટલે વ્યાખ્યાનમાં ચચતા-વિષયની માહિતી ચોકસાઈથી મેળવી.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિના સ્વરૂપના વર્ણન પ્રસંગે “સમ્યગ દષ્ટિ દેવે એ જિનશાસનના ભકત દે છે.” “આરાધક પુણ્યાત્મા
e૬
Page #138
--------------------------------------------------------------------------
________________
એની ભાવસ્થિરતારૂપ વૈયાવચ્ચનું કામ તેઓ કરે છે.” “તેમનું સ્મરણ માત્ર કરવામાં પાંચમા-છઠ્ઠા ગુણવાળાને દૂષણ નથી લાગતું” “ તેમના નિર્મળ સમ્યકત્વ અને સંઘ વૈયાવચ્ચ કરવાની બાબત ગુણનુરાગ-દ્રષ્ટિથી સ્વીકારવાના બદલે અપલાપ કરવામાં ઉલટું સમ્યકત્વ જોખમાઈ જાય.” આદિ શાસ્ત્રીય વાતની રજુઆત અનેક શાસ્ત્ર પ્રમાણથી કરવા માંડી.
જિજ્ઞાસુઓ અહીંથી સાંભળીને ત્યાં જાય અને પૂ. આચાર્યશ્રીને પ્રશ્નો પૂછે, ત્યાંથી સ્રાંભળીને પૂજ્યશ્રી પાસે આવે અને શંકાઓના ખુલાસાવાર સમાધાન મેળવવા લાગ્યા.
થડા દિવસ પછી ચર્ચાનું સ્વરૂપ ઉભું થયું પણ પૂજ્યશ્રીએ કહ્યું કે- “ તે શક્ દૃર્ન નહીં માછીસે પૂછે! वाद-प्रतिवाद का तो कोई अंत ही नहीं आयगा ! और हमारी, दोनोंकी बाते समझकर सत्य निर्णय कर सके ऐसे मध्यस्थ-व्यक्ति के સમાવ સલ્ત વિવાવા રન સે વ ાયેલા! આદિ કહી વિતંડાવાદી વાતાવરણને કાબૂમાં રાખ્યું.
એક વખતે શ્રાવકોના આગ્રહથી પૂ. આચાર્યશ્રી અને પૂજ્યશ્રી બંને ભેગા પણ થયા, શાસ-પાઠોની સમીક્ષા પણ થઈ, ઘણી લાંબી ચર્ચાના અંતે “રહ્યું નિહિત ગુલાબ
- - -
૭
Page #139
--------------------------------------------------------------------------
________________
તત્ત્વ તુ સ્ટિને વિન્તિ” “આગમવાદે હ! ગુરૂગમ કે નહીં! અતિદુર્ગમ નયમવાદ” આદિ સૂક્તિઓની પરિભાવનામાં શાંતિથી બંને સ્વસ્થાને ગયા.*
*અહીં સાંભળેલ કિંવદન્તીના આધારે એમ પણ જાણવા મળ્યું છે કે પૂ. આચાર્યશ્રી વિજય રાજેન્દ્ર સૂરિ મ. જે ઉપાશ્રયમાં હતા અને વ્યાખ્યાનમાં દેવોને વંદન ન કરાય તે બાબદ વિચારણા કરતા હતા ત્યારે પૂજ્યશ્રી પાસેની ઓરડીમાં બેસી તેમના મુદ્દાઓ ટાંકી લેતા હતા, થોડા સમય પછી પૂ. આચાર્ય શ્રી વિહાર કરી ગયા. એટલે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિકઆચાર્યભગવંતની દલીના જોરદાર રદીયા આપવા માડયા. શાસ્ત્રીય પ્રમાણે ઢગલાબંધ રજુ કરી ત્રિસ્તુતિકમતની છણાવટ કરવા લાગ્યા. જેથી ત્રિસ્તુતિક શ્રાવકે ખળભળી ઉઠયા. તેઓ પૂ. આ. શ્રી વિજય રાજેદ્ર સૂરિ મ, પાસે ગયા.
આ વાત વિ. સં. ૧૯૪રમાં છાપેલ એક હિંદી પુસ્તિકા (ભાષા ગુજરાતી ટાઈપ હિંદી ડેમી ૧૬ પેજી સાઈઝની પીળા રંગની કે જે ઉદયપુર શ્રીસંઘે પ્રકાશિત કરી છે)માં નીચે મુજબ નોંધાયેલ છે.
. આ. શ્રી રાજેન્દ્રસૂરિની પાસે જઈ તેઓએ જણાવ્યું કે “ગુજરાતથી આવેલા શ્રી ઝવેરસાગરજીએ આપના વચનનું શાસ્ત્ર પ્રમાણુ સાથે ખંડન કરવા માંડયું છે, અને તેઓ શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છે જે આપ નહીં પધારે તે સંઘમાં ભેદ પડશે.' - આ વાત સાંભળી તેઓ ઈદર પાછા આવ્યા અને શાસ્ત્રાર્થની
Page #140
--------------------------------------------------------------------------
________________
......
939
H%3
વિ.સં. ૧૯૪૨ નું ચામાસુ શ્રી સંઘના આગ્રહથી ઈંદરમાં થયું. પૂજ્યશ્રીની તાત્ત્વિક આગમ-પ્રધાન દેશનાથી રજિત થયેલ વિવેકી શ્રાવકોએ શ્રી પન્નવણા અને શ્રી
વ્યવસ્થા થઈ, મધ્યસ્થની નિમણુક કરી શાશ્ત્રા શરૂથયા, ઘેાડીવારમાં જપૂ. આ રાજેન્દ્રસૂરિ મ. અને પૂ ઝવેરસાગરજી મહારાજે દર્શાવેલા આગમના પ્રમાણેા સામે તેમણે મૌન ધારણ કર્યુ.”
.....
આ વાતનું ગભિ ત સમર્થન ચરિત્રનાયક શ્રી પુ. આગમાદ્વારક આચાય દેવ શ્રીએ રચિત વિશાતિવિ’શિકાની સ્વાપન્ન ટીકાના પ્રસગે પ્રથમ અધિકાર વિશિકાની ૩૦૦૦ લેાક પ્રમાણુ ટીકાની સમાપ્તિએ પેાતાના સંક્ષિપ્ત જીવન વૃત્તને દર્શાવનારી પ્રશસ્તિમાં કર્યું છે, તે Àાક આ માત્રણે છે.
'
तत्राभवन् मुनिवरा जयवीरसिन्धुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयाननन्दारकाश्च यैरुद्रपूर्नगरे निरस्ता ! !
33
આમાં મહેન્દ્રપુર શબ્દ છે તે આમ મહીદપુર (માલવા) તે ભ્રમ કરાવે છે. પણ ઉપરની હિં'દી ચેાપડીની વાતના આધારે મહા
4
તે વિશેષણુ ગણી “ ઈંદ્રપુરે-ઇંઢાર નગમાં ” એવા અથ ગણી
શકય
મહીઢપુરમાં ત્રણ થુઈવાળા સાથે ચર્ચા થયાની વાતને ઉલ્લેખ મળ્યું નથી.
૭૯
Page #141
--------------------------------------------------------------------------
________________
GXQM
જીવાભિગમ સૂત્રની વાચના ચેામાસા દરમ્યાન સવારે અને પેરે થઈ, પાંચ કલાક આગમ-વાચના રૂપે ઉમ ́ગલેર સાંભળી. +
ચામાસા દરમ્યાન અનેક તપસ્યા સાથે વિવિધ ધ કાર્યાં પણ થયાં.
ચામાસા દરમ્યાન મહીદપુરના સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રીવરદીચ’ધ્રુજી, અંબાલાલજી, રતનચંદજી આદિ શ્રાવક આગમ-વાચનાના આકષ ણુથી અવારનવાર
.........
.....
.......................
+ એક વૃદ્ધ મુનિ પાસેની જુની નાંધમાં એવી પણ તેાંધ છે કે ' मुनि झवेरसागरजीने ईदोरमें स्थिरता करी और ४५ आगम की वाचना कीनी
66
""
આ તેાંધ જરા વિચારણીય લાગે છે-૪૫ આગમાને વાંચવા માટે એહામાં આછા રા–૩ વર્ષ જોઈએ. છતાં જેમ આ• શ્રીવિજય રાજેન્દ્રસૂરિજીએ કુક્ષીના ચામાસ.માં નવ મહિના સળંગ રહી ૪૫ આગમ વાચ્યાની નેાંધ જાણવા મળે છે, તેમ કેઈ વિશિષ્ટ વાંચવાની પદ્ધતિ અપનાવી પુજ્યશ્રીએ ૪૫ આગમ ઈન્ફ્રારમાં વાંચ્યા પણ હાય એ સૌભવિત લાગે છે.
૮૦
જેમકે શ્રી ભગવતી સૂત્ર ૧ા વર્ષ" પુરૂ થાય તેમ છતાં આજે માત્ર ૪ મહિનામાં આખું શ્રી ભગવતી સૂત્ર વાંચનારા ગીતાર્થ આચાર્ય ભગવ`તા મૌજુદ છે, તે રીતે કદાચ ૪૫ આગમા વ.ચવાની વાત સંભવિત ગણાય.
Page #142
--------------------------------------------------------------------------
________________
@MONG
આઠદશ દિવસ રહી ચેામાસા દરમ્યાન દોઢ મહિના પૂજ્યશ્રીની આગમિક-વ્યાખ્યા સાંભળી ચામાસુ પૂરૂ થતાં જ તુ મહીદપુર પધારવા આગ્રહભરી વિન'તી કરી અને આગમવાચના રૂપે પરમાત્મા વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની અમૃતવાણી સભળાવવા આજીજી કરી.
9000
*****.....
----------
પૂજ્યશ્રીએ પણ વિષમકાળમાં કાળ અને સવેગી પર પરાના સાધુઓના સહવાશની એછાશથી ખીજા સ'પ્રદાયવાળા શાસ્ત્રના નામે મનઘડત ખાત્રતાને બહુ મહત્વ આપી રહ્યા છે, તે પ્રસગે આગમિક જ્ઞાન શ્રી સંઘમાં વધે તે હેતુથી કા.વ. ૩ ઇંદારથી વિદ્ગાર કરી કા.વ. ૧૦ સવારે મહીદપુર પધારી ગયા.
માગ. સુ. રના મંગળદિને ભવ્ય રથયાત્રા કાઢી આળાનું બહુમાન કરવાપૂર્વક શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી નંદી સૂત્ર શ્રી અનુ. યોગદ્વાર સૂત્ર આ પાંચ ભાગમાની વાચના મંગલાચરણુ રૂપે શરૂ કરાવી. રાજ સવારે ૯ થી ૧૧ અને અપેારે ૨ થી ૪ વાચના વખતે ઘીના દીવા, ગહુંલી, જ્ઞાનપૂજા વગેરે વિધિનુ પાલન બહુમાન સાથે થતુ.
૭.
માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી અગ્યાર અંગની વાંચના શરૂ થઈ, ચૈ.સુ.થી સાડાબાર દિવસની અસગાયના
૮૧
Page #143
--------------------------------------------------------------------------
________________
600
ભગવતી
સત્ર પર
. શ્રી
કારણે વાંચના બંધ રહી તે અરસામાં આગમિક-ભક્તિ નિમિત્તે ભવ્ય અાહિકમહોત્સવ થયે.
ચે.વ. ૨ થી શ્રી ભગવતી સૂત્રની શરૂઆત થઈ અસાડ સુ. ૧૩ સુધીમાં શ્રી ભગવતી સૂત્ર પૂરું થયું.
ચોમાસા દરમ્યાન પજુસણ પૂર્વે શ્રીજ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસકદશા, શ્રી અનુત્તરોપપાતિક દશા, શ્રી પ્રશન વ્યાકરણ સૂત્રની વાચના પૂરી થઈ.
ભા.સુ. ૧૦ થી આસો સુ ૫ સુધીમાં શ્રી ઉવવાઈ, શ્રી રાયપાસેણી, શ્રી જીવાભિગમ-સૂત્રની વાચના થઈ, આસ વદ-રથી જ્ઞાનપાંચમ સુધીમાં શ્રી પન્નવણ સૂત્રનું વાંચન થયું.
કા. વ. ૧૦ સુધીમાં બાકીના ઉપાંગેની વાચના પુરી થઈ પદ્ધ પૂજ્યશ્રી પર ઉદયપુરમાં સ્થાનકવાસીઓ તથા આર્યસમાજીઓ તરફથી મહાતાંડવ ઉપસ્થિત થયાના સમાચાર અવારનવાર ચોમાસા દરમ્યાન પૂ. શ્રીમૂલચંદજી મ. દ્વારા મળવાથી માસું ઉતર્યો તુર્ત ઉદયપુર જવાની આજ્ઞા આવેલ.
તેથી છ છેદસૂત્રે તે જાહેરમાં વંચાય નહીં માત્ર દશ પથના આગમ વયના બાકી રહ્યા. તે આગળ પર કયારેક
એ+કરી, કા. વ. ૧૩ પૂજ્યશ્રીએ ઝડપી વિહાર ઉદયપુર તરફ લંબા.
Page #144
--------------------------------------------------------------------------
________________
માગસર વદ પ લગભગ ઉદયપુર પધાર્યા, ઉદયપુરમાં સંવેગી-સાધુઓના વિહારને સર્વથા અભાવ અને શ્રી પૂજ્યયતિની બોલબાલામાં શ્રી વીતરાગ પ્રભુજીના ૩૬ જિનાલયે છતાં ધર્મપ્રેમી જનતામાં ધર્મભાવનાની ખૂબ જ ઓછાશ અને સ્થાનકવાસીઓની આ પાત–રમ્ય સુંદર લાગતી દલીલના ચક્રાવે ચઢી જવાથી શ્રાવકજીવનને અનુરૂપ પ્રભુદર્શન કે શ્રી વીતરાગ પરમામાની અષ્ટપ્રકારી પૂજા આદિની પદ્ધતિમાં ખૂબ જ ગાબડું
પડેલ.
પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સંઘને શ્રાવક-કુળની મહત્તા, જિનશાસનને મહિમા અને “અનંત કર્મોના ભારથી છૂટવા માટે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય કેઈ આધાર નથી' –એ વિષય પર જોરદાર વ્યાખ્યાન આપી ધાર્મિક-જનતામાં અનેરી જાગૃતિ લાવવા લાગ્યા.
પૂજ્યશ્રીએ જાતે દરેક દેરાસરોમાં વિવેકી શ્રાવકેને લઈ જઈ આશાતનાઓ દૂર કરવા પ્રયત્ન કર્યો, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, રાત્રિભેજન ત્યાગ આદિ શ્રાવકના આચારની સમજુતી સાથે પ્રભુ દર્શન, દેવપૂજામાં પુણ્યવાનને ખૂબ પ્રયત્નશીલ બનાવ્યા.
વધુમાં પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓ, આર્યસમાજીએ વગેરેના બુદ્ધિભેદ કરનારા મંતવ્યને વ્યવસ્થિત ઘટસ્ફોટ કર્યો. શ્રી પશે પૂજ્યશ્રીની વિદ્વત્તા-શાસ્ત્રીય પ્રતિભા અને અપૂર્વ શક્તિ
--
૮૩
Page #145
--------------------------------------------------------------------------
________________
re
See
વ
એ
છે
નિહાળી શ્રીસંઘના લાભાર્થે વિ. સં. ૨૦૩૩ના ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી. પૂજ્યશ્રીએ લાભાલાભ દેખી “વર્તમાન ગ” એમ કહીને લગભગ સ્વીકૃતિ આપી.
ચોમાસા પૂર્વે ઉદયપુરની આસપાસના ગામડાઓમાં વિચરી ત્યાંના જૈન ધર્મવાસના જે યતિઓના શિથિલાચારથી અને સ્થાનકવાસીઓના બાહ્યાચરિત્રના દેખાવ અને એકતરફી સ્થાપના નિપેક્ષાને અમાન્ય કરવાની વાતેથી ડેળાઈ ગયેલ. તે શાસ્ત્રીય સદુપદેશ અને વિશિષ્ટ શુદ્ધ ચારિત્રના પાલનથી વ્યવસ્થિત કરી અનેક જિન મંદિરની આશાતનાઓ દૂર કરી.
શ્રી સંઘના આગ્રહથી શ્રીસંઘની ધર્મ ભાવનાને વધુ પરિપુષ્ટ કરવાના શુભ આશયથી વિ. સં. ૧૯૩૩નું ચાતુર્માસ ઉદયપુરમાં થયું.
ચાતુર્માસ દરમ્યાન પંચરંગીતપ, અક્ષયનિધિતપ, શ્રીનવપદજીની સામૂહિક ઓળી વગેરે અપરાધનાથી આરાધનાનું વાતાવરણ સારું જામ્યું. ચાતુર્માસ પુરૂં થયેથી વિ. સં. ૧૯૩૪ના માગ. સુ. ૧૩ પૂજ્યશ્રી વિહાર કરી. આસપાસ વિચરી ફાગણ
માસી માટે ઉદયપુર પધાર્યા ત્યારે શેઠ શ્રી કિશનાજીને પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની શ્રી કેશરીયાજી તીર્થને કરી પાળતે સંઘ કાઢવા ભાવના થઈ
Page #146
--------------------------------------------------------------------------
________________
૦
૦
૦
૦
૦
૦
૦
૦
પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ ધર્મકાર્યના મનેર, શીઘ પૂર્ણ થાય તે સારૂં, એમ સમજી ફા. વ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત કાઢી આપ્યું. પત્રિકા છપાવી આસપાસના ગામમાં મોકલી.
આ પ્રસંગે પૂજ્યશ્રીને એક મંગલ મને રથ ઉપજે કે યુગાદિ કષભદેવ ભગવંતને જન્મ અને દીક્ષા દિવસ ચૈ. વ. ૮ (ગુ. જ. ફ. વ. ૮) આવે છે કેશરીયાજીમાં આ પવિત્ર દિવસે મેળાનું આયોજન કરાય તે આ બહાને લેકમાં જાગૃતિ સારી આવે, તેમ ધારી મોટું હેંડબિલ કાઢી કેશરીયાજી તીર્થનું મહત્વ અને વર્તમાન અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર કળિકાળની જાગતી ત શ્રી કેશરીયાજી તીર્થે જેમની પ્રાચીન પ્રતિમાજી છે તેમની યાત્રા નિમિત્તે વાર્ષિક દિવસ તરીકે પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકથી પવિત્ર શૈ. વ. ૮ ના દિવસને મહત્વ પૂર્ણ ગણવા પર ભાર મુકી દેશ-દેશાવરમાં હજારે પત્રિકાઓ મોકલાવી પ્રચાર ખૂબ કરાવ્યું.
ફા.વ.૩ના મંગલ મુહુર્ત શ્રી સંઘે ઉદયપુરથી પ્રયાણ કર્યું. પુરૂષાદાણી પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અધિષ્ઠિત શ્રી સવિનાખેડા તીર્થે પ્રથમ મુકામ થયો.
ફા.વ.૭ના મંગળ દિને કેશરીયાજી તીથે મંગળ પ્રવેશ થયો. જાહેરાત થયા પ્રમાણે રાજસ્થાન, માલવા,
Page #147
--------------------------------------------------------------------------
________________
મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશમાંથી પણ હજારોની સંખ્યામાં યાત્રિકે આવેલ, તે બધાના હર્ષોલ્લાસ વચ્ચે વદ આઠમ સવારે તીર્થપતિના સમૂહ ચૈત્યવંદન સાથે દર્શન કરી દેરાસરના આગળના ચોકમાં તીર્થમાળની વિધિ થઈ વ્યાખ્યાન પણ થયું, સંઘપતિ તરફથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા ઠાઠથી થઈ. બપોરે બેટી પૂજા ભણાવી, સાંજે ચાર વાગે ભવ્ય રથયાત્રા નિકળી. પૂજ્યશ્રીએ આવેલ યાત્રાળુઓને દર વર્ષે આ દિવસને મેળા-વાર્ષિકયાત્રાના પ્રતીકરૂપે ચાલુ રાખી પ્રભુ ભક્તિ-પૂજા–રથયાત્રા આદિ કરી આ દિવસની ઉજવણી માટે પ્રેરણા કરી, - - વિ.સં. ૧૯૩૪ના ફા.વ.૮થી શરૂ થયેલ તે મેળે આજ દિન સુધી ખૂબ ઠાઠથી ભવ્ય દબદબા પૂર્વક ઉજવાય છે, હવે તે આ મેળામાં ભીલ લેક પણ કાળીયાબાબાની અટૂટ– ભક્તિથી હજારોની સંખ્યામાં જોડાયા છે.
પૂજ્યશ્રી કેશરીયાજી થી સલુંબર આદિ ગામની સ્પર્શના કરી ઉદયપુરમાં વૈશાખ મહિને પધાર્યા, શ્રી સંઘનાં અનેક ધર્મકાર્યો કરવાનાં હેઈ વિ.સં. ૧૯૩૪નું માસું પણ ઉદયપુરમાં કર્યું. * ચેમાસામાં શરૂઆતમાં જ શ્રી વર્ધમાન તપની ઓળીની આરાધના કરાવી, પર્વાધિરાજની આરાધના પ્રસંગે ચૌસઠ–
Page #148
--------------------------------------------------------------------------
________________
O
પ્રહરી પૌષધની પ્રેરણા કરી અનેક પુણ્યવાનને પૌષધ સાથે પર્વાધિરાજની આરાધના કરાવી.
પજીસણ પછી શહેર યાત્રાનુ આયેાજન કરી મા જિનાલયેામાં શ્રાવકોએ જાતે પેાતાના હાથે કચરો વાળવાથી પ્રભુજીની અષ્ટપ્રકારી-પૂજાના સામુદાયિક કાર્યક્રમ ગાઢવી પૂજ્યશ્રીએ શ્રી સંઘમાં અપૂર્વ ધર્માંસાહ પ્રગટાવ્યેા.
ચાતુર્માસ પુરૂ થયેથી ભીલવાડા માજી ત્રિહાર કરી અનેક ગામામાં ધર્મની આરાધનાનું વિશિષ્ટ વાતાવરણુ તૈયાર કરી ફાગણુ ચામાસી લગભગ પાછા ઉદયપુર પધાર્યાં,
કાનાઢના શ્રી સ`ઘમાં ભીડરવાળા પતિજીની રૂઆઅભરી સત્તાના કારણે સ્થાનક્રવાસી અને તેરાપથીઓએ દેરાસરના લાગા વગેરે આમાનું બંધ કરવાથી ઉપજેલા ક્ષેપને દૂર કરવા પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સક્ષના અગ્રગણ્ય ચાર-પાંચ વ્યક્તિઓને લઈ ભીડરના યતિજીને સૂપ સાધી કાનેાડમાં જાહેર વ્યાખ્યાનેથી સ ંવેગી સાધુઓની વિદ્વત્તા અને ચારિત્ર શુદ્ધિનું વાતાવરણ ઉભું કરી ત્રિપક્ષીઓસ્થાનકવાસી—તેરાપથીને આકર્ષ્યા.
વ્યાખ્યાનમાં તાત્રિકન્નાખતાની શતભરી વિચારણાથી સ્થાનકવાસીતેરાપંથી પણ હિંસાના પગર તાકિ રીતે ચર્ચા-વિચારણા કરી સત્ય પ્રકાશને મેળવી શક્યા.
و
Page #149
--------------------------------------------------------------------------
________________
........
X&ZGH@ZG
પરિણામે પૂજ્યશ્રીની આદેય-વાકયતા નિવડવા પામી, જેથી દેરાસર અંગેના સામાજિક –પ્રસંગેાના લાગા વગેરે આપવાની ચાલી આવતી પ્રથાને ચાલુ રાખવાનુ' ડહાપણ વિપક્ષીઓને પણ સ્વતઃ ઉપજ્યું.
..........
...........
આ રીતે પૂજ્યશ્રીએ પેાતાની પ્રૌઢ પુણ્યપ્રતિભા અને તાત્ત્વિક દેશના મળે મેવાડ જેવા સ`વેગી સાધુઓના સૌંપક – વિહાણા ક્ષેત્રમાં પણ આડકતરી રીતે-તત્ત્વભૂમિકાના સપાદનમળે જિનશાસનને વિજયડકો વગાડયા, કાનાડ શ્રીસ'ધના આગ્રહથી ચૈત્રી–એળીનુ આરાધન ઠાઠથી કરાવ્યું
પછી આજુબાનુ વિચરી ચામાસા અર્થે વધુ લાભની સભાવનાથી ઉદયપુરમાં વિ સ. ૧૯૩૫નુ` ચામાસું કર્યું.
ચાતુર્માસમાં શ્રી ધર્મરત્નપ્રકરણ અને પાંડવ ચરિત્રનુ' વાંચન થયું', તેમાં પર્વાધિરાજના માસધરના દિવસે પર્વાધિરાજની સફળ આરાધના માટે પાંચ કત બ્યા પૈકી અમારિ પ્રવતન નામે પ્રથમ કર્તવ્યનું મહત્ત્વ સમજાવતાં જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.ના દૃષ્ટાંતથી અને શ્રી શાંતિચ'દ્રવાચકના પ્રસ`ગે।થી આ મ’ગલ-દિવસેામાં સ’સારી– હિંસાની પ્રવૃત્તિએ અંધ કરવા− કરાવવા પર ભાર મુકયા. તક બહુ રીતે જીવાને ધમકાયના પ્રસંગે અભયદાન આપવાની મહત્ત્વપૂર્ણ વાતને સમજાવી.
Page #150
--------------------------------------------------------------------------
________________
49
G@M & CONG
.......ane.....................
...........
""
પરિણામે “સાપ ગયા લીસાટા રહ ગયા” ની જેમ પન્નુસણ–પના પ્રારંભના બે ચાર દિ' અગાઉ જુની પરિપાટિ મુજબ રાજ્ય તરફથી ઘાષણા-ડાંડીપીટાવના રૂપે થતી- બે દિવસ પછી શ્રાવકાના આઠ દિવસના પસણુ શરૂ થાય છે, તેથી ઘાંચીઆએ ઘાણી અધ રાખવી. મચ્છીમારાએ જાળ ન નાંખવી. જીવાની તલ કાઈ એ ન કરવી, વગેરે. પણુ કાળચક્રના પરિવતનથી લેાકાની ભાવનામાં ઘસારા થવાથી ઘાંચી-માછીમારે વગેરે આ બાબત પુરતું પાલન કરતા ન હતા.
એટલે પૂજ્યશ્રીએ એક સામુદાયિક માટી ટીપ જીવ છેડામણની કરાવી– જેમાંથી જે તે ઘાંચી-માછીમાર કસાઈ વગેરેને પૈસા આપીને પણ પન્નુસણુના પવિત્ર દિવસેામાં હિં’સા ન થાય તે રીતના વ્યત્રહારૂ ઉપાય કાઢયા.
જે હજુ સુધી (મહારાણાનુ રાજ્ય હતુ. ત્યાં સુધી) બરાબર દર પન્નુસળે સે...કડો હજારા જીવા આ ટીપથી છુટતા.
ર૯
આવુ' મહત્વનું કામ આ ચામાસામાં થયું.
આ ઉપરાંત બીજી પણ મહત્ત્વનું કામ એ થયું કે આસા મહિનાની શાશ્વતી ઓળીજીની આરાધના શાહે સનરૂપજી ચૌહાણુ તાથી અભ્યાન્તિકા મહાત્સવ સાથે
Page #151
--------------------------------------------------------------------------
________________
......
ધામધૂમથી થઈ. જેમા શાહ કેશરીચ'દજી મહેતા તરફથી આાળીવાળાનાં પારણાં થયાં,
તે ઓળીજી દરમ્યાન કુદરતી ભાવિસંકેતાનુસાર અનિચ્છનીય ઘટના એ બની કે સંવેગી શાખામાં વર્તમાન સમસ્તસાધુના સર્વોપરિ પૂ. પં. શ્રી મણિવિજયજી મ. “દાદા”ના સ્વર્ગવાસ અમદાવાદમાં આસે। સુદ ૮ સવારે થયાના સમાચાર પૂજ્યશ્રીને ઉદયપુરમાં સુ. ૧૦ સવારે વ્યાખ્યાન સમયે મળ્યા.
ચાલુ-વ્યાખ્યાને પૂજ્યશ્રી ખૂબ જ ગ઼ભીર ગમગીન બની ગયા. “ વતમાનકાળે શ્રમણ-સસ્થાની સવેગી-પર'પરા હજી જુજવા પ્રમાણુમાં છે, ત્યાં આવા ઉત્કૃષ્ટ-સંયમી ગીતા — વિદ્વાન મહાપુરૂષને સ્વર્ગવાસ થાય એ ખરેખર આપણા કમભાગ્યની નિશાની છે, છતાં ભાવીના ચક્રને કેણુ થ'ભાવી શકયુ છે!” એમ વિચારી સકળ શ્રીસંઘ સાથે દેવવ ંદન કરી પૂજ્યશ્રીને પરિચય ટુ'કાણુમાં જણાવી પેાતાના પશુ પરમાપકારી મહાત્મા પુરૂષ હતા. વગેરે પૂજ્યશ્રીના સાધનથી. ઉત્સાહિત અનેલ સઘ તરફથી આસા વધુમાં તપાગચ્છના અહાપ્રભાવક શ્રી અણુિøિજયદાદાના સ્વર્ગવાસ નિમિરો અન્ડિકા મહેત્સવ શાંતિસ્નાત્ર સાથે નક્કી થયા.
પૂજ્યશ્રીએ પણ એનીછની ખાનામાં નેસમેલ
Page #152
--------------------------------------------------------------------------
________________
0 as
પુણ્યવાનને વિવિધ પ્રેરણા આપી પ્રભુભક્તિ સ્વયં સ્વહસતે કરવાથી અનંત લાભ સમજાવી શહેરના અન્ય દેરાસરમાં પૂજારીના ભરોસે ભગવાન હઈ થતી ઘણી આશાતના ટાળવા માટે ધ્યાન ખેચ્યું.
ઘણું પુણ્યાત્માઓએ દેરાસરને કા કાઢવાથી માંડી પ્રભુભક્તિનાં બધાં કાર્યો સ્વહસ્તે કરવાની પ્રેરણા મેળવી.
શ્રીસંઘ તરફથી પૂ. શ્રી મણિવિજયજી મ. “દાદા' ના સ્વર્ગવાસ નિમિત્તે થનારા અઠ્ઠાઈ મહેચ્છવમાં પણ પ્રભુભક્તિના મહત્વ સાથે શ્રાવકના કર્તવ્ય તરીકે શ્રી વીતરાગ-પ્રભુની અષ્ટપ્રકારી પૂજા વગેરે સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી કરવાની વાત પર ખૂબ છણવટપૂર્વક પ્રકાશ પાથરી મહોત્સવ દરમ્યાન અનેક ભાવિક પુણ્યાત્માઓ દ્વારા શહેરના ખૂણે-ખાંચરે કે દૂર રહેલા જિનાલમાં શ્રાવક-શ્રાવિકાઓને સ્વ-હસ્તે પૂજા કરવાકરાવવાની પ્રેરણા આપી. અનુપગથી થતી ઘણી આશાતનાઓ દૂર કરાવી.
ચોમાસા પછી અદબદજી-દેલવાડાની સ્પર્શના કરી રાજનગર-દયાલશાહને કિલ્લે, કરેડા તીર્થ” આદિની
સ્પર્શના કરવાની ભાવના હતી, પણ શેઠ મંગળચંદજી સિંઘીને પિતાના માતા-પિતાના શ્રેયાર્થે જિનેન્દ્ર-શક્તિ -મહેસિવ કરવા ભાવના થવાથી દેલવાડા જઈ વિનંતી કરી છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
........
EXEMENANG
સુ. ૫ ના મંગલ પ્રભાતે પૂજ્યશ્રીને ઉદયપુર પાછા તેડી લાવ્યા. પૂજ્યશ્રીની મિશ્રામાં શ્રી સહસા પાર્શ્વનાથ–પ્રભુના દહેરાસરમાં આઠ દિવસના શ્રી જિનેન્દ્ર-ભક્તિ-મહાત્સવ થયા. ધર્મપ્રેમી જનતાએ આચ્છવ દરમ્યાન વ્યાખ્યાન અને પૂજા વિગેરેમાં સારા લાભ લીધેા.
...........
............
આ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં શ્રી સધમાં એ મંગલ કાય` થયુ`−કે સાગર શાખાના અનેક મુનિ–ભગવત્તાના સહકાર-ઉપદેશ-પ્રેરણાથી ઉદયપુરમાં અનેક ધાનિ કસ્થાના અનેલા છે એ વાત સાગર-શાખાના તે મુનિઓના જીવન પ્રસ ગેાથી સ્પષ્ટ સમજાય છે.૧
તેમાં એક વાતના ઉલ્લેખ આવી ગયા છે કે વિ. સ. ૧૮૧૫ લગભગ શ્રી સાગર-શાખાના આઠમા પટ્ટધર પૂ. સુનિશ્રી સુજ્ઞાન સાગરજી મ. શ્રી એ પ્રાચીન આગમ પુસ્તકો વિગેરેના સંગ્રહ કરી શ્રુતજ્ઞાનની ભક્તિના પ્રતીકરૂપે જ્ઞાનભ’ડારની
સ્થાપના કરેલ.
ઉયપુરના શ્રી સંઘ હસ્તે તે જ્ઞાન ભંડારને રાખી
૧. પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગ (પ્રક. ૨૧ પા. ૩૪૦ થી ૩૫૪ ) માં સાગર શાખાના અનેક મહાપુરુષા છે કે જેમના પુણ્ય પ્રભાવે જયપુર શ્રી સુધના અનેક ધ ક્રાર્યા થયાની નેધ છે.
ર
Page #154
--------------------------------------------------------------------------
________________
.....
SARAS
.......
સાગર–શાખાના વિશિષ્ટ પ્રભાવક. પૂ.મુનિશ્રી ભાવસાગરજી મ., પૂ. મુનિશ્રી નાણુસાગરજી મ, પૂ. મુનિશ્રી નિધાન સાગરજી મ.શ્રીએ તે જ્ઞાનભ’ડારમાં વિવિધ પ્રાચીન હસ્તલિખિત આગમ ગ્રંથા વગેરે શ્રુત-જ્ઞાનના અણુમાલ વારસાને અનેક સ્થાનેથી મેળવી સુસમૃદ્ધ અને સુવ્યવસ્થિતપણે મહત્વના બનાવેલ.
છેલ્લે છેલ્લે વિ. સ'. ૧૯૧૪ના ચામાસામાં પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ. શ્રીએ ઉદયપુર શ્રી સંઘના ધર્માં નિષ્ઠ આગેવાન શ્રાવક શાહ કિશનચંદ્રજી ચપડાદ આદિને ખેલાવી ભલામણ કરેલ કે–
" हमारे साधु - लोग गुजरात तर्फ हैं । वे इधर पधारें ऐसा अभी नही लगता। मेरा शरीर अव थका है, अतः आप लोग हमारी सागरपरंपरा के साधु-भगवंतोने ये जिनमंदिर, उपाश्रय एवं ज्ञानभंडार आदि जो घर्मस्थान बनवायें हैं, इन सबकी देखभाल धार्मिक दृष्टिको एवं आत्म-कल्याणकरते रहें ! हमारी सागर परंपराके योग्य अधिकारी साधु भविष्य में इधर पधारें तो उनकी देखरेखमें, नहीं तो जो भी सुविहित - गीतार्थ साधु भगवंत पधारें उनकी देखरेखमें किसी तरह इन धर्मस्थानोंकी आशातना न हो इस तरह देखभाल करते रहना । इसमें प्रमादशील न बनना ” આદિ
આ જ્ઞાનભડારની દેખરેખ શ્રી કાનજી ચપડાદ વગેરે શ્રીસ'ધના આગેવાન શ્રાવકા રાખતા હતા, સાગર શાખાના કે બીજી શાખાના કોઈ પ્રવશાલી કે સામાન્ય સગા—
Page #155
--------------------------------------------------------------------------
________________
સાધુઓને વિહાર-સંપર્ક સદંતર ન રહેવાના પરિણામે શ્રાવકે પિતાની સૂઝ પ્રમાણે જ્ઞાનભંડારની સાચવણી કરતા હતા.
તેમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પ્રૌઢ પુણ્ય-પ્રભાવ, આગમાનુસારી શુદ્ધ-દેશના, નિર્મળ ચારિત્ર અને બે ચોમાસાથી શ્રી સંઘમાં આવેલ અનેરી ધર્મ–જાગૃતિ આદિથી શ્રીસંઘના આગેવાનેને લાગ્યું કે-“ સં. ૧૯૧૪માં પૂ. શ્રી નિધાન સાગરજી મ.ના કહેવા પ્રમાણે ગુજરાત તરફથી સાગરશાખાના વિશિષ્ટ પ્રભાવક આ મુનિપુંગવને લાભ આપણને મળે છે, તે આ પૂજ્યશ્રીને આપણે જ્ઞાનભંડાર બતાવી તેની સુરક્ષા-વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શન મેળવીએ.”
આવું વિચારી શ્રી સંઘના આગેવાન શ્રી કિશન ચપદ વગેરે શ્રાવકોએ પૂજ્યશ્રીને જ્ઞાનભંડાર નિહાળવા માહ સુ. ૮ ના વ્યાખ્યાનમાં વિનંતિ કરી બપોરના સમયે પૂજ્યશ્રીએ પોતાના પૂર્વ-ગુરૂઓએ શ્રુતજ્ઞાનની સુરક્ષાને શુભ ઉદેશ્યથી સ્થાપેલ જ્ઞાનભંડારનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી શ્રાવકની પિતાની સીમિત મર્યાદાઓના કારણે જ્ઞાનની સાચ વણીમાં ખૂબ જ ત્રુટિ જણાઈ, તે પૂજ્યશ્રીએ અઢી મહિનાને ભમય આપી. અધિકારી-શ્રાવકોની સહાયથી આ જ્ઞાનભંડાર
આ થી કૃતિ સુધી બંધને, વિટણા ડાબડા, કબાટ વગેરેની પન્નાલાપડિલેહણું-પ્રષિત ક્રરી જુના અને સડી ગયેલ
Page #156
--------------------------------------------------------------------------
________________
Us
U
ni).
ને કાઢી નવેસરથી બંધને, વીંટણ, ડબ્બા, કબાટ વગેરે બનાવડાવી આ જ્ઞાનભંડાર સુંદર વિગતવાર નેંધ બનાવવા સાથે વ્યવસ્થિત કર્યો.
અનેક નવી ઉપયોગી પ્રતે લહીયાઓ પાસે લખાવી ઉમેરવા અને અનેક પ્રાચીન ગ્રંથને સંગ્રહ કરી જ્ઞાનભંડારને વધુ સમૃદ્ધ બનાવવા પૂજ્યશ્રીએ શ્રીસંઘનું ધ્યાન દોર્યું.
ચૈત્ર માસની શાશ્વતી ઓળીના દિવસે માં સામુદાયિક શ્રી નવપદજીની આરાધના માટે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ પ્રેરણું કરવાથી અનેક આરાધકને વિધિ સાથે શ્રી નવપદજીની આરાધના માટે વિચાર થયે.
આ પ્રસંગે શા. ટેકચંદજી નલવાયા તરફથી શ્રી ગેડીજી મહારાજના દહેરે અાન્ડિકા મહત્સવ પણ ખૂબ ઠાઠથી શાસન પ્રભાવના સાથે થયે, જેથી શ્રી નવપદજી ના આરાધકેને ખૂબ ભાવલાસ વધ્યા.
ત્યાર પછી વૈશાખ-જેઠ બે મહિના આસપાસના પ્રદેશમાં વિહરવા ભાવના હતી, પણ નાગાર, પિકરણ, જોધપુરથી લહીયાએ બોલાવેલ તેમની પાસે હાથના બનાવેલ કાશ્મીરી કાગળ પર જુના અપ્રાપ્ય પ્રાચીન આમે, મકર , ચરિત્રે વગેરે લખાવવાની પ્રવૃત્તિ સારી જેરસ્ટાર ચાલ અવી આવી અનેકવિધ
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિઓના કારણે પૂજ્યશ્રીએ ઉદયપુરમાં સ્થિરતા કરી. છેવટે ચાતુમસ નજીક આવવાથી લાભાલાભ વિચારી સં. ૧૯૩૬નું ચોમાસું શ્રીસંઘના બીજા અનેક ધર્મ-કાર્યોની સુવ્યવસ્થા અંગે શ્રીસંઘના આગ્રહથી કર્યું.
ચેમાસામાં શરૂઆતમાં જ આર્યસમાજી લે કેએ સત્યાર્થ પ્રકાશના આધારે જૈનેને ધર્મ નાસ્તિક વેદબાહા અને હંબગ-વાતેથી ભરેલ છે, એમ કરી જાહેરમાં જૈનધર્મ, તેનાં શાસ્ત્રો, સાધુઓ અને તેમની માન્યતાઓને ઉપહાસ ભર્યો પ્રચાર કરવા લાગ્યા.
પૂજ્યશ્રીએ વેદ-સ્મૃતિ-ગીતા-મહાભારતના દાખલા ટાંકી. જેને ના તીર્થ કરે તે વેદની ક્યા-મંત્રમાં ગુંથાયેલ છે અને ઈશ્વરની માન્યતા અંગે ચાલી આવતી ધારણાઓ કેટલી ભ્રામક અને પિકળ છે? તે જાહેરમાં ચર્ચવી શરૂ કરી.
શ્રી દયાનંદજીને મૂર્તિપૂજા પરના ખસી ગયેલા વિશ્વાસના આધારે કેવા અપ્રામાણિક તને સહારે લઈ અને વેદની ઋચાઓના અર્થો મરડીને પિતાની વાત એકતરફી રજુ કરી છે તેની પણ ખૂબ છણાવટ કરી.
- સનાતનીઓ પૂજયશ્રીના આ વિવેચનથી આકર્ષાઈ આસમાજે તે વૈદિક પરંપરાને જમ્બર દ્રોહ કર્યો છે,
Page #158
--------------------------------------------------------------------------
________________
.......
........
.......
0.0
અનાદિકાળની ચાલી આવતી મૂર્તિપૂજા પર મોટા કુઠારાઘાત કર્યાં છે, એ પેાતાની માન્યતાને જબરી ટકા જૈન સાધુ દ્વારા મળી રહ્યાનું જાણી સનાતની આગેવાન વિદ્વાના, ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ખૂબ પ્રેમ-આદરથી સાંભળ્યા અને દુશ્મનના દુશ્મન તે આપણા મિત્ર ” એ સૂક્તિના આધારે આખા ઉદયપુર શહેરમાં સનાતનીઓના પ્રબળ સહકારથી પૂજ્યશ્રીએ આ – સમાજની માન્યતાઓનું સચાટ દલીલેથી નિસન કરવા માંડયું, તેની ખૂબ પ્રભાવશાળી છાયા આખા ઉયપુર શહેરમાં ખૂબ વ્યાપક-પ્રમાણમાં ફેલાઈ.
આય સમાજીએએ ગગેશ્વરાન દજી નામનાપાતાના વિદ્વાન-સન્યાસીને બહારથી તેડાવી શાસ્ત્રાર્થીના ડાળ કર્યાં. પૂજ્યશ્રીએ સનાતનીઓના વેદ-વેદાંગપારગામી અનેક ધુરંધર પડિતાના સહુકાર મેળવી વેદ, ઉપનિષદ્, આદિના આધારે આય સમાજની માન્યતાઓની અસારતા જાહેર કરી.
૯૭
આમાં પ્રસંગે—પ્રસંગે જૈન ધર્મના સિદ્ધાંતા, તત્ત્વા, અને માન્યતાઓની અણસમજથી વિકૃત રૂપે શ્રી ક્રયાનંદ. સ્વામીએ કેવી ભળતી રજુઆત કરી ? તે સત્યાર્થ પ્રકાશના કરા અને શાસ્ત્રપ્રમાણેાથી સમાંતર-શૈલિએ જણાવી જાહેર જનતાને આ સમાજીએની પાકલ-પ્રચારનીતિના કૂટ- પાશમાંથી અચાવી જૈનધમ ના જયજયકાર વર્તાત્મ્યા.
Page #159
--------------------------------------------------------------------------
________________
••••••••••
••
પર્વાધિરાજની સુંદર ઉલ્લાસભરી આરાધના થઈ, મહાસૂત્ર શ્રી કલ્પસૂત્રજીના વાંચન અર્થે ઉમંગપૂર્વક ભવ્ય ગજરાજ પર શ્રી કલ્પસૂત્રને પધરાવી રથયાત્રા, ત્રિજાગરણ વગેરે કાર્યક્રમ સાથે અપૂર્વ ધર્મોલાસ જૈન શ્રીસંઘમાં પ્રવર્તાપ્યા.
ભા. સુ. ૧ જન્મ-વાંચનના અધિકાર પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર ચાંદી–જડિત કલાત્મક ચૌઢ સ્વપ્ન ઉતારવાની પુરાતન -પદ્ધતિને ધર્મપ્રેમી જનતાએ અત્યંત ઉલ્લાસથી અપનાવી હજારોના ચઢાવા બલી હાદિક ભક્તિ અનુરાગ દશ .
તે પર્વાધિરાજના દિવસમાં જ યત્તર ચઢતી કલાએ ઘર્મ ધ્યાનની પ્રવૃત્તિના પરિણામે શેઠશ્રી ઈન્દ્રચંદજી તાતેડના વિધવા પત્ની શ્રી છગાબાઈએ શ્રી નવપદજી ઓળીની વિધિપૂર્વક કરેલ આરાધના-ઉજમણા અંગે અષ્ટાબ્લિકામહત્સવની રજા શ્રીસંઘ પાસે માંગી.
શ્રી સંઘે પણ ધર્મકાર્યોની ચડતી ભાવનાને અનુરૂપ બહુમાન કરી તે અંગે રજા આપી.
જ સુશ્રાવિકા છેગાબાઈએ પૂજ્યશ્રીની પ્રેરણા મેળવી પાંચ ભારે અને ચાર સાદા એમ નવ છેડનું ઉજમણું તે અંગેની જ્ઞાન-દર્શન-ચારિત્રના વિવિધ ઉપકરણે યથાયોગ્ય રીતે નવ-નવની સંખ્યામાં લાવી શ્રી ગેડીજી મહારાજના
Page #160
--------------------------------------------------------------------------
________________
દેરાસર પાસેના ઉપાશ્રયમાં ઉજમણું ભવ્ય રચનાત્મક ગઠવી શ્રી નવપદજીની ઓળીની આરાધના કરનારા દરેકને ઉત્તરપારણું કરાવી પિતાના ખર્ચે આંબેલની ઓળી કરાવી. તે દરમ્યાન શ્રીવીતરાગ પ્રભુના ગુણગાન સાથે શ્રી જિનેન્દ્રભકિતમહત્સવ ખૂબ ઠાઠથી કરાવ્યો.
આ પ્રસંગે પત્રિકા દ્વારા આસપાસના શ્રી સંઘને પણ શ્રીનવપદારાધના માટે અને મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપેલ.
પાછલા દિવસોમાં આજુબાજુના સેંકડે ધર્મપ્રેમી ભાવુકએ આવી પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઉજમણાનાં દર્શન કરી પ્રભુભક્તિ મહત્સવને લાભ લીધે.
પૂજ્યશ્રીની દેખરેખમાં જોધપુર, નાગેર, કિરણ વગેરેના લહીયાએ કામ કરતા હતા. તેમની પાસે લખાવીને તૈયાર કરેલ અનેક પ્રતે આ ઉજમણ દરમ્યાન શેઠાણી છેગાબાઈએ પધરાવવાને લાભ લીધે.
આ ઉપરાંત આગામે લખાવવા અંગે પોતાની ભાવના વ્યક્ત કરી.
એબીજી પછી પૂજ્યશ્રીએ ગૃહસ્થનું ધ્યાન ખેંચી. સોનું-ચાંદી અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી શ્રુત-જ્ઞાનના ધનની જાળવણી માટે ઉધઈ-જીવાત ન લાગે તેવા સુંદર
Page #161
--------------------------------------------------------------------------
________________
એકસાગ વગેરેના પાટીયાના ડબ્બા બનાવડાવી લાલ રંગથી રંગાવી સુંદર બંધને-પાકા વીંટકણમાં વીંટાળી જ્ઞાનભંડારને વધુ સુરક્ષિત બનાવવા ખૂબ જહેમત ઉઠાવી. - આ પ્રમાણે અનેકાનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તુર્ત વિહારની ભાવના છતાં શ્રી ગોડજી દેરાસરના વિ.સં. ૧૯૩૬ના વૈશાખથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામની શિથિલતા દૂર કરવા તેમજ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવવા, અનેક લહીયાએ રોકી પ્રાચીન શ્રતગ્રંથની પ્રતિઓને સુરક્ષિત પણે નવેસરથી લખાવવાની પ્રવૃત્તિ દેખરેખ વિના મંદ થવાને સંભવ જાણું પૂજ્યશ્રીએ સ્થિરતા કરી.
પરિણામે શરૂ થયેલ શ્રી ડીજી મહારાજના દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું કરાવી ઉદયપુરની પ્રખ્યાત કાચ-જડતરની કળા અને સુંદર પાકારંગની ચિત્રકળાથી ગેડીનું દેરાસર સુંદર દર્શનીય બનાવડાવ્યું, અને સાગર-શાખાના મુનિરાજોના ઉપદેશથી સ્થપાયેલ પ્રાચીન જ્ઞાનભંડારના મકાનને પણ જરૂરી સમાકામ કરાવી, જ્ઞાનના બહોળા સંગ્રહને સુરક્ષિત કરાવ્યો. લહીયાએ બેસાડી જુની પ્રતેને નવેસરથી લખાવી જ્ઞાનભંડારની સમૃદ્ધિમાં વધારે કરાવ્યો.
આ ઉપરાંત માહ સુ. ૧૦ ના દિવસે સહસ્ત્રફણુશ્રી પાશ્વનાથ–પ્રભુના જિનાલયના રંગમંડપમાં બન્ને બાજુ ત્રણ
૧૦૦
Page #162
--------------------------------------------------------------------------
________________
.....
GXQM & X QARA
ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહેાત્સપૂર્વક કરાવી.
આ પ્રસંગે પુણ્યવાન શ્રાવકે એ ભાવાલ્લાસથી શ્રી ગાડીજી અને સહસ્ત્રફણા શ્રીપાર્શ્વનાથપ્રભુના મુકુટકુ'ડલ વગેરે સ્વર્ણાભૂષણા બનાવી પ્રભુજીને ચઢાવ્યા. ફાગણ-ચૈામાસી પ્રસંગે હેળી-ધૂળેટીના નામે મિ વીઓએ આચરેલ પ્રગાઢ પાપના અધ કરાવનાર રીત-રિવાજો છેડવા જોરદાર ઉપદેશ આપી. અનેક ભાઈ-બહેનેાને લૌકિકમિથ્યાત્વના ક્દામાંથી બચાવ્યા.
વળી શાશ્વત નવપદ-આરાધનાની ચૈત્રી એની પ્રસ'ગે વિશિષ્ટ પ્રેરણા કરી શ્રી નવપદજીની આરાધના કરનારાને વ્યવસ્થિત સગવડ મળી રહે તે શુભ્ર આશયથી કાયમી ચૈત્રી– આસા મહિનાની ઓળી કરાવવાનુ` શ્રી સંધ તરફથી ઠરાવવામાં આવ્યું. ચૈત્રી ઓળી પૂરી થયા પછી પૂજ્ય શ્રી ભીલવાડા તરફ વિહારની ભાવનાથી ચૈત્ર વદ્મમાં તૈયારી કરવા લાગ્યા, ત્યારે ઉદયપુર શ્રીસ ંઘના આગેવાનાએ આવીને વિનતિ કરી કે–
J
* આજે પણ એળીની આરાધના સામૂહિકરૂપે સારી રીતે ચાલુ છે જ, ઉપરાંત હવે તેા કાયમી માનતપ આય બિલ ખાતુ' સ્થપાઈ ગયુ` છે, જેમાં ભારે મહિના આંખિલતપની સુદર વ્યવસ્થા શ્રી સધુ તરફથી થાય છે.
૧૧
Page #163
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
..
. e
" साहेब ! गत चोमासेमें आर्यसमाजीयोंने जो खलभली मचाइ थी, उनके पं-गंगेश्वरानंदजी, आपकी विद्धत्ताके सामने चूप बन गये थे।
तर्कोकी बौछार वे बरदास्त नही कर सके थे!
५२ तु " हारा जुआरी दूना खेले' कहावतके अनुसार उनलोगोंने बडी भारी तैयारी करली है ! देहलीसे धुरंधर विद्वान शास्त्रार्थमहारथी 'स्वामी सत्यानंदजीको आग्रहपूर्वक बुलवानेका तय किया है
ऐसी स्थितिमें आप यहाँ से पधार जायें तो 'धणी बिनाका खेत सूना' कहेवतकी ज्यों यहाँ तो मिथ्यात्वका घोर अंधेरा छा जाय ! अतः कृपाकरो महाराज । आपको यह आगामी चौमासा यहां ही करना पडेगा ।
अभी चौमासेमें भले ही देर हो ! किन्तु न जाने यह बवंडर कब उठे ? और बखेडा फेलादे!
आप अभी विहारका नाम ही न लो!!!"
orयश्री से हे 'महानुभाव ! बात आप लोगोंकी ठीकहै ! किन्तु एक ही गाँवमें बारबार चातुर्मास करना उचित नही, आप लोग यह तो समाचार लावें कि देहलीवाले पंडितजी अभी आ रहे हैं या चौमासेमें ? अभी आते हों तो वैशाख-जेठमें आठ-दश दिनमें फैसला हो जाय और मैं भी भीलवाडा तर्फ जा सकू!
श्रीपाये ४धु 3-बापजी स. ! ये पक्के समाचारतो नहीं मिले है, वे समाचार भी खानगी रुपमें हमको मिल गये तो हम आपके पास
. अचानक हुमला करने की फिराकमें हैं, तो क्या ठिकाना कि कब ये लोग अपने शासन पर आक्रमण कर बैठे!
१०२
Page #164
--------------------------------------------------------------------------
________________
.....a.preet
आप तो शास्त्रोंके मर्मज्ञ हैं । दुश्मन सिरपर झूम रहा है ! न जाने कब आक्रमण कर दे ? अतः कृपया आप शासन के लाभार्थ विहारका विचार છોડ ?” માવિ.
પૂજ્યશ્રીએ કહ્યું કે—‹ વૈશી ક્ષેત્રવર્ચન ” એમ ડી વિહાર સ્થગિત રાખ્યા.
જેઠ વદ લગભગમાં ખૂબ જ ધામધૂમ સાથે આયસમાજીએ દિલ્હીના પડિતજીને નગર- પ્રવેશ કરાવી રાજમહેલના ચાકમાં ભળ્યમંડપ બાંધી પડિતજીનાં પ્રવચન શરૂ
કરાવ્યાં.
પંડિતજીએ પણુ જાત-જાતના ચિત્ર-વિચિત્ર તર્યાંથી મૂર્તિપૂજાની અસારતા તથા સનાતન ધમી ઓની કેટલીક માન્યતાઓની પાકળતા પ્રતિપાદિત કરી ઉદયપુરની ધાર્મિકપ્રજામાં જમરે ખળભળાટ મચાવી દીધા.
જૈન શ્રી સ`ધના આગેવાનાના સપર્ક સાધી સનાતનીનાએ એ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને વિનવ્યા કે વરુ ત્રુદ્ધિ के बतंगडरूप अनेक कुतर्कों से भरपूर शब्दाडंबरवाले इन व्याख्यानोंने मुग्ध जनता भ्रमित सी हो उठी है ! आप तो वादकला के अठंग विष्णात हैं, रतलाम में आपने अपनी जो प्रतिभा दिखाई थी, उसके भरोसे हम आपके પાસ આવે હૈં 'ગાર્િ
પૂજ્યશ્રીએ કહ્યું કે “
महानुभाव ! आप लोगों का कथन
૧૦૩
Page #165
--------------------------------------------------------------------------
________________
यथार्थ है ! यह कलियुगकी महिमा है कि वादविवादके जंजालमें सत्यको छिपाया जाता है ! भैया ! इस तरह कूटतोंके सहारे कभी असलीयत को छीपाई नहीं जा सकती ! फिर भी आप लोगोंका हार्दिक-प्रेमका महत्व समझकर मैं अपनी पूरी शक्तियोंको इस बवंडर को हठाने हेतु लगानेको તૈયાર હૂં!”
એમ કહી જાહેર વ્યાખ્યાને-પ્રશ્નોત્તરી-ચર્ચા સભા' વગેરેથી આર્યસમાજી-સાહિત્યની પોકળતા તેમના કૂટ તર્કોના દેખાડાતા ઘટાટો૫ પાછળ રહેલી નિર્બળતા આદિ જાહેર જનતા સમક્ષ મુકવા માટેની ક્રમબદ્ધ-જના બનાવી.
જે સાંભળી સનાતની–આગેવાને ખૂબ પ્રસન્ન થયા. પછી જૈનશ્રીસંઘના આગેવાને સાથે મસલત કરી ઉદયપુરશહેરની સમસ્ત ધાર્મિક-પ્રજાના નામે છટાદાર શૈલિમાં મેટી પત્રિકાઓ કાઢી સ્વામી દયાનંદજીના ક્રાંતિના નામે સ્વચ્છેદવાદને ઉત્તેજક તથા એકાંગી શાસ્ત્રીય-પરંપરા સાથે મેળવગરના વિચાર સામે જબ્બર ઉહાપોહ મચાવે, અને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને જાહેરમાં બેસાડી તેમની પ્રૌઢ-વિદત્ત ભરીશૈલિ અને અકાર્ય ક્રમબદ્ધ દલીલેની પરંપરાના બળે ટૂંક દિવસમાં આર્યસમાજીઓને પિતાની વાત રજુ કરવી ભારે કરી દીધી. '* * પરિણમે છેડાયેલા કેટલાક આર્યસમાજીઓએ
-
કે
૧૦૪
Page #166
--------------------------------------------------------------------------
________________
a dose
ચેલેંજના ઓઠાતળે શાસ્ત્રાર્થનું આહ્વાન જાહેર સભામાં કર્યું, જેને પૂજ્યશ્રીએ શહેરની ધાર્મિક પ્રજાના સમૂહવતી જાહેરમાં સ્વીકારી લવાદ અને સ્થળના નિર્ણય માટે શહેરના અગ્રગણ્યનાગરિકોને પ્રેરણા કરી.
રાજમહેલ આગળના જાહેરચોકમાં સનાતનીઓએ વ્યવસિથત ગોઠવણ કરી તે મુજબ શ્રાવણ વદ ૩ ના મંગલ પ્રભાતે સ્વામીજી દયાનંદને ઝંડે લઈ ફરનારા પંડિતોથી પરિવરેલા સ્વામી સત્યાનંદજી અને સારા ધુરંધર કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણો આદિથી પરિવરેલ પૂ. શ્રી ઝવેરસાગર “મ. ની વિચાર–સભા શરૂ થઈ. -
વચ્ચે જૈનશ્રી સંઘના બે, સનાતનીઓના સાત, અને આર્યસમાજીઓના છે પંડિત મળી પંદર પંડિતે મધ્યસ્થરૂપે એઠાં, જેઓ બંને તરફની વાતેની નોંધ કરે, તકેના ખુલાસા બરાબર છે કે? તે ટાંકવા સાથે વાદમાંથી વિતડાવાદ થવા પામે તેની તકેદારી દાખવતા. શરૂઆત પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ સંસારમાં ધમદર્શન અને તેની ભેદરેખા જણાવવા સાથે બધા ભારતીય દશને તત્વ-દર્શનની ભૂમિકાએ એક છેએવોર્ડ સચોટ રીતે દર્શાવી “સનાતનીઓની માન્યતાના આધારે
૧૫
Page #167
--------------------------------------------------------------------------
________________
---
RASTEGIC
ભૂત વેદા-ઉપનિષદોના આધારે મૂર્તિપૂજા ગ્રંથા છે” એ વાદનું પ્રતિપાદન કર્યું.
*******
પછી આર્ય સમાજી-સ્વામીજીએ તના ખુલાસામાં ભારતીય દના જુદી જુદી મતિકલ્પના રૂપ છે, ” “ સનાતનીએમાં પણ વેદની માન્યતા છતાં તેના પર પૂર્ણ શ્રદ્ધા સાથે વૈદિક વિદ્વાનેા ટકી શકયા નથી ” વગેરે જણાવી મૂર્તિ પૂજાની અસારતા અંગે કેટલાક તk રજુ કર્યાં.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ દરેક મુદ્દાના વેદ-ઉપનિષદ્-શ્રુતિ-સ્મૃતિ અને વ્યવહારૂ તાઁના આધારે સચેટ ખુલાસા કર્યાં.
આ પ્રમાણે પ્રથમ દિવસે બે કલાક ચર્ચા ચાલી, આ રીતે ત્રણ દિવસ ચાલ્યા પછી આય સમાજી સ્વામીજીએ એ ચર્ચા-વિચારણાની તટસ્થ નીતિને છોડી પોતાના મૂળગ્રંથ સત્યાર્થ પ્રકાશના આધારે વૈદિક ધર્મ અને જૈનધમ પર ખુલ્લા આક્ષેપે ઉગ્ર ભાષામાં કર્યાં.
એટલે પૂજ્ય શ્રીએ પણ વધી ગયેલ રોગના પ્રતિકાર માટે વપરાતા ઉગ્ન-ઔષધની જેમ ડાર ભાષામાં સ્વામી. યાન દજીની મૌશિક વિચાર-સૂરણિમાં રહેલ અપૂણુતા છડે ચેક વણુ વી.
193
Page #168
--------------------------------------------------------------------------
________________
સત્યાર્થ પ્રકાશના ફકરાઓ પરસ્પર વિરોધી કેવા છે? તથા–વેદ-ઉપનિષદ્ આદિથી કેવા વિરૂદ્ધ છે? તે શાસ્ત્રના પ્રમાણે ટાંકી જાહેર કર્યું, સાથે સાથે જે-તરવજ્ઞાનની પરિભાષાને પ્રાથમિક અભ્યાસ પણ સ્વામી દયાનંદજીને ન હતું તેની સાબિતી જૈન ધર્મના ખંડનમાં જણાવેલ વિગતે જૈન ગ્રંથિથી કેટલી વિપરીત છે? તે જણાવી ભારોભાર જૈનધર્મનું અજ્ઞાન સ્વામી દયાનંદજીને હતું, એ વાત પણ સચટપણે જાહેર કરી.
જેના જવાબે આવતી કાલે આપવાનું કહી સંખ્યાસીજી સ્વ-સ્થાને ગયા અને બીજે દિવસે સંન્યાસીજીની તબિયત નરમની જાહેરાત આર્યસમાજીઓએ કરી અને થડા દિવસો બાદ સ્વામીજી સત્યાનંદજી હવા-ફેર માટે બહારગામ ગયાની જાહેરાત કરી, જેથી વાદવિવાદ અધૂરો રહેવા પામ્યા.
પણ સમજુ વિવેકી-જનતાએ સત્ય પારખી લીધું કે પૂજ્યશ્રીએ આપેલ ખુલાસાઓના જવાબ આર્યસમાજી સ્વામીજી આપી ન શકયા.” અને તબિયતનું બહાનું કાઢી ઉદયપુર છેડી ગયા,
આ વાત જણાવી આપે છે કે હકીકતમાં સત્ય તત્વ ને સ્વીકારવાની નૈતિક હિંમત તેઓમાં નથી. માત્ર
૧૭.
Page #169
--------------------------------------------------------------------------
________________
પિતાની વાત મુગ્ધ-જનતા સામે અધકચરી દલીલથી રજુ કરવાની વાક્પટુતા શબ્દ-પંડિતાઈ જ માત્ર છે.” ' આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૩૬ નું ઉદયપુરનું ચોમાસું હજી પણ ઉદયપુરના વયે- વૃદ્ધ બુઝર્ગ પુરૂષ યાદગાર તરીકે સંભારે છે, વધુમાં એમ પણ કહે છે કેआर्यसमाजीओं को जडबातोड जवाब देने वाले पूज्यश्री झवेरसागरजी म. उस समय यहीं नहीं होते तो आधा उदयपुर आर्यसमाज की चंगुलमें
... આ રીતે ચોમાસાના પ્રારંભે જ શાસનને જયજયકાર વતનાર આ ઘટના થવાથી પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને અનેક શાસ્ત્રોનું જાણપણું ઉદયપુરની જાહેર જનતાને થવાથી ચોમાસા દરમ્યાન જૈનેતર પ્રજાએ પૂજ્યશ્રીના સંપર્કને સારે લાભ ઉઠા. * *
પૂ.મ.શ્રીની મંગળપ્રેરણાથી વિવિધ-તપસ્યાઓની આરાધના સાથે પ્રભુશાસનની મહત્ત્વપૂર્ણ સમજુતી અનેક ભાવિક પુણ્યાત્માઓએ મેળવી. આ રીતે આ ચાતુર્માસ પજ્યા છીનું શ્રીસંઘને ખૂબ ભાવલાસ વધારનાર નીવડયું. 1પૂજ્યશ્રીએ ચોમાસું પૂર્ણ થતાં જ ઉદયપુર શ્રીસંઘને ઘણે આગ્રહ છતાં કા.વ.૧૦ વિહાર કરી આહડ (શ્રી * ૧ આગામી વર્તમાન ઉદયુપુરથી પૂર્વ દિશાએ ૩મા. પર છે
મેવાડના મહીરાણુઓની પ્રાચીન રાજધાનીરૂપ હતું, જ્યાં વિ.સં.
१८
Page #170
--------------------------------------------------------------------------
________________
oscope
ઉદયપુરના મહારાણની પ્રાચીન રાજધાની) શ્રી અદબદજી, ઉદેલવાડા, “દયાલશાહનો કિલે-રાજનગર, પશ્રી. કરેડાતી અને ચિત્તોડ ગઢ આદિ પ્રાચીન તીર્થોની સ્પર્શના કરી, વિહાર કમે આવતા ગામોમાં સંગી–સાધુઓને પરિચય ઘટી જવાથી અને સ્થાનક-માગીઓના બાહા–આચાર અને
૧૨૮પમાં મેવાડના મહારાણાએ જે પવિત્રભૂમિ પર પ્રભુ મહાવીર પરમાત્માની ૪૪મી પાટે બિરાજમાન પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.ને વર્ષોની આંબેલ આદિની ઉગ્ર તપસ્યાના કારણે તપા-- એવું બિરૂદ આપેલ અને દિગંબર સાથે વાદમાં હીરાની જેમ અભેદ્ય નિવડયા તેથી પણ સુપ્રસન્ન થયેલ મહારાણાએ તપસ્વી-હીરલા એવું બિરૂદ ભેટ કરેલ.
જ્યાં આજે પણ શ્રી પ્રતિમાના કાળના દેરાસરોજિનબિંબ આ ભૂમિને અતિપ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાં છે.
૨ મેવાડની રાજગાદીના પરમારાધ શ્રી એકલિંગજીમહાદેવના રાજ્ય-માન્ય સ્થાન પાસે જ ઉત્તરમાં ૧ માઈલ પર આ તીર્થ છે,
જ્યાં શ્રી શાંતિનાથપ્રભુની ૧૦ થી ૧૨ ફૂટની બેઠી શ્યામ અત્યંત સુંદર પ્રતિમાજી છે. આ મંદિરની આસપાસ અનેક જૈનમંદિરના ભગ્નાવશેષે છે. - ૩ મેવાડની રાજ્યસત્તાના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના તીર્થ પાસે ત્રણથી ચાર માઈલ આ ગામ છે, લોક પ્રખ્યાતિમાં આબુ ગિરિરાજ પરનું દેલવાડા પ્રખ્યાત છે, પણ
૧૦૯
Page #171
--------------------------------------------------------------------------
________________
વિક્રમની આઠમી સદીથી સેળમી સદીના મધ્યભાગ સુધી અપૂર્વ જાહેરજલાલી અને ધર્મ પ્રકાશથી ઝળહળતા આ પ્રદેશમાં તે વખતે શ્રી અદબદજીના દહેરાસરથી માંડી પૂર્વ દિશા તરફ એકલા દહેરાસર જ દહેરાસર, વૃદ્ધ પુરૂષની કહેતી પ્રમાણે ત્રણસો આઠ ઝાલર આરતી-ટાણે વાગતી.
આ રીતના ૩૬ ૦ દેરાસરાના જૂથવાળે આ દેવકુલપાટક તરીકે કહેવાતે, જે આજે ક્રમે કરી-દેઉલવાડા દેલવાડા થયેલ છે. - આજે પણ આ સ્થળે અતિભવ્ય બાવન જિનાલયવાળા ચાર વિશાળ જિનમંદિરો ભેયરા અને વિશાળ જિનબિંબો સાથે શેભી રહ્યા છે.
વળી આ પુણ્યભૂમિ પર સહસાવધાની સૂરિપુરદર પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ. શ્રીએ સંતિક જેવા મહાપ્રભાવિક સ્તોત્રની ૧૩ ગાથાની રચના શ્રી સંઘના હિતાર્થે કરેલ.
તેમજ આ ગામની બહાર પૂર્વ અને ઉત્તર ભાગે બે નાનકડા પર્વત છે, જે હાલ તે વેરાન હાલતમાં છે જેના પગથીયાં કયાંક દેખાય છે તે પર્વત ઉપર પ્રાચીન જિનમંદિરોના અવશેષ ગર્ભગૃહ વગેરેના ખંડેર, કેટલીક ખંડિત જિનમૂતિઓ વગેરે હાલ પણ છે.
બંને પર્વતને વૃદ્ધ પુરુષો શત્રુંજય ગિરનારની સ્થાપનારૂપ જણાવે છે.
૪ મેવાડની રાજ્યગાદી ઉદયપુરમાં આવ્યા પછી પ્રતાપી અને ન્યાયી તરીકે પ્રખ્યાત મહારાણા રાજસિંહજીએ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જનતાના હિતાર્થે ભવ્ય કલાસમૃદ્ધ અનેક તરણે
૧૧૦
Page #172
--------------------------------------------------------------------------
________________
એકતરફી દલીલથી ભરપૂર મૂર્તિપૂજાની અસારતાના જોરદાર પ્રચારથી મોટામોટા દેરાસર ગામમાં છતાં કોઈ દર્શન કરનાર નહી, તેવી સ્થિતિ નિહાળી શેડી સ્થિરતા કરી ગ્રામીણ જનતાની ધર્મભાવના સતેજ બને તેવી બાલભેગ્ય-શૈલિથી જિનપ્રતિમાની તારકતા, શ્રાવક-જીવનનું કર્તવ્ય અને પ્રભુભક્તિ આદિ વિષયેની સુંદર છણાવટ કરી જનતામાં વિશિષ્ટ ધર્મપ્રેમ જણાવ્યું. વગેરેવાળું માઈલેના-વિસ્તારનું રાજસમુદ્ર નામે મોટું તળાવ બાંધ્યું જેનો ખર્ચ તે વખતે એક ક્રોડ રૂપિયા થયેલ.
તે મહારાણાના મંત્રી શ્રી દયાલ શાહે વીતરાગ પરમાત્માને ભક્તિને જીવનનું શ્રેય કરનારી માની મહારાણ કરતાં કંઈક એાછાશ બતાવવા, એક પાઈ ઓછી એક ક્રોડ રૂપિયાની સંપત્તિ ખર્ચ ભવ્ય ચૌમુખ જિનાલય ૧૦ થી ૧૧ માળનું અતિ ઉત્કૃષ્ટ કળાકારીગરીવાળું બાંધેલ.
બાદશાહી કાળમાં આ મંદિર થવા પામ્યું, છતાં આજે દયાલશાહના કિલ્લાના નામે તે અદ્ભુત ચૌમુખ જિનાલય રાજસમુદ્ર જળાશયના કિનારે ભવ્ય રીતે અલૌકિક આધ્યાત્રિક પ્રેરણા આપી રહેલ છે.
૫ માંડવગઢના મહામંત્રી પેથડશાહે જેનો જીર્ણોદ્ધાર કરાવેલ તેવું અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આ તીર્થ ધર્મપ્રેમી જનતાની ભાવવૃદ્ધિ કરે તેવું માવલી જંકશનથી ચિતૌડ તરફ જતી રેલ્વે લાઈનમાં ભૂપાળસાગર સ્ટેટ પાસે આવ્યું છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી કરેડાતીર્થે પિષદશમીની આરાધના કરી ચિત્તોડમાં ઉપરગઢના દહેરાસરોની યાત્રા કરી પિ. સુ. ૨ ના મંગલ દિવસે નીચે શહેરમાં પધાર્યા, બજારમાં પૂજ્યશ્રીનું વૈરાગ્યભર્યું જાહેર વ્યાખ્યાન થયું, જૈન-જૈનતર પ્રજા પૂજ્યશ્રીની વાણીથી આકર્ષાઈ વધુ સ્થિરતા માટે વિનંતિ કરી રહેલ, તે વખતે રતલામના જૈન શ્રીસંઘના આગેવાન શ્રાવકો આઠથી દશ આવ્યા અને વિનંતિ કરી કે- "आपने रतलाम शहरमें जो बीज बोया था, उसके मीठे फल विशिष्ट धर्माराधनाके रूपमे कई लोग मजे से चख रहे थे, किंतु गत चातुर्मासमें त्रिस्तुतिक-संप्रदाय के मुनि सौभाग्यविजयजीने वाताबरण बिगाड दिया, उन्होंने पूरे चोमासेमे जब भी मौका लगा तब तपा गच्छ चारथुईबाले कोई साधुही क्रियापात्र अभी नहीं। किसीको शास्त्रज्ञान नहीं। शिथिलाचारीयों के नाम पर पूरी संवेगी परंपराको दूषित करनेका अनुचित प्रचार किवा यह सब तो ठीक ! किंतु जाते-जाते किताब छापकर अपने भक्तोंका दे गये है, जिस किताबमे तीन थुई ही शास्त्रीय है। देब- देवीयोंकी मान्यता शास्त्रविहित नहीं ! यतियों के शिथिलाचारको आगे कर पूरीसंवेगी परंपरा के अस्तित्वको ही उठाने का बालिश प्रयत्न किया है, कृपाकर आप रतलाम पधारो ! आप तो बहुत दूर पधार गये! हमारे को तो आपका ही सहारा है-” माहि.
પૂજ્યશ્રીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તુર્ત તાબડતેબ વિહાર કરી પૌષ વદ આઠમ લગભગ રતલામ પધારી
गया.
૧૧૨
Page #174
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિક સંપ્રદાયની માન્યતાઓને શાસપાઠોથી અ-પ્રમાણિત સાબિત કરી. તાજેતરમાં છપાયેલ મુનિ સૌભાગ્યવિજયજી મ.ની ચોપડીની અંપૂર્ણ શાક-વિકૃત બાબતેને ઉઘાડી પાડી અને અમે આવવા ધારીને જ તુ અહીંથી વિહાર કરી ગયા લાગે છે, જે સત્ય સમજવું હેય તે હું તૈયાર છું?” જાહેરમાં આ બાબતમાં શાસ્ત્રપાઠેના મનઘડંત અર્થો કેવા કર્યા? તે વિગતવાર સમજાવી આખી પડી છેટી સાબિત કરી શકાય તેમ છે.” વગેરે.
આ બધાથી ખળભળી ઉઠેલા દણિરાગી ત્રિસ્તુતિકશ્રાવકોએ પૂજ્યશ્રી સામે અધકચરી ગેખેલી દલીલેથી સામને ઘણે કર્યો, બખાળા પણ કાઢયા, છતાં સત્ય-વસ્તુના પ્રતિવાહનને દઢપણે વળગી રહેલ પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી ન કરી શક્યા. -
એટલે છંછેડાયેલા ત્રિસ્તુતિક-શ્રાવકેએ મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને પત્ર લખી બધી વિગત જણાવી. જેના જવાબમાં નીચે મુજબ પત્ર પૂજ્યશ્રી પર આવેલ.
___ "रतलाम नगरे संवेगी झवेरसागरजी जोग ली. सरवाडाथी मुनी सौभागवविजे की ईणां वचो.
૧૫૩
Page #175
--------------------------------------------------------------------------
________________
- परंच रतलामका सरावरकारो कागद आयों थो, जीणी मधे श्रावकाय लीख्यो थो की आप छपाईथी सेवां पाथी झबेरसागरजी कहवे हे के " पाथी खोटी छपाई हे ओर हमोने आया सुण्या सों-आधी राते भागीने चला गया ! हमारा डरका मार्या ऐसी बात झबेरसागरजी लोकोने ऐणी मुजब कहे है ऐसा समाचार रतलामथी सरावकाय हमोने लीख्यो छे, सों या वात कीणी करे हे ? . और तुम हमारी छपाई पुस्तक खोटी कीणीतरे से बनाई है ! जीसका निर्णय उतारके हमारे कु. जल्दी से सिद्धांत के परमाण से लिखो और कदाचित कागल में तुमारे से नही लीखा जावे तो पीछा कागळ जल्दी से हमारा उपर लिखो सो हम वांचते कागळ जल्दी से रतलामकु
आवते हे. - सो पीछे हमारे से पेस्तर चर्चा करके पीछे पुस्तक खी तथा खोटी हमारे सामने पंडिता की सभा में आप करण। और हनारे से चर्चा किया,विगर पुस्तक खोटी छपाई ऐसा पेस्तर तुजारा मुख से कहेना नहि और ईस कागदका जवाब पोछा तुरत लिख दीजो भुलसो नहि..
संवत १९३८ का. महा सुद-६" ' मा पत्र ५२थी २५५८ थाय छे है ,, मुनि सोसायવિજયજીએ પિતાની ચોપડીમાં ક્યાં કયાં ભૂલ છે? તે શાસ્ત્રીયપાઠ સાથે માંગ્યું છે, અગર તે તમારે પત્ર આવ્યેથી હું જાતે રૂબરૂ આવી ચર્ચા કરીશ પંડિતની રૂબરૂ વિચારણા થયા पछी यापही साथी मोटी! ते २ थरी" वगेरे.
૧૧૪
Page #176
--------------------------------------------------------------------------
________________
- પણ ઈતિહાસનાં પાનાં ખંખેળતાં એમ જડે છે કે પૂજ્યશ્રીએ આ પત્ર મળતાં જ તુર્ત તે ચેપડીના એકેક શાસ્ત્રપાઠના અર્થઘટનની ત્રુટિ તથા તેની સામેને શાસ્ત્રપાઠ ટાંકી લગભગ આખી ચેપડીની અપ્રમાણિક્તા સાબિત થાય તે વિગતવાર મોટો પત્ર લખી મોકલેલ.
માહ સુ. દશમના લગભગ અહીંથી લખાયેલ પત્રના જવાબની રાહ ૧૦/૧પ દિવસ જોઈ, પણ પત્રને જવાબ ન મળે કે મુનિ સૌભાગ્યવિજયજી મ. ના રૂબરૂ આવવાના પણ કઈ ભણકાર ન મળ્યા.
આપણું શ્રીસંઘના આગેવાનેને પૂજ્યશ્રીએ આ વાતની સ્પષ્ટ જાણકારી આપી, પંદર દિવસ રાહ જેવા છતાં પત્રને જવાબ–પહોંચ સુદ્ધાં નહીં અને તેઓના રૂબરૂ આવવાની વાત ના પણ કઈ ભણકારા નથી, એટલે વ્યાખ્યાનમાં તે પુસ્તિકા સદંતર ખોટી છે એવી જાહેરાત કરી પૂજ્યશ્રીએ વડનગર, ઉજન, મક્ષીજી, મહીદપુર થઈ આગર મુકામે ચૈત્રીએળીની આરાધના ઠાઠથી કરાવી.
તે ચિત્રી–ઓલી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘના આગેવાને આવ્યા વિનંતિ કરી કે- “વીપની સાઆપ ફૂટ ૩યપુર पधारो ! ढुंढिया और आर्यसमाजीयोंकी पोल आपने खोल दी ! कई लोगों कों धर्माभिमुख भी बनाया ! कितु अब ये तेरापंथी लोग दान-दयाका
Page #177
--------------------------------------------------------------------------
________________
विरोध का झंडा उठाया है, अभी उदयपुर मे सुगनचंदजी, चंपालालजी
आदि छ–सात तेरापंथी संत और दश-पद्रह सतीयां पंचायती-होरेमें" प्रवचन देकरं उदयपुर मे' बतंगड मचा रहे हैं ।
માપ મરવાની જર નલ્ટી વધારે! આદિ
પૂજ્યશ્રીએ સમય પારખી ચૈત્રી એળી પૂરી થતાં જ તુર્ત ઉદયપુર આવવા ભાવના દર્શાવી ઉદયપુર શ્રીસંઘના આગેવાને રાજી થઈને ગયા.
પૂજ્યશ્રી પણ ૨. વ. બીજ વિહાર કરી વૈશાખ સુ. બીજના મંગલપ્રભાતે ઉદયપુર શહેરમાં પધાર્યા, શ્રી સંઘે ભવ્ય સ્વાગત કરેલું, “દુશમનને દુમન મિત્રની ગરજ સારે” કહેવત મુજબ ઢંઢિયાએ પૂજ્યશ્રીની શાસ્ત્રીય-દેશના અને તાત્વિક–બાબતેથી પિતાના મતને ઝાંખે પડવાની દહેશત છતાં તેરાપંથીઓ ઢુંઢિયાના કટ્ટર વિરોધી એટલે પિતાના પ્રતિસ્પધીને હંફાવવા તેઓ વાણીયાશાહી–નીતિ પ્રમાણે પૂજયશ્રી પાસે બપોરના સમયે આવી દાન-દયાને વિરોધી વંટોળને શમાવવા પ્રાર્થના કરી. - પૂજ્યશ્રીએ બીજે દિવસે અક્ષય-તૃતીયાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં અવસર્પિણી કાળના વર્તમાન યુગમાં શ્રેયાંસકુમારે જે દાનધર્મની પ્રવૃત્તિ કરી તે પ્રસંગને ઉપસાવી દાનધની વિશદ પ્રરૂપણ કરી દીન-દયાના વિરોધીઓએ ઉપવેલ
Page #178
--------------------------------------------------------------------------
________________
બધા કૂટ–તકેના રદીયા આપી આગના પાઠો દ્વારા દાનધર્મની સ્થાપના કરી અને દ્રવ્યદયા–ભાવદયાનું સ્વરૂપ તેના અધિકારી કેણ! વગેરે વિગતવાર સમજાવ્યું.
બપોરે તેરાપંથી શ્રાવક પૂજ્યશ્રી પાસે આવ્યા, શાસ્ત્ર પાઠોની રજુઆત કરવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ રજુ થયેલ શાસ્ત્રપાઠોના અર્થની વિકૃતિ દર્શાવી તેની સાથેના પાઠો દર્શાવ્યા.
તેથી પ્રભાવિત થયેલ તે શ્રાવકોએ “મારે તૌ રે સાથે વાર્તા આપ જ ? ” એમ પૂછયું.
પૂજ્યશ્રીએ કહ્યું કે- “નિશા ગુમાવ સે વાત શરૂ પી ને कर सकता हैं, बतौंडगबाजी और फिजूलकी चर्चासे हम दूर रहते हैं।" આદિ.
તેરાપંથી શ્રાવકે પિતાના સંતેને લઈને આવવાનું કહી ગયા. - બે-ત્રણ દિવસ થયા પણ કેઈ આવ્યું નહીં, છતાં વ્યાખ્યાનમાં પિતાની દાન-દયાના વિરોધની વાત છોડી નહીં, અલબત્ત પ્રથમ જેટલા જુસ્સાથી તેની રજૂઆત ન હતી.
પૂજ્યશ્રી પણ અવસર-અવસરે શાસ્ત્રપાઠો ટાંકી તેરાપંથી–માન્યતાને ચિમકી આપતા.
પૂજ્યશ્રીને આ પ્રસંગને લઈને બીજે ચાતુર્માસ માટે જવાનું ઠીક ન લાગ્યું.
૧૧૭
Page #179
--------------------------------------------------------------------------
________________
બીજું કારણ એ પણ હતું કે પૂજ્યશ્રીની સાથેના મુનિશ્રી રત્નસાગરજી મ. ની તબીયત સં. ૧૯રના ઈ દેર ચેમાસાથી નરમ થયેલી અને વિ. સં. ૧૩૪ના ઉદયપુરના પ્રથમ ચાતુર્માસમાં જ આસો વદ સાતમે સમાધિપૂર્વક કાળ કરી ગયેલ.
બીજા શિષ્ય શ્રી કેશરસાગરજી મ. ને માલવામેવાડ પ્રદેશની આહાર-ચર્યા માફક ન આવવાથી સંગ્રહણીને રેગ સં. ૧૯૩૫ ના ચોમાસાથી લાગુ પડેલ એટલે પૂજ્યશ્રીએ પૂ. શ્રી મૂળચંદજી મ.ને પરિસ્થિતિ જણાવેલ, એટલે
૧ પૂજ્યશ્રી દૂર સુધી માળવા-મેવાડમાં વિચરવા છતાં પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને આદરપૂર્વક ટકાવી શક્યા હતા, તેના નમૂના રૂપ આ પ્રસંગ છે, જે જે અગવડો આવે કે કર્તવ્યમાગે ગૂચ આવે ત્યારે ત્યારે તેઓશ્રી પોતાના નિશ્રાદાતા પૂ. ગચ્છાધિપતિના સંપર્કમાં રહેતા હતા.
આ વાતની પ્રતીતિ જુના સંગ્રહમાંથી મળી આવેલ પૂ. ગચ્છાધિપતિશ્રીને પિતાનો એક પ્રાચીન પત્ર ખૂબ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. તે પત્ર જુની ભાષામાં છે તે જ અક્ષરક્ષ રજુ કરાય છે. પૂ. મૂળચંદજી મ.ને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પરને પત્ર
અમદાવાદ
લખનાર-મુનિશ્રી મૂલચંદજી મહારાજ શ્રી અમદાવાદ લી. મુની મૂલચંદજી-સુખશતી વરતે છે.
૧૧૮
Page #180
--------------------------------------------------------------------------
________________
પુ, ગચ્છાધિપતિશ્રીએ મુનિશ્રી જયવિજયજી મ. અને મુનિશ્રી દેવવિજયજી મ. ને સં. ૧૯૩૮ના ફાગણ મહિને અમદાવાદથી વિહાર કરાવેલ. તેઓ કપડવંજ ચિત્રીઓની માટે રોકાયેલ, તેઓ પૂજ્યશ્રી પાસે
(૧૧૮ મા પાનાનું ટિ પણ ચાલુ) શ્રી ઉદેપુર મુની ઝવેરસાગરજી તમારે કા. વદ-૬નો પત્ર મળ્યો છે, વળી રૂા. ૨૦ ની ચીઠ્ઠીથી પાંચ પરત મે બીડી છે તે રૂપે આપ્યા, રૂા. ૨૦૦, ડાકવાલા મરફત મગનલાલ પુજાવતગોકલની ઉપર મોકલી તે રૂપે. અને ગોકળભાઈએ ડાકમાંથી મંગાવી છે, તેને તમારા ઉપર કાગળ તેઓએ લખી બીડી છે સાધુ કણ કણ છે ! તે પુછું તેની વિગત નીચે મુજબ અમદાવાદ - ભાવનગર
પાલિતાણા ૧ મૂળચંદજી મહારાજ વિધિવજી પ્રીતીવીજી ૨ છત વિજે કલાવીજે
પરતાપવીજે. ૩ ભગતીવીજે રાજવીજે
સીર ૪ ગંભીરવીજેજી વળા ૫ ખાંતીવી જે કેવલવીજી
ગોધરા ૬ કમળવી જે કલાણવાજે
ઉમેદવીજી ૭ ઉત્તમવીજે લીબડી
ચતુરવી જે ૮ સેભાગવી જે જ્ઞાનવી જે
પાલણપુર
૧૧૯
Page #181
--------------------------------------------------------------------------
________________
હ
માલવામાં આવતા હતા. પણ પછી ઉદયપુર જવાનું નક્કી થતાં તે બંને કાણાં કપડવંજથી જોડાસા, શામળાજી, ડુંગરપુર થઈ કેશરીયાજીની યાત્રા કરી જેઠ સુદમાં ઉદયપુર
(૧૧૯ મા પાનાનું ટિપ્પણ ચાલુ) ૯ ચારિત્રવાજે વનયવીજેજ
તિલકવીજેજી ૧૦ રૂપવીજેજી ભણવાજે
હીરવીજેજી ૧૧ સુમતિવીજે
વઢવાણ ૧૨ - લુણાવાડા
રાજવીજે કાસિંહરા ગુલાબની જે
ખેડા લમ્બીવીજે હરખવી જે
આણંદવીજે ભાવવીજી ધ્રાંગધરા
વિનયવી જે 8
સુદરવાજે કેસરવી જેજી
નવીછ. પેસાણા
પાદરા વવીજી
ભીખવીજી જાણેકવીજે છે એમાણેજ ડીસા
ઉમેદવીજી દયાવીજે
ખંભાત
ગુણવાજે " આ દેશમાં આ રીતે છે, મુની આતમરામજી ઠા. ૭ શ્રી અબાલે ચોમાસુ છે ને વસનચંદજી સુધીઆણે છે. તેવીજ સાધુ છે, વળી સાધુ-૪ હસીઆર છે.ત્રણ ઉદેપુરમાં છે, તે બીજુ તમે સ
૧૨૦
Page #182
--------------------------------------------------------------------------
________________
S
પૂજ્યશ્રી પાસે આવવાના હેઈ બીજે ચાતુર્માસ કરવાનું માંડી વાળ્યું.: વધુમાં પૂજ્યશ્રીને ત્યાં સમાચાર મલ્યા કે શ્રી ત્રિીતરાગપરમાત્માની ભક્તિ અંગેના પૂજ્યશ્રીના સચોટ પ્રતિપાદશી જિન-પૂજાની પ્રામાણિકતા ધ્વનિત બની હેવાથી તેમજ ગયા ચોમાસામાં અને તેની પહેલાના બીજા ચેમાસામાં
(૧૨૦ મા પાનાનું ટિપ્પણ ચાલુ) અપસેણ સૂત્ર વંચાય જાણું ઘણું સારૂ જેમ શાસનની શેભા વધે તેમ વરતવુ. ૧૧ વરત ને કાઈ બારની પરૂપણું કરે છે તે બાબત તિયચના તેજ વરત ૧૧ ની સંભવે છે. તે બાબત પરથમે બીડી છે હજુ સુધી જોવામાં આવું નથી.
ગોકળભાઈને વાત કરી, છે એઓએ તમારા ઉપરને કાગળ લખી બીડે છે, તે આ વાકેફ થજો તેના લખવા ઉપર ધ્યાન રાખજો પાછા કાગળ લખો મીતી. સં. ૧૯૩૮ ના અસાડ વદ-૧૧મુની વીરવીજે છ એ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ...”
આ પત્ર ઉપરથી પૂ.ગચ્છાધિપતિશ્રી પૂજ્યશ્રી પર કેટલે મમત્વ ભર્યો ભાવ રાખતા હતા ? તે સમજાય છે, પોતાના આઝાવતી સાધુઓ કેણ કયાં કયાં છે? વગેરે વિગતો પણ પ્રાણપ્રિય શિષ્ય તરીકે પૂજ્યશ્રીને જણાવી છે, બીજી પણ કેટલીક મહત્વની બાબતો પૂ. ગચ્છાધિપતિશ્રીએ જણાવીને પૂજ્યશ્રી પર પોતાનું અંતર કેટલું પ્રેમાળ છે! તે સૂચવ્યું છે..
Page #183
--------------------------------------------------------------------------
________________
આર્યસમાજીની મૂર્તિપૂજા અંગેની વિરૂદ્ધ દલીલને જે જોરદાર સામને તર્કબદ્ધ રીતે પૂજ્યશ્રીએ કર્યો, તેથી ઉદયપુરના સ્થાનકમાણી–જેને ખળભળી ઉઠયા છે અને તેમના મોટા વિદ્વાન સંતને ચોમાસા માટે લાવી મૂર્તિપૂજાના ખંડનની વાતેની ઝુંબેશ ઉપાડવાના છે”—આદિ.
આ સમાચારથી ઉદયપુરના જૈન શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી રીતે વિનવ્યા કે- “વાપરી જ ! અત્ર તે શિક્ષણ પ્રાર आपको बिहार करने नहीं देगे, आपने यहाँ आर्यसमाजीयोंका मुहतोड जवाब देकर जो शासनकी अपूर्व प्रभावना की है, यह तो वास्तवमें हमारे सद्भाग्य की बात है। अब यह आनेवाला झमेला तो घरमें से ही उठ रहा है ! बाहरी आक्रमण जितना नुकशान न करे उससे ज्यादा घरका जानभेदु धक्का पहुंचा सकता है। अभी इधर और कोई शास्त्रीयबातो से मुठभेड कर सके ऐसे कोई साधु महाराज है नहीं। आपको શ્રી યાં. વિરાનના ” આદિ.
" પૂજ્યશ્રીએ સ્થાનકમાર્ગીઓ તરફથી થનારી શાસનની અપભ્રાજના નિવારવાની પવિત્ર ફરજ સમજી પૂ. શ્રી મૂળચંદજી મ. ની શાસન-રક્ષા માટેની આજ્ઞાને ધ્યાનમાં રાખી. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ ઉદયપુરમાં કરવા ક્ષેત્રસ્પર્શનાઆધારે વર્તમાનગના શાસ્ત્રીય-શબ્દથી વીતાવવા ફરમાવ્યું.
- જેઠ મહિનામાં મારવાડ અને કચ્છમાંથી મોટા વિદ્વાન ધુરંધર ૬૦ થી ૭૦ વર્ષના અને દીક્ષા પર્યાયે પણ ૪૦ થી
Page #184
--------------------------------------------------------------------------
________________
૫૦ વર્ષના બે વેવૃદ્ધ સંતને સ્થાનકવાસીઓ આગ્રહ ભરી વિનંતિ કરી ઉદયપુર ચોમાસા માટે તેડી લાવ્યા.
તેઓએ આવતાં જ પોતાના વ્યાખ્યાનમાં “મૂર્તિપૂજા ચૈત્યવાસીઓના મગજની ઉપજ છે” “હિંસામાં પ્રભુ-મહાવીરે કદી પણ ધર્મ કહ્યો નથી“ દ્રવ્યપૂજામાં કાચું પાણી, અગ્નિ, કુલ, આદિની કેટલી બધી હિંસા છે!” “ધમ તો દયા, રૂપ–અહિંસા રૂપ હેય!' આદિ ભાવાર્થના અવળા-તર્કથી જોશભેર પ્રચારવા માંડ્યું.
પ્રતિપક્ષીની જેટલી તાકાત હોય તે બધી અજમાવી દેવાની તક આપવી, સામેથી જ્યારે બખાળા કદાતા હેય ત્યારે અવસરની રાહ જેવા રૂપે મૌન પણ વાદકળાને અજબ નમૂન છે.” એ રીતને પૂજ્યશ્રીએ અપનાવી શરૂઆતમાં વિરોધીઓને જે કહેવું હોય તે બધું કહી દે ! એટલે પછી કમર પદ્ધતિ પ્રમાણે જવાબ દેતાં ફાવટ રહે એવું ધારી સામેથી કહેવાતી વાતોને ઝડપી–પ્રતિકાર ન કર્યો.
લેકમાં સ્થાનકવાસીઓના મોટા મહારાજના તકેને. ઉહાપોહ શરૂ થયે, પૂજ્યશ્રી પાસે કેટલાક જિજ્ઞાસુએ પૂછવા આવે એટલે પૂજ્યશ્રી એવા સજજડ તર્કબદ્ધ પુરાવા અને શાસ્ત્રના
૧૨૩
Page #185
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦
દARDS
!
ST)
ના
જા
I
એ
ARE
-
-
-
1
*
*
*
:
-
-
=
=
=
*
*
*
*
*
*
:
:
:
:
*
*
-
-
-
-
-
- -
-
-
-
-
પાઠ સામે મુકી સચોટ રદીયા આપે એટલે તે જિજ્ઞાસુઓ ફરી સ્થાનકવાસી મહારાજ પાસે જાય, ત્યાં નવી દલીલ સાંભળી લુળી પાછા પૂજ્યશ્રીની પાસે આવે આમ અસાડ સુ. ૧૫ સુધી વાત ડોળાવા દીધી.
આની પાછળ પૂજ્યશ્રીની ગંભીર દીર્ધદષ્ટિ એ હતી કે જે પ્રથમથી ભડભડાટ શાસ્ત્રપાઠેની રજૂઆત સાથે તેમની વાતે ખંડન કરવામાં આવે તે કદાચ સામેવાળા અહીં આપણે દાળ નહીં ગળે એમ ધારી “અમારે ઝંઝટમાં નથી પડવું” “અમે ચર્ચામાં નથી માનતા !” “જેને સાચું સમજવું હોય તે અમારી વાતને વિચારે” આદિ શબ્દછળની પાછળ પોતાની ભ્રામક માન્યતાઓને ઢાંકપિછોડો કરી વિહાર કરી જાય તે વાતનું ગ્ય નિરાકરણ ન આવે એટલે પૂજ્યશ્રીએ ચૌમાસી ચૌદસ સુધી વાતને જાણીને ડેલાવા દીધી. વાતને બહુ ચગવી નહીં, તેથી સામાવાળા જરા જેરમાં રહે અને અહીંથી ખસે નહીં.
અસાડ વદ પ લગભગથી પૂજ્યશ્રીએ પદ્ધતિસર સ્થાનકમાગીઓના એકેક મુદ્દાનું ક્રમસર દલીલું–શાસ્ત્રપાઠોની રજુઆત સાથે નિરસન કરવા માંડયું.
સ્થાનકમાર્થીઓને માન્ય બત્રીશ આગમ પૈકી શાસ્ત્રપાઠ એક પછી એક રજુ કરવા માંડયા. - સંઘમાં ચર્ચા પૂબ જ રસપ્રદ નિવડી. અભિનિવેશ
૧૨૪
Page #186
--------------------------------------------------------------------------
________________
*
વાળા ગણત્રીના માણસે સિવાયની મોટાભાગની ભેળી જનતા સત્ય-તત્વના નિર્ણયની દિશા તરફ પૂજ્યશ્રીના સચોટ તક અને શાસ્ત્રપાઠથી વળવા માંડી.
પરિણામે પધિરાજ પર્યુષણ મહાપર્વના ત્રણ અઠવાડિયા અગાઉ સેંકડોની સંખ્યામાં સ્થાનક-માગી એ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા.
પછી મુહપત્તી બાંધવાની બાબત, ધવણના પાણીની વાત, વાસી-વિદળની અભક્ષ્યતા, “પાળે પડયું તે સાધુને ખપે. 'ની વાતને થતે દુરૂપયેગ આદિ બાબત પર જોરદાર સાટે દલીલે દ્વારા પ્રકાશ પાથર્યો અને ઘણું સ્થાનકે માગીઓ પૂજ્યશ્રીની સમજાવટ-શૈલિથી મિથ્યાત્વને ત્યાગ કરી પ્રભુશાસનની મર્યાદામાં આવવા ઉજમાળ બન્યા.
પર્વાધિરાજ શ્રી પજુસણ-પર્વની આરાધના ટાણે ઉદયપુર શ્રીસંઘમાં અનેરી જાગૃતિ આવી, કેમકે નવા જોડાયેલા સ્થાનકમાગ–કુટુંબના ચઢતા ભાવોલ્લાસથી શ્રીસંઘમાં આરાધનાને ઉલ્લાસ પ્રબલ રહ્યો.
ચૌસઠ-પ્રહરી પૌષધ, અઠ્ઠાઈની તપસ્યા શ્રી કલપસત્રના રાત્રિ-જાગરણ અને વહેરાવવા ચડાવા તેએજ સ્વપ્ન ઉતારવા આદિન ઉગમણીએ ભાવ થી પામી,
Page #187
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી મહાપર્વની આરાધના પ્રસંગે કષાનું વિસર્જન અંતરથી કરી સર્વ જી સાથે મિત્રી–ભાવના આદર્શ નમૂના રૂપે પ્રભુશાસનના સર્વવિરતિ-ધર્મનું પાલન એજ યથાર્થ આરાધનાને સાર છે? એ જણાવી પ્રભુશાસનની માર્મિકતા સમજાવી.
પરિણામે આરાધક–પુણ્યાત્માઓને અપૂર્વ ભાલાસ જાગૃત થયે. આ ચોમાસામાં અનેકાનેક ધર્મકાર્યો પૈકીકે ટલાક વિશિષ્ટ ધર્મકાર્યોની નેંધ ઉદયપુરના પ્રાચીન ઈતિહાસની લઘુ પુસ્તિકામાં આ પ્રમાણે મળે છે.
૦ “સાગરશાખાના પ્રભાવક–મુનિપુંગવે દ્વારા સ્થપાયેલ ચૌગાનના વિશાળ-જિનાલયમાં પ્રભુભક્તિ અંગે ભાલ્લાસની વૃદ્ધિ થાય તેવા સુંદર ચાંદીના કળશ-હાંડા વગેરે સુંદર ઉપકરણની ગોઠવણ શ્રાવકને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ કરાવી.
૦ જ્ઞાનપંચમીએ જ્ઞાન ગોઠવવા માટે દર વર્ષે ખપ લાગે તેવા ચંદરવા, પૂંઠીયા, લાકડાનું ચઢ-ઉતરવાળું સ્ટેન્ડ વિવિધરંગી સુંદર રૂમાલ વગેરે સામગ્રી શ્રી સંઘ દ્વારા તૈયાર કરાવી. * ૦ શ્રી ગોડીજી-મહારાજનું તિલક જીર્ણ થયેલ હાઈ રત્નજડિત સુંદર કારીગરીવાળું નવું તિલક બનાવડાવ્યું. .
Page #188
--------------------------------------------------------------------------
________________
IMGGR
૦ રત્નના પ્રતિમાજીને પધરાવવા માટે સુંદર મકરાણાનું શિલ્પકલાવાળું ભવ્ય સિ’હ્રાસન તૈયાર કરાવીને ગાડીજી મ.ના દહેરાસરે પધરાવ્યુ, જેમાં રત્નના પ્રતિમાજી વ્યવસ્થિતપણે
પધરાવ્યા.
...
....
• નાની-મેટીપ'ચતીથી—ચેાવિશી ધાતુભૂતિ એના અભિષેક વખતે આશાતના ટાળવા માટે સુંદર પિત્તળનું સિં’હાસન (નાળચાવાળુ) ગાડીજી મ.ના દહેરાસરમાં પધરાવ્યુ.
ચૌગાનના દહેરે બિરાજમાન આવતી ચાવિશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુ ભગવાનના કુંડલ વ્યવસ્થિત ન હાઈ શ્રાવકોને ઉપદેશ આપી રત્નજડિત સેનાના સુ ંદર કુંડળ તૈયાર કરાવ્યાં.
આવા બીજા અનેક ધર્માંકાર્યાંથી ચાતુર્માસ ધર્મોલ્લાસભર્યાં–વાતાવરણમાં પૂરૂં થવા આવ્યું.
પણ આસા વદ દશમ લગભગથી પૂજ્યશ્રીને તાવ આવવા લાગ્યા, યાગ્ય ઉપચાર કર્યા છતાં તાવે ઉગ્ર સ્વરૂપ લીધુ, કારતક સુદ આઠમે ડાખા પગમાં પીંડી ખાજુ કંઈક ગાંઠ જેવું થયું—જેની વેદનાથી પણ તાવ વધી ગયા.
દેશી નિર્દોષ વનસ્પતિ લેપ આદિના ઉપચાર શરૂ કર્યાં, પણ શાતા ન થઈ. ચાતુર્માસ – પુરાવતનનું કાર્ય
Page #189
--------------------------------------------------------------------------
________________
ત
જેમ તેમ પતાવ્યા પછી કાઃ વ. ત્રીજ લગભગથી વેદના વધી ગઈ.
આ અંગે પૂજ્યશ્રીને વિહાર કરવાની ભાવના છતાં વિહાર ન થઈ શકે અને એક જ ક્ષેત્રમાં કારણસર ચાતુર્માસ ઉપરાઉપરી કરવાં પડયાં, પણ શેષ-કાળમાં ગ્રામાનુગ્રામ વિચરાય તે ઠીક! એ ભાવના પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીને અમદાવાદ પત્રદ્વારા જણાવેલ,
આ બધી વિગતની ઝલક પૂ. મૂલચંદજી મ.ના સં. ૧૯૭૯ના કા. વ. ૨ના લખાયેલ પત્રમાં પણ જાણવા મળે છે, જે પત્ર અક્ષરા નીચે મુજબ છે.
શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારે સુ. પત્ર ૧૨ને તે છે.
સમાચાર જાણ્યા છે હમારી ચિઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેના કારણ વિષે તથા ચિઠ્ઠી લખાઈ નહીં તેના કારણલખ્યાં તે જણ્યાં.
આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીક્ત જાણી દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ એસડ ઉપચાર સારી રીતે કર, કઈ જોઈએ તે સુખેથી મંગાવજો.
જ એક દ કામ છે વાતે તેમને લાગે છે તે સારુ
Page #190
--------------------------------------------------------------------------
________________
------------.-.-.-.-.......
NXQGXQM&NO
તમારી ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગડયાથી વિહાર થઈ શકતે નથી તે વિષે લખ્યું તે જાણ્યુ', ખરી વાત છે. સમજુને ચીવટ ઢાય જ!
હવે તમારા શરીરની પ્રકૃતિના દર એકાંતરે અથવા ચેાથે દહાડે ખબર જીતું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી.
અમને તમારી કાગલ નહી. આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાના છે, એસડ ખરાખર કરવુ.
જે એ કામ છે તેનેા હાલ અવસર નહીં”, તેટલામાં
જાણજો
દયાન સરસ્વતી કયાં છે! તે લખજો ! !”
આ પત્રમાં તે વખતના સવેગી સાધુએમાં સહુના નાયક શિરમાર અનેક સાધુઓના ઉપરી પૂ. શ્રી મૂલચંદુજી મહારાજ પોતે ગચ્છાધિપતિ છતાં પૂ. અવેરસાગરજી મ. પ્રતિ કેટલા વાત્સલ્યભાવ દર્શાવે છે! કેટલી ચીવટ ધરાવે છે ? વગેરે વિગતા સ્પષ્ટ જાણવા મળે છે.
આવા જ એક બીજો પત્ર પુ. શ્રી મૂળચંદજી મ.ના
૧૨૯
Page #191
--------------------------------------------------------------------------
________________
ઉપરના પત્રના અઠવાડિયા પછી જ લખાયેલ પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યું છે.
“શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારો પત્ર વદ ૮ ને પતે. વાંચી સમાચાર જાણ્યા, વળી લખવે.
તમે બહુ જ દવાઈ કરૂ છે, થેડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાને વિચાર છે.
તમે જ્યારે વિહાર કરે તે દહાડે ખબર આપજે અને અમારે પછી કાગળ ક્યાં લખ? તે ખબર આપજે કેના સરનામે, કેના ઠેકાણે? તે લખજો + + + 'તમારે વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કે છે ? તે જણાવશે ?
દયાનંદ સરસ્વતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું દરેક ઠેકાણે તોફાન કરે છે, માટે તે જનની નિંદા ન કરે, તે વખત તમારે તૈયાર રાખવે. . ચોપડીઓ પહોંચી નથી તે લખ્યું તે જાણ્ય, પિષ્ટ ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, તે ખબર આવ્યે જણાવીશું, પણ રજિષ્ટર કરાવી છે, ઠેકાણું ગોડીજીના બદલામાં આદેસરજીનું કર્યું છે, તે ભૂલ છે
ઈહાં મુનિ ભગતિવિજેજી આદિ સરવે ઠાણા-૧૨ છે, તે નીતિવિજેજ તથા કમલવિજેજ તથા ખાંતિવિજેજીએ વિહાર
૧૩૦
Page #192
--------------------------------------------------------------------------
________________
કર્યો છે, નીતિવિજે, કમલવિજયજી કપડવંજ તરફ ગયા છે તે જાણજે.
કાગળ ખેંચે પાછો કાગલ લખજો સં ૧લ્સના કારતક વદી ૧૦ વાર મે
તમારા સેવક ગેમલની વંદણુ વાંચજે.” (આ પછી આ કાગળ લખનાર ગોકળભાઈએ પિતાની અંગત કેટલીક વાતે લખી છે)
આ પત્રથી પૂજ્યશ્રીએ વિશિષ્ટ રેગ્ય-ઉપચાર કરી તુમાં માગ. સુ. ૨ વિહાર કરવાની તૈયારી કરી હોય તેમ લાગે છે.
પણ પગે ગાંઠ પૂરેપુરી શમી ન હતી અને શ્રી સંઘે પણ મૌન એકાદશી જેવા મહાપર્વની આરાધના કરાવવા ખૂબ આગ્રહ કર્યો, તેથી માગ. સુ. ૧૫ સુધી સ્થિરતા કરી.
માગ. વદ બીજે પૂજ્યશ્રી ગેગુંદા-સાયરા થઈ ભાણપુરાની નાળે થઈ રાણકપુર તીર્થની યાત્રાએ પધાર્યા, ત્યાંથી ઘાણે રાવ, મૂછાલા મહાવીરજીની યાત્રા કરી દેસૂરી તરફ વિચરી મહા વદમાં શાહપુરા પધાર્યા. ત્યાં દયાનંદ સરસ્વતીના જોરદાર પ્રવચનેથી ભ્રમિત થયેલ જનતાને સત્ય-માર્ગ દર્શાવવા પૂજ્યશ્રીએ ડી સ્થિરતા કરી,
૧૩
Page #193
--------------------------------------------------------------------------
________________
....
......
*
ફાગણ સુદ દશમ લગભગ અજમેર પધાર્યા.
અજમેરમાં પૂજ્યશ્રીએ ફાગણ ચેામાસી કરી, એમ પૂજ્યશ્રી પરના પૂ. ગચ્છાધિપતિ મૂળચદજી મ.ના નીચેના પત્રથી જણાય છે.
શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂળથજીની સુખશાતા વાંચજો શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી તમારી ચિઠ્ઠી સુ. ૧૧ની પાંચી + + + ૫ખીજું'તુમને વાતચીત કરી હાસે સે। જવાબ આવે સે માલુમ હેાગી
મિતી સ. ૧૯૩૯ના ફાગણ સુ. ૧૩ બુધવાર ”
આ વાત પ્રાચીન સંગ્રહમાંથી જડી આવેલ નીચેના પત્રથી વ્યક્ત થાય છે.
श्री उदयपुर पूजारी चमनाजी गुजरगोड श्री बांदावाडासुं लि. मुनि झवेरसागरकी सुखशाता... मं. आज दिने यहां आया हूं परसुं सु. १० श्री अजमेर पहुंचुगा ।
वहां सर्व हाल क्या है, सो लिखजो और मंदिरो की पूजा - सेवा ઝીજ રીતિસેનો XXXXXXXXX ઔર મેરે નામ વિકીયાં आइ हो वह सब सा. कल्याणजी कोठारीने देइने कहेजो के अजमेर વન્દે ચાઇના
मने रस्तामां दिन लागा तेनु ं कारण के सायपुरे होकर मै यहां आया हु, दयानंद सरस्वती पण सायपुरे था, तेथी दिन - २ तिहाँ રહેનાર્યો XX XXX X X
૧૩૨
Page #194
--------------------------------------------------------------------------
________________
આ પત્રમાં કેટલીક અંગત ગુપ્ત રહસ્યભૂત વાતે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને ગંભીર સમજી જણાવી છે
આ ઉપરથી પૂજ્યશ્રીનું કેવું ઉદાત્ત વ્યક્તિત્વ હશે? તે પુ. ગચ્છાધિપતિશ્રીના આ પત્રથી સમજાય છે.
વળી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ અજમેર ફાગણ–ચોમાસીની આરાધના કર્યા પછી આસપાસના ક્ષેત્રમાં વિચરવાની ભાવનાથી પૂ. ગચ્છાધિપતિશ્રીની રજા મંગાવી હશે. તેમ નીચેના પત્રથી સમજાય છે. આજ્ઞાની રાહ જોવામાં તેઓએ માસી પછી પાંચ દિવસ વીતાવ્યા હોય તેમ લાગે છે.
“શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજો. શ્રી અજમેર મુનિ ઝવેરસાગરજી-જત તમારી ચિઠ્ઠી + + + પહોંચી હકીકત જાણી + + + વિહાર કરકે દેવલી કી છાવણી તરફ જાઉંગા લિખા સો ઠીક + + + આગે વિહાર + + હોગા સો લિખશે.
(૧૩૨ પાનાનું ટિપ્પથી ચાલુ) मेरी तरफ से सुखशाता पूछना समाचार पूछे सुखशाता कहे देजो पत्रको उत्तर जलदी अजमेर भेजजो।
સરનામે કી રીતિ કોટડીમેં શેઠ ગુલાબચંદજી ભગવાનની દુકાન પુણે શ્રી અજમેર સં. ૧૯૩૯ ફાગુણ સુદ ૮ વાર શુકર દ. પિતે
૧૩૩ ---
Page #195
--------------------------------------------------------------------------
________________
મ
આત્મારામજી ઠા.-૧૩ શેમત હેકર બીકાનેર તરફ વદ-૭ કું વિહાર કરેગે x ૪ ૪ ઔર આત્મારામજીને વડોદરા વાળા હસવિજે આદિ ઠા.-૩ મું માસ x xx ઈસ તરફ ભેજા હૈ + + + + + + +
મિતી ૧૯૩૯ ના ફા. વ. ૫ ગુરુ ચિઠી કા જવાબ વિસ્તારસે દેણા વીરવિજેની વંદના + + + કાગળ પહોંચે તુરત જવાબ લખશો”
આ પત્રમાં પૂ. શ્રી ઝવેર સાગર મ. પ્રતિ પૂ. ગચ્છાધિપતિશ્રીને હૈયાને ભાવ બહુ સ્પષ્ટ રીતે હેતાળ વલણવાળે દેખાય છે. બીજી પણ ઘણી બાબતે આ પત્રમાં ચર્ચા છે. પણ અહીં અપ્રસ્તુત હોઈ તેને ઉલ્લેખ કર્યો નથી.
આ રીતે પૂ. ગચ્છાધિપતિશ્રીના હાર્દિક મમતાભર્યા વ્યવહારથી માનવંતા-પતા પૂ. શ્રી ઝવેર સાગરજી મીશ્રીએ અજમેરમાં લગભગ બે અઠવાડીયાની સિથરતા કરી હોય તેમ લાગે છે. - -
ત્યાર બાદ પૂજ્યશ્રી અજમેરથી કેકડી વગેરે થઈ કેટા શહેરમાં ચૈત્રી ઓળી ધામધૂમથી કરાવી. બુંદી થઈ રામપુરામાં અખાત્રીજ પર ત્યાંના શ્રીસંઘના આગ્રહથી પધાર્યા.
ત્યાં જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઠાઠથી થયે, તે કારણે ત્યાં સ્થિરતા થઈ ત્યાંથી વૈશાખ વદ પાંચમ લગભગ પૂજ્યશ્રીએ ઝાલાવાડ-પાટણ તરફ વિહાર કર્યો.
આ નોંધ નીચેના પત્રમાં પણ મળે છે.
૧૩૪
Page #196
--------------------------------------------------------------------------
________________
» શ્રી ઉદેપુર પુજારી ચમનાજી શ્રી કેટા-રામપુરા સે લી. મુનિ ઝવેરસાગરકી સુખશાતા વાંચના ઈહાશ્રી દેવ-ગુરૂ કૃપાસે આનંદ હે ઓર મેં ચિઠ્ઠી એક શ્રી કેકડી હું તમને ભેજી, થી તેને ઉત્તર આવ્યો નહિં, ફેર બુંદી સે પણ લિખી થી + + +
જે તમારે ચિઠ્ઠી લિખને કી ઈચ્છા હવે તે શ્રી ઝાલરા પાટણ લિખજે મેં યહાં સે દિન ૪૪ x સેમેં વિહાર કરકે ઝાલરા પાટણ પહુંચુંગા ઠેકાણા શેઠજી ગણેશદાસજી દોલતરામજી કી દુકાનકા કરેગા તો મુઝે પહોચેરી + + + દેવ પૂજા વગેરે કામ કામે હુંશીયારી રાખજે + + + + + ઔર જે કોઈ શ્રાવક-શ્રાવિકા વગેરે મેરી તરફ સમાચાર પૂછે તેને સુખશાતા કહેજે
સંવત ૧૯૩૯ વૈશાખ વદ ૩ બુધવાર લિ. ઝવેરસાગર મુ. કેટા-રામપુરાસે”
ત્યાં વૈશાખ વદ ચૌદશના વ્યાખ્યાનમાં ઉદયપુર શ્રીસંઘના આગેવાન–શ્રાવકોએ ભાવભરી આગ્રહ-પૂર્ણ વિનંતિ કરી કે વાપરી તો માને છે ર વસ્યા મા ! ઘર ! મી कहींजावां ? जडीयांरी ओलमे मंदिर के शिखर पर ध्वजादंड पुराना हो गया था सो नया कराया है ! प्रतिष्ठा वास्ते आपको पधारना पडेगा.
પૂજ્યશ્રીએ ઘણી આનાકાની કરવા છતાં છેવટે ઉદયપુરના શ્રીસંઘે જય બોલાવી.
પૂજ્યશ્રી જે. સુ. ૩ વિહાર કરી છે. વ. પ લગભગ ઉદયપુર પહોંચી ગયા. -
૧૩પ
Page #197
--------------------------------------------------------------------------
________________
તુર્ત જે.વ. ૭ થી ૨છવ ચાલુ કરી શ્રીસંઘે ઠાઠથી જે. વ. ૧૩ના મંગલ-મુહુર્ત પૂજ્યશ્રીના વાસક્ષેપ સાથે નૂતનવજ-દંડારોપણ કરાવ્યું.
પૂજ્યશ્રીએ પણ અવસરચિત સમજી વિ. સં. ૧લ્ડનું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું.
- પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસ કારણવશ ઉપરાઉપરી કરવા પડયાં, પણ પૂજ્યશ્રીએ સંયમ–ચર્યાની સાવચેતી, દેષ– રહિત આહારની ગવેષણ તથા ગૃહસ્થના વધુ પડતા પરિચયના અભાવ આદિ શાસ્ત્રીય-જયણાથી પિતાનું અને સાથેના સાધુના સંયમી-જીવનને નિર્મળ રાખવા એકસાઈ–ભર્યો પ્રયત્ન કર્યો હતે.
ભાવીયેગે અષાડ વદ ચોથની રાત્રે મુનિ કેશવસાગરજી મ. ને પેટનું દર્દ અસહ્ય ઉપડયું, જેથી તાત્કાલિક બાહ્ય ઉપચારો કર્યા. - બીજે દિવસે દેશી-વૈદ્યની દેખરેખ તળે ઉપચાર શરૂ કર્યા, પણ કેક તેવા વિશિષ્ટ ભાવી સંકેતના કારણે કેશવસાગરજી મ. ની તબિયત દિન-પ્રતિદિન ક્ષીણ થવા લાગી,
રાકની રૂચિ ઘટી ગઈ દાહજવર જેવું થવાથી ખૂબ જ અસાતાને ઉદય થયે.
આ વખતે પૂજ્યશ્રીએ આરાધના પયને, સંથાર પયને, ચઉસરણ પયન, આઉર-પચ્ચકખાણ
૧૩૬
Page #198
--------------------------------------------------------------------------
________________
...
ત્યારે
પયન્તા તથા પંચસૂત્ર (પ્રથમ અથ સાથે) વ્યવસ્થિતપણે સમજાવી આરાધનાનું ખળ આપવા સતત પ્રયત્ન કર્યાં.
અષાડ વદ ૧૧ ની રાત્રે પ્રતિક્રમણ પછી સથારા– પારસી ભણાવી એકદમ છાતીમાં મુઝવણ થવા લાગી. પૂજ્યશ્રીએ નાડી અને આંખાની સ્થિતિ જોઈ શ્રાવકોને સાવચેત કરી દીધા.
બધાએ સામુદાયિક શ્રી નવકારમહામત્રનેા ઘાષ શરૂ કર્યાં, છેવટે સવા દશ વાગે લગભગ કેશવસાગરજી મ. સ્થૂળ-દેહ છેડી પૂજ્યશ્રીના છેલ્લી ઘડીના કાનમાં કહેવાતા શ્રીનવકાર મહામંત્રને સાંભળતાં બન્ને હાથ જોડી સહુને
ખમાવતા કાળધર્મ પામ્યા.
સકળ સ’ધમાં શેકની લાગણી ફેલાઈ, પૂજ્યશ્રીએ પણ પુખ્ત વયે દીક્ષા લઈ ને અગિયાર વર્ષથી પેાતાની તપ્રિયત ઢીલી છતાં દરેક રીતે સેવાભક્તિ કરનાર એક પુણ્યાત્માના
સ્વગ વાસથી જરા હૈયે કપ અનુભવ્યા, પણ સંસારની ઘટમાળ અને જન્મ-મરણની અવિરત પરંપરાના વિચાર કરી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, અને સ્વત મુનિની સંયમારાધના, તપસ્યા, સેવા ભક્તિ આદિ ગુણાની અનુમાદનાના ભાવથી માનસિક–ધીરતા કેળવી.
મહા-પારિષ્ઠાપનિકાના કાર્યાત્સગ કરી પૂજ્યશ્રીએ
૧૩૭
Page #199
--------------------------------------------------------------------------
________________
00:
શ્રાવકોને ભળાવ્યા, પછી શ્રાવકોએ સ્વેચિત કર્તવ્ય કરી ઉપાશ્રયમાં નીચે બધા દર્શન કરી શકે તેવી જગ્યાએ દર્શનાર્થે બિરાજમાન કર્યા.
રાતોરાત સુંદર જરીયાન પાલખી બનાવી સવારે ૭ વાગે ભવ્ય સમશાન યાત્રા “જય જય નંદા જય જય ભદાના બુલંદ ૉષ સાથે સંઘ કાઢી અને યોગ્ય પવિત્ર ભૂમિએ ૧૧ વાગે ચંદનના સુગંધી કાષ્ઠની ચિતા બનાવી હજારેના ચઢાવા દ્વારા અગ્નિસંસ્કાર કરી શુદ્ધ થઈ પૂજ્યશ્રી પાસે મટી શાંતિ સાંભળવા આવ્યા.
પૂજ્યશ્રીએ પણ મૃતક શરીરને લઈ ગયા પછી સાધુને ઉચિત અવળા દેવવંદન આદિ ક્રિયા કરી સકળ સંઘ સાથે દેવવંદન ચૌમુખ પ્રભુજી પધરાવી કર્યો, તે દેવવંદનાની સમાપ્તિ વખતે સ્મશાનયાત્રાએ ગયેલા પુણ્યવાને પણ આવી ગયેલ, તેઓએ મેટી શાંતિ અને આ પ્રસંગે પૂજ્યશ્રીની માર્મિક વૈરાગ્યભરી દેશના સાંભળી ધર્મકાર્યોની આચરણ માટે ગંભીર પ્રેરણા મેળવી.
પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સંઘે ગોડીજી મહારાજના દહેરે અષાઢ વદ ૧૩ થી અષ્ટાનિક મહોત્સવ કરવા વિચારેલ, પણ સંયેગો એવા ઉપસ્થિત થયા કે મહત્સવમાં ઢીલ કરવી પડી.
૧૩૮
Page #200
--------------------------------------------------------------------------
________________
*
ચૌગાનના દહેરાસરોની સ્થાપના સાગર-શાખીય મુનિ ભગવતેની પ્રેરણાથી થયેલ હોઈ ત્યાંની વ્યવસ્થામાં પૂજ્યશ્રી દેખરેખ વધુ રાખતા હતા. તેથી વિ. સં. ૧૮૬૨માં શ્રી મુનિશ્રી ભાવસાગરજી મ. ના ઉપદેશથી શાસનનાયક તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માની દેરીની હવાડામાં તે વખતના સંજોગોને અનુસરીને સ્થાપના કરેલ, પણ પાછળથી તે જગ્યા દર્શનાર્થીઓને અનુકૂળ ન રહી, એટલે આશાતના વિગેરેના ભયથી સં. ૧૯૭ માં ચૌગાનના દહેરાસરના વિશાલ ક્ષેત્રમાં શ્રી શાંતિનાથજી પ્રભુના દહેરાસરની પાસેની જમીન નક્કી કરાવી પૂજ્યશ્રીએ કામ શરૂ કરાવેલ, પણ સંજોગવશ તે કામ ઢીલમાં પડેલ, છેવટે સં. ૧૯૩૮ માં ચોમાસામાં વિશિષ્ટ–પ્રેરણા આપી આરસ પાષાણ જોધપુરી પાષાણ, વગેરેની તજવીજ ગોઠવી સારા સેમપુરા મિસ્ત્રીને ચિત્તોડથી બેલાવી સં. ૧૯ત્ના માગશર મહિનેથી ધમધેકાર કામ શરૂ કરાવેલ, તે જિનાલયમાં પ્રતિમાનું કાર્ય ગુમ શ ન્યાયે પૂજ્યશ્રીએ શ્રા. સુ. ૧૩ નું વિશિષ્ટ મુહૂર્ત કાઢી શ્રી સંઘને તે પ્રતિષ્ઠા કરાવવા પ્રેરણા આપી, તેથી તે પ્રતિષ્ઠા-મહોત્સવ ભેગે પૂ. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ઓચછવ પણ કરાવવા પૂજ્યશ્રીએ સૂચવ્યું.
શ્રીસંઘે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી લીધી, ધામધૂમથી.
૧૨૯
Page #201
--------------------------------------------------------------------------
________________
--
--
શ્રા. સુ. પથી પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ.
આ મહત્સવમાં પૂજ્યશ્રીએ સંઘના આગેવાને પ્રભુભક્તિને આદર્શ મહિમા અને યચિત કર્તવ્યની મર્યાદાના વિશિષ્ટ-ઉપદેશથી પ્રેરણા આપી ઉદયપુરના સ્થાનિકજિનાલમાં શ્રાવકે સ્વયં જાતે પ્રભુ ભક્તિ કરે અને મેવાડના ગામમાં જિનાલમાં થતી આશાતનાના નિવારણ માટે આઠ દશ શ્રદ્ધાળુ ભક્તિવંત ભાઈ એને નીમી દર મહિને ૮ દિવસ આસપાસના ગામમાં જઈ આશાતના નિવારણની પ્રેરણા આપી
એકંદરે શ્રીસંઘમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અપૂર્વ ભાલ્લાસ સાથે વિવિધ તપસ્યાઓ અને ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયેલ.
વિ. સં. ૧૯૩૯ના આ ચાતુર્માસ અંગે ઉદયપુર શ્રીસંઘ તરફથી પ્રકાશિત પ્રાચીન ઐતિહાસિક પુસ્તક (પા. ૨૯)માં નીચે મુજબના ધાર્મિક કાર્યોની નોંધ મળે છે
ચૌગાનના દહેરાસરજી પાસેની ધર્મશાળા જીર્ણ થઈ રહી હતી તેને તથા કંપાઉન્ડને ફરતો કોટ પણ વેરવિખેર થવા પામેલ, આ બંનેને જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીની પ્રેરણાથી થ.
વળી આ મહિનામાં ચૌગાનના દહેરાસરે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી નવપદજી મહારાજની ઓળીની આરાધના સામૂહિક રીતે ધામધૂમથી થઈ.
૧૪૦
Page #202
--------------------------------------------------------------------------
________________
આરાધકોને ભાવલાસ પૂજ્યશ્રીની તાત્વિક દેશનાથી વધવાના પરિણામે શ્રી નવપદજીની એાળીજીના પાછલા ચાર દિવસોમાં નવ છોડનું ભવ્ય ઉજમણું ચૌગાનના દહેરાસરના. બહારના ચોકમાં બંધાયેલ ભવ્ય મંડપમાં ગોઠવાયું.
ધર્મપ્રેમી-જનતાએ હજારોની સંખ્યામાં જ્ઞાન-દર્શન ચારિત્રના વિવિધ ઉપકરણે–સામગ્રીને નિહાળી તપ ધર્મની ખૂબ અનુમોદના કરેલ.
શ્રી ગોડીજી મહારાજના મૂળનાયક પ્રભુજીને રેજ ધારણ કરાવી આરાધકોને ભાલ્લાસ વધે તે હેતુથી સુંદર મુકુટ-કુંડલ પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થઈને પૂજા ભણાવી અભિષેકની વિધિપૂર્વક ચડાવરાવ્યા.
આ ઉપરાંત સાગરશાખીય મુનિભગવંતની પ્રેરણા અને ઉપદેશથી સ્થપાયેલ જ્ઞાન ભંડારમાં તેમજ ગેડીજીમહારાજના દહેરાસરના ભંડારમાં અણવપરાયેલ તથા જૂના થઈ ગયેલ ચંદરવા-રૂમાલ વગેરેને નિકાલ કરાવી તેના જરી વગેરે માલને વ્યવસ્થિત કારીગર પાસે કઢાવી તેના સદુપયેગ રૂપે શ્રાવકોને પ્રેરણા આપી જ્ઞાનભક્તિ અને પ્રભુભક્તિ માટે નવા રૂમાલે ચંદરવા વિગેરે પૂજ્યશ્રીએ બનાવડાવ્યા.
સં. ૧૯૮ના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીને કફને વ્યાધિ અને શીતજવર અવારનવાર આ મહિનાથી ખૂબ
- ૧૪૧
Page #203
--------------------------------------------------------------------------
________________
1
.
હેરાન કરવા લાગે, કાર્તિક પૂર્ણિમાએ ચાતુમસ પરિવર્તન કરી કા. વ. ૭ પૂજ્યશ્રીએ ભીલવાડા તરફ વિહારની તૈયારી કરેલ, ત્યાં સુગનબાઈ સંચેતીની દીક્ષા ગ્રહણ કરવાની ભાવના થવાથી સાધ્વીજી પ્રશમશ્રીજી મ.ના સમુદાયના રત્નપ્રભાશ્રીજી અને સાથે લઈ કારતક વદ પાંચમે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન પછી મળ્યા. અને પિતાની ભાવના વ્યક્ત કરી અને સારા મુહૂર્ત આપશ્રીના શુભ હસ્તે મારે સંયમ સ્વીકારવું છે તેની વિનંતિ કરી.
- પૂજ્યશ્રીએ સંઘના આગેવાનોને બેલાવી દીક્ષાર્થીબહેનના કુંટુબ વગેરેની તપાસ કરી ધર્મ-શાસનની શોભા વધે તે રીતે શ્રીસંઘને દીક્ષા મહોત્સવ કરવા પ્રેરણા કરી.
કા.વ. ૧૦ ના રોજ ફરીથી દીક્ષાના મુહૂર્ત માટે આવેલ સુગનબાઈને પૂજ્યશ્રીએ જણાવ્યું કે - “जीवन को प्रभुशासन की मर्यादा में स्थिर करना जरुरी है,
विना उसके संयम कभी सफल नहीं होता! वैराग्यवृत्ति को समजदारी - के साथ पहचानने की चेष्टा करो। अनित्यभावना-अशरणभावना का ' 'निश्चित चिंतन संयम-धर्मकी परिपुष्टि के लिए आवश्यक है, ऊर्मिओं
के तूफान में संक्षुब्ध न हों। साध्वीश्री म. का परिचय ठीक ढंगसे करके . जीधन को उनके चरणो में न्यौछावर करना जरूरी है, ठीक तैयारी की રેરી”—આદિ
Page #204
--------------------------------------------------------------------------
________________
3
સુગનભાઈ એ પેાતાની ભાવનાને વ્યક્ત કરવાના પ્રસંગે છેલ્લા ૧૫–૨ વર્ષથી જીવનને પ્રભુશાસનની મર્યાદાને અનુરુપ બનાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે, કુંટુબીઓ તરફથી કરાયેલી કડક કસેટીમાંથી પસાર થઈ ને વૈરાગ્યની ભૂમિકા દૃઢપણે મેળવી છે. પુ॰ સાધ્વીજી મ. ના પરિચય પણ વ્યવ– સ્થિત રીતે કર્યાં છે વગેરે ખુલાસા જણાવી પૂજ્યશ્રીના મનને સંતુષ્ટ કર્યું.
........
::
""
પૂજ્યશ્રીએ માગશર સુદ ખીજનુ' આંબિલ કરી શ્રી મહાવીર પ્રભુ સમક્ષ સાત ખાંધી માળા શ્રી નવકારની ત્રિકાળ ગણવાનું કહી વાસક્ષેપની પડીકી આપી સાંજે પૌષધ લઈ સંથારા– પારસી ભણાવ્યા પછી સૂતી વખતે પડીકી સામે શ્રી નવકાર મહામત્રની એક માંધી માળા ગણી “નમો સિદ્ધાળ સવ્વપાવપ્પાતળો ” ની ૧૧ માળા તથા નમો ન'મન્નેસ ની ત્ર માળા મા સંગમક્સ ની ત્રણ માળા ગણી તે પડીકી એસીકે રાખી ડાબા પડખે સુઈ ધ પૂરી થાય કે તુર્ત એઠા થઈ સાત નવકાર ગણી નાસિકાના કયા નસકોરામાંથી શ્વાસ ચાલે છે! તે જાણી સવારે પૂજા કરી ૮–૩૭ થી ૯-૨૩ માં દીક્ષા મુર્હુત માટે આવવા જણાવ્યું.
સુગનબાઈ એ પણ પેાતાની ૪ર વર્ષોંની વય, છેલ્લા
૧૪૩
Page #205
--------------------------------------------------------------------------
________________
દશ વર્ષનું વૈધવ્ય જીવન, ભર– યુવાનીમાં ગૃહભંગ થયાને ભેગ વગેરે નજર સામે રાખી જાણે પૂજ્યશ્રીએ પાણી પહેલાં પાળની જેમ વિકારી-વાસનાઓ સંયમના માર્ગે ખે ઉભે ન કરે, તેની અગમચેતી રૂપે બતાવેલ આ વિધિ ખૂબ ઉંમગથી ઉત્સાહથી આચરી.
પૂજ્યશ્રીના સૂચન પ્રમાણે માગ. સુ. ૨ આંબિલ કરી ચૌગાનના દેરાસરે બિરાજમાન પ્રભુ મહાવીર પરમાત્માના ભવ્ય-બિંબ આગળ જાપ વગેરે કરી સાંજે પૌષધ લઈ રાત્રે સંથારા પિરસી પછી પૂજ્યશ્રીએ બતાવેલ જાપ બરાબર કરી સંથારો કર્યો. એ બરાબર અઢી વાગ્યાના સુમારે જાગૃત થયેલ સુગનબાઈ એ સાત નવકાર ગણી કયા નસકેરામાંથી શ્વાસ જાય છે? તે તપાસ્યું તે જમણુ નસકેરામાંથી નાસિકાથી નિકળી ઉપરના ભાગે જતે શ્વાસ અનુભ, બાકીની રાત શ્રી નવકારને જાપ, નવસ્મરણ–ગૌતમ સ્વામીને રાસ,સેળ સતીને છંદ આદિના મરણ સાથે વીતાવી રાઈપ્રતિક્રમણ કરી પૌષધ પારી શ્રી વિતરાગ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા સ્નાત્રપૂજા પૂર્વક કરી બરાબર નિર્ધારિત સમયે સાડા આઠ વાગે પૂ. સાધવજી મ. તથા પિતાના કુટુંબીઓને લઈ પૂજ્યશ્રી પાસે દીક્ષાભિલાષી સુગનબાઈ આવ્યાં.
-૧૪૪
Page #206
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી તે વખતે શ્રીચિંતામણું પાર્શ્વનાથયંત્રનું માંત્રિક વિધિ પૂજન કરી તેના જાપમાંથી નિવૃત્ત થયા જ હતા, અને દીક્ષાના મુહૂર્ત માટે બધાને આવેલ જેઈ ઈશારાથી એક બાજુ બેસાડી જાપની મુદ્રાને જાળવી રાખી અંગરક્ષામાર્જના આદિ સંક્ષિપ્ત વિધિએ કરી થોડીવાર ધ્યાનસ્થ થયા.
થેડીવારે પૂજ્યશ્રી સ્વસ્થ થઈ પંચાગ લઈ પંચાંગશુદ્ધિ રવિયેગાદિ વિશિષ્ટ ગબળ ચંદ્રબળ, કુંગ-પરિહાર આદિ જોઈ માહ. સુ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત ૧૦-૨૪-થી–૨૯ મિનિટનું શ્રેષ્ઠ નક્કી કરી પૂજ્યશ્રીએ કાગળમાં લખીને આપ્યું.
પૂજ્યશ્રીએ ભીલવાડા બાજુના વિહારની વાત કરી, પણ દીક્ષાર્થી બહેનના કુટુંબીઓએ કહ્યું કે- વીપની સા . ૩ જે पौधे को पानी मिलना जरुरी है! हमारे घरसे यह बाई पुण्यशालिनी
हो वर प्रभुशासन में अपना जीवन समर्पित करना चाहती है, तो इसकी विवेक वैराग्य-भावना को परिपुष्ट करने के लिए आपके तात्त्विक-सिंचन की खास जरुरत है, अतः कृपा करके आप विहारका विचार न करें ! हमारे कुलको तारने वाली दीक्षाके पवित्र प्रसंग पर हमें क्या करना ચાહે રૂ માર્શન માપ વિના હું કૌન રે!” આદિ દીક્ષાર્થીના કુટુંબીઓની વિનંતિથી પૂજયશ્રીએ વર્તમાનના તથા શ્રી ક્ષેત્ર-ક્ષના સંતુષ્ટ કર્યા.
૧૪૫
Page #207
--------------------------------------------------------------------------
________________
દક્ષાથીના કુટુંબીઓ શ્રીસંઘના આગેવાનોને સાંજે મળ્યા અને પિતાના ઘરે આવે અવસર છે તે પૂજ્યશ્રીને જરૂર વિનંતિ કરી દેવા પ્રેરણા કરી સંઘના આગેવાને એ. उछु " सुद पाँचम के व्याख्यानमें आप विनंति करें हमभी पूज्यश्री को માઝ કો હી ”
માગશર સુ. પાંચમના વ્યાખ્યાનમાં દીક્ષાર્થીના કુટુંબીઓ અને શ્રીસંઘે ખૂબ આગ્રહ કર્યો અને સ્થિરતા માટેની જય બોલાવી દીધી.
માગશર સુદ સાતમના બપોરે ૨-૨૪ મિનિટે ધના–કમુરતાં બેસતાં હેઈ પ્રભુશાસનની ગરિમા અને મેહના સંસ્કારોને શિથિલ બનાવવા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી વિશાથી બહેને પોતાના આઠ-દશ સખીમંડળ સાથે ઉદયપુર શહેરના બધા દેરાસરમાં જાત-મહેનતથી કાજો કાઢવાથી માંડી પૂજાના તમામ કાર્યો કરવા રૂપને જિન-ભક્તિમહેસવ માગશર સુદ સાતમે વ્યાખ્યાનમાં જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ નંખાવી સહસ્ત્રફણુ પાર્શ્વનાથના દહેરાસરથી શરૂઆત કરી.
પૂજ્યશ્રીએ-“પ્રભુ-ભક્તિમાં સ્વદ્રવ્ય અને જાતપ્રવૃત્તિ થી પ્રવર્તનના બળે અપૂર્વ રીતે મેહના સંસકારોને હાસ થાય છે” એ વાત યોગ્ય રીતે સમજાવી સંઘમાંથી પણ
૧૪૬
Page #208
--------------------------------------------------------------------------
________________
VAN
ખીજા શ્રાવક- શ્રાવિકાઓને આ પ્રભુ ભક્તિના વિશિષ્ટ કાર્યમાં તન-મન-ધનથી કરણ-કરાવણુ રૂપે લાભ લેવા પ્રેરણા કરી.
દીક્ષાથી મહેનની આ પ્રવૃત્તિથી સધમાં અનેરી ધભાવના ખીલી ઉઠી, જે મહેાલ્લામાં દીક્ષાથી બહેન પ્રભુભક્તિ માટે જાય, ત્યાંના શ્રાવકા દીક્ષાર્થી નું મહુમાન કરે, પૂજમાં જોડાનારાઓની ભક્તિ કરે, પોતે પણ તે પૂજાના કામમાં સક્રિયપણે જોડાય
પરિણામે શ્રી વીતરાગ–પ્રભુની પૂજા એ શ્રાવકનુ કેવું આદર્શ ઉચ્ચ કર્તવ્ય છે ? તેની અનુભૂતિ અનેકના હૈયામાં થવા લાગી.
મૌન એકાદશીના પ્રસંગે પૂજ્યશ્રીએ દીક્ષાથીના રિણામની ધારાને વધુ નિયંળ બનાવવાના શુભલક્ષ્યથી ન ખેલવા રૂપના દ્રવ્યમૌન કરતાં પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સયસીજીવન જીવવા રૂપના ભાવ-મૌનની મઢુત્તા જણાવી બારમાસી પત્ર તરીકે મૌન એકાદશીનું મહત્ત્વ સવિરતિ– ચારિત્રની લગભગ પ્રાપ્તિ અને નિમ ળ આરાધનાના દૃષ્ટિકોણથી સમજાવી.
સુવ્રતશેઠ અને શ્રીકૃષ્ણ-વાસુદેવના દૃષ્ટાંતથી દ્રવ્ય— ભાવ બંને રીતે મૌન એકાદશીનુ આરધન પુણ્યશાળીઓએ કેવી રીતે કરવું ? તે અધિકાર પણ વિગતથી સમજાવ્યેા.
pe
Page #209
--------------------------------------------------------------------------
________________
........
XMENMONY
દીક્ષાથી બહેને મેાહના સંસ્કારા ઘટાડવા અને જીવનશુદ્ધિના પરમાને પિછાણવા પ્રભુ-ભક્તિના જે કાર્ય ક્રમ દરેક દહેરાસરામાં શરૂ કર્યાં, તેને પૂજ્યશ્રીએ વારવાર પ્રાત્સાહન આપી શ્રીસંઘમાં પ્રભુ-ભક્તિમાં કાળમળે આવેલ ઉપેક્ષાશિથિલતાની વૃત્તિને હઠાવવા વાતાવરણ સજ....
...........
વચ્ચે પ્રાસ'ગિક પૌષદશમીના દિવસે સમીનાખેડા તીથે સકળ-સંઘ સાથે જઈ શ્રી વીતરાગ-પરમાત્માના જન્મ જગતને હિતકારી શા માટે? અને કેવી રીતે ? તે વ્યાખ્યાનમાં સમજાવી મેાહના સસ્કારી પર વિજય મેળવવાના ભગીરથ પુરૂષા સિવાય જીવનમાં કઈ મેળવવા જેવું નથી” એ વાત પર ભાર દઈ પ્રભુશ્રી પાર્શ્વનાથના જન્મની સાચી ઉજવણી પ્રભુએ ચીધેલ સવવરિત માર્ગે જવા રૂપે કરવાનું જણાવ્યુ.
પરિણામે દીક્ષાથી—બહેનના સ—વિરતિના પરિણામ ઉચ્ચ-કેટિના થયા.
દીક્ષાર્થીના આગ્રહથી પૂજ્યશ્રીએ દીક્ષાથીના ભાવાની વૃદ્ધિ માટે વ્યાખ્યાનમાં “ સર્વ વિરતિધમની મહત્તા અને વાસનાવિજય ” પર શાસ્ત્રીય વ્યાખ્યાનેા શરૂ કર્યાં, પરિણામે એ કુમારિકા અને એક વિધવા બહેનને સંસારની અસારતાનું ભાન થઈ જોરદાર–વૈરાગ્યની પના થઈ.
૧૪૮
Page #210
--------------------------------------------------------------------------
________________
10.
3%B9%
બનતી
માતા
-
રાજ પૂજ્યશ્રીના વ્યાખ્યાના સાંભળવાથી દૃઢ જતી વૈરાગ્યભાવનાના મળે અને કુમારિકા મહેનેાએ પિતાદિના માહમય ધમાલભર્યું વાતાવરણ પર વિજય મેળવી કુટુંબીઓને સમજાવી પોષ સુ. ૧૦ના રાજ દીક્ષાનુ` મંગળ મુહૂત જોવડાવ્યુ.
વિધવા બહેને પણ પાતાના કુટુબીઓને સાથે લઈ મુહૂત્ત જોવાના આ અવસર સાચવી લીધેા.
ભાવીયેાગે માહ સુ. ૩ ના સુગનબાઈની દીક્ષા માટે નિયત થયેલ દિવસ શાંતિકુમારી અને ભાગવતીબહેન (કુમારિકા) માટે તેમજ ઝબકબહેન (વિધવા ) માટે પણ યથાચિત સંગત થયા.
એટલે શ્રીસંઘમાં અપૂર્વ હલ્લાસનું વાતાવરણ થયું, કેમકે મેવાડ જેવા પ્રદેશમાં એક નહીં, એ નહીં ચાર ચાર શ્રાવિકાએ–જેમાં એ તે કુમારિકા જુવાનીના ઉંબરે પગ મુકતી સત્તરથી ખાવીશ વર્ષોંની અંદરની બાલિકાએ પ્રભુ શાસનના શરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયાની વાતથી શ્રીસ`ઘના મા-બાળ-વૃદ્ધ સહુમાં અનુમેદનાના ભાવ અને સયમ ધર્મોના રાગ ઝળહળી ઉઠયા.
શ્રીસ’ઘ તરફથી પોષ સુ. ૧૩ના મ`ગળ દિવસથી ચારે
૧૪૯
Page #211
--------------------------------------------------------------------------
________________
દીક્ષાર્થી બહેનના દીક્ષા પ્રસંગને વધાવવા માટે ઘર આંગણે બોલાવી ભક્તિપૂર્વક જમાડી બહુમાન કરવાની શરૂઆત થઈ.
જાત-જાતના વાજિંત્રના સોદા વચ્ચે પાલખી વગેરેમાં બેસાડી શાસન-શેભા વધે તે રીતે દીક્ષાર્થીઓનાં “વાયણા શરૂ થયાં.
રેજ સવારે વાયણની શરૂઆત થાય ત્યારે દીક્ષાથી બહેને પિતાના સંબંધી અને શ્રી સંઘના ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રી પાસે વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળવા આવે, ત્યારે ઉત્તમ શ્રીફળ દ્વારા ગહુંલી કરી દીક્ષાર્થી બહેને વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે અને વંદના કરી “રૂછરિ મન vલાય કરી દિક્ષિા પુસર રરોની ” કહી છેડેક સમય આત્મહિતકર બાબતે સમજાવવા પ્રાર્થના કરતી.
કેમકે શાસન-પ્રભાવનાના ઉદ્દેશ્યથી ઘરેઘરે સંયમી– આત્માઓના બહુમાનની દષ્ટિએ પગલાં કરાવવાને કાર્યક્રમે સવારના નવથી સાંજ સુધી ચાલે. તેથી વ્યાખ્યાનને લાભ ન મળે તેથી દીક્ષાર્થી બહેને સવારે પૂજ્યશ્રી પાસે માંગલિક સાંભળી વાસક્ષેપ વખતે હિતશિક્ષાની માંગણી કરતી.
પૂજ્યશ્રી પણ દીક્ષાર્થીઓને ઉદ્બોધન કરતાં મહત્ત્વની વિચાર–જાગૃતિ તરફ આંગળી ચીંધતાં કહેતા કે–
૧૫૦
Page #212
--------------------------------------------------------------------------
________________
(૦
.
આ વાયણ એ શું છે? વાચના શબ્દને અપભ્રંશ વાવણું દેખાય છે પણ અહીં વાથના લેવા દેવાની વાત તો કંઈ નથી) તો વાયણ શબ્દનો અર્થ જ ખૂબ ગંભીર રહસ્યને સૂચવે છે, તે એ કે-સમજણ પૂર્વકના ત્યાગ–વૈરાગ્યના ચઢતા પરિણામોના બળે સંસારના મોહક–વાતાવરણ અને ઉત્તમ-પદાર્થોને સ્વેચ્છાએ ત્યાગ કરવા તૈયાર થયેલ દીક્ષાર્થીઓના બહુમાનાથે ભક્તિ કરનારા વિવેકી પુણ્યાત્માઓ વિશિષ્ટ સુંદર વર્ણગંધ-રસ-પર્શવાળા ઉત્તમ ખાનપાન, પહેરવા-ઓઢ અને ઘરેણા-દાગીના આદિ સંસારીપદાર્થોથી ભક્તિ-બહુમાન કરવા તૈયાર થાય ત્યારે દીક્ષાથી સમજણ પૂર્વકના ચઢતા વૈરાગ્યના બળે મનગમતા સુંદર સંસારી-પદાર્થોને હલાહિલ ઝેર કરતાં વધુ અનિષ્ટ સમજી તે તે સુંદર–ઉત્તમ પદાર્થોને પણ “ના-ના” કહી વારણ કરે–નિષેધ કરે !
ભક્તિ કરનારા જે ચીજની રજુઆત કરે તો “ આ ત્યાગ છે” “આ ખપે નહી ” “ આ ઉચિત નથી ? વગેરે શબ્દોથી અંતરના ત્યાગ–વિરાગ્યના ભાવને ઝળકાવી સામાને ત્યાગનું બહુમાન સંયમ-ધર્મની અનુમંદનાનો ભાવ જેમાંથી જગાવે તે દીક્ષાથીની વારણા=નિષેધ કરવાની પ્રવૃત્તિ તેનું અપભ્રંશ થાયણ થયું છે, તે માત્ર જમવા અને બાહ્ય બહુમાનના વ્યવહામ્માં રૂઢ થવા પામ્યું છે ” વગેરે.
દીક્ષાર્થી બહેને આ સાંભળી પિતાની ભૂમિકા પ્રમાણે અવનવા નિયમ-પચ્ચકખાણ અભિગ્રહ વગેરે પૂજ્યશ્રી પાસે
૧૫ .
Page #213
--------------------------------------------------------------------------
________________
રોજ સવારે વાસક્ષેપ નંખાવવા આવે ત્યારે સ્વીકારી દીક્ષાર્થી તરીકે સંયમી–વૈરાગ્યવંતા જીવનને પૂર્વાભ્યાસ કરવા લાગ્યાં.
લેકે પણ દીક્ષાથીની આવી ચઢતી ભાવના અને છુટથી મનગમતા પદાર્થો મળતા હોય છતાં ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ અભિગ્રહાદિ ધારી પોતાની જાતને કાબૂમાં રાખવા મથતા દીક્ષાર્થીઓની ઉદાત્ત-ભાવનાની પેટ છૂટ અનર્ગલ અનુમોદના કરવા લાગ્યા.
આ અરસામાં પૂજ્યશ્રીને સમાચાર મળેલ કે પૂ. ગચ્છાધિપતિશ્રી મૂલચંદજી મ. ન ખાસ પ્રીતિપાત્ર પંજાબ દેશમાં જિનધર્મની પ્રબલ પ્રભાવના કરનાર પૂ. શ્રી આત્મારામજી મદિલહી બાજુ પધાર્યા છે. અને ગુજરાત ભણી પધારવાના છે, તે દિલ્હીથી ઉદયપુર થઈ પધારે તે કેશરીયાજીની યાત્રા થઈ જાય, સાથે ઉદયપુરમાં જિનશાસનની જબ્બર પ્રભાવના થાય, કેમકે સ્થાનકવાસી– સાધુપણામાં બાવીસ વર્ષ રહી પ્રખર વિદ્વાન અને પ્રતિષ્ઠાપાત્ર બનેલા છતાં સત્ય-તત્ત્વની સમજુતી થવાથી તેઓએ અઢાર સાધુ સાથે સંવેગી-દીક્ષા સ્વીકારી પ્રભુ-શાસનની વફાદારી વ્યક્ત કરેલ. આવા મહાપુરૂષ ઉદયપુરમાં પધારે તે અહીંની જનતાને
૧૫ર
Page #214
--------------------------------------------------------------------------
________________
.000000000.0.000000000000000000
પરમાત્માના શાસનની દઢ પ્રતીતિ થાય, તેથી ઉદયપુર શ્રીસંઘને વાત કરી આગેવાને પાસે આગ્રહભરી વિનંતીને પત્ર લખાવેલ જેના ગર્ભિત-જવાબ રૂપે પૂજ્યશ્રી પર નીચે મુજબ જવાબ यावेत.
"स्वस्ति श्री शैवा-देवदेव-पद्पयोजनि-युगलं, प्रणिपत्य मनसा संचिरतरार्थ साधुजातिरम्यमुदयपत्तननामकमिन्दिरानिलयं निगमवरमधिष्ठितेभ्य: सत्प्रतिष्तेिभ्यः प्रख्यातचिद्विलासेभ्यो विद्वज्जनप्रधानेभ्यो मुनिभ्यः श्रीमद् झबेराणांपतिभ्य इन्द्रप्रस्थात् मुनिश्चीमदानंदविजयादीनां वन्दनानि च भवतुतराम् ।
शमत्र, तत्राप्यस्तु
अपरं च समाचार वंचना-पत्र आप को आयो, पढ के चित्तको आनंद हुआ . आपने जो दयानंदकी बाबत में लिखा ओ ठीक है, अब दयानंदाक क्या हाल है ? सो लिखनाजी।
आगे आपके श्रावकोंकी विनति पोंची सो हमारी तर्फ से धर्मलाभ कहनाजी'. ' चिठी जो देर से लिखी गई है सो विहार होणे के सबब से, आगे
यहां दील्हीमें ठाणे २० है सो दो तथा तीन रोजमें जयपुर तर्फ विहार करणेका है, सो आपको मालुम हो।
૧૫૩
Page #215
--------------------------------------------------------------------------
________________
सुखशाताका पत्र जैपुर कृपा करी देणाजी । चिठ्ठी लिखी मि माह वद ८
मंडारी हीराचंदकी व दणा १०८ बार मालूम होवे । गुरुदया किरपा करके लिखसेो
ઉદયપુર ગેડીજી મ. ના ઉપાશ્રયમાંથી મળેલ જુના પત્રામાંથી મળેલ એક પત્ર....
પૂ. શ્રી આત્મારામજી મ. ના આ પત્રમાં પૂજ્યશ્રી પર ભારાભાર હાર્દિક બહુમાન ઝળકે છે, પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસ’ઘની મેકલાવેલ વિનતિની પહેાંચ આમાં છે, પણ ગુજરાત માજુ જવાની ઉતાવળ કે બીજા કોઈ મહત્ત્વના કારણે ઉદયપુર તરફ આવવા માટેને નિર્દેશ આ પત્રમાં નથી.
માવા મહામ‚િમશાલી પ્રૌઢ-પ્રતાપી પૂજ્યશ્રી દ્વીક્ષાથી મહેનેાના ભાવાત્લાસને વૃદ્ધિંગત કરવા વિશિષ્ટ પર્વાંના રહસ્યને વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક રજુ કરી રહ્યા.
દીક્ષાથી એ પૂજયશ્રીની પ્રેરણા-ઉપદેશને ખરાખર સીલી ભક્તિ કરનારાઓના ગમે તેટલા આગ્રહને પણ વશ ન થતાં– સયમની પૂર્વભૂમિકાને મદ્ભૂત કરવાની જેમ વાસના-નિગ્રહમાં સફળ રીતે યશસ્વી નિવડી શકયા.
૧૫૪
Page #216
--------------------------------------------------------------------------
________________
૦
આમ કરતાં પણ વદ ૧૩-જે શાસ્ત્રીય માહ વદ ૧૩ કહેવાય–જેને મેરૂત્રદશી તરીકે યુગાદિપ્રભુ શ્રી કષભદેવભગવંતના નિર્વાણ-કલ્યાણક સાથે સંકળાયેલ મહાપર્વ તરીકે કહેવાય–તે દિવસ આવ્યો.
- પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ જ ભારપૂર્વક– “પ્રભુ રાષભદેવની નિર્વાણભૂમિ તે અષ્ટાપદજી છે, મેરૂપર્વત પર કઈ કલ્યાણક થયું નથી, તે આજ દિવસ, મેરૂતેરશ કેમ?”
એ પ્રશ્નની રજુઆત કરી જેના ખુલાસામાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે
જેમ મેરૂપર્વત અખિલ વિશ્વના મધ્ય માં છે, તેમજ : મેરૂ પર્વતની સમભૂતલાથી દિશા-વિદિશાઓમાં દરેક ચીજનું અંતર મપાય છે, તેમ આ અવસર્પિણકાળમાં અઢાર કેડાડી સાગરોપમના ગહન-મિથ્યાત્વના અંધકારને ઉલેચી પ્રભુશાસનની સર્વપ્રથમ સ્થાપના કરી જગતમાં આત્માનું હિત શેમાં આપણું કર્તવ્ય શું ? એ વાતની પ્રતીતિ આપી, એટલે મેરુપર્વતની જેમ પ્રભુ શ્રી ઋષભદેવ આપણું આધ્યાત્મિક ક્ષેત્રના માનદંડ રૂપ બન્યા. તેવા પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના આજના મંગળ-દિવસે ચઢતા ભાવે વિવેકપૂર્વક કરી જીવનમાં આજ્ઞા રૂપ મેરૂના માનદંડથી આપણું આરાધના કેટલી કાર્યક્ષમ નિવડે છે? તેનું સમજણપૂર્વક ભાન કેળવવું જરૂરી છે—” આદિ સમજાવી સહુને આજ્ઞાનુસારી-વન બનાવવા પ્રેરણા કરી.
Page #217
--------------------------------------------------------------------------
________________
ભાવી-ગે દીક્ષાર્થીઓમાં સૌથી વધુ કેણ લાભ લે! એવી સ્પર્ધામાં નાહક વાતાવરણ કલુષિત ન થાય તેમજ કેઈની ભાવનાને ધકકો ન લાગે–તેથી પૂજ્યશ્રીની સૂચનાથી શ્રીસંઘે ચારે દીક્ષાર્થીઓને સ્વેચ્છાએ જે આપવું હોય તે લઈ દીક્ષા મહોત્સવ શ્રીસંઘ તરફથી કરવાનું ઠરાવેલ.
તે જિનેંદ્ર-ભક્તિ-મહત્સવ વદ ૧૧ થી શરૂ થયેલ, તેમાં વિવિધ પૂજાઓ શ્રાવકે અંતરંગ-ભક્તિથી બપોરના સમયે ભણાવતા.
દીક્ષાર્થી બહેને પણ સ્નાત્રીયા તરીકે ઉભા રહી ભવસમુદ્રથી તારનાર પ્રભુશાસનની આરાધનાને સંપૂર્ણ સક્રિય રીતે પાળવા માટે સર્વવિરતિ–જીવનની સફળ આરાધના માટે અષ્ટપ્રકારી પૂજા રૂપ દ્રવ્યસ્તવની આસેવના ભાવ સ્તવ-પ્રાપ્તિના સફળ ઉદ્દેશ્યથી કરવા પ્રયત્ન કરવા લાગ્યાં.
- માહ સુ. ૧ના રોજ પૂજ્યશ્રીએ ચારે દીક્ષાથી બહેનને સાધ્વીજી મ. સાથે બોલાવી ચારિત્ર-ધર્મની સફળ આરાધના માટે પાંચમા આરામાં જરૂરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જયણામય પાલન, ગેચરીના બેંતાલીસ દોષોની તથા માંડલીના પાંચ દોષોની સમજુતી, ચરણસિત્તરી-કરણ-સિત્તરીની માહિતી આદિ પ્રાથમિક બાબતની જાણકારી આપી સંયમી-જીવનમાં
૧૫૬
Page #218
--------------------------------------------------------------------------
________________
........o..
NOMENOMGAA
સાવ અઘટિત અકવ્ય રૂપ કેટલીક બાબતના નિયમ–
પચકૂખાણ કરાવ્યાં.
.....
માહ સુ. ૨ ખપેરે શ્રીસ'ઘ તરફથી જળયાત્રાની ભવ્ય. રથયાત્રા હતી, તેમાં દીક્ષાથી ચારે બહેનેાએ મારચા પર લડવા જતા ફૌજી—તાલીમવાળા મિલેટ્રીમેનની જેમ સ'સારના ભીષણ વાતાવરણમાંથી બહાર નીકળી સ્વેચ્છાએ સયમધમની પાલના દ્વારા ઉદીરણાદિપૂર્વક કસત્તા સામે ઝઝુમવા માટેની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે ઉમ’ગપૂર્વક વાસક્ષેપ નંખાવી જગતના સર્વોત્તમ પદાર્થાને પણ મુક્ત-મનથી ત્યાગ કરી દેવાના પ્રતીક રૂપે વર્ષીદાનની પ્રક્રિયા ખૂબ ઉમ`ગથી કરી.
રથયાત્રા પત્યા પછી સીધા સાધ્વીજી મ. ના ઉપાશ્રયે દીક્ષાથી બહેના ગયાં, ત્યાં પ્રતિક્રમણ કરી સંથારા-પારસી ભણાવી સૂઈ જઈ સવારે વહેલા ઉઠી શ્રી નમસ્કાર–મહામત્રા વિશિષ્ટ-જાપ સયમ માગે સરળતાપૂર્વક પ્રયાણ થાય તે હેતુથી કર્યાં, ચેાગ્ય સમયે રાઈ–પ્રતિક્રમણ કર્યું”, ધર્મપકરણેાનું પડિલેહુણ કર્યું. નજીકના ઘરે પરિમિત-જળથી અંગ-શુદ્ધિ કરી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના દહેર તથા ગાડીજીના દહેર ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા સ્નાત્રપૂજા સાથે કરી પૂ. ગુરૂદેવશ્રીના વાસક્ષેપ લઈ દ્વીક્ષા માટે શ્રી સ ંઘે નક્કી કરેલ સ્થળે શાસનપ્રભાવના પૂર્વક સમયસર ઉપસ્થિત થયાં.
૧૫૭
Page #219
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી પણ દીક્ષા માટે ક્રિયા-મંડપમાં સમયસર હાજર થઈ ગયા.
ખૂબ જ ભાલ્લાસ ભર્યા ગગનભેદી જયનાદના ઘોષ સાથે દીક્ષાની વિધિ શરૂ થઈ.
યોગ્ય સમયે હરણ-પ્રદાન થયું. પછી સંસારને ભાર ઉતારવાના પ્રતીક રૂપે કાચા પાણીથી સ્નાન કરી વેષપરાવર્તન ક્રિયા થઈ. પછી પૂજ્ય શ્રી પાસે આવી બાકીની વિધિ કરી
નિ મત્તે. સૂત્ર દ્વારા આખા સંસારને ત્યાગ કરવા રૂપ સર્વ—વિરતિનું પચ્ચકખાણ સ્વીકારી છેલ્લે દિગબંધ દ્વારા ચારે દીક્ષાર્થીઓને સંસાર બિલકુલ યાદ જ ન આવે તે હેતુથી નામ પણ નવા સ્થાપ્યાં.
બાદ સકળ શ્રીસંઘ સાથે ચૌગાનના શ્રી પદ્મનાભપ્રભુનાં દર્શન કરી ચૈત્યવંદન કરી પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યા.
આખા ઉદયપુર શહેરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ દીક્ષાને આ પ્રસંગ જૈન-જૈનેતર સહુને ખૂબ જ પ્રેરણાદાયી નિવડેલ.
પૂજ્યશ્રીએ માહ સુ. ૫ તા વિહારની તૈયારી કરી, નૂતન-દીક્ષિતેના સંબંધીઓએ એશ-વહન કરાવી વડી દીક્ષા માટે વિજ્ઞપ્તિ કરી તે અંગે સિથતા કરવા આગ્રહ કર્યો.
Page #220
--------------------------------------------------------------------------
________________
..........
.............
BAAP
4444455540
पूज्य श्रीयो उडे - महानुभावो ! आप कहते हैं जो ठीक है ! किंतु अभी प्राथमिक शाला में ये लोग भरती हुए हैं ! अभी कुछ दिन इन्हें पूरी तरह से अभ्यास करने दो, वडी दीक्षा कोई मामूली चीज नहीं ! आप लोगों की निगाहमें यह छोटी दीक्षा बडे महत्वकी है ! क्यों कि आप लोंगोंका मोहमायाना बंधन छूटना आसान नहीं !
किंतु हमारे लिए तो शास्त्रकारोंका निर्देश है कि
छोटी दीक्षा के बाद छ- काय की जयणा, पांच समिति तीन, गुप्तिका पालन - जयणा का पूरा ख्याल, आहार-विहारादि में साधुताका अभ्यास, और साधु-चर्या पूरी तरहसे नव दीक्षित आत्मसात् कर ले फिर योग्यता की जाँच के बाद पंच महाव्रतरूप वडी दीक्षा योग्य, क्षेत्र -शुद्धि एवं पंचांगशुद्धि तथा ग्रहोंका विशिष्ट बल आदि देखकर दी जाती है इस सें उतावल ठीक नहीं !!!
८.
अभी वडी दीक्षा का मुहूर्त है भी नहीं ! वैशाख में अच्छा दिन आता है, तब तक नूतन - दीक्षितोको साधु-चर्यांका ठीक ढंगसे आसेवन करने दो महि
દીક્ષાથી આના સ’મ'ધીએ આ વાત સાંભળી વિનીતभावे मोहया -
बापजी सा. ! इनसब वातो थी ताक्रे मीं कांई जाणाँ ? परंतु बापजी ! वैशाख में पधारों पडेला, मी फिर से आपके पास आवांगा ही ! पर आप मांकी बात ज़रूर ध्यान में रखना "
案
Page #221
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીએ “વર્તમાન નો” “કૈકી ક્ષેત્ર-સ્પર્શના” ને જવાબ આપી સાધુ સામાચારીનું ભાન કરાવ્યું.
પૂજ્યશ્રીએ સંઘને ઘણે આગ્રહ ફાગણ-માસી માટે છતાં માહ સુ. પાંચમ સવારે જવાની તીર્થ તરફ જવા માટે વિહાર કર્યો. ત્યાંથી પૂજ્યશ્રી રે લાંગરા, કપાસણ, આદિ ગામમાં સ્થિરતાપૂર્વક વિચરી આમેટ–ચારભુજા રેડ સુધી વિચરી સંવેગી-સાધુએના વિચરણના અભાવે માર્ગથી વિમુખ બનેલા અનેક જૈનેને પ્રભુશાસન તરફ વાળ્યા. ચિત્તોડ-તીર્થે ચૈત્રી ઓળીની ભાવનાથી ચૈત્ર સુદ ત્રીજ લગભગ ચિત્તોડ શહેરમાં પધાર્યા.
- પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી ત્યાંની જનતા લગભગ બાર વર્ષ પૂર્વે પરિચિત થયેલ, પણ તે વખતે રતલામ અચાનક જવાનું થવાથી અનેક જિજ્ઞાસુઓની ધર્મકાંક્ષા અધૂરી રહેલ.
આ પણ ભાવીયેગે પૂજ્યશ્રીના પુનઃ આગમનથી અનેક ભાવિક લેકે એ પૂજ્યશ્રીને લાભ લેવા માંડે. સવારના વ્યાખ્યાન– બપોરે–રાત્રે પ્રશ્નોત્તરી આદિથી જૈન-જૈનેતર જનતા પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રજ્ઞાનથી પ્રભાવિત બની.
ધર્મપ્રેમી જનતાએ પૂજ્યશ્રીને સ્થિરતા માટે આગ્રહ
Page #222
--------------------------------------------------------------------------
________________
હC.
કર્યો. શાશ્વત ચૈત્રી–ળીની આરાધનાનું મહત્વ જણાવવા સાથે સકળ જિનશાસનના સારરૂપ શ્રી નવપદજીની આરાધનાનું મહત્ત્વ એજસ્વિની શૈલિમાં સમજાવી અનેક પુણ્યાત્માઓને શ્રી નવપદજીની શાશ્વત આરાધનાના પ્રતીકરૂપ ચૈત્રી એની કરવા માટે પ્રેરણા આપી.
અનેક પુણ્યવાને તૈયારી કરી પૂજ્યશ્રીએ પણ લાભાલાભ સમજી સ્થિરતા કરી, પૂજ્યશ્રીના વ્યાખ્યાન શ્રવણથી–વિશિષ્ટ પ્રેરણા મેળવી ખૂબ ઉમંગથી નવપદજી--ળીની વિધિપૂર્વક આરાધના ખૂબ ઠાઠપૂર્વક થઈ
- તેમાં ચૈત્ર સુ. ૧૪ના વ્યાખ્યાન–પ્રસંગે ઉદયપુર શ્રીસંઘના આગેવાન સાત આઠ શ્રાવકે તથા દીક્ષાર્થીઓનાં કુટુંબીજનેએ ઉપસ્થિત થઈ “વૈશાખમાં વડી દીક્ષા કરાવવા આપશ્રી ઉદયપુર પધારે” એવી જોરદાર વિનંતી કરી.
- પૂજ્યશ્રીએ ચૈત્ર વદ ૨ ચિરાડથી વિહાર કરી ચૈત્ર વદ ૧૦ લગભગ ઉદયપુર પધારી ગયા. પૂજ્યશ્રી પાસે ચૈત્ર વદ ૧૦ બપોરે શ્રીસંઘના આગેવાને અને દીક્ષાથીઓના કુટુંબીજોએ ભેગા મળી વડીઢીક્ષાના મુહૂર્તની માંગણી કરી. પૂજ્યશ્રીએ સાધ્વીજી મને મળી નૂતન-દીક્ષિતેની ચયની
૧૬
Page #223
--------------------------------------------------------------------------
________________
વાત સાંભળી વદ ૧૩ના દિવસે મુહૂર્ત જવાની વાત કરી.
વદ ૧૩ ના બપોરે ફરીથી સંઘના આગેવાનો અને દીક્ષાથીના કુટુંબીજને વડી દીક્ષાના મુહૂર્ત અંગે મળ્યા. એટલે નૂતન-દીક્ષિતેને વેગવહન કરાવવાના બાકી હાઈ પંદર દિવસ પછીનાં બે મુહૂર્ત આપ્યા. “વૈશાખવદ ૭ અને જેઠ સુદ ૩”
સાથે એમ કહ્યું કે શ્રી મહાનિશીથના વેગ કરેલા હાઈ વેગ હું કરાવી દઈશ! પણ વડી દીક્ષા મારાથી ન આપી શકાય, માટે ઘાણેરાવમાં બિરાજતા પૂ.પં. શ્રી સૌભાગ્યવિજયજી મ. ને વિનંતી કરી તેડી લાવે.”
સંઘના આગેવાન અને દીક્ષાર્થીના કુટુંબીજનેએ તુર્ત ધાણે રાવ જઈ પૂ. ઝવેર સા. અ.ને પત્ર બતાવી વડી દીક્ષા માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, હૈ. સુ. ૭ ને વિહાર અને સંઘના બે ભાઈએ વિહારમાં સાથે રહેશે એમ નક્કી કરી સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને સમાચાર આપ્યા. વ. ૧૪ થી નૂતન-દીક્ષિતેને માંડલીયા–ગમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કરાવ્યું.
વૈ. સુ. ૧૪ લગભગ પૂ. પં. શ્રી સૌભાગ્ય વિજયજી મ. ઉદયપુર પધાર્યા, ભવ્ય પ્રવેશ મહોત્સવ થ
૧૬૨
Page #224
--------------------------------------------------------------------------
________________
તે જ દિવસથી વડી દીક્ષા નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ પ્રભુના જિનાલયે ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ શરૂ થયે.
- પૂજ્યશ્રીના તપોબળ અને વાસક્ષેપના પ્રતાપે ચારે નૂતન–દીક્ષિતેની વડી દીક્ષા વૈ. વ. ૭ના મંગળ દિને ચઢતે પહોરે ૯-૩૭ મિનિટે નિવિદને થવા પામી.
તે વખતે સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને ચાતુર્માસની વિનંતી કરી, ઉદયપુરના કેટલાક જીર્ણ થયેલ દહેરાસરેના જીર્ણોદ્ધાર અંગે મંગળ પ્રેરણા તેમજ પુનિત-માર્ગદર્શનની ખાસ જરૂર પર ભાર દઈ શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસની જય બેલાવી દીધી. - પૂજ્યશ્રીએ પણ નૂતન દીક્ષિતેના બાકીના પેગ તથા સાત આંબેલ વગેરે કરાવવામાં જેઠ સુદ પૂરી થઈ જાય, પછી આદ્રનક્ષત્ર નજીક હાઈ વરસાદના કારણે વિહારમાં વિરાધના વધુ થાય, તેમ સમજી સંઘની વાતને વધાવી લીધી.
પૂ. પં. સિાભાગ્ય વિજયજી મ. ને પણ શ્રીસંઘે સ્થિરતા–ચોમાસા માટે ઘણે આગ્રહ કર્યો, છતાં ઘાણે રાવ શ્રીસંઘના મહત્વના કાર્યો અંગે ચોમાસું લગભગ નકકી થયેલ હાઈવે. વ. ૧૦ વિહાર કરી પાછા ઘાણે રાવ તરફ પધાર્યા.
૧૬૩
Page #225
--------------------------------------------------------------------------
________________
000
આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૪૦નું છઠું ચોમાસું સંજોગવશ ઉદયપુર થયું.
ચમાસા દરમ્યાન શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ અને શ્રી પરિશિષ્ટપર્વનું વ્યાખ્યાનમાં વાંચન થયું. પ્રસંગેપ્રસંગે શ્રાવક-જીવનમાં વિરતિધર્મની મહત્તા સમજાવવાના આશયથી દ્રવ્ય-સ્તવની વિધિપૂર્વક કરણીયતા અંગે ખૂબ પ્રકાશ પાથરવામાં આવ્યું.
માસા દરમ્યાન ચૌગાનના દહેરાસરમાં અવ્યવસ્થા આદિથી થઈ રહેલ આશાતનાએ ટાળી બંધારણય-વ્યવસ્થામાં રહેલ ઢીલાશ દૂર કરી પ્રભુજીના ચક્ષુ-ટીકા-આભૂષણે અને પૂજા- સામગ્રીમાં ઘટિત એગ્ય ફેરફાર કરાવી શ્રાવકોને પિતાના કર્તવ્યમાં દઢ કર્યા.
ચોમાસામાં કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા શ્રી મગનભાઈના પત્રે અવારનવાર આવતા, તેમાં તેઓએ દીક્ષા માટેની તમન્ના વધુ પ્રબળ વ્યક્ત કરેલ, સાથે સાથે સંસારી- અવરોધની ભયાનકતાની ગૂંચમાંથી છૂટવાની દોરવણી તેઓએ વારંવાર માંગેલ.
આ મહિને પત્ર દ્વારા પૂજ્યશ્રીને પિતાને સંસારથી
૧૬૪
Page #226
--------------------------------------------------------------------------
________________
બહાર કાઢવા કેટલીક વ્યવહારૂ-બાબતેની ગૂંચ ઉકેલવા કપડવંજ પધારવા આગ્રહભરી વિનંતિ કરેલ.
આ અરસામાં કપડવંજના ભાઈશ્રી ચીમનલાલને વીશ–સ્થાનક તપ-નવપદ–તપ અને જ્ઞાનપંચમી તપની સમાપ્તિ પ્રસંગે ઉજમણું કરવાના મનોરથ જાગ્યા.
ચીમનભાઈએ ધર્મક્રિયામાં સતત સાથે રહેનારા મગનભાઈ (પૂ. ચરિત્રનાયકના પિતાજી) ને પ્રાસંગિક વાત કરી કે
મારે આવી ભાવના છે ! શું કરવું? કયા મહારાજને બોલાવવા ? તમે વધુ જાણકાર છે! સાધુઓના પરિચિત પણ વધુ છે માટે કંઈક યોગ્ય માર્ગદર્શન આપો”
મગનભાઈ ને “ભાવતું'તું ને વૈદે કીધું કે ત્તિ વૈોપ૪િન્યાય મુજબ કપડવંજ શ્રીસંઘની તાત્વિક રીતે નાડ પારખી ધર્મભાવનામાં સાનુબંધ-વૃદ્ધિ–કરવા માટે પૂ. ઝવેરસાગરજી મ. સર્વ રીતે સાનુકૂળ થઈ પડે તેમ વિચારી ચીમનભાઈને કહ્યું કે–
મહાનુભાવ! તમારી ભાવના ઉદાત્ત, અનુદનીય છે! આવા પ્રસંગે સારા ચારિત્રસંપન્ન અને તત્વના જાણકાર મુનિભગવંતને લાવવાથી આપણા કાર્યની સાચી સફળતા સાથે અનેક બાળજી
૧૬૫
Page #227
--------------------------------------------------------------------------
________________
GON:
શાસનને અનુરૂપ બને, તેથી મને એમ લાગે છે કે પુ. શ્રી ઝવેરસાગરજી મ. હાલના કાળે આગમના સારા જાણકાર પ્રૌઢ-વ્યાખ્યાતા અને શાસન-પ્રભાવક છે, આપણું શ્રીસંઘમાં ધર્મભાવનાને વધુ જાજવલ્યમાન કરવા માટે પણ તેઓશ્રીની ખાસ જરૂર છે.
તેઓ આપણે ત્યાં લગભગ પંદર વર્ષ પૂર્વે પધારેલ તેની ઝણઝણાટી હજી ધાર્મિકેના હૈયામાંથી ખસી નથી!
તેથી તમને ઠીક લાગે તે આપણે શ્રીસંધને વાત કરી પૂજ્યશ્રીને અહીં પધારવા વિનંતિ કરવાનું ગોઠવીએ”
ચીમનભાઈએ કહ્યું કે “ભગત! તમે કહે તે સત્તર આપની! તમારી વાતમાં વિચારવાનું શું હોય?
આપણે શ્રીસંઘના આગેવાનને. આજે સાંજે મળીએ, તમે સાથે આવો તે સારૂ !”
મગનભાઈ ને મનમાં ગલગલીયાં થયાં કે– , વાહ વાહ! મારું પુણ્ય સારૂં તપતું લાગે છે. દેવ-ગુરૂકૃપાએ મારા સંયમ –માર્ગે આવતા અવરોધોને હઠાવવા પૂજ્યશ્રીની અહી ખાસ જરૂર છે, તે તેવા સંયોગો કુદરતી ઊભા થઈ ગયા છે!”
આદિ વિચારતા મગનભાઈએ સાંજે પ્રતિક્રમણ પછી શ્રી સંઘના આગેવાનેને મળવા જવાનું ચીમનભાઈ સાથે નક્કી કર્યું.
૧૬૬
Page #228
--------------------------------------------------------------------------
________________
તે દિ આસો સુદ ૧૩ ને દિવસ હતે, શ્રી સંઘના મહત્ત્વના કેક કામ અંગે મેટા દેરાસરજી આગળ શ્રીસંઘના આગેવાને ભેગા થવાના હતા.
અવસર જોઈ મગનભાઈ ભગત અને ચીમનભાઈ પ્રતિક્રમણ કરી વહેલા સામાયિક પારી આગેવાને ભેગા થતા હતા ત્યાં જઈ પહેચા, ડીવારે બધા આગેવાને આવી ગયા અને “ભગત મગનભાઈ આજે અહીં કયાંથી? ઘણીવાર શ્રીસંઘના કામમાં લાવીએ તે પણ તેઓ તેમના ક્રિયાકાંડ અને સ્વાધ્યાયથી નવા જ ન પડે અને આજે અહીં કેમ!” બધાએ કુતૂહલ અને ભક્તિભાવથી પૂછ્યું કે
કાં ભગતજી ! અમારા લાયક કંઈ કામકાજ ? ” એટલે મગનભાઈએ બધી વાત કરી અને કહ્યું કે – પૂજ્યશ્રીને ઉદયપુર વિનંતિ કરવા જવા ભાવના છે. શ્રીસંઘ આ વાતને વિચાર કરે.
અહેહો ! આ તો મે સાળમાં માનું પીરસણું થયું! અમે તે કયારના આવા પ્રસંગની રાહ જોઈએ છીએ-જરૂર શ્રીસંઘ તરફથી ત્રણ જણ અને બે તમે એમ પાંચ જણ “સુમરા રીવ્ર” સારા કામમાં ઢીલ નહી આસો સુ. ૧૫ જઈ આ !!!”
મગનભાઈ અંતરથી ખૂબ રાજી થયા, દેવ-ગુરૂની અ-ચિંત્ય કૃપા-બદલ મનેમન ગદ્દગદ થઈ રહ્યા.
૧૬૭
Page #229
--------------------------------------------------------------------------
________________
આ સુદ ૧૫ ની શુભ-વેળાએ પાચે જણા ઉદયપુર ભણી રવાના થયા.
આસો વદ બીજ સવારે પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા, વ્યાખ્યાન ચાલુ હતું.
વ્યાખ્યાનમાં- શાશ્વતા ચેત્યો અને તેની યાત્રા કરી દેવે વિરતિ-ધર્મની પ્રાપ્તિ માટે કેવી તમાકેળવે છે? એ અધિકાર મગનભાઈને હાડેહાડ સ્પશી ગયે, આંખમાં ઝળઝળીયાં થઈ ગયાં, “વિરતિધર્મની ભૂમિકાએ જાતને કયારે સફળતા પૂર્વક આવા ગુરૂદેવના માર્ગદર્શનથી ચઢાવીશ” એ મંગળ–ભાવનામાં તરબોળ થયા.
વ્યાખ્યાન પછી પૂજ્યશ્રીને મળ્યા. બધી વાત થઈ પૂજ્યશ્રી કહે કે- -
ભાઈ! કાર્તિક પૂનમ પૂર્વે શી રીતે વિહારનું કહી શકાય! કા. ૧૫ પછીની યોજના અત્યારથી કરવી. ઠીક નથી. “આડી રાત તેની શી વાત?” કહેવત પ્રમાણે સાધુઓ મેટે ભાગે ભવિષ્યની કોઈ યોજના ઘડવાના આર્તધ્યાનમાં પડતા નથી” વગેરે.
સાહેબ! વાત સાચી ? આપને આચાર અમે તેડવા નથી માંગતા. અમે તે કા. પૂનમ પછી આપને બીજા ક્ષેત્રની વિનંતિ કે કઈ બીજું કારણ આવે તે અમારી વાતને પ્રાથમિકતા મળે તેટલી નેધ કરાવવા આવ્યા છીએ.”
૧૬૮
Page #230
--------------------------------------------------------------------------
________________
વધુમાં કપડવંજ શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે –
“સાહેબ! કપડવંજ-ક્ષેત્રમાં આપે ધર્મનાં બીજ વાવ્યાં છે, તે હવે સિંચનના અભાવે કરમાવા માંડયાં છે, માટે કૃપા કરી તે બાજુ કા.પૂનમ પછી પધારવા વિચારશે.”
“અનુકૂળતાએ કા, પૂનમ લગભગ ફરીથી વિનંતિ માટે આવીશું, પણ આપનું ધ્યાન અમારા શ્રીસંઘ તરફ વાળવા આજે આવ્યા છીએ.”
મગનભાઈ ભગતે પણ વિનંતિ કરી કે –
મારા જેવાને સંસારના કીચડમાંથી આપ સિવાય કશું કાઢશે ! મારા આત્મ-કલ્યાણ માટે તેમજ આ ચીમનભાઈની તપધર્મની ઉજવણી કરવાના શુભ ભાવ જાગ્યા છે. તેની સફળતા માટે આપ જેવા શાસ્ત્રનુ-ગીતાર્થ મુનિ ભગવતો ત્યાં પધારે તે શાસનની સાનુબંધ-પ્રભાવના થાય રદિ”
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના “વર્તમાન જેગm કહેવાની સાથે અમદાવાદ બિરાજમાન “પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મ. ની જેવી આજ્ઞા” કહી ટૂંકમાં સાધુ અને શ્રાવકના કર્તવ્યની ભૂમિકા સમજાવી.
મગનભાઈ સમજી ગયા કે “અમદાવાદથી આજ્ઞા લવાશે તે વાત પતી જશે.”
૧૬૯
Page #231
--------------------------------------------------------------------------
________________
10.OMGS
સમય
એટલે મગનભાઇએ શ્રી સ ́ઘના આગેવાનાન કાનમાં કહ્યું કે—
“ હવે અહી' બહુ કહેવા જેવું નથી. અહી' લગભગ સતિ છે. આપણે અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિ પાસેથી પત્ર લખાવવાની જરૂર છે.” કપડવંજના શ્રીસધે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ ન ખાવી માંગલિક સાંભળ્યુ.
આ રીતે સં. ૧૯૪૦ ના ચૈામસામાં આસે વદ બીજ લગભગ પૂજ્યશ્રીને કપડવંજ ખાજુ જવાના સંચાગ ઉભા થયા.
કપડવંજના શ્રીસંઘના આગેવાને દીવાળી પૂર્વે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ મૂળચ`દજી મ. પાસે જઈ પેાતાની અધી વાત કરી પૂ. ઝવેર સા. મ. ને ઉદયપુરથી કપડવંજ પધારવાની આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી.
પૂ. ગચ્છાધિપતિએ પત્ર-વ્યવહુાર કરી તમેાને ચેગ્ય જણાવીશ કહી આશ્વાસન આપી વિદાય કર્યા.
ત્યાર બાદ પૂ. ગચ્છાધિપતિએ પૂ. અવેરસાગરજી મ. ને પત્રથી પૂછાવ્યું, એટલે પૂજ્યશ્રીએ લખ્યું કે—“ સાહેમ ! એક પછી એક ધરૈકાના કારણે મારે આજે સાત ચામાસા ઉપવાઉપરી અહીં થઈ ગયાં. સામાચારી મુજબ આ પડતા કાળમાં વવામાં ન આવે તે પ્રભુ-શાસનની મર્યાદા
૧૭૦
Page #232
--------------------------------------------------------------------------
________________
Asson
અસ્ત-વ્યસ્ત થઈ જાય, મેં તે અહીં ઘણાં ફાંફાં માર્યા, બીજે વિરવા માટે ગયે, પણ તેવાતેવા કારણોથી ફરી અહીં આવવું પડયું અને સાત ચોમાસા ઉપરાઉપરી થયાં– માટે આપશ્રી હવે મને આ ક્ષેત્રથી બીજે વિચરવાની રજા આપે તે સારૂં.”
એ મતલબને પત્રવ્યવહાર થયે.
એકંદરે પૂજ્યશ્રીના પત્રોથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયશ્રીના હૈયાની વાત સમજીને શાસનના કામે સામાચારીના પાલનમાં અપવાદ સેવ પડે તેને બહુ દેખ ના લાગે આદિ જણાવી પૂ. ગચ્છાધિપતિશ્રીએ કા. સુ. ૧૨ ના છેલ્લા પત્રમાં જણાવ્યું કે–
કપડવંજ વાળની ભાવના તમારા પર વધુ છે, પ્રથમ પણ તમે ગયેલ ત્યારે ધર્મપ્રભ વિના વધુ થયેલ. તે શ્રીસંધના લાભાર્થે હવે કા. વ. ૩ના મંગળ દિવસે કપડવંજ બાજુ વિહાર કરે તે ઈષ્ટ છે!”
તેઓ મારી પાસે મુહૂત જેવડાઈ ગયા છે. પ્રથમ મુહ માગ. સુ. સાતમનું આવે છે. બીજું મુહત્ત માહ સુ. ત્રીજ કે દશમનું આવે છે. તમારા પગે તલીફ છે સાથેના સાધુની અનુકૂળતા બરાબર નથી. લાંબા વિહાર શક્ય નથી. માટે માહ મહિનાનું મુહૂર્ત સાચવશો,
૧૭
Page #233
--------------------------------------------------------------------------
________________
.
રત્નત્રયીની આરાધનામાં ઉદ્યત રહેજો. શરીર સંભાળજે. જોઈતું કરતું મંગાવજે.
લી, સેવક ગાકળની વંદના
સં ૧૯૪૧ કા. સુ. ૧૨ પૂજ્યશ્રીએ એક જ ક્ષેત્રમાં વધુ રહેવામાં શાસ્ત્રદષ્ટિએ ઔચિત્ય ન લાગતું. હેઈ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞા આવી ગઈ, એટલે કા. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં ચેમામું બદલવાની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર-કપડવંજવાળાની વાત વગેરે જાહેર કરી કા.વ. ને વિહાર જાહેર કરી દીધો.
આખે શ્રીસંઘ ખળભળી ઉઠશે. પૂજ્યશ્રીના રહેવાથી ઉદયપુર શ્રીસંઘમાં અનેરી ધર્મ જાગૃતિ આવી છે. ધર્મશાસન પરના અનેક આક્રમણે હઠયા છે, તે પૂજ્યશ્રી અહીં હજી વધુ સ્થિરતા કરે તે આગ્રહ કરવા લાગ્યા.
પણ પૂજ્યશ્રીએ બહુ જવાબ ન દેતાં મૌન ધારણ કરી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાને આગળ કરી વાતને શમાવવા પ્રયત્ન કર્યો.
પૂનમે ચાતુર્માસ–પરિવર્તન પ્રસંગે શ્રીસંઘે ખૂબ આગ્રહભરી વિનંતિ કરી. મૌન–એકાદશી સુધીને દઢ આગ્રહ રાખે.
૧૭૨
Page #234
--------------------------------------------------------------------------
________________
H
પણ પૂજ્યશ્રીએ કહ્યું કે-“પૂ. ગચ્છાધિપતિએ કા. વ. ૩ને વિહાર લખે છે, હવે મારાથી ન રહેવાય” આદિ.
છેવટે શ્રીસંઘના આગેવાનોએ એક અરજ કરી કે–
સાહેબ! અમારા શ્રીસંઘ પર કે શાસન પર કોઈ એવી આફત આવે અને અમે આપની પાસે દોડતા આવીએ તે જરૂર આપે અહીં પધારવાનું !!! આટલું વચન આપો !” હા –ના માં ડેમ સમય ગયે “છેવટે શાસનના કામે શ્રીસંઘ જ્યારે પણ યાદ કરશે ત્યારે હું અનુકૂળતા મુજબ પ્રભુ શાસનના સેવક તરીકે હાજર થવા વચન તે સાધુથી ન અપાય પણ પૂર્ણરીતે પ્રયત્ન કરી આવવા તજવીજ કરીશ !!!”
શ્રીસંઘે જોરદાર શાસનદેવની જય બોલાવી પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી,
કા. વ. ૩ના રોજ પૂજ્યશ્રીએ સવારે વિહાર કરી કેશરીયા બાજુ પ્રયાણ આરંવ્યું.
શ્રીસંઘના ઘણા ભાવિકે ઠેઠ કેશરીયાજી સુધી પગે ચાલતા પૂજ્યશ્રી સાથે ગયા.
પૂજ્યશ્રી કેશરીયાજીથી ડુંગરપુર થઈ ટીટેઈન શ્રી મુહરીપાર્શ્વનાથની નિશ્રામાં અઠવાડીયું રહી મોડાસાથી દહેગામ થઈ પૂજ્યશ્રીના દર્શન-વંદન બાર વર્ષે થતા હોઈ
-
૭૩
Page #235
--------------------------------------------------------------------------
________________
ખૂબ ઉમંગથી અમદાવાદ વંદન કરવા આવવા ભાવના દર્શાવી, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીએ લાભાલાભને વિચાર કરી મિડાસાથી લુણાવાડા થઈ સીધા કપડવંજ જવાની આજ્ઞા ફરમાવી.
કપડવંજવાળા પણ ઠેઠ કેશરીયાજીથી સાથે હતા. તેઓને પણ આગ્રહ કપડવંજ પધારવાને વધુ હતુંછેવટે પિ. સુ. પાંચમ લગભગ લુણાવાડા પધાર્યા અને પોષ વદ બીજે પૂજ્યશ્રી ધામધૂમથી મહા-મહત્સવ પૂર્વક કપડવંજમાં શ્રી સંઘના ભવ્ય સ્વાગતપૂર્વક પધાર્યા.
વ્યાખ્યાનમાં શ્રી પંચાશક-ગ્રંથના આધારે તપધર્મ અને તેને ઉઘાપનની મહત્તા–શાસ્ત્રીય-વિધિ પર વિવેચન શરૂ કર્યું.
શ્રીસંઘમાં અને ધર્મોલાસ જાગે, બીજા પણ પુણ્યાત્માઓને તપધર્મની મહત્તા સમજાઈ. તેના ઉજમણું માટે ભાવ થયે, પરિણામે અગ્યાર-છેડનું ઉજમણું શ્રીસંઘ તરફથી નક્કી થયું, અને ધામધૂમથી ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ મહા સુદ ત્રીજથી શરૂ થયે.
પ્રભુ-ભક્તિમાં રાખવી જોઈતી જયણા અને વિધિના ખ્યાલ પર ભાર મુકી પૂજ્યશ્રીએ શ્રીસંઘના ભાવિકેને કપડવંજના
૧૭૪
Page #236
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સઘળા જિનમંદિરમાં સ્વ-તે સ્વ-દ્રવ્યથી એકેએક પ્રભુજીની સેવા, પૂજા, ભક્તિ, આશાતના-નિવારણ આદિના મહત્વના કાર્યક્રમને મુખ્ય બનાવી સહુને પ્રભુભક્તિની યથાર્થ ભૂમિકાને પરિચય કરાવ્યું.
આનંદપૂર્વક શાંતિસ્નાત્ર સાથે મહોત્સવ પત્યા પછી પૂજ્યશ્રી વિહારને વિચાર કરતા હતા, પણ મગનભાઈ ભગતે પોતાની અંતર્થ્યથા માહ સુ. ૧૪ ના પૌષધમાં રાત્રે પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી અક્ષપાત દ્વારા હાર્દિક વેદના ઠાલવી, ભીષણ સંસાર-દાવાનલથી બચાવવા આજીજી કરી.
એટલે પૂજ્યશ્રી મગનભાઈના સંયમ–પ્રહણમાં આવી રહેલા અવરેની ગૂંચ ઉકેલવા ગ્ય માર્ગદર્શન જરૂરી હોઈ
શ્રી પંચાશકગ્રંથની વિવેચના વ્યાખ્યાનમાં શરૂ કરી માસકલ્પ કરવાની ભાવના રાખી સ્થિરતા કરી, વધુમાં પૂ. ગચ્છા ધિપતિશ્રીએ પણ કપડવંજ શ્રીસંઘના મહત્વના કામની સૂચના પત્ર દ્વારા આપી જણાય છે–તે કામના ઉકેલ માટે પણ સ્થિરતા કરવી ઠીક લાગી.
તે પત્ર નીચે મુજબ છે.
શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજે, શ્રી કપડવંજ મુનિ ઝવેરસાગર
૧૭૫
Page #237
--------------------------------------------------------------------------
________________
૦૦૦
જત તમારે કાગળ ૧ મહા સુદ ૧૦ ને લખ્યો આવ્યું તે વાંચ્યા છે, સમાચાર જાણ્યા ૪ ૪ ૪ રૂા. ૫૦૦ x x x જ્ઞાનમાં ૪ ૪ વાપરવામાં કોઈ હરકત દીસતી નથી.
દેવવિજયજી સારું પ્રત ભણવાને જોઈએ તે મંગાવશે. ગુણવિજયની વંદના વાંચજો તથા ચરિત્રવિજયની વંદના વાંચજો.
ભાવનગર આવેલો કાગળ બીડે છે તેને ઉત્તર ભાવનગર ૪૪ ૪ લખજે.
શેઠજીને ધર્મલાભ કહ્યો છે, તેણે વંદના લખાવી છે.
સં. ૧૯૪૧ ના માહ વદ ૧૩ વાર રવિ, કહેલું કામ સરળતાથી કેમ બને? તેમ રીતે સિદ્ધ કરવામાં ધ્યાન રાખજો+++પણ ધીમા રસ્તે પાડશે. એટલામાં જાણજો.” " આ પત્રના પાછલા ભાગે તા.ક. રૂપે જે લખાણ છે તેમાં જે કામને નિર્દેશ છે, તે કઈ મહત્ત્વનું જણાય છે, જે માટે પૂ. ગચ્છાધિપતિશ્રીએ વ્યવસ્થિત ભલામણ કરી છે, આ અંગે પણ પૂજ્યશ્રીએ કપડવંજ વધુ સ્થિરતા કરી હોય એમ લાગે છે.
૧૭૬
Page #238
--------------------------------------------------------------------------
________________
......
GH@MGXCMG
માહ વદ ચૌદશના વ્યાખ્યાનમાં બાલાસીનારવાળા શેઠ ઉત્તમચ'દ જગજીવન આદિ આગેવાનાએ ક્ષેત્ર-સ્પના કરવા વિનંતિ કરી, એટલે પૂજ્યશ્રીએ કપડવંજમાં સ્થિરતા માસ–કલ્પની થઈ ગઈ. એટલે ક્ષેત્રાંતર કરવા જવા ભાવના દર્શાવી, પણ કપડવંજ શ્રીસંઘે ફાગણ-ચામાસી નજીક હાઈ તેની આરાધના કરાવવા ખૂબ વિનંતી કરી, મગનભાઈભગતની ગૂંચ પણ હજી પૂરી ઉકેલાઈ ન હતી, એટલે બાલાસિનારવાળાને ફાગણ-ચૌદશ પછી આવવાની ભાવના દર્શાવી કપડવંજમાં ફાગણ-ચૈામાસી અંગે સ્થિરતા કરી.
આ દરમ્યાન શ્રીસંઘની મહત્વના વહીવટી–તંત્ર અ’ગેની ગૂંચા ઉકેલાઈ, મગનભાઇ ભગતને પણ સંયમ અંગેની ભાવનાના પંથે વધુ પ્રકાશ સાંપડયા.
એકદરે પૂજ્યશ્રી કપડવંજ શ્રીસંધને પ્રભુશાસનની સફળ આરાધનાના પંથે પ્રાત્સાહિત કરી પૂ· ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીના મનઃસ્વાસ્થ્યને વ્યવસ્થિત કરી નાની માળ— વયના પૂ. ચરિત્રનાયકશ્રી કે જે તે વખતે નવ વર્ષોંની વયના હત!, તેમના હૈયામાં પ્રભુ-શાસન- સયમ અને ધમ ક્રિયાઓની અ-વિસ્મરણીય છાપ ઉપસાવી,
ફાગણ વદ બીજના રાજ પૂજ્યશ્રીએ બાલાસિનાર તરફે વિહાર કરી લસુંદ્રામાં એ દિવસ સ્થિરતા કરી ફ્રા.વ.
૧૭૭
૧૨
Page #239
--------------------------------------------------------------------------
________________
પાંચમ સવારે બાલાસિનાર પધાર્યાં.
તે વખતે સવેગી સાધુઓની ખૂબ જ જૂજ સખ્યા હાઈ બાલાસિનાર ક્ષેત્રમાં ધાર્મિક-વાતાવરણ સાવ ઝાંખું થઈ ગયેલ, અઠવાડીયુ સ્થિરતા કરી વ્યાખ્યાન દ્વારા લેકીને ધમશાસનની ભૂમિકાની ઓળખાણ કરાવી આરાધના માટે પ્રાત્સાહિત કર્યાં.
પરિણામે ફેશવલાલ દલછારામભાઈને ત્રી ઓળી કરાવવાની ભાવના જાગી. પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રાકી સામુદાયિક ચૈત્રી ઓળી વિધિપૂર્વક કરાવવાનુ નક્કી ક્યું. પૂજ્યશ્રીએ પણ વિશિષ્ટ લાભ જોઈ સ્થિરતા કરી ચૈત્ર સુદ પાંચમથી શ્રીપાલચરિત્રની માર્મિક વિવેચના શરૂ કરી. આરાધકોને પ્રોત્સાહિત કર્યાં. વિધિ સહિત નવપદજીની ઓળીમાં ૭૦ થી ૮૦ ભાવિકો જોડાયા. આંખેલ તા રાજ ૧૨૫ લત્રભગ થવા લાગ્યાં
ખપેારે ચાસઢ–પ્રકારી પૂજા ઠાઠથી ભણાવાતી. નવ દિવસ ભવ્ય ધર્માંત્સવના દિવસ તરીકે આખાલ–ગાપાલ સહુને આનંદદાયી રીતે પસાર થયા.
ચૈત્ર વદ એકમે પારણા કરાવી કેશુભાઈએ દરેકનુ *કુથી તિલક કરી શ્રી ફળ-રૂપિયા આપી બહુમાન કરી પેાતાને જન્મ પાવન-ધન્ય બનાવ્યે..
૧૭૮
Page #240
--------------------------------------------------------------------------
________________
BLE
ચૈત્ર વદ બીજના રાજ પહેજના આગેવાને આવ્યા, નમ્રભાવે વિનતિ કરી કે—
.............
“ ગામમાં નગરશેઠને ત્યાં વર્ષીતપ છે તેનુ પારણુ` અખાત્રીજે આવે છે, કારણવશ શ્રી સિદ્ધગિરિ જવાય તેમ નથી, તેથી ઘર-આંગણે આપશ્રીની નિશ્રામાં મહાત્સવ કરી વી તપની ઉજવણી કરવી છે, તેા જરૂર પધારા.
પૂજ્યશ્રીના મનમાં એકવાત હતી કે—“ ચરિત્રનાયકશ્રીના માનસમાં જે સકારા સીંચ્યા છે, તેના વધુ વિકાસ થાય તે શાસનને અત્યારે જરૂર છે—સમથ –પુર ધર આગમાભ્યાસી પ્રૌઢ પ્રાવચનિકની—તેનું ઘડતર નાની માળ–વચે ચેાગ્ય સ`સ્કારો સાથે સયમ-ગ્રતુણુ દ્વારા થઈ શકે.”
,,
આવી કઈક શાસન-સાપેક્ષ પ્રશસ્ત-ભાવનાથી શ્રીસ ધની વિનતિને માન આપી,‘ક્ષેત્રસ્વરોના મહીયલી સમજી પુન્નુઃ કપડવંજ ચે. ૧.૭ના રાજ પધાર્યાં, નગરશેઠ તરફથી ભવ્ય સામૈયુ થયેલ.
તે વખતે સ ંવેગી-સાધુએની ખૂબ જ આછી સખ્યા ડાઈ યથાશકય રીતે દીક્ષા આપી તારવાની સાથે સાથે મુદાય-ખળ વધારવા તરફ પણ પૂજ્યશ્રી લક્ષ્યવાળા હતા.
૧૯૭૯
Page #241
--------------------------------------------------------------------------
________________
SPL હર
છે
.
આમ
.
જો કે તેમાં છવસ્થતાને કારણે કયાંક ગૂચે પણ જબરી ઊભી થતી, કે જેને નિર્દેશ નીચેના પત્રોમાંથી મળે છે
તમારી ચિઠ્ઠી વદ ૧૩ ની ગઈ કાલે વાંચીને વદ ૧૪ ની ચીઠ્ઠી આજે પહોંચી છે, સમાચાર જાણ્યા છે. -
બીજુ કાળાકજબૂદીપને પટ પો લખે ને વદ, ૧૧ની ચિઠ્ઠી લખી હતી, પણ તે ચિઠ્ઠી અમને મળી નથી. . બીજું વદ ૧૪ ચિઠ્ઠી તમે...સાવી ઉપર પ્રથમ લખી. તમે આપી છે, તે પાછી મંગાવી નહીં તે તે...કીયે અપાસરે છે, તે તે અમારે તેની જોડે પરિચય નથી, અને તે પહેલાના રાગી છે એટલે અમારાથી શી રીતે પાછી મંગાવાય ?
તે ડોશીવાડાની પોળમાં સીમંધર સ્વામીજીના દેરા પાસે સુરજબાઈ સામણના અપાસરામાં રહે છે, તે જાણજે.
તમે પુખ્ત વિચાર કરીને વાત કરજો કેમકે.. છે, તેની બૈરી જીવતી છે, માટે પછાડીથી ભેપાળું કાઢે xxxxxવાતે આપણે વિચાર કરીને માણસ જોઇને વાત કરવી.
xxxx સાબૂ મણ-૧ મોકલવાxxxxxક્ષેત્રલોક પૂરણ થવાને - વાર છે તે જાણ્યું
બીજુ તમને xxx લાભનું કારણ ના દેખાય તો તમે અતરે આવજે તેમાં આવા ય છે વિચાર કરીશું ૪૪૪તાપ બહુ
Page #242
--------------------------------------------------------------------------
________________
પડે છે xxx અમારે વડેદરા xxકામ છે, માટે તમે વહેલા વહેલા વિહાર કરશો.
તો આવો એટલી વાર છે તે જાણ મિતિ ૧૯૪૧ના ચૈતર વદ ૦)) વાર બુધ
લી. તમારે સેવક હીરજી સર્વ સાહેબ ૧૦૦૮ વાર વંદના વાંચજો પદમસાગર પાસેથી xxx લેક પ્રકાશનના પાના આવ્યા છે.
ઉપર લખ્યું છે કે–અમદાવાદ આવજે તે પછી વિચારીશું xx પણ xxxx માટે તમે જ્યારે વિહાર કરવાનું ૪૪ તે અમને લખજે ૪૪ તમારે છાણ જવું છે અમે પણ તમારા વિહાર પછી નિકળવાનું કરીએ તે જાણજે પછી સાથે વડોદરા જઈશું”
ઉપરના પત્રમાં ખૂબ જ મહત્વની વાત જણાય છે, કાગળના મથાળે બધા પત્રની જેમ પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.નું નામ નથી, પણ પત્રની વિગતે પરથી પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર હોય તેમ લાગે છે.
આ પત્રનું તારણ આ પ્રમાણે સમજાય છે.
૦ પત્રમાં પ્રથમ તે જે કોઈ દીક્ષાથી–ભાઈ માટે પૂજ્યશ્રી પ્રયત્ન કરી રહ્યા છે તે અંગે, સાવચેતીપૂર્વક કામ કરવા ભલામણ છે.
તમારા અને
ને પછી સા
૧૮૧
Page #243
--------------------------------------------------------------------------
________________
સમુદાય વધારવાની જિજ્ઞાસા સારી, પણ શાસન-ધર્મને નુકશાન પહોંચે તે તરફ પૂ. ગચ્છાધિપતિશ્રીને અંગુલિ– નિદેશ છે.
છે તે વખતે કપડવંજને દેશી સાબુ-ઉદ્યોગ આખા ભારતમાં પ્રખ્યાત હવે જોઈએ, જેથી વિશાળ સમુદાય અપેક્ષાએ તેમજ અભક્ષ્ય-પદાર્થરહિત ગૃહોદ્યોગ તરીકે હાથે બનાવેલ નિર્દોષ રીતે ગૃહસ્થના ઘરથી જોઈએ તેટલે મળી રહે-તે અપેક્ષાથી એક મણ જેટલે મેકલવાની તજવીજ માટેનું સૂચન છે.
૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને વિશિષ્ટ-હેતુથી વડોદરા જવું જરૂરી લાગે છે, પણ પૂજ્યશ્રીની રાહ ખાસ જોવાય છે, તે બતાવી આપે છે કે પૂજ્યશ્રીનું સ્થાન પૂ. ગચ્છાધિપતિના હૈયામાં
પત્રના પાછલા ભાગે વળી મહત્વની વાત જણાવી છે કે—“ તાપ વધુ છે કરી કદાચ તમે ન આવી શકે તે જણાવશે, પણ તમારે છાણું જવું છે તે તમે અહીં આવે! પછી સાથે જઈશું.”
એટલે પૂ. ગચ્છાધિપતિ પૂજ્યશ્રીને પિતાની પાસે બોલાવી યોગ્ય વિચારણા કરી વડેદરા તરફ વિહરવા ઈચ્છે છે.
૧૮૨
Page #244
--------------------------------------------------------------------------
________________
1
0
પૂજ્યશ્રીના વ્યક્તિત્વની પૂ. ગચ્છાધિપતિના હૈયામાં કેવી અદૂભૂત છાપ હશે? કે પૂજ્યશ્રીની સલાહની અપેક્ષા ગચ્છાધિપતિ પણ રાખતા.
૦ વળી છાણું દીક્ષાની ખાણ તરીકે તે વખતના કાળે પણ તે ભૂમિ એવી સામર્થ્યવાળી હશે કે જેથી પૂજ્યશ્રી છાણ જવા ઈચ્છે છે.
ઉપહાર વાત
ન મ મકની તૈયારી હોય કે મથી
છાણું જવા 'ક મુમુક્ષુની તૈયારી હોય કે કાચી તૈયારીને પાકી કરવાની હોય.
આ રીતે તે કાળમાં છાણુની મહત્તા કેટલી પૂજ્યશ્રીના હૈયામાં હશે? તે પણ આ પત્રથી સમજાય છે”
આ રીતે પૂજ્યશ્રી કપડવંજ રહ્યા રહ્યા પણ, છાણ-અમદાવાદ આદિ સ્થળે એ મુમુક્ષુઓની તપાસ સખી, પ્રભુ-શાસનના પંથે તેઓને સફળ આરાધક બનાવવા મથામણ કરી રહ્યા.
વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે અવારનવાર આવે, સામાયિક કરે, પૂજ્યશ્રીના સંપર્કમાં આવી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ જ વિશિષ્ટ કેટિની પૂર્વજન્મની આરાધનાના બળે ઉદાત્ત તાત્વિક–વિવેક-દષ્ટિને વધારો કરી
Page #245
--------------------------------------------------------------------------
________________
...ge
.........
......
પ્રભુશાસનના ચારિત્રધમ પ્રતિ અજ્ઞાનભાવે પણ આકર્ષાઈ
રહ્યા હતા.
.......
પૂજ્યશ્રીને પણ ચરિત્રનાયકના ઉદ્યમી વલણને જોઈ મગનભાઈ-ભગતની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર મનોકામના પુ. ચરિત્રનાયકશ્રીના સંયમ ગ્રહણ કરવાના આદર્શને મળ પૂરનાર બનશે-એમ ધારી ખૂબ પ્રમેદભાવ થયેલ.
નગરશેઠની પૂત્રવધૂને વર્ષીતપના પારણા નિમિત્તે શ્રી અષ્ટાપદજીના હેરે ભવ્ય અષ્ટાદ્દિકા મહાત્સવ થયેલ, શાંતિસ્નાત્ર પણ ઠાઠથી થયેલ.
વૈ. ૩. ૩ ના મંગળ દિને ચતુવિધ શ્રીસંઘને વાજતે-ગાજતે ઘર આંગણે ખાંધેલ ભવ્ય મડપમાં પધરાવી પૂ. જ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ માંગલિક અને તપધમ નું પારણું એટલે
“ કનિર્જરાના વિશિષ્ટ-અધ્યવસાયાના બળવાળી શ્રેણીગત નિર્જરા કરી શકાય, તેવી ભૂમિકા મેળવવાના લાભ સાથે તપધમ માં આગળ વધાય–”—આદિ ઉપદેશને સાંભળી ગુરુ મહારાજને ઈક્ષુ-રસ વહેારાવી સકળ શ્રીસંઘનુ બહુમાન કરી ચેાગ્ય—સમયે પારણું કરી વષી તપની મંગલ સમાપ્તિ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી.
૧૮૪
e
Page #246
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીએ વૈશાખ સુદ છઠના દિવસે અમદાવાદ તરફ વિહારની તૈયારી કરી, કેમકે પૂજ્યશ્રીને ખાસ વિશ્વાસુ અને પૂ. ગચ્છાધિપતિશ્રીના પણ અંગત ભક્ત શ્રાવક શ્રી રોકળભાઈને પત્ર નીચે મુજબ આવેલે–
“ગઈ કાલે ચીઠી ૧ લખી છે તે પેચી હશે જ!
વિશેષ શ્રી રતલામવાળા શેઠ દીપચંદજી જેરાવ રમલજીવાળા ભૂપતસંગજી ના દીકરા શ્રી સિદ્ધાચલજી છે, તે વૈશાખ સુ. ૮૯ અમદાવાદ આવવાના ઉચિત સાંભળો છે,
માટે તમે તે ઉપર તરત અતરે આવજો
બીજુ એઓને આવવાને ઢીલ હોય તો તે પછીથી આવે, પણ તમારે તે પરથમ આવવું.
કેમકે તમે તેને મળે તે ઠીક છે, માટે વખત ગુમાવ નહી, એમ અમારી ધ્યાનમાં આવે છે, તે તમે તમને પાલીતાણા કાગળ લખજે કે હું કપડવણજથી અમદાવાદ આવવાને છું. ને ફલાણી તારીખે આવીશ.
તમે અમદાવાદ કયારે પધારવાના છે? મને અમદાવાદ કાગળ લખશે ને અમદાવાદમાં મારા કાગળનું ઠેકાણું
બાઈ ઉજમબાઈની ધર્મશાળામાં મુનિ મૂળચંદજી મહારાજ કે પાસ-એમ કરો એટલે મને પોંચી જશે.
૧૮૫
Page #247
--------------------------------------------------------------------------
________________
ખ૦૦
એ રીતે નજરમાં આવે તે લખશે, હવે વિશેષ વાત લખવાની નથી. શાથી કે રૂબરૂમાં વિચાર થશે તે જાણજે. મિતિ સં. ૧૯૪૧ના વૈશાખ સુદ ૧ ગુરૂ
લી. આપને સેવક ગોકળજીની વંદના આમાં રતલામના શેઠીયા પાલીતાણથી અમદાવાદ આવવાના છે, તે તે પ્રસંગે પૂજ્યશ્રીની જરૂરી હાઈ પૂ. ગચ્છાધિપતિશ્રીના અંગત શ્રાવકે પૂજ્યશ્રીને કપડવંજથી પધારવા આ પત્રમાં જણાવ્યું છે. ' પણ– “સાધુ જીવનમાં ક્ષેત્ર-સ્પર્શના પ્રબળ હોય છે, તેથી પૂજ્યશ્રીએ આ પત્રના આધારે અને પિતાને પણ પૂજ્ય શ્રીગચ્છાધિપતિને વાંદવાની-મળવાની ઘણી ઉત્કંઠા હતી જ, બાર વર્ષના વહાણા વીતી ગયેલ, તેથી પૂ. ગચ્છાધિપતિ પાસે આવવાના શુભ સંકલ્પથી વૈ. સુ. છઠના રોજ કપડવંજથી અમદાવાદ તરફ વિહારનું વિચારી જાહેરાત પણ કરેલ. "
પણ ભાવીયેગે દીપવિજ્યજી મ. ની તબિયત બગડવાથી સુ. છઠ ને વિહાર બંધ રહ્યો. ગમી ને ઉપદ્રવ જરા વધુ હેઈ વધુ ચાંપતા ઉપચારે લેવામાં વિહારની વાત બેરભે પડી ગઈ.
આ દરમ્યાન વૈ. સુ. દશમના રેજ ઉદયપુરથી આઠ, દશ આગેવાન શ્રાવકે આવ્યા !
Page #248
--------------------------------------------------------------------------
________________
meuminiumm.innamrumenormour
CAMPARAN
minatommon पूजयश्री विनती ४03-"बापजी सा. ! मांने आप सूना मुकीने पधार गया, बठे तो धणी विना खेत सूना सी दशा होइ रही है। बापजी ! मां पर दया लावो। खेतर तो परो। बिगडो ! कांइ करा आप अठाने पधार गया और ई मिथ्यात्वी लोंग खेतरने भेली रह्या ।। बापजी दया करो। पधारो वठने । આદિ ખૂબ આગ્રહભરી વિનંતી કરી.
__ पूoयश्री युं - " आपकी बात सच्ची ! परंतु क्या हम हमेशा वर्हा बैठे रहे। यह तो संभव नहीं विना इच्छा के भी आग्रहवश कारणसर सात चौमासे तो किये ! साधुपनेकी मर्यादाका तो ख्याल रखना चाहिए हमको माहि
श्री सपना मागेवानामे ४ह्यु -" आपकी बात सच्ची ! मां लोगांका स्वार्थ वास्ते तो आपने इं केवां नी, फायदो तो शासनरे ज हुवो और बीच-बीचमे आप पधार गया बहारला गावांने विचरवाने मी थोडा ही रोक्या? बापजी सा! दया करों अब ! मांकी तो शान बिगड जावेला ! शासन की जो शोभा आपने बढ़ाई है, उसमें भी काफी फरकः पडेला ! माह
. न्यश्री पूच्यु -क्या बात है ? यह तो कहो ! श्री धना मागेवानाये युं - " बापजी ! दुढीयारा वडा पूज्यश्री अब के चौमासा बास्ते आई रहा है ! बणां लोगा इसी बात फैलाई है कि-सवेगी साधुओं ने उदयपुरमें उल्टा-सुल्टा प्रचार करके लोगों
१८७
Page #249
--------------------------------------------------------------------------
________________
............
.
.
......................
को मूर्ति पूजाके अधर्म में फसाना चालु किया है, वणरा प्रतिकार वास्ते मी आवां हां”
और “दुकालमें अधिक मास"की ज्यु आर्यसमाजी लोग भी विदेहानंदजी नाम के धुरंधर महात्माने पंडितों के परिवार के साथ श्रावणभादो दो महिने के लिए बुला रहे है !”
बापजी ! ढुंढीया और समाजी दो ही एक वईने मांकी तो इज्जतशान धूल में मिला देई ! मी कंइ वणारा बतंगडने झेल सकां!
बापजी ! किरपा करों! आपमें गजबकी तर्कशक्ति है, आपने ही तो हमारे श्रीसौंघकी लाज पहले भी इन ढुंढियों और समाजीयों के तूफान के समय रक्खी हैं, मी कठे जावां ? और तो मी लोगों की बात सुणे ही कूण ?”
आप तो मांरा मां-बाप सा हो! बच्चो भूको वे कि दुःखी वे तो मां-बापरे आगे नी रोवे तो कठे जाय ?" माह
પૂજ્યશ્રી ભારે ગૂંચમાં પડયા, એક બાજુ પૂ. ગચ્છાધિપતિશ્રી પિતાને વડોદરા બાજુ જવા માટે સલાહ-પરામર્શ માટે અમદાવાદ બોલાવે છે ! પિતાને પણ બાર-બાર વર્ષે પૂ. ગચ્છાધિપતિશ્રીની શીળી છાયા મળે તેવા સંગે કુદરતી રીતે ઉભા થયા છે–ને આ ઉદયપુરવાળાની વાત પણ વિચારવા જેવી ! શાસન પર આક્રમણ આવે ત્યારે શક્તિ-શાળીએ પૂરા સામર્થ્યથી રક્ષા માટે તૈયાર થવું જોઈ
એ. આદિ
૧૮૮
Page #250
--------------------------------------------------------------------------
________________
04400...
.......
.............
છેવટે ઉદયપુરના શ્રીસ’ઘને અમદાવાદ પૂ. ગચ્છાધિપતિ
પાસે જવા સૂચવ્યુ' કે
“ મેરી તો અવાજ ામ નહી. જરતી હૈં।રોના હી વાતે મેરે लिए महत्वकी हैं। अतः मैं तो अब पू० गच्छाधिपति श्री की जो आज्ञा होंगी वह शिरोधार्य करने को तैयार हू, आप अमदावाद पधारें तो
अच्छा ?
ઉદયપુરના શ્રીસંઘ કાયČસિદ્ધિના ઉદ્દેશ્યથી પૂજ્યશ્રીને —મ નામ રેર ન આવે તત્ર તા આપ યહી વિરાનના એમ વિન'તિ કરી અમદાવાદ તરફ રવાના થયે.
અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીને બધી વાત કરી, સાત ચામાસામાં કેટલી ધર્મની જાહેાજલાલી અને શાસનની પ્રભાવના થઈ તે વિગતવાર શ્રીસંધના આગેવાનાએ જણાવી આ વર્ષે સ્થાનકવાસીએ અને આય સમાજીના ટક્કર સામે ટકી રહેવા માટે પૂજ્યશ્રીને ચાતુર્માંસાથે મેકલવા ખૂબ આગ્રહ કર્યાં, તે આપની આજ્ઞાને શિરાધાય કરશે તે મતલખના લખાણના પત્ર પણ રજુ કર્યાં.
પૂ. ગચ્છાધિપતિશ્રીને પૂ. જ્યશ્રી સાથે ગંભીર વિચારણા માટે રૂબરૂ તેમની જરૂર હતી, પણ ગમીના દિવસ, ટાઈમણૂકે એટલે અમદાવાદ રૂબરૂ ખેલાવવાની વાતને ગૌણ કરી તે
૯
Page #251
--------------------------------------------------------------------------
________________
વાત પત્રથી કે માણસ-દ્વારા પતાવી દેવાનું વિચારી શાસનનીરક્ષાની વાતને વધુ મહત્વભરી માની પૂ. ગર છાધિપતિશ્રીએ ઉદયપુરવાળાની વિનંતિ માન્ય રાખી ક્ષેત્રસ્પરના સ્ટીયરી ન્યાયને આગળ કરી પૂજ્યશ્રીને ઉદયપુર બાજુ વિહાર કરવા સૂચવ્યું.
ઉદયપુરને શ્રીસંઘ આજ્ઞા-પત્ર લઈ પાછો કપડવંજ આવ્ય, પૂજ્યશ્રીને પત્ર આપ્યું, પત્ર વાંચીને પૂજ્યશ્રીએ પણ સઘળી માનસિક-ભાવનાઓને ગૌણ કરી પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી વ.સુ. દશમના પ્રભુ મહાવીર-સ્વામીના કેવળજ્ઞાન–કલ્યાણકના દિવસે ઉદયપુરવાળાને પ્રસ્થાન રૂપે પિથી આપી . સુ ૧૧ સાંજે વિહાર કરવાનો વિચાર જણાવ્યું.
પૂજ્યશ્રીએ કપડવંજથી ૧. સુ. ૧૧ સાંજે ઉદયપુર બાજુ વિહાર કર્યો, વૈ. વ. ૩ ના રોજ લુણાવાડા પધાર્યા. ત્યાંના શ્રીસંઘમાં દેવદ્રવ્ય અંગેના હિસાબી ચેપડા સરખા કરાવ્યા.
ડું કામ બાકી રહ્યું, પણ ઉદયપુર પહોંચવાની ઉતાવળમાં ચાર-પાંચ શ્રાવકેને તે કામ ભળાવ્યું.
વળી ત્યાં દહેરાસરનું કામ અટકેલ તે પણ સમજણ પાડી ચાલુ કરાવવાનું શ્રાવકને સમજાવી ઉદયપુર તરફ વિલર કર્યો.
Page #252
--------------------------------------------------------------------------
________________
on
૦૦૦૦૦૦૦૦
જેઠ સુ. ૧૦ ડુંગરપુર પહોંચ્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે આવેલ, જેઠ સુ. ૧૩ કેશરીયાજી પધાર્યા, ત્યાં ચૌદશની પકખી, આરાધના ઉદયપુરના અનેક શ્રાવકો સાથે કરી વદ ૧ સવારે ઉદયપુર તરફ વિહાર કર્યો.
જેઠ વદ-૫ સવારે ધામધૂમથી ઉદયપુરના શ્રીસંઘે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ કરાવ્યું.
પૂજ્યશ્રીને ઉદયપુરની જનતાને ધાર્મિક-મિજાજ અને વાતાવરણને ચિર-પશ્ચિચ હાઈ છેડતી કરવાને પ્રયત્ન અપનાવવાને અદલે પ્રશ્ન સામે આવે એટલે જોરદાર પડકાર કરવાની નીતિ રાખી જોરદાર ઉપદેશ શરૂ કર્યો,
ચેડા જ દિવસમાં સ્થાનકવાસીના મોટા ધુરંધર ગણાતા વિદ્વાન મ. શ્રીકિશનચંદજી અને ચંપાલાલજી આદિ સાધુઓ અસાડ સુદમાં ઉદયપુર પધાર્યા.
આવતાં જ “રી મા ફી ના—” આદિ, મુદ્ર ઢાળે અને “અહિંસા પરમો ધર્મ એ વૈદિક ધર્મસૂત્રને આગળ કરી “નહીં હિંસા થઈ ર્મ નહીં” ના ઘેષ સાથે પિતાના ભક્ત શ્રાવકને મત-સંપ્રદાયની ચાર દીવાલ વચ્ચે રોકી રાખવા મૂર્તિપૂજા અંગે શાસાના પાઠોના નામે જેમ તેમ વાત જાહેરમાં રજુ કરવા માંડી.
-
૧૯
Page #253
--------------------------------------------------------------------------
________________
100
એટલે પૂજ્યશ્રીએ એક પછી એક મુદ્દાને વ્યવસ્થિત રીતે છણાવટ સાથે શાસ્ત્ર, સિદ્ધાન્ત તર્ક અને વ્યવહાર ચારે પરીક્ષામાંથી પસાર કરવા સાથે શ્રેતાઓને સચેટ ઠસાવી દીધું કે– “પ્રભુ-પૂજા એ ગૃહસ્થનું કર્તવ્ય છે જ !” - વધુમાં હિંસા પરમો ધર્મ: સૂત્ર વૈદિકનું મિથ્યાત્વના કારણમાં ઉદયનું પ્રતીક છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાવી જિનશાસનમાં તે “સાપ ધબ્બો” વેસ્ટિપwત્તો ધો” આદિ સનાતન સૂત્ર દ્વારા “નિના પરમ ધર્મની મહત્તા જણાવી. - તેમજ “નહીં હિંસા વહાં ઘર્મ નહી ” સૂત્રની પોકળતા હિંસાના સ્વરૂપ-હેતુ-અનુબંધ ત્રણ ભેદ દર્શાવી પૂજા સિવાય પણ સામાયિક-પ્રતિકમણ-દાન-દયા આદિ દરેક પ્રવૃત્તિમાં હિંસા તે છે જ! તે પછી ધર્મ કયાં? આદિ તર્કોથી
નહીં મારા વહ ધર્મ” એ સનાતન સૂત્ર પૂજ્યશ્રીએ રજુ
- સ્થાનકવાસીઓના પૂજ્યજી અને આગેવાન શ્રાવકેના કાને આ બધી વાત પહોંચી એટલે જીભની ખણજથી પ્રેરાયેલા વિતંડાવાદમાં પ્રવીણ એવા તે સાધુઓએ જાહેરમાં ચેલેંજ રૂપે જાહેરાત કરી કે–વે વધુ હિંસા ધર્મ ગૌર मूर्तिपूजा शास्त्रसे प्रमाणित करने की हिंमत रखता हां तो हम. शास्त्रार्य करने को तैयार हैं"
૧૯૨
Page #254
--------------------------------------------------------------------------
________________
મેં વહ જ જોવા આગળ
ન
પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાન શ્રાવકોને બોલાવી અગ્રગણ્ય-શ્રાવકોને સ્થળ અને લવાદી નકકી કરવા સ્થાનકવાસી સંઘના આગેવાને પાસે મેકલ્યા.
સ્થાનકવાસી શ્રીસંઘના આગેવાન શ્રાવકેએ કહ્યું કે – " ये महाराज तो दिग्गज बिद्वान है इनकी सर्वतोमुखी विद्वत्ताका परिचय हमें पहले क्या नहीं ! पहले भी तो चर्चा हुई थी। सार क्या निकला ? फाल्तूकी इस झंझटसे दूर रहा जाय तो ठीक!
આપણું શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે –“વાત તો आपकी ठीक है। कि'तु संतोने जाहिरमें चेले'ज दी. हो तो एक बार हमारे महाराजका संदेश उन संतो तक पहुचाना तो चाहिए !”
છેવટે સ્થાનક્વાસી આગેવાન શ્રાવકેને લઈ આપણા શ્રીસંઘના આગેવાન ભાઈ એ સ્થાનકવાસી સં તેને મળ્યા. બધી વાત કરી કે- " हमारे संबेगी महाराज शास्त्रार्थ द्वारा प्रमाणित करने को तैयार हैं कि हिंसामेंभी धर्म हैं, और मूर्तिपूजा शास्त्रसिद्ध है, आप जगह और વ્યથા નિર્ણય કરશે ને સૂવિત . આદિ.
સ્થાનકવાસી સંતના આગેવાન શ્રી કિશનચંદજીએ ધાયું હતું કે
સંવેગી સાધુમાં કયાં એટલી તાકાત હશે કે અમારી સામે શાસ્ત્રાર્થ કરે” એમ ધારી માત્ર ફૂંફાડે બતાવવા જાહેર
૧૯૩,
Page #255
--------------------------------------------------------------------------
________________
માં ચેલેંજ કરેલ, પણ આ તે ખરાખરીના ખેલ આવ્યા એટલે જરા વાતને મીજી રીતે ઢાળી મેલ્યા કે—
८८
भैया ! शास्त्रार्थ करना हो तो हमारी ना नहीं ! किंतु क्या कभी इन बातों का निर्णय आज तक हुआ है क्या ? वाद-विवादमें समय खराब करना ठीक नहीं, फिर भी यदि उनकी च्छा इहो तो हम तैयार है, किंतु मध्यस्थकी याद जरूरत है। हम ही आपस में एक दुसरे की समझ लेंगे उडी शास्त्रार्थनी बात ढीबी भुडी.
बात
સ્થાનકવાસી શ્રાવકોએ પણુ કહ્યું કે “ महाराज ! इन बतंगबाजी में क्या कल्याण हैं। आप अपनी बात सुनाओगे। वे अपनी बात सुनायेंगे ! किन्तु असलीयतमें क्या है ? वह तो ज्ञानी जाने !
षहले भी तो यहाँ इन संवेगी महाराजसे वाद-विवाद हुआ था એમ કરી શાસ્ત્રાની વાત પર ઠંડું પાણી રેડાયું.
छेवटे आप श्रीसंघना भागेवाना "जैसी आपकी इच्छा "कही ला थर्म गया, पूज्यश्री पासे भावी अधी बात अरी.
पूज्यश्रीये उह्युं डे– “ अपने को अब कोई बात चला करके नहीं कहनी है, अब शायद वे मूर्त्ति पूजाकी बात जोरदार नहीं छेडेगे, और यदि छेडेंगे तो अपने लिए जाहिर में बैठकर उनकी बातोंका जवाब देनेका क्षेत्र खुल्ला ही है ! कौन रोकेगा ! ही वातने ढीली भुडी हीधी. સ્થાનકવાસી સંતાએ પણ “ અહુ ટક્કર લેવા જેવી નથી, નહી' તા શાસ્ત્રના જાહેર પગલાથી ઉલટામાં આપણા
૧૯૪
Page #256
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી-વર્ગમાંથી કેટલાય કુટુંબે પ્રથમની જેમ છૂટા થઈ જશે.” એમ ધારી કંઈ વધુ જાહેરમાં બેસવાનું જ બંધ કરી દીધું.
પ્રથમથી જ પૂજ્યશ્રીની વિદ્વત્તા, સચેટ તર્ક-શક્તિ આદિને અજબ પ્રભાવ પડી ગયે અને શ્રીસંઘમાં શાંતિ આખા ચેમાસા દરમ્યાન રહી. -
આ બાજુ આર્યસમાજીએ હરદ્વારથી વિદેહાનજી નામના ધુરંધર સંન્યાસી વિદ્વાનને શ્રાવણ-ભાદર બે મહિના માટે તેડી લાવ્યા.
તેમણે પણ શ્રાવણ વદમાં પિતાના પ્રવનમાં મૂર્તિપૂજા અંગે અને જૈન ધર્મ - અંગે આક્ષેપાત્મક રજુઆત કરી. - પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાને મારફત સનાતનીઓના આગેવાનો સંપર્ક સાધી આખા ઉદયપુરની સમસ્ત હિંદુ-પ્રજાનું બળ કેળવી બધાના મુખ્ય આગેવાનોને તે સચેટ તર્કો અને વેદ-મૃતિના પુરાવા ટાંકી આર્યસમાજી-સ્વામીજી પાસે મેકલ્યા.
શરૂમાં તે સ્વામીજીએ અસત્પ્રલાપોથી જૈનધર્મ અને સનાતન-વૈદિક ધર્મને ઉતારી પાડવા ચેષ્ટા કરી, એટલે
Page #257
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીએ સમજાવેલ અને નોંધાવેલ મુદ્દાઓની ક્રમસર રજુઆત થતાં સ્વામીજી ઢીલા પડ્યા અને વેદ-સ્મૃતિના પ્રમાણે એક પછી એક જ્યાં રજુ થવા માંડયાં કે સ્વામીજી ગભરાઈ ગયા અને બેલી ઉઠયા કે–
___ भाइ ! मानना हो तो मानो। ये सब झंझट में हम पडना नहीं चाहते! वेद-स्मृतिके पाठ आप ले आये, कितु इनका अर्थ ऐसा नहीं હોતા હૈ—આદિ, ડી વારે ફરીથી સંન્યાસી બેલ્યા છાંકોની इस झंझट बाजी को ! हम तो हमारे स्वामीजी दयानंद-महर्षिने जो समजाया है वह आपको कह रहे हैं सुनना हो तो सुनो !- मानना हो तो मानो! बाकी ये सब बतंगडबाजी हमें पसंद नहीं"
ઉદયપુરના આર્યસમાજીએએ સ્વામીજીને એ વાત નહીં કહેલ કે–જૈન વિદ્વાન સાધુ અમારે ત્યાં પ્રથમ આવી ગયેલ. આર્ય સમાજના અભિમતનું પ્રામાણિક ખંડન કરેલ અને કદાચ તમારે તે જૈન–સાધુ સાથે વાદવિવાદ કરે પડશે. આ વાત પ્રથમથી કહેલ નહીં.
તેથી સ્વામીજી ચીડાઈ ગયા કે કયા વંતાડય€ વહેં! हमारी बात सुनकर ठीक लगे जचे तो स्वीकार करो ! बाकी जबरदस्ती હમ કિસી છે જે ઘાટ શર ઉતારને તો નહીં તો હું આદિ કહી સ્વામીજીએ તે વાતને જ મૂળથી કાપી નાખી, હવે શાસ્ત્રાર્થ માટે પૂજ્યશ્રીએ કહેવડાવેલ વાત કરવાની રહી જ નહીં.
૧૯૬
Page #258
--------------------------------------------------------------------------
________________
એટલે જૈન શ્રીસંઘના આગવાને સમજી વાતને ઠંડી પાડી ઉભા થઈ ગયા.
આ રીતે જૈન સંઘ પર આવેલ બંને આક્રમણને પૂજ્યશ્રીએ કુનેહ-વિદ્વત્તાના સુમેળથી બેસતા-ચોમાસે ખાળી દીધાં; બંને વિપક્ષીઓ હતપ્રભ થઈ જિનશાસન સામે આંગળી ચીંધવાથી પણ દૂર રહ્યા. આ ચોમાસામાં સકળ શ્રીસંઘમાં પૂર્ણ શાંતિ રહી.
વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા ચાતુર્માસ ખૂબ જ ઉમંગધર્મોલ્લાસના વાતાવરણમાં પસાર થયું.
આ ચાતુર્માસના ઉત્તરાર્ધ માં ચાલુ પજુસણે પૂજ્યશ્રી પાસે અમદાવાદથી ગચ્છાધિપતિ દ્વારા અને ભાવનગરથી પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. દ્વારા તેમજ પાલીતાણથી મળેલ સમાચાર પ્રમાણે પાલીતાણ સ્ટેટની કનડગત-મુંડકાવેરાની વાત વગેરે સમાચાર મળ્યાથી આસો મહિનાની ઓળીના છેલા દિવસે પાંચ-પાંડના મુક્તિ મનના પ્રસંગને વિકસાવી સકળ શ્રીસંઘને કમર કસી રાજ્યના ઉપદ્રવને હઠાવવા જેહાદ ઉઠાવવા ગંભીર પ્રેરણા કરી.
વધુમાં શ્રીસંઘને આખી વિગત સમજાવી કે સૌરાષ્ટ્રના તિલકસમે તરણતારણહારશ્રી શત્રંજય ગિરિરાજ આપણું
૧૯૭
Page #259
--------------------------------------------------------------------------
________________
.....
.........
જૈન શ્રીસંઘની માલિકીના છે, જેના કાંકરે કાંકરે અનંત આત્માએ મેક્ષે ગયા માટે તે દહેરાસર કરતાં પણ વધુ પવિત્ર ભૂમિ જૈન શ્રીસ`ઘના મજાની કે માલિકીની હાય તેમાં શકા શી?
પરંતુ આપણા શ્રીસ`ઘના અગ્રગણ્ય. શેઠ શાંતિદાસ ઝવેરીએ મોગલ સમ્રાટ્ જહાંગીર પાસેથી પાલીતાણાના પરવાને મેળવ્યા પછી વ્યવસ્થિત રીતે યાત્રાળુએ યાત્રા કરી શકે તે આશયથી કાળચક્રના વિષમ પરિવર્તનથી “ વાડ ચીભડું ગળે ” તેમ આપણા યાત્રાળુએની સુરક્ષાર્થે ગારીયાધરથી ગાહેલવશના કાઠીઓને ચાકીદાર રૂપે લાવેલા, કે જેઓ કાલાંતરે આજે માલિક થવા ખેડા છે.
ઈ. સ. ૧૬૫૦ વિ. સં. ૧૭૦૬માં ગાહેલ કાઠીઓને ચાકીદાર તરીકે લાવ્યા અને તેમની સાથે નીચે મુજબના કરાર સપ્રથમ થયા કે–
ગિરિરાજનું જતન કરવુ, યાત્રાળુઓના જાનમાલની રક્ષા કરવી, બદલામાં જૈન શ્રીસ`ઘ તરફથી તમને વાર્ષિ ક કઈ રોકડ નાણું નહી, પણ જે તે મહત્ત્વના મહાત્સવ પ્રસંગે કે તેવા વ્યાવહારિક પ્રસંગે સુખડી, કપડાં અને અમુડ રાડ નાણુ* (જામી) આપવા,”
આ કરાર મુજબ ગાહેલવશના તે કાઠીએ વ્યવસ્થિત રીતે ચાકીનું કામ કરતા હતા, પણ આખા ભારતવર્ષના સમસ્ત
૧૯૮
Page #260
--------------------------------------------------------------------------
________________
જૈન શ્રીસંઘનું માનીતું સર્વોત્તમ તીર્થાધિરાજ રૂપ શ્રીસિદ્ધગિરિ માહાતીર્થ હોઈ પ્રતિવર્ષ સેંકડો છ'રી પાળતા શ્રીસંઘ અને હજારો-લાખે યાત્રાળુઓના મોટા મોટા કારતકી—ચૈત્રી પૂનમ તથા અખાત્રીજના મેળા વગેરેથી ચોકી કરનારા કાઠી દરબારને લેભને કીડે સળવ, જૈન શ્રીસંઘ સાથે માથકૂટમાં કાળબળે ઉતર્યા, પૈસાને હતું બાંધી આપવા રક્ઝક થઈ
છેવટે શ્રીસંઘના તે વખતના આગેવાને એ સમયે ચિત વિચાર કરી ઈ. સ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ માં કરાર નામું કરી વાર્ષિક ૪૫૦૦ રૂપિયા રોકડા આપવાનું નક્કી કરી અવસરે અવસરે અપાતે બીજે બધે કપડું સુખડી વગેરેને લાગે બંધ કર્યો.
આ વખતે ગેહીલવંશના આ કાઠી-દરબારોએ ક્ષત્રિય ઢબથી રહેવાની શરૂઆત પાલીતાણામાં કરી દીધેલ.
વ્યવસ્થાના નામે રાજ્યતંત્ર ગોઠવી કારભારી નીમી પિતે તેના ઉપી દરબાર-રાજા તરીકે રહી ધીમે ધીમે પાલીતાણુ ટેનું રૂપ વિ.સં. ૧૮૭૫ લગભગ અપાઈ ગયેલ.
Page #261
--------------------------------------------------------------------------
________________
i
s
c - re
-
(
1
-
આથી પણ બીજા કરારનામા વખતે સત્તાતંત્ર કાઠીઓ પાસે હોવાથી રોકડ પૈસાથી પતાવટ કરી.
આમ છતાં વિષમ કાળચકના પરિવર્તનને પ્રતાપે અંદરોઅંદર ચણભણાટ સાથે પાલીતાણ દરબાર અને જૈન શ્રીસંઘ વચ્ચે ગિરિરાજના રખોપા અંગે ઈસ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ સુધી સરખું ચાલ્યું. -
પછી વિષમ-કાળના પ્રભાવથી દરબારે યાત્રાળુઓની વ્યવસથિત જાનમાલની સલામતી અંગે ખર્ચ વધુ થવાની બૂમ ઉઠાવી રખેપાની રકમ વધારવા ઝુંબેશ ઉપાડી.
પરિણામે જૈન શ્રીસંઘે વાતાવરણ વધુ ન ડોળાય તેથી ઈસ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં વાર્ષિક હપ્તાની ૪૫૦૦ ની રકમમાં વધારે કરી વાર્ષિક દશ હજારની રકમ રખેપ અંગે આપવાને પાલીતાણુ-દરબારશ્રી સાથે ત્રીજે કરાર કર્યો. - ત્રીજા કરાર મુજબ જન શ્રીસંઘ સાથે પાલીતાણું સ્ટેટે વ્યવસ્થિત વર્તન ઠેઠ ઈ.સ. ૧૮૮૦ વિ.સં. ૧૯૭૬ સુધી રાખ્યું
પણ “નહીં અા તહીં રોદ્દો” તથા પડતા કાળના વિષમ પ્રભાવથી પાલીતાણું સ્ટેટના રાજ્યકર્તાઓને તથા કારભારી વગેરેને એમ લાગ્યું કે–
૨૦૦
Page #262
--------------------------------------------------------------------------
________________
“આટલા બધા યાત્રાળુઓ આવે અને માત્ર વાર્ષિક દશ હજાર રૂપિયાની બાંધી આવક ? આમ કેમ! ”
- ઈ.સ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર -પત્રને ઘણા સમય થઈ ગયે. દેશ કાળ હવે ફરી ગયે, માટે આ બાંધી રકમના કરારને વળગી રહેવાથી સ્ટેટને નુકશાન થાય છે, માટે પાલીતાણુ શહેરના યાત્રી દીઠ પાંચ રૂપિયા અને બહાર-ગામના યાત્રી દીઠ બે રૂપિયાને યાત્રાળુવેરે નાંખવાની વિચારણા બહાર આવી.
થોડા સમયમાં જેન શ્રીસંઘને ઘણે વિરોધવંટોળ છતાં રાજ્યકર્તાઓએ લેકલાગણને અવગણું યાત્રાળુવેરે ચાલુ કરી દીધેલ. *
પરિણામે ધર્મશ્રદ્ધાળુ યાત્રાળુઓ અને જૈન શ્રીસંઘે સાથે પાલીતાણું રાજયને ખૂબ સંઘર્ષમાં ઉતરવું પડયું, ઘણું ધમાલ થવા લાગી, વાતારવણ ખૂબ કલુષિત થવા લાગ્યું, છેવટે આ. ક.ની પેઢી નગરશેઠ પ્રેમાભાઈ વગેરે સંભાવિત અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી વિ.સં. ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૪ ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે (૫-૯-૧૮૮૫) મુંબઈ ગવર્નરને અપીલ કરી. રખેપાની રકમ વધારીને
૨૦૧
Page #263
--------------------------------------------------------------------------
________________
' ય
છે 9 2 c
જ
છે
પણ યાત્રાળુવેર રદ કરવા જૈન શ્રીસંઘનું મન દુભાતું અટકાવવા વિનંતિ કરી.
આ રીતે પાલીતાણા સ્ટેટ સાથે ઈ. સ. ૧૮૯૩ વિ.સં. ૧૯૧માં થયેલ ત્રીજા કરાર પ્રમાણે શાંતિથી કામ ચાલ્યું જતું હતું, તેમાં કાળના વિષમ-પ્રભાવથી પાલીતાણું સ્ટેટે માથું ઊંચકર્યું છે અને યાત્રાળુવેરે નાંખવાને કાળો કેર વર્તાવી રહેલ છે.
આ પ્રસંગે શ્રીસંઘે ખૂબ જ જાગૃત થઈ રાજ્યકર્તાઓને ઉપજેલી કુમતિ દૂર થાય અને ગિરિરાજની યાત્રા કરનારાઓના અવરોધ દૂર થાય તે અંગે સિદ્ધગિરિના અઠ્ઠમની આરાધના ભાદરવા સુદ ૧૩–૧૪-૧૫ની નકકી કરી.
ખૂબ જ જોશીલા પ્રવચનેથી ભાવુક–જનતા શ્રીસિદ્ધગિરિના અડ્રમની આરાધનામાં ખૂબ ઉમંગથી જોડાઈ
શ્રીસંઘે તાર-ટપાલ આદિથી પેઢીને તથા પાલીતાણા -સ્ટેટને પિતાના જુસ્સાદાર વિચારે જણાવ્યા તીર્થરક્ષા માટે મરી ફીટવાની તૈયારી બતાવી.
આ અરસામાં અમદાવાદથી આઇક ની પેઢી સરફથી તેમજ પાલીતાણાથી પણ સમાચાર મળ્યા કે
૨
Page #264
--------------------------------------------------------------------------
________________
ources
“શેઠઆવક–ની પેઢીએ નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી પાલીતાણ સ્ટેટ સાથે ઘણી વાતો કરવા છતાં કંઈ સફળતા ન મળવાથી તે વખતના ઉપરી સત્તાધીશ તરીકે કાઠીયાવાડના પોલિટિકલ એજંટ હેવા છતાં તે કદાચ ઉપરીની દેરવણના અભાવે પુરતો સહન ન આપે તેથી સીધા મુંબઈ ગવર્નર પાસે અપીલ કરી છે, તેને યેગ્ય નિર્ણય જરૂર ટૂંક સમયમાં આવશે.
હાલ તુર્ત પાલીતાણા સ્ટે યાત્રાળુવેરો બંધ રાખેલ છે.”
આ સમાચાર મળવાથી શ્રીસંઘમાં જરા શાંતિ થઈ, પણ શ્રીસંઘે જાગૃત રહેવાની જરૂરિયાત પર પૂજ્યશ્રીએ ખૂબ ભાર મુક્યો, પૂજ્યશ્રી શેઠ આક. ની પેઢી સાથે પત્રવ્યવહારથી સંપર્ક બરાબર જાળવી રાખી પાલીતાણુ-સ્ટેટ સામે પડેલ વાંધા અંગે મુંબઈ ગવર્નર પાસે કરેલ અપીલની કાર્યવાહીથી પૂરા માહીતગાર બની રહ્યા.
એટલામાં કા. સુ. ૭ લગભગ ભીલવાડાના શેઠ કિસનજી મુણેત ભીલવાડા જૈન–શ્રીસંઘના આગેવાને સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા. - પૂજ્યશ્રીને વંદના કરી નમ્રભાવે કિસનજી શકે ભીલવાડાથી કેશરીયાજી તીર્થને છરી પાળ સંધ કાઢવાની ભાવનાને પૂર્ણ કરવા પૂજ્યશ્રીને ભીલવાડા પધારવાની વિનંતિ કરી.
૧૦૩
Page #265
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રીએ જણાવ્યું કે—કાતિક પૂર્ણિમા પછી શ્રીસંઘ તરફથી ઉદયપુરના છત્રીશ અને આસપાસના નજીકના દશ જિન—ચની ચૈત્ય-પરિપાટીને કાર્યક્રમ છે, તેથી માસા પછી પ્રાયઃ દોઢ મહિને સ્થિરતા થાય માટે તે વખતે મેગ્ય વિચારશું, તમે ફરી માગ. સુ. ૧૫ લગભગ મળશે તે ઠીક રહેશે!” એવું આશ્વાસન આપ્યું.
ભીલવાડા સંઘે પણ પૂજયશ્રીને ભીલવાડા પગલાં કરી ધર્મ–પ્રભાવના શાસને ઘાત કરવા આગ્રહભરી વિનંતિ કરી, પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના” અને “વર્તમાનગ”
કહી સાધુ મર્યાદાનું દર્શન કરાવ્યું.
ઉદયપુરના શ્રીસંઘે પર્વાધિરાજ પર્યુષણુ-પર્વના કર્તવ્ય રૂપ ચિત્યપરિપાટીને વ્યવસ્થિત રીતે અમલમાં મુકવા માટે વિચાર્યું કે – - તે દહેરાસરેની આશાતનાનું નિવારણ થાય, સહુ સ્વદ્રવ્યથી જાતે દહેરાસરના સમગ્ર જિનબિંબોની પૂજા ભક્તિને લાભ લે! સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવે ! બપોરે “જિનભક્તિનો અપૂર્વ મહિમા' વિષય પર પૂજ્યશ્રીનું શાસ્ત્રીય શૈલીનું વ્યાખ્યાન પ્રભાવના આદિથી શાસન-પ્રભાવના સારી થાય.”
૨૦૪
Page #266
--------------------------------------------------------------------------
________________
27 SEGA
આ બધું નક્કી કરી પૂજ્યશ્રી પાસે મુહૂત્ત જેવડાવ્યુ કા. વ. । તુ શ્રેષ્ઠ મુહૂત્ત આવ્યુ, તે દિવસથી ચાગાનના દહેરાસરથી ચૈત્ય-પરિપાટીના મોંગલ પ્રારંભ થયા.
*****
જુદા જુદા મહેાલ્લાઓના શ્રાવકાના આગ્રહથી વ્યાખ્યાનમંડપ, સાધર્મિક ભક્તિ, પ્રભાવના આદિની ગાઠવણી થવા માંડી. આખા ઉદયપુરમાં જૈન શાસનના ભવ્ય જયજયકાર વત્તવા લાગ્યા.
આ ચૈત્ય-પરિપાટી મહિના લગભગમાં પતી જાય પછી અઠવાડીયું આસપાસના પ્રાચીન જિનાલયાની ચૈત્ય– પરિપાટી કરવા પૂજ્યશ્રીના વિચાર હતા, પણ શ્રીસ`ઘના ઉત્સાહ ઘણા તેથી મહાલ્લાવાર દરેક શ્રાવકો ખૂબ આગ્રહ કરી એક દિ વ્યાખ્યાનના બદલે જોડેના બીજા દહેરાસરાની યાત્રાના હિસાબે ફરી વ્યાખ્યાન ગાડવી પૂજ્યશ્રીની વાણીના વધુ લાભ મેળવવા પડાપડી કરવાથી માગ. ૧૪ ૧૦ સુધી પણ ઉદયપુરના સ્થાનિક જિનાલયેાની ચૈત્યપરિપાટી પતા નહીં.
આ દરમ્યાન ભીલવાડાના કિશનજી શેઠના અવારનવાર વિનંતિ–પત્રા આવતા પૂજ્યશ્રી ચૈત્યપરિપાટીનું કામ પત્યેથી આવવાનું વિચારાય એવા મેઘમ જવામ લખતા, છેવટે માગ. વદ ૧૦ ના રાજ સમીના ખેડા તીથે
૨૦૫
Page #267
--------------------------------------------------------------------------
________________
soor
સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પિષ–દશમીપર્વની આરાધના નિમિત્તે પધારેલા, ત્યારે ત્યાં ભીલવાડાને શ્રીસંઘ આવ્યા. પૂજ્યશ્રીએ પિસ વદ આઠમ પૂર્વે ચિત્યપરિપાટી પતે નહીં તેમ જણાવી પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહારને વિચાર દર્શાવ્યું.
ત્યારબાદ પિ. સુ. -૩ લગભગ ઉદયપુરની સ્થાનિક ચૈત્યપરિપાટી પત્યેથી સિસારવા, નાઈ, લક્રવાસ, આયડ વગેરેના આસપાસના પ્રાચીન-જિનાલની ચૈત્ય-પરિપાટી ગોઠવી.
તે કાર્યક્રમ પિષ વદ આઠમે પૂરે થશે. તે દિવસના વ્યાખ્યાનમાં વદ દશમ ભીલવાડા તરફ વિહારની જાહેરાત કરી.
ભીલવાડાના શ્રાવકે પણ તે દિવસે વિનંતિ માટે તથા વિહારમાં ભક્તિને લાભ લેવા આવી ગયેલ.
ઉદયપુર શ્રી સંઘને આગ્રહ ચગાનના દહેરાસરની વ્યવસ્થામાં કાળબળે આવેલ ક્ષતિઓને હટાવી વહીવટીતંત્ર સરખું કરવા માટે ચેમાસા માટેને હતે.
પૂજ્યશ્રીએ “વર્તમાન ” થી પતાવી હાલ તુ તે અંગે કંઈ સ્પષ્ટ જવાબ ન આપી શકવાની મર્યાદા દર્શાવી.
Page #268
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીને વદ દશમ સવારે ઉદયપુર શ્રીસંઘના દબદબાભર્યા વિદાયમાન સાથે વિહાર થયે.
માહ સુ. સાતમે લીલવાડામાં મહત્સવ સાથે પ્રવેશ થયો.
ભીલવાડામાં તીર્થયાત્રાને લગતા ત્રણ વ્યાખ્યાને થયાં, છ'રી પાળતા શ્રીસંઘના થનારા લાભ જણવટપૂર્વક જણાવી યાત્રાળુ તરીકેની છરી પાળવાની જવાબદારી વિગતથી સમજાવી સહુને પ્રેત્સાહિત કર્યા.
શ્રીસંઘમાં પૂજ્યશ્રીના મંગળ-પ્રવચનેથી ધર્મોલ્લાસમાં અપૂર્વ ભરતી આવી. અઠવાડીયા સુધી તીર્થયાત્રા અંગેના વ્યાખ્યાનેથી સંઘમાં સારી જાગૃતિ આવી.
સંઘવી થવા ઈચ્છતા કિશનજી શેઠને પૈસા ખર્ચવાને ઉમંગ છતાં મેવાડ જેવા પ્રદેશમાં આવે છરી પાળતે સંઘ કદી નિકળે ન હોઈ લેકે આવવા તૈયાર ન હતા.
આ વાત પૂજ્યશ્રીને કિશનોઠે ખાનગીમાં જણાવેલ, તેથી એકધારા તીર્થયાત્રા અગેનાં વ્યાખ્યાને પૂજ્યશ્રીએ ફરમાવ્યાં.
Page #269
--------------------------------------------------------------------------
________________
માહ સુ. ૧૪ ના વ્યાખ્યાનમાં કિશનજી શેઠે શ્રીસંઘ પાસે કેશરીયાજીને છરી પાળ સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની રજા માંગી, પૂજ્યશ્રીએ શ્રીસંઘને ધર્મોલ્લાસ વધારવાના શુભ આશયથી સંમતિ આપવા જણાવ્યું.
શ્રીસંઘે હર્ષોલ્લાસથી ચતુર્વિધ-શ્રીસંઘની મંગળકામનાઓ સાથે સંઘપતિ નગરશેઠ તરફથી સંઘવી થનારા કિશનજી શેઠને કુંકુમનું મંગળતિલક કરી શ્રીફળ આપી ખાથી વધાવી તેમની ધર્મભાવનાનું બહુમાન કર્યું.
પૂજ્યશ્રી પાસે કિશનજી શેઠે શ્રીસંઘ-પ્રસ્થાનના મુહૂર્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ માડ વદ ૧૦ નું મુહૂર્ત સારૂં રેવતીના ચંદ્રના દેષના કારણે છતાં લેવું ઉચિત, ન ધાર્યું ચંદ્રબળ અને વિષ્ટિદોષના નિવારણ સાથે રવિગરાજયેગવાળે ફા. સુ. ૧૦ ને દિવસ સર્વશ્રેષ્ઠ નિર્ધાર્યો. - પછી કિશનજી શેઠે પૂજ્યશ્રીની સંમતિ લઈ પત્રિકા લખી પિતાના સ્વજન-સંબંધીઓ-સગા-વહાલાં ઉપરતાં ધર્મપ્રેમી ભાવુક જૈન શ્રીસંઘને જાણ કરી પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. - કિશનજી શેઠે પણ ખૂબ ઉમંગથી રસ્તાના ગામની તપાસ કરી દરેક સ્થળે શ્રીસંઘના યાત્રિકને કઈ તકલીફ ન પડે તે રીતની પૂર્વ તૈયારી કરી અને ફા. સુ. ૧૦ ના મંગળ
૨૦૮
Page #270
--------------------------------------------------------------------------
________________
દિવસે જિનમંદિર-ઇંદ્રવજા–નગારા-નિશાન-ગજરાજ-તલમંગળ વાજિંત્ર આદિની અપૂર્વ-શભા સાથે ભવ્ય-આડંબરપૂર્વક શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું.
ક્રમે કરી ફા. વ. ૨ ના મંગળ દિવસે ઉદયપુર પહોંચ્યા ત્યારે ઉદયપુરના શ્રીસંઘે ભવ્ય ગજરાજ- તલ ડંકા-નિશાન અને સરકારી પેલીસ બેંડ આદિ સામગ્રીથી શ્રીસંઘનું ભવ્ય સ્વાગત કર્યું અને ગાનના દહેરાસરના વિશાલ ચેકમાં શ્રીસંઘને ઉતારે આખે. ઉદયપુરના શ્રીસંઘ સાધર્મિક ભક્તિને લાભ લીધે, પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉદયપુર શ્રીસંઘમાંથી અનેક યાત્રિકે છરી પાળતા સંઘમાં જોડાયા.
ફા. વ. ૭ ને મંગળ પ્રભાતે કેશરીયાજી તીર્થ શ્રી સંઘ ધામધૂમથી પહોંચે, તીર્થ વ્યવસ્થાપક પેઢી તરફથી શ્રીસંઘનું સન્માન પ્રવેશ મહત્સવ વગેરે ઠાઠથી થયું
બીજે દિવસે તીર્થાધિપતિ શ્રી રાષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકના સંયુક્ત પર્વ તરીકે ફા. વ. ૮ (શાસ્ત્રીય ચત્ર વદ-૮)ને ભવ્ય મેળે થતે હોઈ શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં આંબિલની તપસ્યા, ભવ્ય સ્નાત્ર મહોત્સવ તથા વિશાળ રથયાત્રા, સાંજે સાધર્મિક વાત્સલ્ય આદિ કરી જીવન ધન્ય બનાવ્યું.
૨૦૯
Page #271
--------------------------------------------------------------------------
________________
આ પ્રસંગે બહારના હજારે જેને તથા જૈનેતને એકત્રિત થયેલા. વધુમાં વદ ૯ ના દિવસે ભીલવાડાના છરી પાળતા સંઘના સંઘવી શ્રી કિશનજી શેઠ તરફથી આખા દહેરાસરની તમામ જિનપ્રતિમાઓની સ્વદ્રવ્યથી પૂજા–ભક્તિને લાભ યાત્રિકે મારફત લીધે. બપોરે પંચકલ્યાણક પૂજા ભવ્ય મંડલાલેખન સાથે ભણાવી. '
વદ ૧૦ સવારે દાદાના રંગમંડપમાં નાણ ગઢવી ચતુર્મુખ પ્રભુજી પધરાવી પૂજ્યશ્રીએ કિશનજી શેઠ અને તેમના સુપત્ની શ્રાવિકા જડાવબહેનને તીર્થમાળા પહેરાવવાની વિધિ કરાવી તેમના કુટુંબીજનેએ મળી દેવદ્રવ્યને ચઢાવે બલી ચઢતે રંગે તીર્થમાળ બંનેને પહેરાવી, કિશન શેઠે આ પ્રસંગે છૂટે હાથે પૂજારી ગોઠી-પંડયા-પેઢીના કર્મચારીગણ, વાચક-ભેજક વગેરેને છૂટે હાથે દાન આપી શાસનની ભવ્ય પ્રભાવના કરી. - પૂજ્યશ્રી વદ ૧૧ ના રોજ ડુંગરપુર તરફ વિહારની ભાવના રાખતા હતા. પણ વદ ૧૦ બપોરે સંઘવી તરફથી નવાણું પ્રકારી પૂજામાં સ્પેશ્યલ આમંત્રણ હેઈ ઉદયપુરથી શ્રીસંઘના આગેવાને ૧૦૦/૧૫૦ ભાવિકે આવેલા-તે બધાએ પૂજા પછી પૂજ્યશ્રી પાસે આવી ચૈત્રી ઓળી માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી-પૂજ્યશ્રીએ કહ્યું કે
૨૧૦
Page #272
--------------------------------------------------------------------------
________________
..............................
महानुभावो ! हमारे साधु- आचार के अनुसार अब उदयपुर शहरमें अधिक आना या ठहरना उचित नहीं ! आप लोगों का धर्मप्रेम हमें जरुर खींचता है, किंतु आचारनिष्ठा साधुओंके लिए महत्त्वकी चीज है " माहि. श्रीसंधना मागवानो धुंडे - “महाराज ! आप तो आचारनिष्ठ हैं ही ! आप तो सलंग सात चौमासा कारणवश हमारे श्रीसं घके सौभाग्य से उदयपुर में किये, किंतु आप तो जलकमलवत् निप रहे हैं, आप किसीसे नाता जोडते ही नहीं ! शासन के लाभार्थे विचरनेवाले आप लोगों का पदार्पण हमारे श्रीसंघ के तो लाभ में ही रहा है !
अभी चौगान के मंदिरजी की व्यवस्था डामाडोल है ! जिनमंदिरों की अव्यवस्था न हो इसका ख्याल तो आपको भी करना जरुरी है ! इसके लिए अभी एक चौमासेकी और जरुरत है ! किंतु अभी तो हम आपश्री की निश्रामें चैत्री -ओलीजी की सामूहिक आराधना हो ! यह चाहते हैं। आपका जरूर पधारना ही पडेगा " माहि
પૂજયશ્રીએ ઘણી રીતે શ્રીસંઘના આગેવાનાને સમજાવ્યા, પણ છેવટે ચૈત્રી-એળી માટે હા પાડવી જ પડી અને વ ૧૧ ઉદયપુર તરફ શ્રાવકોએ વિહાર કરાવ્યા. વિહારમાં પગે ચાલતાં અનેક શ્રાવકો ગુરૂભક્તિમાં રહ્યા.
ફ્રા. વ. ૧૪ સવારે ઉદયપુરમાં પુનિત પ્રવેશ થયેા. વ્યાખ્યાનમાં શાશ્વત નવપદજીની ઓળીની આરાધનાના મહત્ત્વને પૂજયશ્રીએ ખૂબ સરસ રીતે સમજાવવા માંડ્યુ.
૨૧૧
Page #273
--------------------------------------------------------------------------
________________
(K Sી
પૂજ્યશ્રીની નિશ્રામાં ચૈત્રી એળીની આરાધના પ્રાયઃ થઈ નથી, તેથી ખૂબ જ ઉમંગ ઉલ્લાસથી ઉદયપુરના શ્રીસંઘે પૂજયશ્રીની વાતને ઝીલી લઈ વિશાળ–સંખ્યામાં આરાધકોએ તૈયારી કરી.
શા. દીપચંદજી કે ઠારીએ નવે દિવસના આંબિવને લાભ લેવાની વાત પૂજયશ્રી પાસે મૂકી, પૂજ્યશ્રીએ શ્રીસંઘ દ્વારા તે વાત મંજુર કરાવી.
ખૂબ ઠાઠથી સામુદાયિક વિધિ સાથે સેંકડે આરાધકોએ શ્રી નવપદની ઓળીજીની આરાધના પૂજયશ્રીના માર્મિકપ્રવચનેથી ઉપજેલ અપૂર્વ ભાલાસથી કરી.
તે ઓળી દરમ્યાન શ્રીસંઘે પૂજયશ્રીને ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે દહેરાસરના વહીવટની અવ્યવસ્થા ટાળવાના શુભ આશયને બર લાવવા ચાર્તુમાસની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી.
પૂજ્યશ્રીએ સાધુજીવનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તેમજ “અતિપરિયવિવા” જેવું થવા ન પામે તેથી ચાર્તુમાસની અનિચ્છા દર્શાવી.
તેથી શ્રીસંઘના આગેવાનોએ એક પછી એક દહેરાસરના વહીવટીતંત્રની ગૂંચે પૂજયશ્રી પાસે રજુ કરવા માંડી, તેમાં મુખ્યત્વે ચગાનના દહેરાસરે-જે કે સાગર–શાખીય
૨૧૨
Page #274
--------------------------------------------------------------------------
________________
મુનિવરના ઉપદેશથી ખ'ધાયા—સ્થપાયા—ની વ્યવસ્થા માટે પૂજયશ્રી પાસે ધા નાંખી.
એટલે પૂજયશ્રીને સંજોગવશ ચૈત્રી ઓળી પછી પણ સ્થિરતા કરવી પડી.
આ દરમ્યાન ચૈત્ર વદ ત્રીજ લગભગ પાલીતાણા અને ભાવનગરથી તેમજ આ. કે. પેઢી અમદાવાદથી શ્રી સિદ્ધિગિરિના પ્રશ્ન પરત્વે સમાચાર મળ્યા કે
“ પાલીતાણા સ્ટેટ સાથે થયેલ વિખવાદના ઉકેલ તરીકે મુંબઈ ગવર્નર પાસે જૈન શ્રીસ ંઘે કરેલ અપીલને કાઠીયાવાડના પેાલિટિકલ એજ', જે. ડબલ્યુ વોટસન (J. W. WOTSON) ની દરમ્યાનગીરીથી તા. ૮-૩-૧૮૮૬ ના રાજ ઉકેલરૂપે ચાથેા કરાર થયેા.
તે કરારમાં એમ ઠરાવેલ કે–
“ જૈન શ્રીસ’ધે પાલીતાણા દરબારને ૧૫૦૦૦, રૂપિયા ઉચ્ચક આપી દેવા, પાલીતાણા સ્ટેટે યાત્રાળુવેરો ન નાંખવા, બીજી ક્રાઇ અયેાગ્ય દરમ્યાનગીરી સ્ટેટ તરફથી ન થવી જોઇએ.” આ કરારના અમલ તા. ૧-૪-૧૮૮૬ સ. ૧૯૪૨ ના થી શરૂ કરવાનું ઠરાવેલ.
ચૈત્ર વદ
આના અનુસ ́ધાનમાં ચૈ. ૧. ૧૦ લગભગ અમદાવાદથી નીચે મુજબના પત્ર પણ આવ્યે
૨૧૩
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદેપુર મધ્યે મુનિરાજશ્રી ઝવેરસાગરજી અમદાવાદથી લી. દલપતાઈ ગુઈની વંદના ૧૦૦૮ વાર વાંચજે,
બીજું શ્રી વરધીચંદજીએ વનગર મ ટીપ સદ્ધાચનજીની શરૂ કરી, રૂા. ૨૦ હજાર થશે. ગ,ભીરવિજે જીએ દેવા બંદરમાં કરી, તમે ઉદેપુરમાં છો માટે કરી સારી ટીપ થાય ઉદ્યમ કરાવશે.
એજ લી. દઃ પિતે ચિત્ર (વદ) ૮ તા. ૪-૪-૮૬
આવે જ એક બીજો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યું છે જે નીચે મુજબ છે. - “શ્રી ઉદેપુર મથે મહારાજ સાહેબ શ્રી ઝવેરસાગરજી
શ્રી અમદાવાદથી લી. દલપતભાઈ ભગુભાઈની વંદના ૧૦૦૦ વાર વાંચજે.
બીજુ સિદ્ધાચલજીની ટીપ સારૂ આપણી તરફ શ્રાવક ભાઈઓ ઉપર કાગળ બીડયો છે, તે આપ સારી રીતે ઉપદેશે કરી ટીપ સારી થાય તેમ કરાવશે, એ આપને ભરૂસે છે.
આ કામમાં નાણું સારે ઠેકાણે જશે, એવું આપ સમજાવી કહેશે તો તીરથનું કામ થાશે. આપને વધારે લખવું પડે તેમ નથી.
૪ તા. ૧૩ મી ઓકટોબર ૧૮૮૬ લી. દઃ પિતે.
૨૧૪
Page #276
--------------------------------------------------------------------------
________________
do
x ઉપરના બંને પત્રે અમદાવાદના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ધર્મધુરધર શાસનાનુરાગી અને શ્રીસંઘના આગેવાન શેઠીયાએ સ્વહસ્તે લખેલા છે.
તેમાંની વિગત પણ અદ્ભુત છે.
આ બંને વાત પરથી પૂજ્યશ્રી ઝવેરસાગરજી મ. ના અપ્રતિમ ગૌરવવંતા વ્યક્તિત્વની છાયા કેટલી વ્યાપક હશે ! તે સુઝ પુરૂષોને સહેજે સમજાય તેમ છે.
| ગુજરાતમાં કોઈ વિકટ પ્રશ્ન પરિસ્થિતિ આવે તે અમદાવાદના ધુરંધર શેઠીયાએ ઠેઠ મેવાડમાં બિરાજતા પૂજ્યશ્રીને ઉપરા ઉપરી બે પત્ર દ્વારા આદરપૂર્વક યાદ કરે છે.
આ વસ્તુ પૂજ્યશ્રીના અપૂર્વ વ્યક્તિત્વની વાચકના મન પર છાપ પાડે છે.
આ બને પત્ર ઉપરથી પૂજ્યશ્રીને એમ લાગ્યું કે તરણતારણહાર શ્રી સિદ્ધાચલ–મહાતીર્થની રક્ષા અંગે જૈન શ્રીસંઘે ઉપાડેલ ભગીરથ કાર્યમાં ઉદયપુર શ્રીસંઘને સહકાર અપાવવાની મારી ફરજ છે, એટલે શાસનના કામ અંગે ભાવે કે કભાવે :મને કમને પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસની ઈચ્છા કરવી પડી અને વ. સુ. ૩ના વ્યાખ્યાનમાં શ્રીસંઘે કરેલ આગ્રહભરી વિજ્ઞપ્તિને સ્વીકારી માતાની જય બેલાવી દીધી.
૨૦૧૫
Page #277
--------------------------------------------------------------------------
________________
10
પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૪૨નું ચોમાસું શાસનના તથા ઉદયપુર શ્રીસંઘનાં લાભાર્થે નક્કી રાખ્યું.
અને પૂજ્યશ્રીની દેખરેખ તળે દેવદ્રવ્યના હિસાબોમાં રહેલ ઉપેક્ષાવૃત્તિને હઠાવવા વહીવટદારને અપૂર્વ પ્રેરણા મળી.
ચાગાનના દહેરાસરના વ્યવસ્થાતંત્રમાં કાર્યવાહકોની શિથિલતાથી આવેલી અવ્યવસ્થાને નિવારવા પૂજ્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી જૂના હિસાબે વ્યવસ્થિત કર્યા.
આ બધા કામના ઉકેલમાં ચોમાસું શરૂ થઈ ગયું. પૂજ્યશ્રીએ બેસતા માસે જ અમદાવાદથી આવેલ બંને પત્રે શ્રીસંઘને વંચાવ્યા અને શ્રી સિદ્ધાચલ-મહાતીર્થ રખેવા ફંડમાં તન-મન-ધનની શક્તિ પવ્યા વગર સહુને લાભ લેવા પૂજયશ્રીએ ભારપૂર્વક ફરમાવ્યું.
- પરિણામે ત્રીશ હજાર જેવી રકમ ટૂંક સમયમાં થવા પામી, ઉદયપુરના શ્રીસંઘે આ રીતે પૂજ્યશ્રીના ધર્મબાણને અદા કરવા સાથે શાસન પ્રત્યેને દર અનુરાગ પ્રદર્શિત કર્યો.
પૂજ્યશ્રીએ આ કામ અંગે વધુ તમન્ના દર્શાવવા સાથે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ને પત્ર દ્વારા માર્ગદર્શન મંગાવ્યું લાગે છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
કેમકે–સં. ૧૯૪૨ ના શ્રા. સુ. ૫ ને નીચેના પત્રમાં આ વિગત આવે છે.
“મુનિશ્રી ઝવેરસાગરજીને પંચે.” ઠેકાણું- મેતા પન્નાલાલ હુકમીચંદની દુકાન મુ. શ્રી વડા ઉદેપુર જિ. મેવાડ
મુ. શ્રી ભાવનગરથી લી. મુનિ વૃદિચંદજીગ્ય શ્રી ઉદયપુરમળે મુનિ ઝવેરસાગરજી સુખશાતા વાંચજો.
અત્રે દેવગુરૂ પસાથે શાતા છે, તમારે પત્ર આવ્યું તે પહોંચ્યો છે, સમાચાર જાણ્યા છે. તમે ચોપાનીયો મોકલવાના ઠેકાણા બે ની વિગત લખી, તે પ્રમાણે બંને ઠેકાણે ચોપાનીયા મેકલાવ્યા છે.
જે દિવસે અષાડ માસનું રોપાનીયુ તમને પહેચ્યું હશે, તે જ દિવસે તેઓને પણ પહોંચ્યા હશે જ! -
તમને પત્ર ૧ પ્રથમ અમે લખે છે, તેની પાંચ આવી નથી, માટે લખી હશે તે આવેથી જાણીશું.
મોટા કામો કરવા વિષે મુંબઈમાં શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયા સભા છે, તેની ઉપર પણ લખવું.
તમોએ સાધુ વિષે હકીકત મગાવી, તે આ દેશમાં છે, તેની વિગત. મુનિ નીતિવિજ્યજી વગેરે કાણા-૩ - ખંભાત
૨૧૭.
Page #279
--------------------------------------------------------------------------
________________
I !
|
|
મુનિ વિનયવિજ્યજી , , -૩
લીંબડી મુનિ ભણુવિજયજી
શહેર મુનિ ગંભીર વિજ્યજી , , -૨ - ગોઘા બંદર મુનિ દેવવિજયજી
મહેસાણ મુનિ ઈ..વિજયજી
વડોદરા મુનિ કયલ વિજયજી
ગુજરાતી તથા પંજાબી _ ખેડા મુનિ રાજવિજે તથા ચતુર વિજે_ _મારવાડ સાદરીમાં મુનિ મેતવિજ્યજી, મુનિ પ્રતાપવિજ્યજી મુનિ નવિજ્યજી કચ૭–મુંદરા.
મુનિ લિમ્બિવિજય મુનિ ભાગ્યવિજય મુનિ હીરવિજયજી_ રાજકેટ
મુનિ કેવળવિજય મુનિ ઉત્તમવિજય મુનિ કલ્યાણવિજય મુનિ ચારિત્રવિજ્ય મુનિ માણેકવિજય મુનિ હેમવિજય ઠા. ૬ અત્રે છે. - અમદાવાદ ગણીશ્રી આદિ ઠાણ-અવે છે. તે તે તમે જાણતા જ હશે.
મુનિ આત્મારામજી મહારાજ ઠાણા-૨૩ પાલીતાણું નરશીકેશ-- વછની ધરમશાળે,
તુમારી સુખશાતાના સમાચાર લખજે. સં. ૧૯૪૨ ના શ્રાવણ સુ.પને બુધવાર દ. સેવક અમરની વંદના”
૨૧૮
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉપરના પત્રમાં રોપાનીયાની વાત છે, તે પ્રાયઃ ભાવનગરથી પ્રકટ થતા “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” સંબંધી લાગે છે.
વળી આ પત્રમાં મોટા કામો કરવા અંગે મુંબઈની જેન એસોસીએશન સાથે સંપર્ક સાધવા સૂચન છે, તે પ્રાયઃ પૂજ્યશ્રીએ પાલીતાણુ સ્ટેટ સાથે રખેપ અંગે થયેલ કરાર અંગે ટીપ માટે પૂછાવ્યું હશે, તેના જવાબરૂપે લાગે છે.
બાકી સાધુઓના ચોમાસાની વિગત પૂજ્યશ્રીની પ્રભાવિતાની છાપ પૂરી પાડનારી જણાય છે.
પૂજ્યશ્રી ચાતુર્માસ દરમ્યાન બીજા પણ અનેક શાસનાનુસારી. કાર્યોમાં લક્ષ્ય રાખતા હતા, તેના પુરાવારૂપે પ્રાચીન પત્રમાંથી લુણાવાડાના સુશ્રાવક શ્રી વખતચંદભાઈને પત્ર મળે છે. જે નીચે મુજબ છે.
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય તત્ર સર્વ બિરાજમાન નવતત્વના જાણ, પંચમહાવ્રતધારક, અઢારે પાપરહિત બેંતાલીસ દેષના ટાળણહાર, અનેક ગુણે કરી બિરાજમાન, મુજ ગુરૂ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી જવાહિરસાગરજી જોગશ્રી ઉદેપુર,
લુણાવાડેથી લી. સા. શ્રી. વ. સ. વખતચંદના ધર્મલાભ દેનારસ મારી વેદના અનેકવાર અવધારશે.
૨૧૯,
Page #281
--------------------------------------------------------------------------
________________
- (૧) આપના કાગળો પ્રથમ આવેલા તે તા, આપને મેં પરથમ લખ્યા છે, તેના ઉત્તર મુજે મળ્યા નહીં, સો બહોત દિલગીર હુઆ, જિસે કિરપાકર પત્ર લખાવશોજી.
(૨) એર આપે ચોપડી બદલ લિખીથી સોમે તમારા સમાચાર શાકુબેર...દાસ... પીતાંબર વગેરે મુખીયાઓને રૂબરૂ વેચાય દીયા હૈ, પરંતુ પેલી તરફ વાલા અસા........અભિપ્રાય.....પેલા કામ..... હેત તરેહનું......કઈ વિચારમે મંદિર બનાના બતાતે હૈ, કોઈ બજારમેં બાગ-બગીચા કરને કે બતાતે હૈ, અસા પરસ્પર પેલી તરફવાળાં કા વિચાર હેતા હૈ, ફેર મંદિરવાળાંકો એહી મત હૈ કિ મહારાજ, જવાહિરસાગરજીને કીયા હૈ સંઈ સત્ છે.
અપને તે એ જગે ઉપર...બાના નહીં... ઉને બીજો મુહર્ત પૂછી જે....મુદ્ર આતા નહીં..... કરના......હૈ ઉસમે ખાત મુહર્ત.....તરહ સે હોગા ?
ફેર ...કાતી સુદ ૧ કે રોજ.......અસ્ત હોતા હૈ, તે આપકું માલુમ હવે કે નીચેની. હકીકતને જવાબ આપશે છે.
આસ........સારે મુહર્ત આતા હૈ ઉસકી વિગત બારણું ઉત્તરાદિ તથા આથમણી તરફનું સંઘના નામથી જેવું.
આથમણી દિશા કા બારણું બેસાડવાનું છે, માટે તે બારણુના
દિવસ નક્કી કરવાનું છે, તે મુહૂર્ત જોવાની પરત આપની પાસે છે, તેમાં તપાસ કરી જવાબ ખુલાસો સાથે લખજે, મકાન બાંધવાની
૨૨૦
Page #282
--------------------------------------------------------------------------
________________
ખરેખરી ..... માટે જવાબ લખતાં ડરના નહિંછ...જવાબ આપકા આવ્યા બાદ સમજણ પડેગા ઔર જગ્યા બાંધણે કી તૈયારી હાયેગી ખરેખર..તપાસ કર જવાબ લખજો, ડરના નહીંછ.
આપને પત્ર ૧-૨ આવ્યા.....કંઈ કારણ સમજતા નહીં...... આપના પ્રથમ કાગળમાં ખુલાસે હતો નહીં કે આપ કંઈ જુજ દિનમાં ધુલેવ પધારશો કે આપ થડા દિન મે ઉદેપુર પધારશે, માટે અમારા કાગળ બરાબર પહોંચ્યા કે નહીં પહોંચ્યા તેની કંઈ ખાતરી કરી શકાતી નથી માટે હવે આપ મુકામસર પધાર્યા છે તે મુજ ઉપર. પત્ર લખશે એવી આશા રાખું છું.”
આ પત્રને પૂર્વાર્ધ થયે.
આમાં પૂજ્યશ્રીએ કપડવંજથી ઉદયપુર પધારતાં લુણાવાડા પધારેલ ત્યાં દહેરાસરના વહીવટી તંત્રની ગરબડને સાફ કરી નવા દહેરાસર બનાવવા અંગે પ્રેરણું કરી લાગે છે.
જેને ઉલ્લેખ આગળ આવી ગયું છે.
તે અંગે આ પત્રમાં લુણાવાડાના ધર્મિષ્ઠ આગેવાન શ્રાવકે તે વાત અંગે આ પત્રના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે- “ ચેપડા માટે આગેવાનોને વાત કરી છે અને નવા દહેરાસર અંગે ખેંચતાણ ચાલે છે વગેરે.
Page #283
--------------------------------------------------------------------------
________________
.00
આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા થકા પણ શાસનના કામે અંગે ચીવટભરી ચોર દૃષ્ટિ પતે રાખતા હતા તે આ પત્રના પૂર્વાર્ધથી સમજાય છે.
વળી આ પત્રને ઉત્તરાર્ધ પણ ખૂબ જ મહત્ત્વને અને પૂજ્યશ્રીની અપૂર્વ તાવિક દષ્ટિ અને શાસન પારગામિતાને પરિચય આપે છે. ઉપરના પત્રને ઉત્તરાર્ધ–
“વળી ધરમ સંબંધી પ્રશ્ન લખ્યો છે, તે તે અંગેને ઉત્તર - લખી જણાવશે.
અતરે. વિજેઓ આવેલા છે, પજુસણ પર આવ્યેથી ધર્મસંબંધી ઘણી અડચણ પડવાની...થયું છે. હવે ગુલાબ વિજેજી મકાન પકડી બેઠા છે ને ધર્મનું અપમાન થાય છે, અને દિલથી ઉતરી ગયા છે, જેનું વખાણ સાંભળવું મને ગમતું નથી, કેમ કે.. પોતાની ચાલચલગત છે, તેથી વળી ખેડાવાળા શ્રી પુજછ ચંદ્રોદયસૂરિજી - હતા, પણ તે લાભાથી ઘણુ હતા, પણ બીજો કોઈ અવગુણ કે સત્રથી ઉલટું ચાલવું ન હતું તેથી તે...વખાણે વાંચતા તે તેના મુખથી વ્યાખ્યાણપચ્ચકખાણ અગર નિ મતે આચરતા, એર ખમાસમણ પણ દેતા, તે વૃદ્ધ અવસ્થાવાળા પુરૂષ..પણ હવે દેવરતન - અત્રે માસું કરે છે તે જાણજે. - તેમના મુખનું વખાણ સાંભળવું કે નહીં ?.... કાંઈ જગાએ - બને નહીં તો સાંભળવામાં કાંઈ દેષ લાગે કે નહીં ? તેને ખુલાસો લખ.
૨૨૨
Page #284
--------------------------------------------------------------------------
________________
9/39ZA
વળી મિ મંતે...પચ્ચક્ખાણ કલ્પે કે નહી` ?...જનનુ` પધારવુ કાઈ થાય...મને સ‘ભવતુ નથી, કેમ કે પરિણામ આપના ખરાખર લુણાવાડા તરફ પધારવાના જણાતા નથી, તેથી ખુલાસા મગાવ્યે છે, તેા ફુરસદ મળેથી આપ લખશે.
ખીજુ` પાસા કરીને પૈસા ઉપજાવે છે, તે પૈસા ઘીયા કાડવાળાને આપી દેવે છે, તે અતરે મૂળથી રીવાજ આપવાના છે, પરંતુ આપવામાં કઈ બાધ લાગે ખરા! તે લખવુ..
અતરે મતમતા ધણા થયા છે તે ધરમધાન...... મુ...જમા મુમત કરે છે, પણ કઈ ઉપયાગ લાયક થતું નથી કેમ કે જે કરમધરમ....મન... પુરૂષ પધારા હૈ!— પણ અતરે રહેવુ. પસ દ પડતું નથી, તેથી માળવા...ચેાપડાનું કામ શરૂ થયાથી... લખાશે પણુ મુદ્દત નિશ્ચે કરી લખજો.
ખીજુ`. મારા કામ બાબત પાના ઉતરાવી મને ભેજવા નહી । પરંતુ પજુસણ પરવ વીત્યા બાદ ક્રુરસદ મળ્યેથી મેકલાવો.
હુ· આપ ગુરૂ સિવાય ખીજા કાઈને પરમાણિક કરતા નથી, મહારી...પુરૂષને બલિહારી જાઉં ને સવારમાં સાધુ પટ...આપના... ધર્મધ્યાન રૂડી રીતે બને છે.
મ્હેન કાર...માસ ચારના એકાંતરા કરે છે, જમનાએ માસ ૧ એકાંતર કરવા માંડયા હતા, તે શ્રા' વ. ૫. પૂરા થયા છે.
અમારા ધરમાં અવકાશે છે, તેથી કાગળ ફુરસદ મળતી નથી, તેથી માફ કરશેા. હજુ કઈ છુટકબારા થયું નથી.
૩
Page #285
--------------------------------------------------------------------------
________________
:
-
.
:
:
:
:
* ગુરૂ પાસે એ ખુલાસે થયાથી મન કરીશું એજ કાગજ લખજો.
સ. ૧૯૪૨ ના શ્રાવણ વદ-૧૦.” આ રીતે આ પત્રના ઉત્તરાર્ધના લખાણથી સમજાય છે કેપૂજ્યશ્રીની આગમિક ધુરંધરતા સુવિહિત–સાધુ તરીકેની પ્રતિષ્ઠાથી આકર્ષાઈ ધુરંધર શ્રાવ કે પિતાની ધાર્મિક ગૂંચ ઉકેલવા અને મન હળવું કરવા નિખાલસ દિલે પ્રયત્ન કરતા.
વળી પત્રના પાછળા ભાગે શ્રાવકેચિત ધર્મકરણીના પરિચય સાથે વ્યાવહારિક આફતથી થતા માનસિક, આધ્યાનને ટાળવા પૂ. ગુરૂદેવશ્રી પાસે “ધા” નાંખતા હોવાનું જણાય છે. - આ પદને પૂજ્યશ્રીએ યથાયોગ્ય ઉત્તર પાઠવી ધર્મધ્યાનનું બળ વધારવા પ્રેરણા કરી હશે. - ઉદયપુર શ્રીસંઘમાં પણ પૂજ્યશ્રીની અપૂર્વ દેશના શક્તિથી ધર્મોત્સાહ સારે પ્રગટેલ, માસખમણ, એકવીશ, સેળ અને પંદર ઉપવાસની તપસ્યા સારા પ્રમાણમાં થઈ, અઠ્ઠાઈની સંખ્યા તે ૧૫૦ થી ૨૦૦ ઉપર હોવાનું જાણવા મળેલ છે.
સકળ શ્રીસંઘે ખૂબ જ ઉમંગભેર પર્વાધિરાજની આરાધના પૂજ્યશ્રીની નિશ્રામાં કરી.
RRE
Page #286
--------------------------------------------------------------------------
________________
0000000000
આત્મશુદ્ધિકર મહાપવિત્ર શ્રી કલપસૂત્રને રાત્રિ-જાગરણ પૂર્વક હાથીના હોદ્દે પધરાવી પૂ ગુરૂદેવને વાંચન માટે વહેરાવવાની મંગળક્રિયા તથા સુપના ઉતારવા આદિના ચઢાવા આદિથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાં ખૂબ જ વૃદ્ધિ થઈ.
પર્વાધિરાજની આરાધના ઉમંગભેર થયા પછી પૂજ્યશ્રીએ ભા. સુ. ૮ના વ્યાખ્યાનમાં ચિત્ય-પરિપાટીના રહસ્યને સમજાવવાપૂર્વક ભા. સુ. ૧ થી ઉદયપુસ્ના સમસ્ત જિનાલયેની સવારે ૭ થી ૯ દર્શન યાત્રા શરૂ કરાવી.
આ સુ. ૩ ના છેલ્લા દિવસે આહડનાં મહારાજા સંપ્રતિકાલીન પ્રાચીન પાંચ જિનાલયેની યાત્રા પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ શ્રીસંઘ સમક્ષ શ્રતજ્ઞાનની આરાધના માટે જ્ઞાનાચારના આઠ ભેદ પૈકી ઉપધાનતપ નામે આચારના પાલન માટે ખૂબ જ અગત્યતા દર્શાવી.
શ્રાવક-જીવનને પાયે ઉપધાનતપ છે, અને વત માનકાળની અપેક્ષાએ ઉપધાનતપ શ્રાવક જીવનનું પાલન ઉચ્ચકેટિનું તપ છે.
ઉપધાન વિના મહામંત્ર ગણ પણ ન સૂઝે ની શાસ્ત્રીય વાત અનેક દાખલા દષ્ટાંતથી સમજાવી સકળ શ્રીસંઘને પ્રોત્સાહિત કરી ઉપધાનતપ કરાવવાને મંગળ નિર્ણય કરા.
Page #287
--------------------------------------------------------------------------
________________
•••••
ગ દિન,
•ોજ
- ઉદયપુરના વૃદ્ધજના કહેવા પ્રમાણે તેમની સાભરમાં ઉપધાનતપ થયેલ ન હઈધર્મપ્રેમી–જનતામાં ખૂબ જ જાગૃતિ આવી.
પરિણામે શેઠ ગિરધરજી કાનજી ચપડેદે ઉપધાનતપ કરાવવાને લાભ લેવા શ્રીસંઘ પાસે વાત રજુ કરી. આ ઉપધાન કરાવનાર ગિરધર શેઠને એટલે બધે ઉત્સાહ હતું કે બધે જ ખર્ચ હું જ કરૂં! ભક્તિને બધો લાભ મળે! એવી રજુઆત શ્રીસંઘ સામે કરી, પણ શ્રીસંઘે કહ્યું કે અમારે ત્યાં આવા પરમ-વંદનીય મહાપુરુષ પધાર્યા છે, અમારી સાંભરમાં સૌ પ્રથમવાર ઉપધાન થાય છે, તે અમને બધાને લાભ મળે, તે ઇચ્છનીય છે. - એમ થોડીવાર ખૂબ ધમપ્રેમભરી રસાકસી જામી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સમજાવટથી કહ્યું કે- “ મહાનુભા! તપસ્યા કરનારાની ભક્તિને લહાવો ખરેખર દુર્લભ છે?ગિરધર શેઠને ઉમંગ થયું છે, તે લાભ લેવા દો! તમે શ્રીસંઘના ભાઈ એ વૈયાવરચ-વ્યવસ્થા-ભક્તિ આદિથી લાભ લે !” ડ શ્રીસંવના ભાઈએ કહ્યું કે- “બાપજી! શ્રાવક-જીવનમાં દુર્લભ એવા ઉપધાનતપની આરાધનાને આપ જેવા આગમ–પ્રજ્ઞા
T
:
Page #288
--------------------------------------------------------------------------
________________
મહાપુરૂષની નિશ્રામાં ફરી કોણ જાણે ક્યારેય અવસર આવે? માટે ગિરધર શેઠને ઉપધાન કરાવવાની રજા આપવા કરતાં તે લાભ અમને શ્રીસંઘને જ મળે તે સારૂં”
ડીવાર વાત ખૂબ ચચણી-છેવટે પૂજ્યશ્રીએ ઉકેલ કર્યો કે- “એમ કરે! ગિરધર શેઠ ભલે ઉપધાન કરાવે! ઉપધાન અંગે પ્રાથમિક અને પરચુરણ ખર્ચ ઘણે થાય છે, તે બધે લાભ એમને આપે અને શ્રીસંઘ તરફથી એકાસણું–આંબિલની ટળીઓ નોંધાવાય, આ રીતે બંનેને લાભ મળે!
ગિરધર શેઠે આજીજીપૂર્વક કહ્યું કે- “બાપજી! ટોળીઓ સંઘની લઉં તે બધી લખાઈ જાય પછી મને લાભ!”
છેવટે હા-ના કરતાં ગિરધર શેઠના ઉત્તરપારણું અને પહેલી-છેલ્લી ટ્રેળી, બાકીની ટોળીઓ સંઘ લખાવે તે લેવી, નબાકી બધે લાભ ગિરધર શેઠને- આ ઉકેલ સાંભળી સહુએ હરખભેર ગગનભેદી શાસનદેવની જયના નાદથી વાતાવરણ ગજવી દીધું
પછી શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉપધાનતપ માટેના મુહૂર્તની “પૃછા કરી તે પૂજ્યશ્રીએ આસો સુ. ૧૦ અને ૧૪ ના બે શ્રેષ્ઠ મુહૂ દર્શાવ્યાં જેને સકળ શ્રીસંઘે પ્રભુ મહાવીર સ્વામીના ગગનભેદી જયઘોષસાથે વધાવી લીધાં.
Page #289
--------------------------------------------------------------------------
________________
છે
કે
આપ
જામક,
- ચૌગાનના દહેરાસર આગળના વિશાળ વરંડામાં ભવ્ય મંડપ બાંધી ઉપધાનવાળાની ભક્તિ માટેની પણ બધી વ્યવસ્થિત તૈયારી કરવા ઉપરાત ઉપધાનવાળા ભાઈ–બહેનને રહેવા માટે જુદી-જુદી વ્યવસ્થિત સગવડ વગેરે કામકાજ શ્રીસંઘના સહકારથી ગિરધર શેઠે ઝડપભેર કરાવવા માંડયું.
આસો સુ. ૭ થી શ્રી નવપદજીની આરાધના ચૌગાનના દહેરે ભવ્ય શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર પધરાવી ઠાઠથી શરૂ થઈ પૂજ્યશ્રી સકળ શ્રી સંઘ સાથે શહેરના ઉપાશ્રયથી ચૌગાનના દહેરાસરે પાસેના મકાનમાં ઉપધાન માટે શુભ મુહૂર્ત રૂપે પધાર્યા..
શ્રી નવપદજીની ઓળીના વ્યાખ્યાને શ્રી ઉપધાન મંડપમાં ઠાઠથી શરૂ થયાં. સામુદાયિક શ્રી નવપદજીની આરાધના સામૂહિક આંબિલ વગેરે બધે કાર્યક્રમ ભવ્ય રીતે ગોઠવાઈ ગયે.
આ સ. ૧૦ ના મંગળદિને સવારે ૮-૩૭ મિનિટના મંગળ મુહૂત્તે શ્રી ઉપધાનતપની ક્રિયા પણ ચાર ભાઈ–બહેનેએ ઉમંગથી શરૂ કરી, ઘણા વર્ષો એ પ્રથમવાર શ્રી ઉપધાનતપની આરાધના હાઈ કરનાર-કરાવનાર સહુને ભારે ઉમંગ હતે. | બીજા મુહર્તમાં ૧૩૦ આરાધકેએ પ્રવેશ કર્યો કુલ પ૦૫ આરાધક શ્રતજ્ઞાનના વિનયરૂપ શ્રી ઉપધાનતપમાં જોડાયા, જેમાં ૪૨ પુરૂષો બાકી ૪૬૩ સ્ત્રીઓ હતી.
૨૮
Page #290
--------------------------------------------------------------------------
________________
*
.
A
*
:-
* -
૮
-O:
શ્રીસંઘ તરફથી ઉપરાઉપરી એકાસણાની ટોળી કરાવવા પડાપડી થવા માંડી, માંડમાંડ બે બે ને ભેગા કરી વધુ ઠાઠથી ઉપધાનવાળાની ભક્તિ થવા માંડી.
પૂજ્યશ્રીએ ઉપધાનતપનું રહસ્ય શ્રતજ્ઞાનની પ્રાપ્તિ માટે રેગ્યતાની પારાશીશીરૂપ મેહના ક્ષપશમને કેળવવા દોઢ મહિનાના પૌષધદ્રત દ્વારા ત્યાગ, તપ, સંયમની ત્રિવેણી સંગમનું મહત્ત્વ જણાવવા સાથે પૌષધવાળાની પાંચ સમિતિ; ત્રણ ગુપ્તિના વ્યવસ્થિત પાલનની જવાબદારી પર ખૂબ વ્યવસ્થિત વિવેચન કરી અજયણ-અસંયમ–અનુપગ આદિ દોષ ન લાગે તેની ખૂબ જ સાવચેતી કેળવવા ભારપૂર્વક સમજાવેલ.
પરિણામે ઉપધાનતપવાળા અપૂર્વ ઉલ્લાસથી વિગઈ એને ત્યાગ-દ્રવ્ય સંક્ષેપ, મૌન અને અસંયમી જીવનના યથાશક્ય ત્યાગ આદિથી જીવનને ધન્ય-પાવન બનાવી રહયા. - કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે ઉપધાનવાળાને સાધુજીવનની પ્રાસાદી મળે તે હેતુથી સંયમી જીવન-ચર્યાના પ્રતીક રૂપે દરેક ઉપધાનવાળાઓએ મોટે ભાગે પિતાની ઉપાધિ જાતે ઉઠાવી સિસારવા ગામે પૂજ્યશ્રી સાથે વિહારને રસાસ્વાદ લીધે.
સિસારવા ગામે જઈ શ્રી સિદ્ધિગિરિના પટની યાત્રા કરી શ્રી સિદ્ધાચળ મહાતીર્થની આરાધનાથે ચૈત્યવંદનકાઉસ્સગ વગેરે કરી ઠેઠ બે વાગે મંદ શક્તિવાળાએ એ નીવિ કરેલ.
૨
Page #291
--------------------------------------------------------------------------
________________
'
I
બાકી ઘણાઓએ પૂજ્યશ્રીની દેશનાથી ભાવિત બની છઠ્ઠની તપસ્યા કરી.
બીજે દિવસે સાધુની જેમ પિતાની ઉપાધિ ઉપાડી પાછા ચગાનના દહેરે આવી બધી વિધિ કરી પૂજ્યશ્રીએ સાઢરસીએ પચ્ચ ૦ પારવાની છૂટ આપી છતાં છઠ્ઠના તપસ્વીઓએ પુરિમહૂદ્ધ નીવિ બધાએ ઉમંગભેર કરેલ. "
આવી ઉપધાનના આરાધકોની વિશિષ્ટ આરાધનાની જાગૃતિ પૂજ્યશ્રીના વ્યાખ્યાન-બળે કેળવાયેલી. - તે પ્રસંગે સકળ શ્રીસંઘે ઉદાર મનથી લાભ લેવા માટે ઉમંગપૂર્વક તૈયારી કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપધાનવાળાને સમજાવ્યું કે હવે વિરતિ-જીવનના દિવસે ઓછા ગણત્રીના જ છે. દુનિયાની દ્રષ્ટિએ તમે હવે છૂટા થવાના! પણ હકીકતમાં મેહમાયાના બંધનથી તમે હાલ છૂટા છે, વળી પાછા બંધાવાના છે! શક્ય હોય તે દેશવિરતિમાંથી સર્વ વિરતિના ઉપલા વર્ગમાં નામ તે બેંધાવવું જોઈએ, અને કદાચ શક્યા. ન બને તે વિરતિ-જીવનની સૌરભ જીવનમાં પ્રસરી રહે તે માટે ભાગતા ભૂતની ચોટલી પધ્ધવાની જેમ અવિરતિના લપસણું માગે ફરી પાછા જવું પડે તે પણ પૂરેપૂરા વિષય-કષાયના કીચડમાં ન ફસાઈએ માટે વિવિધ ત્યાગ-તપ-વ્રત
૨૩૦
Page #292
--------------------------------------------------------------------------
________________
0
000
-નિયમનાં પચ્ચકખાણ કરવાં, અને આરાધના પણ તે જ સફળ થાય” એ વાત પણ પૂજ્યશ્રીએ સમજાવી.
તેથી બે છોકરીઓ અને ત્રણ વિધવા બહેનેને સર્વવિરતિ જીવન લેવા માટે ઉમંગ જાગે, ઘરવાળાને ગમે તેમ સમજાવ માળના મુહૂર્ત જ દીક્ષા લેવાને દઢ સંકલ્પ જાહેર કર્યો.
સકળ શ્રીસંઘમાં ખૂબ ખૂબ ધર્મોલ્લાસ વર્તાઈ ગયે. કા. વ. ૧૦ થી સકળ શ્રીસંઘ તરફથી ભવ્ય અાફ્રિકા-મોત્સવ ચૈગાનના દહેરાસરે શરૂ થયે.
માગ. સુ. ૨ ની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં ઉપધાનના તપસ્વીઓ સારી રીતે વસ્ત્રાભૂષણે પહેરી હાથી, ઘોડાગાડી, બગી, શણગારેલ માફ વગેરેમાં બેઠેલ.
આ રથયાત્રામાં સાત હાથી, પ્રભુજીને ભવ્ય ચાંદીને રથ, ચાંદીની પાલખી, નિશાન, કંકા, કેતલ વગેરે ઉપરાંત અગણિત શણગારેલા કેટલાય ઘડાઓ, ઘોડાગાડીઓ, બગીઓ વગેરેથી શાસનશોભા ખૂબ થવા પામેલ
માગ-સુ-૩ ના સવારના ૯-ર૩ ના શુભ મુહૂર્ત ઉપધાનતપ માળારોપણની ક્રિયા શરૂ થઈ.
૨૩૧
Page #293
--------------------------------------------------------------------------
________________
1
, ક ક = H = *
* *
* *
*
૧૦-૩૭ મિનિટે પહેલી માળ રર૧૧૧ રૂપીયામાં શેઠ ગણેશમલ મુંથાના ઘરમાંથી પહેરી મુહૂર્ત સાચવીને પછી પાંચ દીક્ષાર્થી બહેનની દીક્ષા-વિધિ ઠાઠથી થઈ. અગીઆર વાગે દીક્ષાથીઓ વેષ બદલવા માટે ગયા તે વખતે માળા-પરિધાન શરૂ થયું.
માળના ચઢાવા ૧૨૫ સુધી સારા થયા-૧રપ મી માળ ૧૧૨૧ માં પહેરાવી. પછી સમય- સંકેચથી ૧૦૦૧, ૭૫૧, ૫૦૧, ૩૦૧, ૨૫૧, ૨૦૧, ૧૨૫, બાકીની માળે ૧૦૧ ના નકરાથી પહેરાવવામાં આવી.
" પછી બધા માળવાળા સાથે સકળ શ્રીસંઘને લઈ પૂજ્યશ્રીએ ચૈિગાનથી શહેરમાં શીતલનાથજીના દહેરે દર્શનાર્થે પધારી ચૈત્યવંદન કરી ગોડીજીના ઉપાશ્રયે આવી માંગલિક સંભળાવી શ્રી ઉપધાનતપની ભવ્ય-આરાધનાની સમાપ્તિ કરી.
શ્રીસંઘ તરફથી આ પ્રસંગે આઠે દિવસ સાધમિક-વાત્સલ્ય થયેલ, આખા ઉદયપુરમાં બધાના ચૂલાને અભયદાન આપવામાં આવેલ.
- આ ઉપધાન તપની આરાધના અને માળારેપણુ-મહેન્સવિના વિશિષ્ટ શાસન પ્રભાવના કારક પ્રસંથી આખા ઉદયપુ
- ૨૭૨
Page #294
--------------------------------------------------------------------------
________________
e
.....
.....
રની જૈનાતરજનતાને પણ ત્યાગ—ધમ અને વીતરાગ–પરમાત્મની ભક્તિનું અપૂ બહુમાન ઉપજેલ.
મૌન–એકાદશી ખૂખ જ નજીક હાઈ શ્રીસ ́ઘના આગ્રહથી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી.
આ ગાળામાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયતના સમાચાર અવારનવાર ઢીલા આવતા હાઈ તેમજ ખારથી ચાદ વના લાં ગાળા થઈ ગયા તેથી પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન—વંદનની ઉત્કટ ભાવના થવાથી વિદ્વાર માટે પૂરતી પાકી તૈયારી કરવામાં પૂજ્યશ્રી ગુંથાઈ ગયા.
શ્રીસ‘ઘના અગ્રગણ્યાને ખબર પડી કે પૂજ્યશ્રી હવે ગુજરાત તરફ પધારે છે, તેથી તેએ અવારનવાર અપેારે, રાત્રે તેમજ વ્યાખ્યાનમાં જોરદાર વિનંતિ કરવા લાગ્યા કે
“ સાહેબ! અમે નિરાધાર થઈ જઈશુ ! આપ અમને મૂકીને ગુજરાતના સાધુએથી ભરચક્ર હર્યાભર્યાં પ્રદેશમાં પધારી જશે તે સંવેગી—સાધુના વિહારથી વંચિત અમારા આ ક્ષેત્રની શી દશા થશે ? ” આદિ.
ઉદયપુર-શહેરના નાનામેટા એકેએક ભાઈ-બહેન પશુ કલ્પાંત કરવા લાગ્યાં, અને પૂજ્યશ્રીને આ પ્રદેશમાં વિચરી અવારનવાર ઉદયપુરને ચામાસાના લાભ આપવા ભાવપૂર્વક કરગરી રહ્યાં..
૨૩૩
Page #295
--------------------------------------------------------------------------
________________
આ રીતે ઉપધાન કાર્ય પછી મૌન એકાદશી સુધી સંઘના આગ્રહથી પૂજ્યશ્રીની સ્થિરતા થવા પામી. - આ ગાળામાં સૌથી વધુ મહત્વની બીના એ બની કે –
કપડવંજમાં પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી પ્રભાવિત બનેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગતની આધ્યાત્મિક-દેરવણી તળે પૂ. ચરિત્રનાયકશ્રીને ધાર્મિક-ઉછેર થઈ રહેલ, તે અંગે વિવિધ ધર્મચર્ચા પણ પૂજ્યશ્રી સાથે પત્રવ્યવહારથી થતી, સારાંશરૂપે સર્વવિરતિમાર્ગની તમન્ના જાગૃત કરવામાં આવતી.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી શારીરિક-દષ્ટિએ નાની વયના. છતાં પૂર્વજન્મની આરાધનાના બળે અંતરાત્માથી ખૂબ જ ઉત્તમ વિચાર-સરણિ ધરાવતા હતા. જેનું પ્રતિબિંબ જેમાં ઝીલાયું છે, તે પત્ર જૂના સંગ્રહમાંથી મળી આવ્યું છે-કે જે પત્ર પ્રથમ ભાગ (પા. ૨૫૦-૨૫૧) માં તથા પરિશિષ્ટ-૬(પા-૪૮૪૯) માં છપાયેલ છે, છતાં પ્રસંગચિત સમજી આ પત્ર ફરીથી. અહીં ટાંકે છે.
“સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમા લાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ.ની પવિત્ર સેવામાં
૨૩૪
Page #296
--------------------------------------------------------------------------
________________
'' લી. ચરણ-સેવક હેમચંદ્ર મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્રત વંદના અવધારશે.
આપશ્રીના શરીરે શાતા હશે, અહી ધર્મપસાથે અને આપ જેવા ગુરૂ મહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે.
વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ. તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝબકતી અપૂર્વ– વદન પ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ પણ પ્રત્યક્ષ દર્શન કર્યા પછી તથા કેશરીસિંહની ગર્જના જેવી. ઉફામ-ગંભીર આપની સુમધુર ધમ દેશના સાંભળ્યા પછી તો જીવ આપનામાં જ રમે છે. આપ જેવા તારક ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે.
મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃતભરપૂર પત્રો વગેરેના આધારે આપની તાત્વિક વાણ-સુધાના મીઠા મધુર. ઘુંટડા પીવડાવે છે.
દેવોને પણ દુર્લભ આ માનવજીવનની સફળતા આપ જેવા સદગુરૂના ચરણમાં બેસી સંસારના છકાયના આરંભ-સમારંભનt ફૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સવ-જીવને અભયદાન આપનારી જીવનચર્યામાં છે !
હે તરણતારણહાર ! કૃપાળું ગુરુ! કઈક એવું માર્ગદર્શન બતાવો! કે જેથી સંસારનાં બંધને મને ન સતાવે! દેવ-ગુરુકૃપાએ જલદીથી હું પ્રભુ-શાસનના સંયમના પથ ધપી જાઉં!
૨૩૫
Page #297
--------------------------------------------------------------------------
________________
I
t', '
કદમ'
SિIC HERE હિસાબ એક
00
મારા મોટાભાઈના લગ્ન થઈ ગયાં છે, મારા પણ વિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુ-શાસનના પથ ધપાવવા માટે ખૂબ સહયોગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઈતરાજી દર્શાવે છે.
સાંભળ્યા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે.
તેથી મારા પાપનો ઉદય હઠે! અને હું સંસારના બંધનમાં ન ફસાઉં! તેવો કઈ માર્ગ બતાવશે !!! - માતા-પિતાને પરમારાધ્ય ગણું તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય,
પણ આ રીતે મેહના પાશમાં ફસાવવા માટેની થતી તેઓની પ્રવૃત્તિને આવકારવી? કે શું કરવું તે ગૂંચ છે !!!
આપશ્રી યોગ્ય માર્ગદર્શન જરૂર આપશે! મારે બીજી પણ કેટલીક વાતે જ આત્મા સંસારમાં શી રીતે ? શા માટે કમ બાંધે છે ? કર્મ જે આપણને દુઃખી કરતું હોય તે દુઃખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ. કેમ” વગેરે ગૂંચભરી બાબતે પુછવી છે, કે જે ફરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ.
હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણયા પથે જવાને બદલે સંયમના ઉદાત્ત અને એકાંત હિતકર માર્ગ પર આવી શકાય, તે કઈ સફળ–ઉપાય જણાવવા તસ્દી લેશે.
Page #298
--------------------------------------------------------------------------
________________
આપનો હું ભવભવ અણી રહીશ
આપના સંયમની, જ્ઞાન-ગરિમાની, ભૂરિ-ભૂરિ અનુમોદના સાથે અલ્પ–મતિ મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયે હેાય તો તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે. આપના દર્શનની તીવ્ર-અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.”
સં. ૧૯૪૩ માગશર સુદ ૬ લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના.
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિના અકળ- સંકેત પ્રમાણે. ભાવી–ગુરૂદેવના ચરણોમાં નિખાલસતાથી હૈયું ખેલી રહ્યા હતા.
પૂજ્યશ્રીને પણ અજ્ઞાત-હેતુથી અકળ પ્રેરણા થતી કે. આ બાજુ ઘણે સમય થયે ! હવે ગુજરાત બાજુ જઈ મગનભાઈ ભગતના ધર્મજિયાસા અને સર્વ વિરતિના પંથે ધવા માટેની ઉત્કટ કામના પત્ર તથા “બાપ તેવા બેટા”ની ઉક્તિ મુજબ તેમનો પુત્ર હેમચંદ પણ પ્રભુ-શાસનના પથે નાની વયે લગ્નના મોહક વાતાવરણને પણ કુદરતી રીતે અનિષ્ટ સમજતે થયો છે, અને સાર્વવિરતિના પંથે ધપવા. તલપાપડ થઈ રસ્તો છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
..
...
-------... ....
આમાં કઈક જિનશાસનની ભાવી–પ્રભાવનાના
ગૂઢ સકેત લાગે છે.
તા હવે ગુજરાત માજુ જવુ ઠીક છે. ' આમ વિચારી વિહારના નિણ્ય તરફ ઝૂકી રહ્યા હતા.
આ વખતે ભાયણી તીથ' નવુ' પ્રકટ થયેલ, તેને મહિમા ખૂબ ફેલાયેલ. નવુ' જિનાલય તૈયાર થવા આવેલ, તેની પ્રતિકાના પ્રસંગ માહ મહિને સંભળાતા હતા, તેથી પૂજ્યશ્રી ભાયણી–પ્રતિષ્ઠાના હિસાબે ઉદયપુરથી તુત વિહારના નિય કરવાની ભૂમિકા દૃઢ મનાવી રહ્યા હતા.
પણ ઉદયપુર–શ્રીસંઘના ધમ–ભાવનાના આગ્રહ જોઈ નાના-મોટા સહુના કકળાટ જોઈ પૂજ્યશ્રી ગૂંચમાં પડ્યા.
જો કે વારવાર ઉપરા-ઉપરી ચામાસાથી વધુ પરિચયના કારણે જ્યારે વિહાર થાય ત્યારે આવું વાતાવરણ થવાનુ એ સહજ છે! પશુ- પૂજ્યશ્રીને જે ભાયણી–પ્રતિષ્ઠા પર જવાની ગાયણીના ચમત્કારોની વાતો સાંભળી-તમન્ના હતી, તેમાં ભાણીયેળે વિઘ્ન ઊભું થયું કે જે નીચેના પત્રથી સ્પષ્ટ સમજાય છે. સુનિધી-અવેરસાગરજી, ઉદેપુર
(અ) પ્રાય: સરનામું લાગે છે.)
શ્રી અમદાવા થી લી. મુનિ મૂળચંદ્રજી, સુખશાતા વાંચો. શ્રી ઉદેપુર મુનિ ઝવેરસાગરજી ! તમારી ચિઠ્ઠી ભાગશર વદ–રની પરંથસ
s
Page #300
--------------------------------------------------------------------------
________________
પિતી છે. જેઠા સુરચંદની ચીઠ્ઠી સાથે તેને જવાબ લખાણે નહીં, તેનું કારણ જેઠા સુરચંદ સાણંદ તરફ ગયેલા છે, તેના આવવાની રાહ જેવાથી લખાણ નો તે. પણ હજી સુધી તે આવ્યા નથી, તેથી આ ઢીલ છે.
તમે (યણની પ્રતિષ્ઠા ઉપર) આવવા બાબત લખ્યું તે જાણ્યું, પણ ૪ ૪ પ્રતિષ્ઠા ઉપર અમારી સલાહમાં ઠીક આવતું નથી, કારણે નીચે પ્રમાણે
એક તો એ પ્રતિષ્ઠાનું કામકાજ વિદ્યાશાળાવાળા તથા બીજા કચ્છીચારીઓ ( હસ્તક) છે, જેઓ અનુભવી નથી.
–જેઠા સુરચંદને તેવા માણસના પ્રસંગમાં હાલ સુધી જવાને વિચાર જણાતું નથી.
–આત્મારામજી પણ તે પ્રતિષ્ઠા ઉપર ભેણુ બાજુ આવવાના નથી, તેમ સાંભળ્યું છે.
–પ્રતિષ્ઠા કરાવવાવાળા વિધિવાળા પેથાપુરવાળા કે વડોદરાવાળા આવવાના સાંભળ્યા છે.
આ રીતભાત જોતાં અમારી નજરમાં ઠીક આવતું નથી, ગોકળજીને ધરમલાભ તમારી તરફથી કહ્યો છે, તેણે તમેને વંદણ લખાવી છે.
ઈહાં સર્વે સાધુસાધ્વીઓ સુખશાતામાં છે સંવત ૧૯૪૩ ના માગસર વદ ૧૩ ગુરૂવાર
Page #301
--------------------------------------------------------------------------
________________
- લી. સેવક ગોકળજીની વદણું વાંચજો ને મગનલાલ પુજાવતને પ્રણામ કહેજે, કહેવું કે તમારે કાગળ ............પે છે. એ રીતે કહેજે.
આ પત્રમાં મુખ્યત્વે ભાયણી પ્રતિષ્ઠા બદલ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ.ની અરૂચિ દર્શાવનારી બાબતે છે
તે વાંચી પૂજ્યશ્રીએ ખાસ ભેણીને સાંભળેલા ચમત્કારોથી ખેંચાઈ યણ પ્રતિષ્ઠા પર જવા મન ઉત્સુક હતું, તે બહાને મેવાડના પ્રદેશથી બહાર નિકળાય અને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ મળે એમ હતું, છતાં આજ્ઞાધીનતા એ સાધુ-જીવનની સાચી મૂડી હોઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા ભાયણ-પ્રતિષ્ઠા માટેના અરૂચિ-દર્શક કારણથી ગર્ભિત રીતે નિષેધાત્મક જાણી પિતાને માનસિકઆવેગને શાંત કરી. ગુજરાત તરફના વિહારના વિચારને માંડી વાળે.
આમાં “એક પંથ દો કાજ' ની નીતિ પણ પૂજ્યશ્રીએ વાપરી ગણાય.
ઉદયપુરના શ્રીસંઘના કાકલુદીભર્યા અત્યંત આગ્રહને વશ. થઈ એક ચોમાસું વધુ કરી લેવાય તે માસા પછી તુર્ત ગુજરાત બાજુ વિહારની સુ-શકયતા રહે, અને તેમ કહેવા થાય
Page #302
--------------------------------------------------------------------------
________________
કે “તમારા આગ્રહને માન આપી અનિચ્છાએ પણ એક ચેમાસું વધુ કર્યું? આદિ.
એટલે પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીના વદ-૧૩ ના પત્રથી યણી પ્રતિષ્ઠા પર જવા અંગે પૂ. ગચ્છાધિપતિશ્રીની અનિચ્છા જાણી ઉદયપુર શ્રી સંઘને રાજી કરવા પ્રયત્ન કર્યો કે “ચલો ! તમારા બધાને ખૂબ આગ્રહ છે, તે ગુજરાત તરફ નહીં જઈએ!”
પછી પૂજ્યશ્રીએ કમૂરતાં પછી પિ. સુ ૧૦ ના મંગળદિને રાણકપુર બાજુ વિહારની ભાવના પ્રગટ કરી. }
ભાવીયેગે ધનજી સંઘવીને મનમાં થયું કે–પૂજ્યશ્રી રાણકપુર તરફ પધારે છે, તે છરી પાળતા સંઘની મારી ભાવના પર આવી જશે, “એમ વિચારી પૂજ્યશ્રીને વિનંતિ કરી” કે
“સાહેબ ! મારે છરી પાસે સંઘ કાઢવાની ભાવના અ૫ ભીલવાડાથી કેદારીયાજી સંઘ લઈ અહીં પધારેલ, ત્યારથી પ્રકટી છે, આપની નિશ્રામાં તે સંઘ કાઢી જીવનને ધન્ય બનાવું તે વાસક્ષેપ નાંખે અને શુભ મુહૂર્ત દર્શાવવા કૃપા કશે. ”
- ૨૧
Page #303
--------------------------------------------------------------------------
________________
...........ast
.....મ
............
પૂજ્યમીએ કમૂરતાં પછી પે।. સુ. ૭ ના રાજ આવવા
જણાવ્યું.
આ સ્થિરતા દરમ્યાન મહત્વની વાત એ બની કે
કપડવ'થી પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના પ્રથમ પત્રને ખુલાસા ન મળવાથી વ્યાકુળ બની ગયેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ફરીથી કાકલુદીભયે એક પત્ર લખેલ જે કે પ્રાચીન સ’ગ્રહમાંથી મળી આવ્યા છે-કે જે પત્ર જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ (પા. ૨૫૧)માં તથા પરિશિષ્ટ-૬ (પા. ૫૦)માં છપાયેલ છે છતાં અહી' પ્રસંગાનુરૂપ સમજી કરી નૈધ્યેા છે.
xxxx x આપને એક પત્ર થાડા દ્વિ પૂર્વે લખેલ તે મળ્યા હશે,
વિ. આ દરમ્યાન આપશ્રીના મારા જેવાને પ્રભુ-શાસનના પંથે વાળવા ઉપયેગી–તિશિક્ષા આપતા પત્ર પૂ. બાપુજી દ્વારા મળ્યે, વાંચી ખૂબ આનંદ થયે,
માગ. સુ ના રોજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના પુરાલવી છે. તે અ ંગે કૃપા કરી યેગ્ય માર્ગદર્શન આપશે,
B
ત્વળી ખાસ નમ્ર વિનંતિ —ા સસારની પ્રવૃત્તિઓમાં ડર્ગી ગલે અ-જા, જીવ-હિંસા દિ અનેક પાપા કરવાં પડે છે, આમાંથી છુટાય શી રીતે !
૨૪૨
Page #304
--------------------------------------------------------------------------
________________
આપના સંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સંયમપંથે જવાની ઉત્સુક્તા ઉપજી છે, પણ તેનું મૂર્તસ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી.
માર્ગદર્શન આપશે. આપ તે જાણકાર છે, સેવક ચિગ્ય શિખામણના બે બોલ જરૂર લખી મોકલવા તરફથી લેશોજી, * *
સં. ૧૯૪૩ ના માહ સુ. ૩ ધનજી સંઘવી સંઘના આગેવાનોને લઈ પ. સુ. ૭ના પૂજ્યશ્રી પાસે સંઘ કાઢવાની ભાવનાને સાકાર બનાવવા સંધપ્રયાણનું મુહૂર્ત પૂછવા આવ્યા..
પૂજ્યશ્રીએ શુભ સ્વદય પારખી ધનજીશેઠના નામથી બરાબર તપાસી માહ સુ. પાનું શ્રેષ્ઠ મુહૂર્ત બપોરે ૩ઃ૩૭ પ્રયાણ. મુહૂર્ત અને માહ સુદ ૧૩ નું માળનું મુહૂર્ત આપ્યું.
ધનજી શેઠે પણ ખૂબ ઉલ્લાસપૂર્વક મુહૂર્ત વધાવી લીધું, શ્રીસંઘના સહકારથી ઝડપથી તૈયારીઓ કરવા માંડી.
પૂજ્યશ્રીએ પિષ વદ-૧૪ના વ્યાખ્યાનમાં છરી પાળતા સંઘનું મહત્વ અને યાત્રિકેની જવાબદારી અંગે મહત્વની જાણકારી આપી.
પહેલા વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી ધનજી શેઠને સંઘપતિ તરીકેનું તિલક શ્રીસંઘના આગેવાન નગરશેઠ તરફથી થયું.
Page #305
--------------------------------------------------------------------------
________________
ધનજી શેઠે પણ આવે મહુાન તીથ યાત્રા કરવા– કાવવાને પવિત્ર લાભ પૂજયશ્રીની નિશ્રામાં મને મળશે, તે બદલ પેાતાની જાતને ધન્ય માની સકળ શ્રીસ`ઘને સંઘમાં પધારવા આગ્રડભરી વિનંતિ કરી.
શ્રીસ`ઘના ઉત્સાહી અગ્રણીઓના સહકારથી સ`ઘયાત્રા માટે જોશભેર તૈયારીઓ ચાલુ થઈ.
!
પૂજ્યશ્રીની દોરવણી મુજબ સુંદર ચાંદીના રથમાં ભગ્ય શાંતરસમુદ્રાવાળા નયનરમ્ય પ્રભુજીને સાથે લેવાનુ વિચાર્યું, શ્રી સંઘમાં પૂજા, ભક્તિ, ભાવના આઢિથી સુંદર જિનભક્તિ મહાત્સવની વ્યવસ્થિત યેાજના ગોઠવી.
વળી પૂજયશ્રીની સૂચનાથી ખાસ કરીને એકાસણું કરનારા યાત્રાળુને વધુ મહત્ત્વ આપવાનુ ધનજી શેઠે ભૂલ્યા નહી.
એકંદર ખૂષ ઉમંગ-ઉત્સાહથી માહ સુ. પ મારે વિજયમ્રુતે ઘેરથી ઉપાશ્રયે આવી બધી તૈયારી કરી બરાબર ૩–૩૭ ના મંગળમુર્હુત હાથી ઘેાડા-ડ કા નિશાન આદિ ભવ્ય આડંબર સાથે શ્રીસ`ઘે પૂજ્યશ્રીના મ’ગળાચરણ બાદ પ્રયાણ કર્યુ.
આખા શહેરના જૈન–જૈનેતરાએ ધનજી શેઠનુ બહુમાન પુષ્પમાળાએ અને તિલક સાથે શ્રીફળ અને રોકડનાણાંથી ઉલ્લાસભેર કર્યું.
૪૪
Page #306
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
પ્રથમ મુકામ “મારમ: ક્ષેમરા” એમ ધારી ટ્રકે વિહાર કરી દેવાલી ગામે કર્યો.
ત્યાંના જૈન શ્રીસંઘે શ્રી સંઘનું ભવ્ય સ્વાગત કર્યું પૂજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. સાંજે શ્રીસંઘની ભક્તિ થઈ, રાત્રે પ્રભુ-ભક્તિ ઠાઠથી થઈ
ઉદયપુર શ્રીસંઘના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપરાંત હજારની સંખ્યામાં જૈન-જૈનેતરએ વ્યાખ્યાન આદિમાં લાભ લીધે.
બીજે દિવસે ગુદા મુકામ થયે, પાંચમા મુકામે ભાણપુરાની નાળ થઈ માહ સુ. ૧૧. મંગળપ્રભાતે રાણકપુર તીર્થે પ્રવેશ કર્યો.
આસપાસના ઘાણે રાવ-સાદડી આદિના હજારે ધર્મપ્રેમીઓ શ્રીસંઘના દર્શનાર્થે આવ્યા.
સુ. ૧૩ ના સવારે ૯-૨૩ મિનિટે તીર્થમાળાની વિધિ શરૂ થઈ. શાસન-પ્રભાવનાપૂર્વક ભારે ઠાઠથી ૧૧-૨૭ મિનિટે સંઘવીને માળારે પણ થયું. - આ પ્રસંગે સંઘવીએ છૂટે-હાથે સાત ક્ષેત્રમાં લાભ લીધે.
પૂજ્યશ્રીની દેશનાથી શ્રીસંઘના યાત્રિકે એ યાત્રાની પુનિત સ્મૃતિ નિમિત્તે વિવિધ જાતના ધમભિગ્રહ સ્વીકાર્યા.
૨૪૫
Page #307
--------------------------------------------------------------------------
________________
સાદડી-સંઘના આગેવાન શ્રાવકેની આગ્રહભરી વિનંતિ થવાથી પૂજ્યશ્રી માહ સુ. પૂનમ સાંજે સાદડી ગામ બહાર પધાર્યા. માહ વદ ૧ સવારે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ થયે.
- પૂજ્યશ્રીની તાત્વિક – દેશના અને સચેટ હદયસ્પર્શી ઉપદેશ-શલિથી પ્રભાવિત બનેલ સાદડી શ્રી સંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રેયા.
ત્યાંના સ્થાનકવાસીઓના આગેવાન શ્રાવકોને તાત્વિક શાસ્ત્રીય વાતેની રજૂઆત કરનારા સંવેગી સાધુને સાંભળવા જિજ્ઞાસા થઈ. ગામમાં રથાનકવાસીઓની સંખ્યા વધુ અને તેઓ અજ્ઞાનવશ થતા સંકેચના કારણે ઉપાશ્રયે આવતાં અચકાય, તેથી શ્રીસંઘના આગેવાનોએ બજારમાં જાહેર વ્યાખ્યાનની બેઠવણ કરી.
સ્થાનકવાસી ઉપરાંત જૈનેતર સંવેગી જૈન સાધુની તાત્વિક– દેશના કદી સાંભળેલ ન હઈ ખૂબ ધર્મોલ્લાસથી આનંદિત બન્યા.
- શ્રીસંઘે ફાગણ-માસાને આગ્રહ કર્યો. વધુ પ્રમાણમાં લકાની સક્રિય ધર્મભાવના નિહાળી પૂજ્યશ્રીએ ફાગણ,ચોમાસી સુધી સ્થિરતા કરી.
૨૪૬
Page #308
--------------------------------------------------------------------------
________________
આ દરમ્યાન વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાયેલ પૂજયશ્રીની ધર્મ–કીર્તિથી પ્રેરાઈ ઘાણે રાવના શેઠ મુલતાન મલજી સંઘવીએ પોતાના ખર્ચે બહારથી આરાધકોને બેલાવી સામુદાયિક ચૈત્રી–ળી કરાવવા માટે ભાવનાશીલ બની પૂજ્યશ્રી પાસે આવી ઘાણેરાવ પધારવા આગ્રહભરી વિનંતી કરી. - પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પર્શના અને ધર્મ-પ્રભાવનાને વિચાર કરી ફા. વ. ૫ સાદડીથી વિહાર કરી ઘાણેરાવ પધાર્યા, ત્યાંના વિશાળ જિનમંદિરમાં તથા નજીકમાં રહેલ મૂંછાળા મહાવીરજી તીથે અનુપગથી થનારી અનેક આશાતનાએ વારી પૂજ્યશ્રીએ ફા. વ. ૧૦ થી વ્યાખ્યાનમાં રૌત્રી–ાળીનું મહત્વ જોરદાર એજસ્વિની શૈલિથી સમજાવવા માંડયું.
પરિણામે ચૈત્રી-ઓળીનું સામુદાયિક આરાધન કરાવવા ઈચ્છતા શેઠ શ્રી સુલતાનમલજી સંઘવીએ ખૂબ ભાવેલ્લાસપૂર્વક સુંદર આરાધન કરાવવા તૈયારી કરી. * પત્રિકા લખી આસપાસના ગામોના ભાવિક-આરાધકને આમંચ્યા.
૨. સુ. ૬ ના રોજ બધા તપસ્વીઓના ઉત્તરપારણાં રાખ્યાં, સ્થાનિક શ્રીસંઘમાં સંવેગી – સાધુઓને સાગ ઘણા વખતે મળે હેઈ ધર્મોત્સાહ ઘણે હતે. ત્રણ સ્થાનિક અને બહારના
૨૪૭
Page #309
--------------------------------------------------------------------------
________________
O
૧૬ વર્ષના
...
અઢીસો મળી સાડાપાંચસા આરાધકે એ શ્રી નવપદજીની આળીની સુંદરતમ આરાધના પૂજ્યશ્રીની નિશ્રાએ કરી.
ચૈત્રીઓળી દરમ્યાન ઉદયપુર શ્રી'ધ અને ચૌગાનના દહેરાસરાના વહીવટદારોના પત્ર આવ્યે, જેમાં પરસ્પર મત ભેદના કારણે થઈ પડેલા વવિગ્રહ અને વૈમનસ્યની વાત રજૂ થયેલી અને બ'ને પક્ષે પૂજ્યશ્રીને તાકીદે ઉદયપુર પધારી વૈમનસ્ય દૂર કરવા વિનંતિ કરેલી.
ચૈત્ર વદ ત્રીજના રાજ અને પક્ષના આગેવાને પૂજ્યશ્રીને ઉદયપુર પધારી ધર્મ સ્થાનાના વહીવટમાં પડેલી ગૂઇંચ ઉકેલવા પધારવા આગ્રહભરી વિન'તિ કરી.
૨૪૮
એટલે ઉદયપુરની ધાર્મિક-સ'પત્તિઓના વહીવટીત’ત્રમાં થયેલ ખેંચાતાણીના પરિણામે ધમ સ્થાનેાની અ-વ્યવસ્થા ન થાય, વળી ઉદયપુર શ્રીસંઘના તથા સામાપક્ષે ચેાગાનના વહીવટદારાના ખાસ આગ્રહ તથા ચાગાનના દહેરાસરની સ્થાપના સાગર-શાખીય-મુનિવરોના હાથે થયેલી હાઇ તેની અ-વ્યવસ્થા નિવારવાની પેાતાની જવાબદારી આદિ કારણાને વિચારી ઇચ્છા નહી. છતાં પરિસ્થિતિવશ પૂજ્યશ્રીએ ઉદયપુર તરફ વિહારના વિચાર રાખ્યું.
Page #310
--------------------------------------------------------------------------
________________
પર
Te's
RE
ચૈત્ર વદ દશમના દિને ઘાણેરાવથી કુંભલમેર, રીડ, આમેર થઈ રાજનગર-દયાલશાહને કિલ્લે,
અદબદજી થઈ વૈશાખ વદ ૧૧ ને મંગળદિને ઉદયપુર પધાર્યા.
શ્રીસંઘે પૂજ્યશ્રીનું ચાતુર્માસ હવે અહીં જ થશે અને આગ્રહ કરી કરાવીશું જ, એમ ધારી ધામધૂમથી પ્રવેશ મહોત્સવ કર્યો.
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ધર્મસ્થાના વહીવટની પવિત્રતા કાર્યવાહકોની જવાબદારી આદિ પર પ્રકાશ પાથરવા સાથે બંને પક્ષનું બરાબર સાંભળી હકીકતમાં અહંભાવથી ઉપજેલ મવિકૃત વાતેનું નિરાકરણ કરી બંનેનું મન સંતુષ્ટ કર્યું.
પણ પૂજ્યશ્રીને પરિસ્થિતિને અભ્યાસ કરતાં લાગ્યું કે અણસમજ અને વહીવટી નિપુણતાના અભાવે કેટલીક અક્ષમ્ય -ક્ષતિઓ થવા પામી છે, તેથી બધા ચેપડા તપાસી ખાતાવાર બધી વિગતે મેળવી વહીવટદારનું ધ્યાન ખેંચી અથાગ્ય સુધારા કરાવ્યા.
આ બધી પ્રવૃત્તિમાં જેઠ વદ પાંચમ થઈ ગઈ જેઠ વદ ૧૦ ને આદ્રા હતા, વરસાદની તડામાર તૈયારીઓ થઈ ગઈ, એટલે અનિચ્છાએ તેમજ શ્રીસંઘના અતિ–આગ્રહથી
-
ર૪૯
Page #311
--------------------------------------------------------------------------
________________
અને માગસર વદમાં ચાતુર્માસની ગર્ભિત હા પડાઈ ગયેલા હેઈ વચનબદ્ધતાના કારણે વિ. સં. ૧૯૪૩નું ચેમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડયું.
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અર્થવ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકેના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શનચારિત્ર શરૂ કર્યું.
શ્રાવકેના દૈનિક-કર્તવ્યને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે તે રીતની છણાવટ સાથે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં રજુઆત કરવા માંડી, જેથી શ્રાવક-જીવનમાં ઉપયોગની પ્રધાનતા શ્રેતા-- એના મગજમાં ઠસવા માંડી.
પરિણામે અંધારે ચૂલે સળગાવ, ગાળ્યા વગરનું પાણી, જીવ-ચતનાને અભાવ, લલકૂલ અને ત્રસજીવોની થતી અ–જયણા, વાસી, વિદલ, રાત્રિભેજન, કંદમૂળ આદિ અભક્ષ્ય-પદાર્થો આદિ શ્રાવક-જીવનને અણછાજતી ઘણી બાબતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકના ઘરમાંથી દૂર થવા માંડી.
શ્રા. સુ. ૫ થી ૧૦ સુધી પંચરંગીતપ શરૂ થયે, જેમાં પાંચ ઉપવાસવાળા પચ્ચીસ, ચાર ઉપવાસવાળા પચાશ, ત્રણ ઉપવાસવાળા સે, બે ઉપવાસવાળા બસે અને એક
૨૫૦
Page #312
--------------------------------------------------------------------------
________________
*
*
ઉપવાસવાળા ચારસો મળી ૭૭૫ આરાધકોએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટઆરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી.
અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે –
પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવારનવાર પત્રથી સમજાવતા હતા.
આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો. પત્ર પ્રાચીન–સંગ્રહમાંથી મળી આવ્યો છે.
મુનિરાજ ઝવેરસાર! સુ ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા__ _તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુ-. દાસ તથા ધરમ ___વદષ્ણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમે
ઘણ _ યાદ કરીએ છીએ. કામકાજ અમલાયક - તે ફરમાવજો.
શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી.
Page #313
--------------------------------------------------------------------------
________________
15
જોજો જો
• હું આપની ઘણી ચાહના રાખું છું, તે શી રીતે મેલાપ થશે ? તે તે ગ્યાની મહારાજ જાણે.
વળી લખવાનું કે આ કાગળને જવાબ લખશો. પદ્મસાગરજી વાંચ્યું છે તેના જવાબ લખશે.
(૧) રત્નાકર પચીશીના કર્તા રત્નસાર સુરિજીએ બાઈઓ અથવા દાસદાસી રાખી હતી તેમને બે રૂપિયા આપીને વિદાય કરીને બાકી – – દરામાં દીધા.
એ વાત બદલ અમને અદેશો રહે છે.
(૨) સાધુના છઠે ગુણઠાણે સંજમને _._થાય તે મુનિ પણું જાય નહી ? સંજમની બે
(૩) એક ગુહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અને બનાવી છે, તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ?
બીજું ઘણું વધારે લખતા નથી,
(૪) જંબુદ્દીપના ખંડવા કેટલા ? ' (૫) સાડા પચ્ચીશ આરિજ દેશ કયા ? તેનાં નામ.
હાલમાં સરવે ખુશીમાં છે.
પજુસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસત્રની ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લોકે બિલકુલ જતા નથી, આપની ખુશીને પત્ર તાકીદે લખશો.
ઉપર
Page #314
--------------------------------------------------------------------------
________________
આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મોકલેલ છે, તે તમારે જવાબ આયેથી જણાશે.
તમારા વિરહનું દુઃખ ખમાતું નથી. પણ એ કહેવા પ્રાય હાલ જણાય છે. તમે તમારા મનમાં રહેલ કઈ દુઃખ જાણતા નથી..
વળી રત્નાકરસૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવું ગેરછ. પદ્મસાગરજીએ પરૂપણું કરી છે, માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશોજી.
વળી રત્નાકર પચ્ચીશીની ગાથામાં ટ્રાઁ ન વાન વરિરીસ્કિત ૨. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી.
(૧) વરેલા . પડિકમણુમાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં ? તેને ઉત્તર લખજે.
(૨) પ્રથમની લખેલ હકીકતનો જવાબ ઉત્તર કરી લખશે.. હું ._ ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી. સંસારમાં ઘણે જરૂરથી બંધણીમાં પડયો છું, પણ શું કરું ? કેમ જે પસ્તા તે _ _તે કહી શકતો નથી.
સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક: કામકાજ લખજે.
૧૯૪૩ના શ્રાવણ સુ. ૮ મંળ. કરમચંદ વળીબાલચંદજી __ _મુંબઈ બંદર છે_ _ _ મુંબઈ છે તેવા....સભ. _ _છે, માટે તે બાબત હમને ખુલાસો લખશો.
વી. કરમચંદ - - ૨૫૩
Page #315
--------------------------------------------------------------------------
________________
આ પત્રમાં કપડવંજ-સંઘના આગેવાનોના નામે છે, વળી કરમચંદભાઈ જે પત્ર લખનાર ભાઈ છે, તે પણ ખૂબ જ તપ્રેમી ગુણાનુરાગી જિજ્ઞાસુ અને મુમુક્ષુ જણાય છે.
પૂજ્યશ્રીને તાવિક બાબતે પૂછાવી છે, તે પરથી પૂજ્યશ્રીના સંપર્કમાં આવનાર પુણ્યાત્માઓ તત્ત્વદષ્ટિની ખીલવણી તરફ કેટલા વળતા હશે? તેને અણસાર આવે છે.
આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા, પણ કપડવંજ જેવી પૂ. ચરિત્રનાયકશ્રીની પૂણ્યભૂમિના શ્રાવકે સાથે અજ્ઞાત -સંકેતરૂપે પણ સંપર્ક રાખી જાણે! પૂ ચરિત્રનાયકશ્રીના જીવન ઘડતર માટે જરૂરી તવદષ્ટિની ખીલવણી માટે પૂર્વભૂમિકા કુદરતી રીતે તૈયાર થવા નિમિત્ત-કારણરૂપ બની રહ્યા.
પવધિરાજ શ્રીપર્યુષણ પર્વ પ્રસંગે અમદાવાદથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નરમ તબિયતને સમાચારથી પૂજ્યશ્રી જરા વ્યથિત બન્યા, જેમાસું ઉતર્યો ઝડપથી પૂજ્યશ્રીની સેવામાં હાજર થઈ જવાનું મનમાં ગઠવ્યું.
સંવત્સરીના ખામણના પત્રમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત સારી છતાં કથળતીના સમાચાર જાણી પૂજ્યશ્રીને વધુ ચિંતા થવા માંડી, ઉદયપુર શ્રીસંઘને પણ આ બાબત
Page #316
--------------------------------------------------------------------------
________________
'
00
જાણકારી અને જેમ બને તેમ બધા કામ આટોપી કા. સુ. પૂનમ થાય કે તુર્ત અમદાવાદ તરફ જવાની પાકી તૈયારી કરવા માંડી.
- ભાદરવા સુદ દશમથી સવારના દો કે ૭ વાગે ઉદયપુર-શહેરના દહેરાસરની શહેરયાત્રા (સામૂહિક અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્ય અને જાત મહેનતથી કરવા રૂપની) શરૂ થઈ.
જ દરેક લત્તામાં મુખ્ય સ્થાને સામુદાયિક-પૂજાને કમ પત્યા પછી નવ વાગે પૂજ્યશ્રીનું વ્યાખ્યાન “વીતરાગપરમાત્માની ભક્તિનું રહસ્ય” વિષય પર થાય, કે જેથી પુણ્યવાન આરાધક જ પ્રભુ-ભક્તિના પરમાર્થને ધ્યાનમાં લઈ ચઢતા-ઉમંગે અ-વિધિના ત્યાગ અને વિધિના આદર -બહુમાન સાથે પ્રભુ-ભક્તિમાં પ્રવર્તાવા લાગ્યા.
એકંદરે આ કાર્યક્રમથી ધર્મપ્રેમી-જનતાના માનસમાં શ્રી વીતરાગ–પ્રભુની ભક્તિની વિશિષ્ટ મહત્તા અંક્તિ થઈ રહી.
આ સુદ ત્રીજના ચોગાનના દહેરાસરે શહેરયાત્રાનો કાર્યક્રમ પૂરું થયું. તે દિવસના વ્યાખ્યાનમાં આ સુ. ૬ થી શરૂ થતી શાશ્વત શ્રી નવપદજીની એળીની સામુદાયિક આરાધનામાં જોડાવા પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી. શ્રી
૨૫
Page #317
--------------------------------------------------------------------------
________________
'
Al/
'
'
t
?
'
સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયે સામૂહિક-સ્નાત્ર આદિ વિધિમાં ઉમંગપૂર્વક લાભ લેવા શ્રીસંઘે પણ જાહેરાત કરી.
- ૭૦ થી ૮૦ નવા ઓળીવાળા તેમજ ૧૨૫ થી ૧૫૦ જુના ઓળીવાળા મળી રરપ આરાધકે શ્રીનવપદજીની. ઓળીની ભવ્ય-આરાધનામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી જોડાયા. ,
વ્યાખ્યાનમાં છટાદાર-શૈલીથી પૂજ્યશ્રીએ શ્રીપાળચરિત્રના પ્રસંગેનાં રહસ્ય સમજાવી આરાધકોને ઉદાર પ્રેરણા આપી.
આરાધકે પૈકી શ્રી જડાવચંદનાં સુપત્ની સુગન બાઈને ભલ્લાસ થવાથી ત્રણ છોડનું ઉજમણું ભવ્ય શાંતિસ્નાત્ર–મહોત્સવ સાથે કરવા ભાવના જાગી, તે મુજબ તાત્કાલિક ઝડપી તૈયારી કરાવી આસો સુદ ૧૫ થી ઉજમણા ને પ્રારંભ કરી આસો વદ ૭ નું શાંતિસ્નાત્ર રાખી સુ. ૧૫ થી અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ કરવા પૂજ્યશ્રીએ અનુમતિ આપી.
ઉજમણાની સ્થાપના ગેડીજી મહારાજના દેરાસરની પાસે ઉપાશ્રયમાં થઈ, અઠ્ઠાઈ-ઓચ્છવ શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં રાખે.
ભવ્ય–અંગરચના આદિ સાથે વિવિધ પૂજાઓના
આરાધકે પૈકી એકથી ત્રણ છે
તે મુજબ
૨૫૬
Page #318
--------------------------------------------------------------------------
________________
'
'
ઇ
.
કાર્યક્રમ સાથે શ્રી વીતરાગપ્રભુની ભક્તિને ભવ્ય કાર્યક્રમ શરૂ થયે.
ત્યારબાદ પૂજ્યશ્રીએ લૌકિક-પર્વરૂપે દીવાળીની અનર્થકારિતાને ટાળવા પ્રભુ મહાવીર પરમાત્માના નિવણકલ્યાણક સાથે તેને આદર્શ સંબંધ શાસ્ત્રાધારે દર્શાવી લેકોત્તર રીતે પ્રકાશ પર્વરૂપે દીવાળીનું મહત્વ સમજાવી અજ્ઞાનના અંધકાર ઉલેચવા સમર્થ પ્રભુ-શાસનની સફળ આરાધના રૂપે દીપોત્સવીની આરાધનાનો પરમાર્થ " સમજાવ્યા.
તે મુમ્બ પુણ્યાત્માઓએ છઠ્ઠની તપસ્યા બે દિવસના પૌષધ અને રાત્રે ગણણું, દેવવંદન આદિ વિધિ સાથે દિવાળીપર્વની લેકોર-આરાધના ઉદયપુરમાં પ્રથમવાર કરી. - નૂતનવર્ષના મંગળ-પ્રભાતે આઇ-ગણધર શ્રીગૌતમ
સ્વામીજી મ. ના કેવળજ્ઞાનને નજરમાં રાખી મેહના ક્ષપશમ માટે સહુને સાવધ બનવા જણાવી નૂતનવર્ષમાં સૌથી પ્રથમ આવનાર જ્ઞાનપંચમીની આરાધના માટે યેગ્ય–તૈયારી કરવા જણાવ્યું.
પૂશ્ની ધાર્મિક આરાધક-જનતાના હદય સિંહાસન
Page #319
--------------------------------------------------------------------------
________________
,
: "
પર આરૂઢ થયેલા હોઈ તેઓશ્રીની વાણીની દેરવણી મુજબ સહુ આરાધનામાં લયલીન બની જતા. : - ; , આ રીતે સં. ૧૯૪૩નું ચોમાસું ખૂબ જ ધર્મોલ્લાસ
એ પુરૂ થવાની તૈયારીમાં હતું ત્યાં કા. સુ. ૧૦ ના રોજ અમદાવાદથી કીકાભટ્ટની પોળમાં રહેતા શેઠ દીપચંદ દેવચંદને વિનંતિપત્ર આવ્યો કે
“. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં તીર્થાધિરાજશ્રી શત્રુંજય -ગિરિરાજની મંગળ-યાત્રા ચતુવિધ શ્રીસંઘ સાથે છરી પાળવા પૂર્વક કરવા-કરાવવાને દેવ-ગુરૂકૃપાએ ભાવ જાગે છે, જેનું મુહૂર્ત હવે જેવડાવીશ, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની શારીરિક-સ્વસ્થતા બરાબર જેવી નથી, તેથી વહેલામાં વહેલી તકે સંઘ કાઢવા ભાવના છે.
આપને આગ્રહભરી નમ્ર વિનતિ છે કે તે બાજુ આપને ઘણા વર્ષો થઈ ગયાં, પૂ. ગચ્છાધિપતિ પાસેથી વારસો મેળવવા આપ
જેવાની અહીં ખાસ જરૂર છે, સાથે જ મારી ભાવના છે કે આપ * જરૂર સંધમાં પધારો.
' માટે ચોમાસું પૂરું થયે કેઈપણ જાતને કાર્યક્રમ ગોઠવ્યા " વિના તુર્ત ગુજરાત ભણું વિહાર કરી અમદાવાદ વહેલામાં વહેલી તકે પધારશે. “ - આપ તે સુ-વિવેકી અને શાસનના ધરી છે. મારી ભાવના અને પૂ. ગચ્છાધિપતિની શરીર–પ્રકૃતિનો વિચાર કરી યોગ્ય નિર્ણય તુર્ત કરી મને પત્રથી આનંદિત કરશે.”
કે,
''
૨૫૮
Page #320
--------------------------------------------------------------------------
________________
મોજા જ
પૂજ્યશ્રી આ પત્રને વાંચી પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત અંગેના સમાચારથી જરા ઉદ્વેગવાળા થયા, પણ ઉદયપુર શ્રીસંઘના ધર્મ નેહભર્યા આગ્રહની પકડમાંથી મુક્ત થવા અમદાવાદથી શ્રી શત્રુંજય-ગિરિરાજના છરી પાળતા સંઘની વાતને ઉપયોગ સફળ રીતે થઈ શકશે, તેમ થવાથી પિતાને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ તુર્ત મળશે, તે બદલ આનંદિત પણ થયા.
અહીં અમદાવાદથી શેઠ દેવચંદભાઈના શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના છરી પાળતા સંઘની વાત જે આપી છે.
આ અંગે “આદર્શ ગચ્છાધિરાજ” (શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા – અમદાવાદથી વિ. સં. ૨૦૧૧ માં પ્રકાશિત ગુજરાતી પુસ્તક) માં સ્વ. પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી મહારાજ (“જય શત્રુંજય”નામે ૧૫ મા પ્રકરણ–પા. ૧૦૨ માં) નેધે છે કે –
. મુલચંદજી મહારાજે શત્રુંજય - મહાતીર્થની યાત્રા અનેકવાર કરી હતી, તેઓને શત્રુંજયની યાત્રાને પુનઃ મને રથ થયો, એટલે તેઓએ એ યાત્રા ન થાય ત્યાં સુધી તુવરની દાળને ત્યાગ કર્યો. પણ શાસનના કામને લીધે જવાનું બની શકયું નહીં.
અમદાવાદના કીકાભઠ્ઠની પળવાળા શેઠ દીપચંદદેવચંદ
Page #321
--------------------------------------------------------------------------
________________
.....
Sno...
પૂ. મહારાજશ્રીના અનન્ય ગુણુરાગી હતા, તે એક દિવસે વાંદવા આવ્યા, અને વાતચીત ચાલી.
મૂ॰ તું વપરાવીશ, ત્યારે!
દી.॰ વાત શુ છે ? એ જણાવાને?
.....aleer
દીપ૦ સાહેબ ! સાધુથૈને આજ્ઞા કરી. મને ગેાચરીને લાભ મળે ! મૂ॰ વર્તમાન જોગ !
દીપણુ સાંભળ્યુ છે કે આપ તુવરની દાળ વાપરતા નીં. તે શુ' કારણ છે? કયારે વાપરશે ?
દી ગુરૂદેવ ? આ સેવક તૈયાર છે ! કઢાવા મુહત ! મૂ॰તા જરૂર મને યાત્રા થશે.
મૂ॰ ભાઈ ! શત્રુંજ્યની યાત્રાની આખડી રાખી છે, પણ સંધના કામને લીધે નિકળાતુ નથી અને યાત્રાથતી નથી. આમ તે નહી નિકળાય કાઈ સધ કાઢે તે કદાચ નિકળાય અને યાત્રાના લાભ મળે.
આ રીતે શેઠ દીપ' દેવચંદ્ર તરફથી શત્રુંજયને છ’રી પાળતા સધ કાઢવાનું નક્કી થયું.
--ઢ ગચ્છાધિરાજ પ્રકરણ પૃ૦ ૧૦૨
આ રીતે ઉપસ્થિત થયેલ પાલીતાણા-સલમાં જવાની વાતને ભાગળ કરી પૂ. ગચ્છાષિપતિશ્રીની વંદના માટે
Page #322
--------------------------------------------------------------------------
________________
અત્યંત ઉત્સુક બનેલ પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસંઘને કા. સુ. ૧૪ ના રોજ વ્યાખ્યાનમાં પત્ર વાંચી સંભળાવી કા. વ. ૨ સવારે કેશરીયાજી થઈ ગુજરાત-અમદાવાદતરફ વિહારની ભાવના રજુ કરી.
શ્રીસંઘે નાના–મોટા સહુએ એકદમ આઘાત અનુભવ્યો, પરિણામે સહુએ ખૂબ જ ઉમંગ-તમન્નથી પૂજ્યશ્રીને વધુ ધર્મલાભ આપવા સ્થિરતાને ખૂબ આગ્રહ કર્યો, પણ છેવટે કર્તવ્ય-નિષ્ઠાના ધોરણે પૂજ્યશ્રી મૌનભાવે સહના ધર્મપ્રેમને ઝીલી રહ્યા.
સમચિત–આશ્વાસન પૂજ્યશ્રીએ ફરમાવ્યું, સહુએ ભારે-હૈયે વિદાય લીધી, ધામધૂમથી કા. સુ. ૧૫ નું ચાતુ
સ–પરિવર્તન કરી સિસારવા ગામે શ્રી સિદ્ધગિરિને પટ બાંધી મહા તીર્થાધિરાજની આરાધના સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ કરી. - પૂજ્યશ્રીએ કા. વ. ૧. ના એગ્ય તૈયારી કરી છેલ્લા વ્યાખ્યાનમાં સહુને ધર્મની આરાધના કરવા ભલામણ કરી, કા. વ. ૩ ના મંગળપ્રભાતે ગુજરાત તરફ જવાના ઈરાદે કેશરીયાજી તરફ વિહારની જાહેરાત કરી..
આ સંઘ ખૂબ જ નારાજ બન્ય, ઉદ્વિગ્ન થયો. પૂજ્યશ્રીને ખૂબ આજીજી કાલાવાલા કરી થોડા દિવસ વધુ
૨૬૧
Page #323
--------------------------------------------------------------------------
________________
.......
રોકાવા ખૂબ આગ્રહ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિની તબિયતના કારણે તેમજ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં કીકાભટ્ટની પેાળવાળા શેઠે દીપચંદ્ર દેવચંદ તરફથી મહા સુ. ૩ ના મગળ-પ્રભાતે શ્રી સિદ્ધિગિરિ-પાલીતાણાના 'રી પાળતા સ'ધ નિકળતા હાઈ તે પૂર્વે પહેાંચી જવાના ધ્યેયથી પૂજ્યશ્રી શ્રીસ'ધના આગ્રહને વશ ન થયા.
છેવટે ટૂંકમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે— “ મહાતુ: ભાવા! કારણવશ-સજોગવશ સળ ́ગલાગટ દશ ચામાસાં અહી કરવાં પડયાં, આટલેા બધા તમારા બધાંના ગાઢ પરિચય થયા, છતાં આપ કેને મારા તરફ અરૂચિ-અભરખા નથી થયે, તે તમારી ઉત્કૃષ્ટ ધનિષ્ઠા દર્શાવે છે, પણ હવે, તમે ના કહેતા રહેા અને મહેમાન ચાલ્યા જાય તેમાં જ મહેમાનની શાભા ” ન્યાય પ્રમાણે ગુણાનુરાગ–ભર્યાં તમેા બધાના ધમસ્નેહભર્યાં ઈન્કાર વચ્ચે અમ-સાધુઓને વિહરવામાં તમારી અને અમારી શેાભા છે. કેમકે કહ્યું છે કે –
tr
જાકારા સાથે સાધુને વિદાય કરવા કે થવામાં ઉભયપક્ષે હાનિ છે.”!
“તમેા બધા સમજી-દીર્ઘ દશી છે ! મારે પૂ ગચ્છા
૨૬૨
Page #324
--------------------------------------------------------------------------
________________
ધિપતિશ્રીને વંદન કર્યું સેળ વર્ષ વીતી ગયા, હવે પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી છે, માટે હવે બહુ આગ્રહ ન કરે તે સારૂ”
એ રીતે હાર્દિક આશ્વાસન આપી શ્રીસંઘનું મન સંપાદિત કર્યું.
કા. વ. ૩ સવારે નાના-મેટા ધર્માનુરાગી સહુની ભાવભરી વિદાય લઈ પૂજ્યશ્રીએ વિહાર કર્યો.
ઉદયપળ-દરવાજે માંગલિક સંભળાવ્યું, અશ્રુભીના નયને સહુએ પૂજ્યશ્રીને શાતાપૂર્વક વિચારવાનું કહી ભારે -હૈયે સહુ પાછા વળ્યા.
પૂજયશ્રી કા- વ. ૬ ના મંગળ દિને કેશરીયાજી પધાર્યા, વિહારમાં ઉદયપુરના સેંકડો ભાવિકે હતા.
તે સહુ સાથે કેશરીયાજીની ભવ્ય યાત્રા કરી પૂજ્યશ્રીએ ડુંગરપુર બાજુ વિહાર કર્યો.
ભક્તિશાળી કેટલાક શ્રાવકે હજી પણ સેવાના લાભ માટે વિહારમાં સાથે રહ્યા.
કા. વ. ૮ સવારે ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત થયું.
ર૬૩
Page #325
--------------------------------------------------------------------------
________________
- શ્રીસંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી અને કા. વ. ૧૦ પ્રભુમહાવીરની દીક્ષા-કલ્યાણક-તિથિને ખ્યાલ આપી પૂજા-રથયાત્રા-મોત્સવ કરવા શ્રીસંઘને પ્રેરણા આપી. . . શ્રીસંઘે પણ ચઢતા-ઉમંગે શાસન-નાયકશ્રીમહાવીરપ્રભુની દીક્ષા-કલ્યાણકની ભવ્ય આરાધના કરી. છે. કા. વ. ૧૧ સવારે વીંછીવાડા થઈશામાજી વદ અમાસે પધાર્યા, ત્યાંથી માગ. સુ. ૧ સવારે ટીટેઈતીર્થે સુહરી–પાશ્વનાથ પ્રભુને દર્શન-વંદન કર્યા.
શ્રીસંઘે મૌન–એકાદશી માટે રોકવા ઘણે આગ્રહ કર્યો, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્સુકતાથી રોકાયા નહીં.
મોડાસા, બાયડ, ઘડિયા, લાલપુર થઈ પૂજ્યશ્રી માગ. સુ. ૧૦ના શુભદિને કપડવંજ પધાર્યા.
- શ્રીસંઘને ખબર પડી કે અકાલે બે ફળ્યાની જેમ કે અચાનક નિધાનની પ્રાપ્તિની જેમ ખૂબ આનંદિત થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં મૌનએકાદશીની ભવ્ય આરાધના વિધિપૂર્વક કરી.
પૂજ્યશ્રીએ મગનભાઈ ભગતને તથા પૂ.ચરિત્રનાયકશ્રીને પાસે બેસાડી સંયમ ધર્મની મહત્તા, તેની પ્રાપિત
૨૬૪
Page #326
--------------------------------------------------------------------------
________________
માટેના ભવ્ય પુરૂષાર્થ અને તે અંગે વ્યવસ્થિત પેજના માટે વિચારણા કરી તેઓને સંયમ-માગે વધવા ઉદાત્ત પ્રેરણા કરી.
પછી માગ. વદ. ૧ સવારે પૂજ્યશ્રી આંતરસૂબા, દહેગામ થઈમાગ. વદ ૭ના રોજ નરેડા પધાર્યા, અમદાવાદ સમાચાર પહોંચવાથી પૂ. ગચ્છાધિપતિશ્રી દ્વારા ગ્યનું સન્માન યોગ્ય રીતે થવાના હેતુથી પિતાના આઠ–દશ સાધુઓને લેવા માટે મોકલ્યા.
પૂજ્યશ્રીએ પણ ખૂબ જ ઉલ્લાસથી નરેડાના શ્રીગેડી પાશ્વનાથની યાત્રા કરી વદ ૮ ના મંગળદિને શુભ-ચોઘડીએ પૂજ્યશ્રી પાસે ઉજમફઈ ધર્મશાળાએ પધાર્યા, પૂજ્યશ્રીએ ખૂબ જ ભાલ્લાસથી વંદના કરી.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ પૂજ્યશ્રીને હૈયાના ઉમ-ળકાથી આવકાર્યા રતલામ, ઈદેર,મહીદપુર અને ઉદયપુરમાં કરેલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ આપી ઉદયપુર જૈન શ્રીસંઘના ધાર્મિક-જીર્ણોદ્ધાર અંગે ખૂબ જ અભિનંદન આપ્યા.
યથા–અવસરે પૂ. ગચ્છાધિપતિશ્રી રતલામ, ઈદેર અને ઉદયપુરના ચોમાસા દરમ્યાન થયેલ વિવિધ શાસનપ્રભાવનાધાયક સમાચારે, સનાતનીઓ, આર્યસમાજ, સ્થાનક
ર૬પે
Page #327
--------------------------------------------------------------------------
________________
વાસી, તેરાપંથી અને ત્રણ થઈવાળા સાથે થયેલ ચર્ચા-વાદવિવાદની વિગતે મેળવી ખૂબ આનંદિત બન્યા. . ખાસ કરીને મહીદપુરના ચોમાસામાં આગમવાચના કરી પાંત્રીસ આગમે વાંચ્યાનું જાણું વધુ આનંદિત બન્યા. - એકંદરે જે વિશિષ્ટ આશયથી ગચ્છાધિપતિશ્રીએ પૂજ્યશ્રીને માલવા-મેવાડ તરફ વિચારવા મોકલેલ, તે આશય ધાર્યા કરતાં વધુ સફળ થવાથી પૂજ્યશ્રીને ભગવતી-સૂત્રના
ગદાન દ્વારા પન્યાસપદવી આપવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ ભાવના વ્યક્ત કરી.
પણ પૂ. ઝવેરસાગરજી મ. શ્રી એ જણાવ્યું કે–
મુનિ પદને અનુગુણ આચરણ અને સાધુના સત્તાવીશ ગુણેને સરખી રીતે પામવાની પૂરતી તૈયારી ન હોઈ “ખર પાખર ભાર ન વહે” એટલે ગધેડે હાથીનું બખતર ન ઉપાડી શકે, અગર “ખર પર અંબાડી ન સહે* એ સૂક્તિઓને આધારે સઘળા આગમના અનુયેાગ કરી શકવાની વાસ્તવિક ગ્યતાના પ્રતીકરૂપ અનુગાચાર્ય પદથી સંબેધાતા પંડિતપદના ટૂંકા સ્વરૂપે પંન્યાસપદ માટે મારી પાત્રતા નથી!” - “તેથી આપે મારામાં તેવી પાત્રતા નહીં છતાં
Page #328
--------------------------------------------------------------------------
________________
ઉસૃષ્ટાપવાદ તરીકે બધા આગમે વાંચવાને કામચલાઉ અધિકાર પણ આપે છે, તે જ આપની મહાકૃપા છે, તેને લાયક હું બનું તે મારી અંતરની અભિલાષા છે.”
“આપની કૃપાથી મળેલા આગમ વાંચવાને કા પરવાને (લાયસન્સ) જીરવી શકું, તેવી આપ કૃપા કરે! બાકી પંન્યાસપદ જેવા પાકા પરવાના (લાયસન્સ) માટે તે મારામાં. ચેગ્યતા કે તૈયારી નથી દેખાતી !
“વધુમાં આપના ચરણેના પ્રતાપે શ્રી મહાનિશીથ, સૂત્ર સુધીના ગની આરાધના થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે તે છેલ્લા ૬-૭ વર્ષોથી આંતરડાની ખેતી ગમી તેમજ ઉગ્ર કબજીયાતના લીધે આંબિલ કે છ મહિનાના મોટા વેગ વહી શકવાની મારી શારીરિક તૈયારી પણ નથી લાગતી.”
તેમછતાં આપશ્રીના મંગળ-પુનિત આશિષભય વાસક્ષેપ બળે યોગવહન–માટેની શારીરિક અનુકૂળતા બધી થઈ જાય એ મને પૂર્ણ ભરોસો છે, પણ હકીકતમાં પદવીના ભારને ઉઠાવવાની, નભાવવાની અને શાસનાનુકૂળ રીતે તે પદવીને સફળ કરવાની પાત્રતા મારામાં નથી.”
હજી તે મારામાં સાધુતાના મૂળ પાયા સમા ચરણ
Page #329
--------------------------------------------------------------------------
________________
•*•.....
EXA
...
EXCA
.....................
સત્તરી–કરણસિત્તરીમાં ઘણા દોષો લાગે છે ! શારીરિકાસ્ક્રિ–કારણે ઘણા દોષો લગાડવા પડે છે.”
te
માટે આપના ચરણે માથુ મૂકી મારી નમ્રાતિનમ્ર પ્રાથના છે કે આ સેવકને આપ બીજા ગમે તે કામની આજ્ઞા કરશે પણ મારા આત્મિક—વિકાસની રીતે પ્રતિકૂળ-પદવી માટે આજ પછી કદી પણ સૂચના કૃપા કરી ન કરશેજી” આદિ આલી પેાતાની અંતરની . ભલા દોષો અને ક્ષતિએ બદલ ગચ્છાધિપતિશ્રીના ચરણેામાં માથું મુકી પૂજ્યશ્રી ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા.
-
પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું કે—“ભાઈ! તું સમજી છે! અને આવા ઢીલા-મનના કેમ થાય? આપણી ભૂલનુ સંવેદન આપણામાં કાયમ રહેવુ જરૂરી છે, તે મ ંગે સ–જાગતા એ જ હકીકતમાં આધ્યાત્મિક રીતે વિશિષ્ટયેાગ્યતાનું લક્ષણ છે.”
“ આ રીતે તે તું ખરેખર પદવીને પાત્ર છે! વધુમાં રતલામ, ઇદાર, ઉદયપુરમાં જે પ્રતિપક્ષી-વાદીએ સામે અશ્રુમી શાસનના ડંકો વગાડયેા છે, શાસનની વિજય-પતાકા જે તે ભવ્ય રીતે ફરકાવી છે! તે જોતાં તુ આચાય -પદવીને પણ લાયક છે! તેમ છતાં વતમાન-સ ંજોગાને જોતાં તુ પન્યાસપદ માટે ભગવતીજીના ચૈાગવહન કરવા તૈયાર
૨૬૯
Page #330
--------------------------------------------------------------------------
________________
ત
ઇ
T
થા! એમ મારી અંતરની ઈચ્છા છે, છતાં તારી અંતરની ઉદાત્ત–આધ્યાત્મિક વિચારસરણ જોતાં તારી પર આજ્ઞા– અભિયોગ કરવા મન નથી! તારા અંતરાત્મા અને પ્રસન્ન થાય તેવું મારે કરવા ભાવના નથી!”
તું અંતરથી શાસન-સમુદાયની રીતે તૈયાર થાય તે. જ પદવી આપવા મારી ભાવના છે
- બાકી થોડું પણ દબાણ મારે નથી કરવું ! તારી. વાત પણ સાવ કાઢી નાંખવા જેવી નથી !” વગેરે.
પૂજ્યશ્રી ખૂબ જ ગંભીર બની ગયા. ,
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ “બહુ ખેંચવામાં સાર નહી” સમજી તે વખતે તે વાત પડતી મુકી.
- થોડા દિવસ પછી પૂ. ગચ્છાધિપતિશ્રીએ ફરી તે વાત જરા એડી, પણ પૂજ્યશ્રી ફરીથી ગચ્છાધિપતિશ્રીના પણ માથું મુકી ધ્રુસ્કબંધ રડી પડ્યા અને ગદ્ગદ્ રવરે બોલ્યા કે. “મુજ નાલાયકને કાં આપ ઊંચા પદે બેસાડે ! જરા દયા કરે તે સારું.”
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પછી આ વાતને સાવ બંધ કરી દીધી, થોડા સમય પછી બપોરના વખતે કીકાભઠ્ઠની પાળવાના.
Page #331
--------------------------------------------------------------------------
________________
શેઠ દીપચંદ દેવચંદ આદિ ચાર-પાંચ શ્રાવકે પૂ. ગચ્છાધિ પતિ પાસે આવ્યા, વંદના કરી તેઓએ વિનંતિ કરી કે હા , “સાહેબ! હવે મહેરબાની કરી શ્રી શત્રુંયના સંઘનું મુહૂર્ત કાઢી આપે તે સારું !” : પૂ. ગચ્છાધિપતિશ્રીએ પિતાના મુખ્ય શિષ્ય પૂ. શ્રી કલ્યાણ વિયજી અને પૂ. શ્રી નેમ વિયજી ને તથા પૂજ્યશ્રીને પણ બેલાની વાત કરી, પૂ. શ્રી નેમવિજ્યજી મ. ને સંઘ–પ્રયાણને શ્રેષ્ઠ દિવસ જેવા કહ્યું. - પૂ. કલ્યાણ વિજયજી મ. સાથે વિચાર–પરામર્શ અને પૂજ્યશ્રી સાથે વિચાર-વિનિમયકરી પૂ. શ્રી નેમવિજયજી મ.એ માહ વદ. ૧૧ શનિવારનું શ્રેષ્ઠ મુહૂર્ત કાવ્યું. - પૂ. ગચ્છાધિપતિશ્રીને વાત કરી, પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘ કાઢનાર વ્યક્તિના ચંદ્રનું બળ તથા ચંદ્રની દિશા વગેરે જેઈ કીકાભરની પોલીવાળા શ્રાવકોને શ્રી શત્રુંજય તીર્થનીયાત્રા માટે છરી પાળતા સંઘનું મહાવદ ૧૧ શનિનું શ્રેષ્ઠ મુહૂર્ત જણાવ્યુ.
- શ્રાવકો પણ ખૂબ પ્રસન્ન થઈ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળી શાસનદેવના જયનાદ સાથે સંઘગયાની તૈયારીને મંગળ સંકલ્પ કરી ઉભા થયા.
Page #332
--------------------------------------------------------------------------
________________
A
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કેઈ અજ્ઞાત-સંકેતથી હવે જાણે ફરી અહીં આવવાનું નહીં થાય તે રીતે બધાં કામે ઝટપટ પતાવી વૃધ્ધ સાધુઓને તથા શ્રાવકને પણ છેલલા–પહેલા પતાવી–મળી બધાને સુંદર હિતશિક્ષા અવારનવાર ફરમાવા લાગ્યા.
પૂજ્યશ્રીને પૂ. ગચ્છાધિપતિના આવા વલણથી જરા મનમાં ખેંચ્યું કે “સાહેબ! કેમ આમ કરે છે!” પણ વડિલો જે કરે તે સમજીને કરે” ની નીતિના આધારે પૂજ્યશ્રીએ તથા સમુદાયના બીજા વડિલ-મુનિઓએ પણ કંઈક ગંભીરહેતુની કલ્પના કરી મનને શાંત રાખ્યું.
માહ વદ આઠમના વ્યાખ્યાન માટે આગ્રહ કરીને શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈએ ગચ્છાધિપતિશ્રીની સકળ– સાધુ સમુદાય સાથે ધામધૂમથી સમય સાથે પોળમાં પધરામણી કરી, ઠેઠ સ્વામીનારાયણના મંદિર આગળથી કીક ભટ્ટની પળે સુધીના રાજમાર્ગને ભવ્ય રીતે શણગારી પોતાની (કીકાભટ્ટની) પિળના ઉપાશ્રયે વ્યાખ્યાન રાખ્યું.
પિળના દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે આવી ગચ્છાધિ પતિશ્રીએ મંગલાચરણ કર્યું, તીર્થયાત્રા અને છરી પાળતાં સંઘ વિષે પૂજ્યશ્રીને વ્યાખ્યાન્ને માટે આજ્ઞા કરી.
Page #333
--------------------------------------------------------------------------
________________
" પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય શૈલિથી તળે અને તેની યાત્રાની મહત્તા છરી મળવા પૂર્વક સંઘયાત્રાનું મહત્વ અને તે અને ઉચિત કર્તવ્ય પર સવા કલાક પ્રકાશ પાથર્યો, છેલો ગચ્છાધિપતિશ્રીએ બે શબ્દ કહી સંઘવીના ભાવને પરિપુષ્ટ કર્યો.
- પિળના સંઘ તરફથી દીપચંદ શેઠને સંઘના આગેવાન શેઠે પહેરામણી કરી સંઘપતિનું તિલક કર્યું.
પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્યને જણાવતાં ફરમાવ્યું કે
સંઘવી પિતાને પ્રભુઆજ્ઞાને શિરોધાર્ય કરી બધાને લાભ કરાવવાની જવાબદારી સમજે અને સંઘમાં આવનારા બધા પ્રભુશાસનના માર્મિક-ભાવને ધ્યાનમાં રાખી સહનશીલતા, સમતા, સંતોષ આદિ ગુણેની કેળવણી કરે” વગેરે મામિક ઉપદેશ આપી સહુને કર્તવ્ય-નિષ્ઠ બનવા જાગૃત કર્યા.
મહા. વ. ૧૧ શનિવારે પોતાના દહેરે ઠાઠથી સામૂહિક– સ્નાત્ર ભણાવી. શાંતિકળશ કરી ગચ્છાધિપતિ પાસે વાસક્ષેપ નંખાવી શુભ-શુકન મેળવી બીજ ઘડીએ ચઢતા સૂરે મંગળ
Page #334
--------------------------------------------------------------------------
________________
વાજિંત્રના સૂરે સાથે ઠાઠથી સિધાચળની દિશામાં ચતુવિધ શ્રી સંઘે પ્રયાણ કર્યું.'
પ્રથમ મુકામ જમાલપુરને ટૂંક રાખી સંઘની બધી જના વ્યવસ્થિત કરવા ગોઠવણ કરી.
૧ પૂ. શ્રી દશનવિજ્યજી મ. ત્રિપુટી લિખિત “આદર્શ ગચ્છાધિરાજ' નામે પૂ. મૂળચંદજી મ. ના સંક્ષિપ્ત પણ મુદ્દાસરના
ઐતિહાસિક પુસ્તકના “જય શત્ર ” નામના પંદરમા પ્રકરણ (પૃ.નં. ૧૦૨) માં આ સંઘયાત્રાની વિગત છે,
ત્યાં એક નવી વાત નેંધી છે કે
ઉજમફઈની ધર્મશાળાએથી પૂશ્રી મૂળચંદજી મ. સપરિવાર શ્રીસંઘમાં જોડાવા માટે નિકળ્યા, ત્યારે કો'ક સાધુના અનુપગથી પાણીને ઘડે નંદવાઈ ગયો, શ્રાવકેએ વહેમ કર્યો કે સાહેબ ! ન જવાય! પણ
પૂ. શ્રી મૂળચંદજી મ. મુહૂર્ત નક્કી કરી સંઘયાત્રાના પ્રસ્થાન પછી આવા નજીવા કારણે અપશુકનથી આવા શાસનના મહત્ત્વના કાર્યમાં વિદન ઉભું થાય તેમ કરવું તે ઉચિત નથી ” “ જે થવાનું છે. તેને કઈ મિથ્યા કરી શકવાનું નથી. ” એમ કહી ડીવાર ઉભા રહી ૭ (સાત) નવકાર ગણું ૩ (ત્રણ) ઉવસગ્ગ ગણું ફરીથી માંગલિક સંભળાવી સંધમાં શામેલ થયા. . વૃધ્ધ પુરૂષ આ હકીકતને વજુદવાળી માને છે, અને એમ
૨૭૩ છે. ૧૮
Page #335
--------------------------------------------------------------------------
________________
બારેજા-ખેડા-ધબકા થઈ હતેલીયાને આરે ઉતરી ધંધુકામાં ફાગણ-ચમાસી કરી. - ચાર દિવસ સંઘ ધંધૂકામાં રહ્યું. કળિકાળ–સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ ની જન્મભૂમિની ભાવભરી સપના કરી ફ. વ. ચેાથે વલભીપુર (વળા) સંઘ પહેચ્ચે.
આ વખતે પાલીતાણા બિરાજમાન પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય ૧શ્રી કમલવિજ મ. અમદાવાદથી છરી પાળતા સંઘ સાથે પિતાના: તારક-ગુરૂદેવશ્રીને પૂ. ગચ્છાધિપતિશ્રીને પાલીતાણા પધારતા જાણી અપૂર્વ ગુરૂભક્તિ અને વિનીતભાવથી પૂ. ગચ્છાધિપતિશ્રીને લેવા ઠેઠ વલભીપુર સુધી (પાલીતાણાથી ૨૪ માઈલ) સામે આવ્યા. કહેવાય છે કે–શુકને છેવટે ભાગ ભજવ્યા કે પૂ. શ્રી મૂળચંદજી મ. પાછા અમદાવાદ ન પધારી શકયા અને ભાવનગરના ચોમાસામાં કાળધર્મ પણ પામ્યા. - વસ્તુ બની એ હકીકત છે, પણ તેની માંગલિક પ્રસંગે મન પર અસર ન થવા દેવી એ એક મહાપુરૂષ તરીકેની વિશિષ્ટતા ગણાય.
૧ ભવિષ્યમાં જેઓ આચાર્ય શ્રી વિજયકમલસૂરિ મ. તરીકે થઈ ચરિત્રનાયક પૂ. આગામે, આથાય દેવશ્રીને સં. ૧૯૭૪માં આચાર્ય પદવી આપનાર મહા-ભાગ્યશાળી થવાના તે કમલવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિશ્રીના ખૂબ જ પ્રીતિપાત્ર શિષ્ય હતા.
૭૪
Page #336
--------------------------------------------------------------------------
________________
પૂ. ગચ્છાધિપતિશ્રી પિતાના વિનીત શિષ્યની ઉદાત્ત મને વૃત્તિ જોઈ પૂબ પ્રસન્ન થયા.
પૂ. ગચ્છાધિપતિને વિચાર વષીતપના પ્રારંભ દિવસ તરીકે પનેતા ફા.વ.૮ના મંગળદિને પાલીતાણું પ્રવેશ કરવા વિચાર હતું, પણ ભાવનગરમાં તબિયત આદિકા રણે સ્થિરવાસ કરી રહેલ ગુરૂભાઈ, પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. ની પ્રેરણાથી આવેલ, ભાવનગરના શ્રીસંઘે અને શહેરના શ્રીસંઘે પણ ચોગઠ-ચમારડી અને સોનગઢના રસ્તે સીધા પાલીતાણા જવાના બદલે શહેર થઈને પધારવા માટે ખૂબ આગ્રહભરી વિનંતી કરી.
પરિણામે લાભાલાભ વિચારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ શહેર ભાવનગર જવાનું વિચાર્યું.
સંઘપતિએ પણ ગુરૂઓઝા તહત્તિ કરી, શહેરભાવનગરને સંઘ ખૂબ રાજી થયે.
ફા. વ. ના રોજ શહેરમાં ધામધૂમથી પ્રવેશ થયે. ત્યાં વ્યાખ્યાન-પૂજા–પ્રભાવના આદિ ધર્મકાર્યો સારાં થયાં.
ફ.વ.૭ નિકળી ફા.વ.૮ સવારે ભાવનગરમાં ચતુવિધ શ્રીસંઘ સાથે પૂ. ગચ્છાધિપતિને નગર-પ્રવેશ થયે. બંને ગુરૂભાઈઓએ ખૂબ ભાલ્લાસથી મળી શાસન-સંબંધી અનેક
૨૫
Page #337
--------------------------------------------------------------------------
________________
વિચારણાઓ કરી. પૂ. ગચ્છાધિપતિએ પૂ. શ્રીવૃદ્ધિચંદ્રજી મને સંઘ સાથે ગિરિરાજની યાત્રાએ આવવા કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મ. કહ્યું કે “સાધુ જીવનમાં વિના કારણે અપવાદનું સેવન ઉચિત નથી.”
બળીને અપવાદન છૂટકે છે, આપણી પોતાની સગવડ માટે તેને ઉપયોગ ઠીક નથી.”
આપની વાત જુદી છે, મારે મારું સંયમ અહી જવાય છે, જઘાબળ-ક્ષીણ થયા પછી આપવાદિક રીતે આગાઢ-કારણે વપરાતી ડોળીને ઉપયોગ સ-કારણ પણ ઠીક નથી લાગતું.” આદિ કહી તે વાતને ટાળી દીધી. - ફા.વ.૯ સવારે નીકળી વરતેજ, મઢડા થઈ ફ.વ.૧૦ સવારે ધામધૂમથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં આવી રહેલ અમદાવાદના છ'રી પાળતા શ્રીસંઘને નગરપ્રવેશ થયે.
નગરશેઠના વંડામાં મુકામ થયે.
પૂ. ઝવેરસાગરજી મ.ના મંગળ-પ્રવચનથી બહ યાત્રાળુઓ યાત્રાના મર્મને પારખી જીવનને મોહના સંસ્કારથી
Page #338
--------------------------------------------------------------------------
________________
અળગું રાખવાની જવાબદારી સમજી તીર્થક્ષેત્રમાં અલ્પસાવદ્યમય શકય વિરતિવંત જીવન બનાવવા ઉપયેગવંત
અન્યા,
ફા.વ.૧૧ના શુભદિને પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદથી આવેલ સકળ શ્રીસંઘે મહારાજજી સાથે ગિરિરાજનું આરહણ કરી દાદાને ઉમંગભેર ભેટી ઠાઠથી સ્નાત્ર પૂજા આદિ ભણાવી ધન્ય પાવન બની રહ્યા.
સંઘવી શ્રીદીપચંદશેઠને ૧૨-૩૭ના મંગળ મુહૂર્ત પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદહસ્તે તીર્થમાળા પહેરાવવામાં આવી.
આ પ્રસંગે મારવાડમાંથી યાત્રાળે આવેલ શ્રી ઝાબકચંદજીને પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની દેશના સાંભળી ઘણા વષોની દીક્ષાની ભાવના સન્તેજ થવાથી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદ-૧૪ બપેરે પિતાની ભાવના વ્યક્ત કરી.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ તે ભાઈને થોડા દિવસ પિતાની પાસે રાખી ચકાસી જોઈ તેના કુટુંબીજનેને બોલાવી સંમતિ મેળવવા પૂર્વક વૈ. સુ. ૩ના મંગળદિને દીક્ષા આપી મુનિ ભાવવિજયજી મ. નામ સ્થાપી પિતાના પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ના શિષ્ય બનાવ્યા.
ર૭૭
Page #339
--------------------------------------------------------------------------
________________
•૮: *
* :
-
- * * * * *
* *
* * * * * ૦૪ :
'
s
:
* * * *
* * *
* *
* * *
*
.
*
૧
*:
:
.
જ
!
જ
નવ-દીક્ષિત સાધુને પાલીતાણ જેવા ક્ષેત્રમાં સંયમની મર્યાદાઓ અંગે ચોમાસું ઉપયોગી નહીં ધારી પૂગચ્છાધિપતિશ્રીએ પિતાના ખાસ પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ને સાથે રાખવાની ભાવના છતાં નવ-દીક્ષિત પુણ્યાત્માના લાભાર્થે મહાતાકિક શ્રી દાનવિજયજી મ. તથા મુનિશ્રી રાજવિજયજી મ. સાથે વડોદરા માસા માટે મોકલ્યા.
આવી હતી પૂ. ગચ્છાધિપતિશ્રીની સંયમચર્યા ટકાવવાની અજબ કુનેહ !
પૂ. ગચ્છાધિપતિશ્રીની કાયા શાસનના અનેક કામના ધક્કાથી જર્જરિતપ્રાયઃ થવા પામેલી, તેમ છતાં સંયમ-પાલનમાં તેઓશ્રી અપૂર્વ જાગૃત હતા.
- પૂ. ગચ્છાધિપતિશ્રીને ચોમાસા માટે ભાવનગર, શહેર, મહુવા, સાવરકુંડલા, આદિ અનેક ગામની આગ્રહભરી વિનંતિએ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ જરાજર્જરિત કાયાનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી તરણતારણહાર ગિરિરાજની શીતળ છાયામાં માસું રહેવાની ભાવના દર્શાવી.
જેથી અમદાવાદથી સંઘ લઈને આવેલ સંઘવી શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈ આદિ પણ ખૂબ પ્રસન્ન થયા, તેઓને પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની સેવાને લાભ મળે તેમજ પૂ.
૨૭૮
Page #340
--------------------------------------------------------------------------
________________
ઝવેરસાગરજી મ.ના આગમિક તાત્વિક વ્યાખ્યાને સંભળાય તે હેતુથી ચોમાસું રહેવાનો વિચાર સંઘવી શેઠ દીપચંદભાઈ આદિએ સ-પરિવાર કરવા નિધ.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંઘવીના આગ્રહથી શેઠ નરશી નાથાની ધર્મશાળામાં ચાતુર્માસ માટે જે સુ. ૧૧ના મંગળદિને પ્રવેશ કર્યો. સંઘવીએ સાકરના પડા વહેંચી સકળ–શ્રીસંઘનું બહુમાન કર્યું. -
ત્યારથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના શ્રી શત્રુંજયમાહાસ્ય ઉપર તાત્વિક-છણાવટવાળાં વ્યાખ્યાને શરૂ થયાં.
પૂ. ગચ્છાધિપતિશ્રી અનુકૂળતાએ અવાર-નવાર ચતુર્વિધ-શ્રીસંઘ સાથે શ્રી શત્રુંજયતળેટીની યાત્રાએ પધારતા, ત્યાં ભાવવાહી ચૈત્યવંદન કરી ગિરિરાજની સ્પર્શના કરી શ્રી શત્રુંજય ની આરાધનાને કાઉ. અને ૧૦૦૦ જાપ કરતા-કરાવતા.
વિશિષ્ટ-પર્વના દિવસોમાં પૂ. ગચ્છાધિપતિશ્રી શરીરશક્તિ ક્ષીણ જેવી છતાં ભાલાસથી ગિરિરાજ પર ચઢી જતા અને દાદાને ભેટી ખૂબ આનંદ-વિભેર બનતા.
અસાડ સુદ ૫ ના મંગળદિને પૂ. ગચ્છાધિપતિશ્રી
૨૭૮
--
Page #341
--------------------------------------------------------------------------
________________
ઉપર પધારેલ, ત્યારે નવ-ટૂંકમાં બધે દર્શન કરવા પધારેલ, પછી નીચે આવતાં વરસાદની હેરાનગતી થવાથી શરીરશ્રમ અને શર્દીની તકલીફમાં વધારે થયે. પરિણામે તાવની કસર રહેવા માંડી.
દીપચંદ શેઠ પૂ. ગચ્છાધિ.ની ભાવનાને માન આપી સકળ–સંઘ સાથે અસાડ સુદ ૧ ગિરિરાજ-પૂજા ખૂબ ભાલ્લાસ સાથે ડેલીમાં પૂ. ગચ્છાધિપતિશ્રીને સાથે રાખી ઠાઠથી કરી.
અસાડ સુદ ૧૪ ડોલીથી યાત્રા કરાવવાને બધાને આગ્રહ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિના-કારણ આવા દોષ લગાડવા તે સાધુજીવન માટે ઠીક નથી, એમ કહી તલેટીની યાત્રાકરી. બીજા સાધુઓને ગિરિરાજની યાત્રાએ મેકલ્યા. પતે ધીમે-ધીમે ચાલી ધર્મશાળાએ પધાર્યા.
છતાં આ શ્રમના કારણે બપરના માસી-દેવવંદન વખતે તાવની તકલીફ વધુ રહી. સાંજના ચમાસી-પ્રતિક્રમણ વખતે પણ શરીર જવરાક્રાંત બની રહ્યું. - પૂ. ગચ્છાધિપતિએ પૂ. ઝવેરસાગરજી મ. અને પૂ. કુશલવિજયજી મ. આદિને ધર્મક્રિયાઓ કરાવવા
૨૮૦
Page #342
--------------------------------------------------------------------------
________________
.........
333
વગેરેની પ્રવૃત્તિ સેાંપી દીધી હતી, પાતે અનુકૂળતાએ ચેાગ્ય
દેખરેખ રાખતા.
દીપચ`દ શેઠના આગ્રહુથી અમદાવાદ, સુરત, એટાદ, લીંબડી, વઢવાણુ, આણું, મહેસાણા, પાટણ, આદિ ક્ષેત્રોના અનેક ધ પ્રેમી ગૃહસ્થા પૂ. ગચ્છાષિપતિશ્રીની નિશ્રાએ સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માંસનેા લાભ મળે તે માટે રહેલ.
તે બધાએ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સવાર-સાંજ પ્રતિક્રમણ, તળેટી યાત્રા, વ્યાખ્યાન શ્રવણ, અપેારે પૂ. ઝવેરસાગરજી મ. ની આગમવાચના આદિના લાભ લઈ જીવન ધન્ય બનાવતા.
કયારેક સહુના આગ્રહથી પૂ. ગચ્છાધિપતિશ્રી સવારે શત્રુ જયમાહાત્મ્યના વિવેચન પ્રસ`ગે તારક-તીર્થાધિરાજની યાત્રા, આર'ભ–સમારંભના ત્યાગની પ્રધાનતાએ શ્રાવકજીવનની સફળતા અને વિષય—કષાયની વાસનાએાના શમન માટે કરાતી ધર્મક્રિયાનું રહસ્ય આદિ બામતા પર થાડા
પ્રકાશ પાથરતા.
આ રીતે ખપેરે પણ પૂ. સાધુ-સાધ્વીઓને તાત્ત્વિક– આાખતા તરફ ધ્યાન ખેંચનારી વાચના આપતા.
૨૮૧
Page #343
--------------------------------------------------------------------------
________________
ટુંકા પણ માર્મિક પૂ. ગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ચતુર્વિધ શ્રીસંઘમાં અને ભાવ લાસ જાગૃત થવા પામેલ.
પરિણામે સંયમ-ધર્મની શુદ્ધિ સાથે તપ-ધર્મની વિવિધ પ્રકારે આરાધના ખૂબ શરૂ થઈ
આ ચોમાસામાં પૂ. ગચ્છાધિપતિની તબિયત સવારનવાર વિવિધ–રિગેથી ઘેરાયેલી રહી. '
જેમાં માસી–ચૌદશ પછી મેલેરીયાના તાવે અને તેની અશક્તિ શરીરને વધુ ક્ષીણ બનાવી રહી. . છતાં પૂ. ગચ્છાધિપતિ અવાર-નવાર તળેટી–ગિરિરાજની
સ્પર્શના–બપોરની વાચના અને બીજી પણ શાસનાનુસારી વિવિધ પ્રવૃત્તિઓ યથાશક્ય ચાલુ રાખતા.
ચોમાસા દરમ્યાન પૂ. સાધુ-સાધ્વીઓને પૂ. ગચ્છાધિપતિશ્રી હિતશિક્ષા–ભરી ગ્ય ટકેર કરતા કે –
“મહાનુભાવે !” આ સંયમી-જીવનમાં ત્યાગ– તપની મહત્તા છે. “ત્યાગ–તપ વિના સંયમ કાગળના કુલની જેમ નિસાર બની જાય છે.”
ધર્મપ્રેમી લેકે તરફથી મળતા આદર-સત્કાર કે વસ્ત્ર –પાત્ર–આહારદિની અનુકૂળ સામગ્રી ત્યાગ, તપ અને
Page #344
--------------------------------------------------------------------------
________________
સંયમના વિશ્વાસ-બળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂર્ણ વફાદાર રહેવું ઘટે”.
અન્યથા..... “ઘારી ટીયા, ખાંશ ના ઢાંવ ત
धमकरणी करे तो ऊबरे! नहीं तो खे'ची काढे आंत" રાજસ્થાની-કહેવતની જેમ આપણે યથાશક્તિ વીર્યો. લાસપૂર્વક છતું પણ વીર્ય ગેપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણુઆંતરડા ખેંચી કાઢે એ આ હરામને માલ પચો ભારે છે.
માટે પુણ્યવાન ખૂબ જ સાવધ રહેજે !”
જેમાં વળી આ તીર્થભૂમિ! અહીં તે આપણી - મોહેવાસના, ભેગવાસના અને શરીરને વાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.”
“તરણતારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાની શીતળ -છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધ્વીકરણું પ્રભુશાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે.”
વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનેએ શ્રીઅધ્યાત્મ
૨૮૩
Page #345
--------------------------------------------------------------------------
________________
-કલ્પદ્રુમના તેરમા પ્રકાશના ૮, ૧૨, ૧૬ અને ૧૯ મા
કના ભાવાર્થને ખૂબ જ ગંભીરપણે ધ્યાનમાં લઈ જીવનમાં વારંવાર ઉપજતા વિષય-રાગાદિથી ઉપજતી -નિબળતા ખંખેરી નાખવી જરૂરી છે. આદિ”
આ રીતની પૂજ્યશ્રીની વેધક–માર્મિક ગંભીર અર્થ ભરી ઉપદેશક સૂચના અને પ્રેરણા-બળે પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સાધુ-ભગવતેમાં ત્રણ અને સાધ્વીની મહારાજેમાં ચાર તથા શ્રાવક-શ્રાવિકામાં બાર માસક્ષમણું, ૨૮ સેળ ઉપવાસ, ૧૮, અગ્યાર ઉપવાસવાળા ૬૫ અઠ્ઠાઈએ અને વારિ ગઢ ની તપસ્યાવાળા પુણ્યાત્માઓએ સફળપણે પર્વાધિરાજની આરાધના કરી જીવન ધન્ય બનાવ્યું.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પાકી વય છતાં પર્વાધિરાજ ટાણે અઠ્ઠાઈધર અને કલ્પધરનો ઉપવાસ કરી છેલ્લે અઠ્ઠમ કરેલ.
અધ્યામકલ્પદ્રુમ-તેરમાં પ્રકાશના ૮, ૧૨, ૧૬, ૧૯ના લેકે અર્થ સાથે આ પ્રમાણે છે. - गुणांस्तवाश्रित्य नमत्यमी जना, ददत्युपध्या-लय-भैश्य-शिष्यकान् । विना गुणान् वेषमृषेबि भर्षि चेत् ततष्ठगानां तव भाविनी गतिः ॥८॥
ભાવાર્થ—તારા ગુણને આશ્રીને–ધ્યાનમાં લઈ આ બધા લેકે તને નમે છે, અને તું જે ગુણ વિના સાધુના વેષને જ ધારણ કરે તે ખરેખર! ઠગ લેના જેવી તારી દશા–ગતિ થશે.
૨૮૪
Page #346
--------------------------------------------------------------------------
________________
esense
1 ts
to c
onsoon
પુણ્યવંતા શેઠ દીપચંદભાઈ (કીકાભટ્ટની પિળઅમદાવાદ) એ પણ પોતાના તરફથી છૂટથી સાધર્મિક ભક્તિ, પૂજા-પ્રભાવનાને લાભ લેવા સાથે ૧૫૬ પુણ્યાત્માઓને ૬૪ પ્રહરી પૌષધ કરાવી તે દરેકને પૂજાના રેશમી-વસ્ત્રની જેડની પ્રભાવના કરી વિરતિધર્મનું બહુમાન કર્યું.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પજુસણ પછી શારીરિકઅશક્તિના કારણે થોડા દિવસ તલેટી
वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुख विचेष्टने, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१२॥
ભાવાર્થ-તારા વેશ અને ઉપદેશ આદિથી ઠગાએલા સરળ માણસે તને તારી મનપસંદ ચીજો બધી લાવી આપે છે! તું મઝાથી ખાય છે! સૂએ છેઅને સુખરૂપે રહે છે. પણ બીજા ભવમાં આના પરિણામની ખબર પડશે ! ફૂલિ રાવ્ય-તિ-પુસ્ત-વીન, સા ઉચ્ચસ્તપસ્વિી સ્થિતિ : तत्ते प्रमादाद्भरितात् प्रतिग्रहै-ऋणाण मग्नस्य परत्र का गतिः ॥ १६ ॥
ભાવાર્થ–તું હમેશાં બીજા પાસેથી મકાન, આહાર, પુસ્તક અને ઉપાધિને લે છે. તપ-સંયમની તે તારી આવી કંગાળ દશા. છે. તે પ્રમાદથી ભરેલા, બીજાનું દાન લઈને જીવતા અને દેવાનું પણ દેવું કરી ફસાઈ રહેલા તારી પરલેકમાં શી દશા થશે
૨૫
Page #347
--------------------------------------------------------------------------
________________
10
જવાનું માફ રાખેલ, પરંતુ એક વખતે ભાદરવા વદમાં બહિમિએથી આવતાં અજ્ઞાત-ગમે તે કારણથી ડાબા પગના પાછળના ભાગે સોજા જેવું થયું, વેદના ખૂથ થવા લાગી, પરિણામે બહિર્ભુમિ જવાનું પણ બંધ થઈ ગયું.
દીપચંદશેઠે ગ્ય-અનુભવી કુશળ વૈદ્યોને તેડાવી યોગ્ય ઉપચારે ઘણું કર્યા, પણ રાહત ન થઈ, પૂ. શ્રી ઝવેરસાગરજી મ., પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી. કુશળ- વિજયજી મ. પૂ. ગચ્છાધિપતિ ની સેવામાં ખડેપગે હાજર રહેવા લાગ્યા,
અધુરામાં પુરું આસો સુ. બારશે પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ થયે, જેના પ્રારંભિક ઉપચાર કરવા છતાં હાડ ગાળી નાખે તેવી તાવની ઊંડી અસરએ ઘર કર્યું
गुणैविहीनोऽपि जनानति-स्तुति-प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । 'लुलाय-गोड-बो-ष्ट्र-खरादिजन्ममि-विना ततस्ते भक्तिा न
- જિમ Lis/ ભાવાર્થ-ગુણથી રહિત છતાં પણ તું લેકે પાસેથી નમસ્કાર, સ્તુતિ અને ધનને હરખપૂર્વક તું સ્વીકાર કરે છે, તે ખરેખર પડા, બળદ, ઘેડા, ઉર અને ગધેડાના અવતાર વિના આને બદલો નહી મળે!”
૮૬
Page #348
--------------------------------------------------------------------------
________________
પરિણામે ખોરાક ઘટી ગયે, અશક્તિ નું પ્રમાણ વધી ગયું. સાધુઓ અને શ્રાવકે ચિંતાતુર થવા લાગ્યા. પૂ. ગચ્છાધિપતિશ્રી -રાતદિને શિશુ મલ્હન (અધ્યાત્મ કલ્પ. પ્ર. ૬૩ ક. ૩૫)
આ વાકયને બીજમંત્ર બનાવી સહુને કહેતા કે
“ભાઈ! પેઢી ધીકતી ચાલુ હોય ત્યારે સહુ લેણદાર પોતાનું લેણું પતાવવા આવે ! આ ટાણે શાહુકારે તે મોં મચકેડયા વિના આપી દેવાની જરૂર છે” આદિ કહી બધાને દવા આદિ ઉપચાર માટે પણ ઈન્કાર કરતા છતાં ભક્તિપ્રધાન સાધુઓ અને વિવેકી શ્રાવકના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ થઈ નિરવદ્ય ઉપચારેને અપનાવતા.
ભાવવશ પગની વેદના, તાવને ભરા ઉપરાંત છાતીમાં ડાબા પડખે દર્દી ઉપજયું.
જેનાથી પૂ. ગચ્છાધિપતિશ્રી બલવામાં પણ તકલીફ અનુભવવા લાગ્યા,
સહુને ગાઢી ચિંતા થઈ ભાવનગરના શ્રી સંઘને ખબર પડી, ત્યાં બિરાજમાન પૂ. શ્રી વૃધિચંદ્રજી
૨૮૭
Page #349
--------------------------------------------------------------------------
________________
મહારાજે ખૂબ ચિતિત બની સારા કુશળ–વિવોને લઈને શ્રીસંઘના આગેવાનેને મોકલ્યા.
કારતક સુ. ૭ દિને ભાવનગરને શ્રીસંઘ આ પૂ. ગચ્છાધિપતિની સ્થિતિ નિહાળી ખૂબ ચિંતિત બન્યા, પૂજ્યશ્રીને માણું ઉતરે તુર્ત ભાવનગર પધારવાની પૂ. શ્રી વૃધિચંદ્ર મ. ની વાત આગળ કરી, ડેનીને સાધનથી પણ પધારવા ખૂબ આગ્રહ કર્યો. તે
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે “ભાવી અન્યથા કઈ કરી શકતું નથી! આટઆટલા દવાના ઉપચારે માફક નથી આવતા, તેને અર્થ અંદરથી તેલ છુટું લાગે છે, તે આ પવિત્ર તીર્થધામમાં માંગ્યુ ન મળે તેવું પવિત્ર મૃત્યુ આવે તે વધાવવા તૈયાર છું. !
નાહક ડળીના આરંભ-સમારંભને દેષ વહેરી સંયમને લંકિત કાં કરવું?” આદિ.
પણ ભાવનગરના શ્રીસંઘે સેવાને અમને લાભ મળે. અને હજી આપની એવી મોટી ઉંમર કયાં છે? અહીં કરતાં ભાવનગર દવા-વૈદ્ય આદિની સગવડ વધુ છે, આદિ ખૂબ આગ્રહ કરી કા. વ. ૧ સવારે ડોળીથી ભાવનગરને નિર્ણય લગભગ કરી ગયા.
૨૮૮
Page #350
--------------------------------------------------------------------------
________________
કા. સુ. ૧૩ ના દિવસે ૪૦ થી ૫૦ જણા ફરીથી શ્રી વૃધિચંદ્રજી મ. ના આગ્રહ- લય પત્રને લઈ વિહારમાં સાથે રહેવાની પૂરી તૈયારી સાથે આવ્યા,
ગુરૂજાતા શ્રી વૃધિચંદ્રજી મ. ન સેવાને સામાન ભર્યો પત્ર વાંચી પૂ. શ્રી મૂળચંદજી મ. થી એ પાણી પર બધું છોડી . વ. ૧ સવારે ડાળીથી વિહાર કરે.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. આદિ ૧૦ કાજુ અને સાધ્વીજીના ૩૦ થી ૪૦ ઠાણાં, તથા ૧૦થ્થી ૧૨૫ કે, ૫૦ થી ૬૦ શ્રાવિકા ચતુર્વિધ શ્રીસંઘ સાથે પૂ. ગચ્છાધિપતિશ્રી કા. વ. ૪ બપોરે ભાવનગર ગ્રામ બહાર પધાર્યા.
કા. વ. ૫ ભાવનગર–શ્રીસંઘે ધામધૂમથી ભવ્ય સ્વાગતપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. - પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. આનદારી રીતે પૂ. ગચ્છાધિપતિની બાહા-અત્યંતર પરિચયમાં ખડે પગે રહેવા લાગ્યા,
ભાવનગરના શ્રીસ પણ સરકારી દવાખાનાના મેટા ડોકટરને બેલાવી પગના આવોને, તાવને તથા
૨૮૯
છે. ૧૯
Page #351
--------------------------------------------------------------------------
________________
છાતીના દર્દીને ઉપચાર કરાવે શરૂ કર્યો.
માગ. સુ. ૪ થી ૭ ખૂબ ગંભીર સ્થિતિ રહી, શ્વાસ -પ્રશ્વાસની પ્રક્રિયા અનિયમિત થઈરહી, શ્રીનમસ્કાર-મહામંત્ર સંભળાવવા શરૂ થયેલ, પણ શ્રીસંઘના પુણ્યદયે ફરીથી માગ. સુ. ૮ થી વળતાં પાણી થઈ ગયા.
મૌન–એકાદશીની આરાધના સ્વસ્થપણે કરી મૌનએકાદશીના દેવવંદન ક્ય, દોઢસો માળાના ગુણણામાંથી ૪૦ માળા પણ ગણેલ.
માગ. સુ. પૂનમે આખા શ્રીસંઘને બે શબ્દો કહી સહુનાં મન રાજી કર્યા, સહુને એમ લાગ્યું કે હવે પૂજ્યશ્રી જલ્દી સ્વસ્થ થઈ જશે.
પણ ભાવીની ગતિ અકળ હોય છે. માગશર વદ-૨ રાત્રે પ્રતિક્રમણ પછી તાવ ખૂબ વધ્યા.
વદ ૪ રાતના ૧૦ સુધી તાવનું જોર ખૂબ રહ્યું, નવસારના પિતા મૂકી રાહતને પ્રયત્ન કર્યો, પણ તાવ કાબૂમાં ન આવ્ય, માગશર વદ ૫ સવારે તાવ કંઈક નરમ થયે, પણ છાતીમાં, પગમાં, દદે ઉપાડે લીધે, - પૂ. ગચ્છાધિપતિશ્રીને ગમે તેમ પણ અણસાર આવી ગયે કે હવે આ શરીર છુટશે જ!
૨૯૦
Page #352
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦
એટલે માગશર વદ ૫ સવારે પોતાના બધા સાધુઓને પાસે બેલાવી ધીમા બુટક શબ્દ પ્રભુશાસનની વફાદારી આગમિક–અભ્યાસની મહત્તા અને સંયમ-પાલનની ચેકસાઈ આદિ ટૂંકમાં સમજાવ્યું.
માગ. વદ. ૬ ના સૂર્યોદય પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ ઘટી ગયે, પગે-છાતીએ દદે પણ સૌમ્ય-રૂપ લીધું પણ શ્વાસની પ્રક્રિયા અ–વ્યવસ્થિત થવા લાગી, - આ સંધ ભેગા થઈ ગયે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. ઝવેરસાગરજી મ. પૂ. શ્રીકુશળવિજયજી મ. ખડે પગે પાસે રહી નિયમમુઆરાધના કરાવી રહ્યા.
ઉપસ્થિત શ્રીસંઘે ઉદાત્ત સ્વરે શ્રી નમસ્કાર-મહામંત્રને ઘેાષ શરૂ કર્યો, આખા શ્રીસંઘે પુણ્યદાનરૂપે તપ-સ્વાધ્યાયયાત્રા આદિ નેધાવવા માંડયું. ૧૨ વાગે ખૂબ જ શ્વાસ વધી ગયે. રારિ Hપારું સૂત્ર પૂ. ઝવેરસાગરજી. મ. શ્રીએ કાનમાં સંભળાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ
નિ મતે અને પાંચ મહાવ્રતના આલાવા (ટૂંકમાં) સંભળાવ્યા.
સવા બે વાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ આ ખેલી સહુને હાથ જોડી ખમતખામણુ કર્યા. સહુએ વિનયપૂર્વક
૨૯૧
Page #353
--------------------------------------------------------------------------
________________
ખામણું કર્યું.
ત્રણના ટકોરે પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. વૃદ્ધિચંદ્રજી જ. ને પાસે બોલાવી ધીમા તુટક સ્વરે બોલ્યા કે भाई वृद्धिचंदजी ! अब तो हम चले ! सबका सम्हालना हमसे जो कुछ बनी वह जिनशासनकी प्रभावना की ! अब तुमने सब सम्हालना ! વર! નમો અરિહંતાઈ છે! કહી આંખ મીંચી દીધી
ડી વારે શારીરિક પ્રક્રિયા અસ્તવ્યસ્ત થઈ, શ્વાસ ધીરેધીરે બેસવા લાગે. છેલ્લે સવા ત્રણને પાંચ મિનિટે ફટાક કરતી આંખે ખુલી ગઈ અને ,, ૪ થી ૪છી પs રહે મા જેવી દશા થઈ
૫. શ્રી ગચ્છાધિપતિશ્રી જ્ઞાન-ધ્યાનપૂત સંયમીકાયાને આયુ પૂર્ણ થયેથી છેડી વિશિષ્ટ ગતિએ સંચરી ગયા.
પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્યવૃંદમાં ભયાનક વજીયાત એ. આ શ્રીસંઘ દિમૂઢ થઈ ગયે.
પણ છેવટે સંસારની ગતિને વિચાર કરી સહુ પિતતાના કર્તવ્ય-માર્ગ સંચરવા તૈયાર થયા.
પૂ. ગચ્છાધિપતિની કાયાને મહાપારિષ્ઠાપનિકાના કાયોત્સર્ગ દ્વારા પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. અને શ્રમણ-સંઘે
Page #354
--------------------------------------------------------------------------
________________
વાસક્ષેપ કરી શ્રી સંઘને ભળાવી સ્વસ્થાને ગયા.
ભાવનગર શ્રીસંઘે પણ પાલીતાણા, અમદાવાદ, મુંબઈ, સુરત, ઉદયપુર, રતલામ, ઈદેર આદિ સ્થળાએ તારથી ખબર આપ્યા. તાત્કાલિક બજારોની પાખી રખાવી દેવવિમાન જેવી ભવ્ય જરીયાન વસ્ત્રોથી શોભિત પાલખી બનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને હવડાવી, સુંદર વસ્ત્રો પહેરાવી “નંરા વય ના માના મંગળ ઘેષોથી દિશાએ ગજવતા છૂટે હાથે ગરીબોને દાન વગેરે આપવા સાથે ભવ્ય સ્મશાનયાત્રા કાઢી. અત્યારે જ્યાં દાદા સાહેબની જગ્યા છે.' ત્યાં આવી પવિત્ર શુદ્ધ ભૂમિએ ચંદનના ઉત્તમ કાષ્ઠોથી ચિતા બનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને પધરાવી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો.
- તે જ સ્થાને શ્રી સંઘ તરફથી દેવકુલિકાનું નિર્માણ શ્રીસંઘે કર્યું.
આ રીતે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઠેઠ ઉદયપુરથી પૂજ્યશ્રીના લાંબા ગાળાના વિયેગને ટાળવા તેમજ પૂજ્યશ્રીની નિશ્રાને વધુ લાભ લેવા ઉમંગભેર આવેલ, પણ ભાવી -નિયેગે પૂજ્યશ્રીને ચિર-વિરહ થવા પામ્યો. તે બાબત જ-રા દિ જતિઃ મુજબ પૂજ્યશ્રીએ મન મનાવી
૨૩
Page #355
--------------------------------------------------------------------------
________________
......
કે કે
......
❤
પૂજ્ય ગચ્છાધિપતિના કાળધમ-નિમિત્તે શ્રીસ ધ તરફથી અષ્ટાહ્નિકા મહાત્સવ આદિ- પતી ગયા પછી ભાવનગરના ક્ષેત્રમાં પૂજ્યશ્રીની સ્મૃતિ વારવાર આવતી હોઈ માહ સુ. વિહાર કરી ઘાઘા, તળાજા, મહુવા આદિ તીએ વિચરણ કરી છ—ગાઉની પ્રદક્ષિણા પ્રસંગે ફા. સુ. ૧૩ ના ગિરિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીને ભેટવા પધાર્યાં.
શેઠ શ્રી નરશી નાથાની ધર્મશાળામાં મુકામ હતા. ત્યાં લી’બડી, બાટાદ, વઢવાણ આદિ ગામાના સ'ધાના આગેવાને થામાસાની વિન`તિ માટે આવ્યા.
ચેોગ્ય લાભાલાભના વિચાર કરી પૂજ્યશ્રીએ પૂ. શ્રી વૃદ્ધિચંદ્ભજી મ. ની સ'મતિ મેળવી ચામાસાને નિષ્ણુય કર્યાં અને ચૈત્ર વદ-૩ ના રાજ એટાદ તરફ વિહાર કર્યાં.
ચૈ. વ. ૧૩ ના મ’ગળદિને બોટાદમાં પ્રવેશ કર્યાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી લેાક ખૂબ પ્રભાવિત બન્યા.
અક્ષયતૃતીયાના મ’ગળદિને વર્ષી તપનુ મહત્ત્વ તથા દાનધમની શ્રેયસ્કારિતા, તેમાં રાખવા જોઈતા પાત્રાપાત્ર— વિચાર પર પૂજ્યશ્રીએ સારા પ્રકાશ પાથર્યાં.
૧૯૪
સૌરાષ્ટ્રમાં સ્થાને સ્થાને વધી રહેલ હુઢકપંથીઓના પરિચયને નાથવા પૂજ્યશ્રીએ શ્રી જિનશાસનની આજ્ઞા
Page #356
--------------------------------------------------------------------------
________________
–મયદા મુજબ સંયમ અને પંચ-મહાવતેનું પાલન કરનારા ત્યાગી–સંયમી મુનિવરોને અપાતા પ્રાસુક-એષણીય દાનને સર્વોચ્ચ બતાવી ગૃહસ્થના અ-સંગદ્વાર તરીકે ગમે તે આંગણેથી પાછો ન ફરે તે નીતિથી ભલે અન્ય-સંપ્રદાયવાળા લઈ જાય, પણ અંતરના ભાલાસ અને પ્રબળ-ગુણાનુરાગ-પૂર્વક અપાતા સુપાત્રદાનની વિશિષ્ટતા ધ્યાન પર રાખવા પર ખૂબ સરસ વ્યવસ્થિત તર્કબદ્ધ રીતે રજુઆત કરી.
પરિણામે બાહા આચારે અને ટમ્બા-થેકડાના પોપટીયા જ્ઞાનના આધારે મુગ્ધ-જનતાના હૈયામાં આદર–પાત્ર બની રહેલ ઢંઢકપંથીઓને ભક્તિપૂર્વક સામે પગલે બોલાવી આદર પૂર્વક વહેરાવવાની અ-શાસ્ત્રીય પદ્ધતિને હઠાવવા પૂજ્યશ્રીએ વેધક પ્રકાશ પાથર્યો.
વૈ. સુ. ૮ના વ્યાખ્યાનમાં બે દિવસ પછી આવી રહેલ પ્રભુ મહાવીર–પરમાત્માના કેવળજ્ઞાન દિવસ અને શાસન –સ્થાપનાના દિવસની સાપેક્ષ રીતે મહત્તા સમજાવી શ્રી વીતરાગ- પરમાત્માના શાસનની વફાદારીનું મહત્વ સમજાવ્યું.
પ્રભુશાસનની શ્રદ્ધાના પાયા ઢીલા કરનારા ત ઉસૂત્રભાષીઓના પરિચય આદિ બાબત ધર્મપ્રેમી જનતાને સાવધ કરી તત્વ-દષ્ટિ ખીલવવા સુ-સાધુઓના ચરણેમાં
૨૯૫
Page #357
--------------------------------------------------------------------------
________________
બેસી તત્વજ્ઞાનના અભ્યાસ સાથે ધર્મક્રિયાઓની વ્યવસ્થિત આચરણ પર ખૂબ ભાર મૂકે.
૧. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં શ્રી વર્ધમાન તપઆયંબિલ-ખાતાનું મહત્વ સમજાવી “આંબિલની તપસ્યા દ્રવ્ય-ભાવથી મંગળરૂપે શ્રી સંઘને કલ્યાણકારી છે” એ વાત ઠસાવી શેઠ પુરૂષોત્તમદાસ ઠાકરશી શાહના ઉદારતા ભય ૧૧૦૦૧ ના દાનથી ઉપાશ્રયની પાસેના મકાનને ૧૫૦૦ માં ખરીદી બે શ્રાવિકાબાઈએ અને એક નેકર દ્વારા શ્રીસંઘના આગેવાનેને આંબિલ ખાતું શરૂ કરવા પ્રેરણા કરી. પરિણામે વૈ. વ. ૬ ના શ્રી સિદ્ધગિરિરાજના મૂળનાયક પ્રભુના મંગળકારી પ્રતિષ્ઠા–દિવસથી આંબિલની શરૂઆત કરાવી.
પૂજ્યશ્રીના જોરદાર માર્મિક-ઉપદેશના આધારે પ્રથમ દિવસે ૨૭૭ આંબેલ થયા.
- શેઠ શ્રી પરમાણુંદભાઈ તરફથી દરેકનું શ્રીફળરૂપિયાથી બહુમાન થયું.
આ રીતે પૂજ્યશ્રીના આગમનથી શ્રીસંઘમાં સકળવિન–હર આંબિલની તપસ્યા કાયમી થાય તેવાં શુભ મંડાણ થયાં.
૯૬
Page #358
--------------------------------------------------------------------------
________________
જેઠ સુદમાં સંઘના આગેવાન શ્રી જાદવજીભાઈને પેાતાની પાકટ અવસ્થામાં પોતાની જાતે જ અનુમાદનના પૂરતા લાભ મળી રહે, તેવી સમજણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી થવાથી આત્મશ્રેયાર્થે અઠ્ઠાઈ-ઓચ્છવ કરવા ભાવના થઈ.
પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ સવારે શ્રાવક જીવનના અત્યુત્તમ-ક વ્યરૂપ શ્રી વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય સમજાવનાર આદર્શ વ્યાખ્યાન, અપેારે વિવિધ માટી પૂજાએ, સાંજે બૈરાંઓનું ગાવાનુ` આ બધા પ્રસંગે પ્રભાવના આદિથી ધમેkજ્ઞાસનું વાતાવરણુ સારૂ કેળવાયું.
જેઠ વદ ૧૩ થી આર્દ્રા બેસતા હોઈ પૂજ્યશ્રીએ શ્રાવકપણાના ઉત્તમ સસ્કારોની જાળવણી માટે ભઠ્યાભક્ષ્યવિચારની વાત, જયણા-પ્રમાજ નાની વાત, ચામાસામાં પૂજણી, ઝીણી સાવરણી આદિ ના ઉપયેગની વાત વેધક– શૈલિમાં શરૂ કરી, પરિણામે શ્રીસ'ઘમાં જાગૃતિ સારી આવી.
અસાડ સુદમાં સુ-૫-૬ (૭ ના ક્ષય) અને ૮ ત્રણ દિવસ નીવી, આંખેલ, ઉપવાસથી નમે। બિળાનું નિમમયાળ" ની રાજની ૪૧-૪૨-૪૨ માળા ગણાવી ત્રણ દિવસમાં ૧૨૫૦૦/ જાપ કરાવ્યા, જેના પરિણામે પુણ્યાત્માએ સંસારી–ઉપાધિના ત્રાસને વિસરી જાય અને પરમાત્માની શરણાગતિ મેળવી શકે.
૨૭
Page #359
--------------------------------------------------------------------------
________________
.
I
- પૂજ્યશ્રીની સાથે આ વખતે ત્રણ ઠાણા હતાં. તેમાંના પૂ. શ્રી જીતવિજેયજીએ અસાડ સ. ૭ થી ચોમાસીઅઠ્ઠાઈની તપસ્યા આદરી.
બોટાદમાં પૂજ્યશ્રી સાથે ત્રણ ઠાણું હેવા બાબદ પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી જૂને એક પત્ર નીચે મુજબ મળી આવ્યું છે.
પત્ર નં-૪૮ મુકામથી બોટાદ-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જોગ
મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિવિજયજી તથા કમળવિજયજી, વિગેરેની વંદણું અવધારશોજી.
અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે.
બીજી ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતા દીક્ષા આપી છે. તે સેજ આપના જાણવા લખું છું.
બીજું તેમને કાકે તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે.
બીજુ મુનિ છત વિજ્યજી તથા મુનિ વીરવિજ્યજી તથા મુનિ વલ્લભ વિજ્યજીને અમારી વતી અનુવદના વંદના કરશે
બીજું બગડીયા ઓઘડ તથા સાત છગન મૂળચંદ તથા
૨૯૮
Page #360
--------------------------------------------------------------------------
________________
સલત જગજીવન તથા શાહ પાના બોઘા વિગેરેને અમારા વતી ધર્મલાભ કહેશોજી.
સંવત ૧૯૪૫ અષાઢ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગજીનાં વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી.
લી. આપને સેવક આજ્ઞાંકિત લીબડી નિવાસી વહેરા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશોજી.”
આ રીતે પૂજ્યશ્રીની સાથે રહેલ તપસ્વી મુનિશ્રી જીતવિજયજીની ચૌમાસી–અઠ્ઠાઈની તપસ્યાથી શ્રીસંઘમાં અનેરા-ધર્મોલ્લાસની લહેર પ્રગટી.
પરિણામે ચૌમાસી-અઠ્ઠાઈમાં પૂજા, પ્રતિક્રમણ, બેસણું, ઉકાળેલું પાણી, પગરખાંને ત્યાગ આદિ વિશિષ્ટ મર્યાદાઓ. આચરવાની પ્રેરણા કદી ધર્મક્રિયા ન કરનારાઓના મનમાં પણ ઉદ્ભવવા પામી.
જેથી ઘણું વૃદ્ધપુરૂષે પણ પૂજ્યશ્રીના ચાર્તુમાસની. આગવી-વિશેષતા નિહાળી પ્રમોદ ભાવથી ભરપૂર બન્યા.
પૂજ્યશ્રીની પ્રેરણાથી ચૌમાસી ચૌદશે છઠું-ઉપવાસ -આંબેલ–એકાસણાથી રરપ અષ્ટપ્રહરી પૌષધ સ્ત્રી-પુરૂષમાં થયા, સાંજના પૌષધ ૧૭૦ જુદા થયા.
Page #361
--------------------------------------------------------------------------
________________
•••૪
છે
,
આ બધાનું સલત છનાભાઈ મૂળચંદ તરફથી સાકરના પડા અને ૧ રૂપિયાથી બહુમાન પણ થયું.
અષાડ વદ ૩ થી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી રાયપસેલું સૂત્ર અને શ્રી શત્રુંજય માહાભ્ય શ્રીસંઘે કરેલ મહોત્સવ પૂર્વક શરૂ કર્યું. .
ધર્મપ્રેમી લેકે દિન-પ્રતિદિન વધુ સંખ્યામાં લાભ લેવા લાગ્યા.
જગ્યાની સંકડાશના કારણે શ્રીસંઘે જ્ઞાતિની વાડીમાં વરસાદ આદિ ન નડે તે રીતે પાકો પ્રબંધ કરાવી શ્રા. સુ. ૭ થી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાને શરૂ કરાવ્યાં.
શ્રા. સુ. ૫ અને ૬ પ્રભુ નેમિનાથના જન્મ-દીક્ષા કલ્યાણકના અપૂર્વ મહત્ત્વને સમજાવી વિષયની વાસનાના વમળમાંથી બહાર નિકળવા પૂજશ્રીએ શ્રી નેમિનાથ પ્રભુના છઠ્ઠ કરાવ્યા અને “નંતસેટ-સિહો.” ગાળાની રેજની ૨૭-૨૭ માળા ગણાવી.
- છઠ્ઠું ન કરી શકે તેવાને મગ-અડદનાં બે અબેલ કરાવ્યાં. તેઓને “૩% છુળનો વીઝા Tv - ” ની રોજની ૬૦ + ૬૫ માળા ગણાવી.
00
Page #362
--------------------------------------------------------------------------
________________
સહુને વિષય-વિકારી ભાવેથી મચના પરમ તારક શ્રી નેમિનાથ પ્રભુની શરણાગતિ સ્વીકારવા પ્રેરણા કરી.
શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુના માક્ષ-કલ્યાણક નિમિત્તે દેરાસરમાં સામુદાયિક-સ્નાત્ર ભણાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૮ શ્વેત પુષ્પાથી કરી ફરી મેનિયાળ નિષ્પમયાન અર્થે નમઃ તૂં' મંત્ર દ્વારા શ્રી સઘની ચેાથા વ્રતધારી ૧૧ વ્યક્તિએ પાસે પૂજા કરાવી,
!
બધાને સામૂહિક ચૈત્યવ`દન કરાવી “ ર`ગરસીયા રંગરસ બન્યા મનમાહનજી ”. પૂજાની ઢાળ ખેલાવી. સહુને તુ હી શ્રી પાર્શ્વનાથાય નમતાય નમ : ” નું ગણુણુ ૨૦ માળાનું ગણાવ્યું.
આ આરાધના -ચૌવિહાર–ઉપવાસથી કરાવી. લેકામાં આવી સુંદર આરાધના પ્રથમવાર જોવાથી ખૂબ ભાવાવાસ થયા.
શ્રા. વ. ચાચે પન્નુરના ધરના વિસે સહુને વિષય કષાયની વાસનાચ્યાની વિષમતા સમજાવી પર્વાધિરાજના સ્વગતસન્માન માટે 'તર શુદ્ધિ નિખાલસતાદિ અંગે વેધક પ્રકાશ પાથરી પુણ્યાત્માઓને અલગ કર્યાં.
પૂજ્યશ્રીની ઓરહાર ગામ દેશનાથી પર્વાષિરાજ ટાણે છ
૩૧
Page #363
--------------------------------------------------------------------------
________________
SuWS •
•
•••••
માસખમણ, ૩ એકવીસ ઉપવાસ, ૨૧ સોળ ઉપવાસવાળા અને ૧૭ અગીયાર ઉપવાસવાળા પુણ્યાત્માઓ થયા.
- શા. વ. ૧૨ થી પર્વાધિરાજની સફળ-આરાધના માટે લેકે ઉત્સાહભેર જોડાયા.
૬૫ સ્ત્રી-પુરૂષે ચાસઠ પ્રહરી પૌષધમાં જોડાયા. જેમાં નાના નાના ૭/૮ બાળકો અને ૧૦/૧૫ બાલિકાઓ ૬૪ પ્રહરી પૌષધમાં જોડાયેલ.
અઠ્ઠાઈબરના દિવસે જ પ૫ સ્ત્રી–પુરુષોએ અઠ્ઠાઈનાં પચ્ચખાણ લીધાં.
પૂજ્યશ્રીની સુંદર ધર્મ-પ્રેરણાથી શ્રી–સંઘમાં અનેરા “ધર્મોલ્લાસ વચ્ચે પર્યુષણ પર્વની સુંદર આરાધના થવા પામી.
વધુમાં પૂજ્યશ્રી સાથે અવારનવાર પૂજ્ય ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી તથા પૂ. ચરિત્રનાયકશ્રી સાથે ચાલતા પત્રવ્યવહારના આધારે પૂજ્યશ્રી તરફથી મળતી ‘ઉત્કૃષ્ટ ધર્મપ્રેરણાના ફળ સ્વરૂપે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના ભાલ્લાસ અને પિતાશ્રીની આંતરિક સંમતિભર્યા સહગથી કપડવંજથી દુકાનના કામ અંગે અમદાવાદ જવાનું કુટુંબીઓને કહી અમદાવાદથી સીધા શા. વ. ૮ લગભગ પૂ. ચરિત્રનાયકશ્રી બેટાદ પૂજ્યશ્રીની નિશ્રાએ પર્વાધિરાજની
૩૦૨
Page #364
--------------------------------------------------------------------------
________________
તoooo
000000
ચૌસઠ પ્રહરી પૌષધ સાથે આરાધના માટે આવી પહોંચેલ.
તેઓએ અઠ્ઠાઈરને ઉપવાસ, વડાકલ્પને છઠ્ઠ, સંવત્સરીને અઠ્ઠમ કરી પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ચડતા-પરિણામે ભવ્ય આરાધના કરેલ.
વૃદ્ધ-પુરુષના કથનાનુસાર અભૂતપૂર્વ થયેલી આરાધના અને વિવિધ તપસ્યાઓની અનુમેહનાથે ધર્મોત્સાહી-શ્રીસંઘના આગેવાનેએ ભા. સુ. ૬ ના. ભવ્ય રથયાત્રા અને ભા. સુ. ૧૦ થી અષ્ટાલિકા મહોત્સવને કાર્યક્રમ જાહેર કર્યો.
ભા, સુ. ૬ બપોરે ૧ વાગે ભવ્ય રથયાત્રા નિકળી, જેમાં ચાંદીના ત્રણ રથ, બે ગજરાજ વિવિધ વાજિંત્ર, અને શણગારેલ ૩૦ / ૪તપસ્વીઓની માફા-ગાડીઓ હતી.
આખા બોટાદ શહેરમાં જૈન–શાસનના ત્યાગ-ધર્મની અપૂર્વ બેલબાલા થઈ રહી. - ભા. સુ. ૮ વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી સાધ્વીજી અને શ્રાવિકાઓના વર્ગો સામૂહિક ખામણાં કર્યા.
પૂજ્યશ્રીએ દુબળી આઠમ તરીકે ગણાવાતા આજના દિવસને કષા-વાસનાઓ હળવી કેટલી પડી? તે ધરણથી ચકાસવા પર ભાર મૂકી આદર્શ—ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવ્યું.
ભા. સુ. ૧૦ થી ભવ્ય મહત્સવ શરૂ થયે, વડનગર
૩૩
Page #365
--------------------------------------------------------------------------
________________
one
:
-
31
,
(ગુજ.) થી ધર્મપ્રેમી ભેજકને આમંત્રી પ્રભુભક્તિમાં રમઝટ જામે અને અપૂર્વ ભાલાસ થાય તેવી વ્યવસ્થા પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ હતી.
આ દરમ્યાન પૂજ્યશ્રી પર અપૂર્વ ભક્તિભાવ ધરાવનાર પૂ. મુનિશ્રી કમલાવિજયજી મ.ને પત્ર કે જે, પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યા છે. તે અહીં જે અક્ષરશઃ ઉદ્ધત કર્યો છે.
- શ્રી ૧.
પત્ર-૧
મુ. શ્રી બોટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી
– કે, શ્રાવકની ધર્મશાળાએ પહેચે. સ્વસ્તિ શ્રી પાર્શ્વજીને પ્રણમ્ય મુ. શ્રી બોટાદ તત્ર અનેક શુપમાલાયક, શાંત, દાંત, મહંત, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભારં પક્ષીની પરે અપ્રમત્ત ભવ્ય જીવોના હિતોપદેશક, એવં અનેકગુણે કરી બિરાજમાન મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી તથા મુનિ છત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન શ્રી વઢવાણ કાંપથી લી. મુનિ શ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના––અનુવંદના ૧૦૦૮ વાર અવધારશોજી.
૩૦૪
Page #366
--------------------------------------------------------------------------
________________
બીજુ અત્ર પયુષણ પર્વ રૂડી રીતે થયા છે. વ્યાખ્યાનમાં શ્રી શત્રજ્ય મહત્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુધિકાના વ્યાખ્યાન આઠ વંચાણ છે.
બીજુ ભા. સુ. ૪ ને શુક્રવારે સંવછરી પ્રતિક્રમણ સંઘ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે તે આપ કૃપા કરીને ખમાવશે જી.
બીજી અત્રે અષાડ સુ. ૬ દીક્ષા ઓચ્છવ બડી ધામધૂમથી થયે છે. વળી સુ. ૧૩ શ્રીશ ગુંજ્ય મહાભ્યને વરઘેડે ચડ્યો હતો, તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજુ શ્રા. વદ ૬ શુક્રવારે સવસરણની રચના થઈ તેમાં વરધોડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘડામાં તથા છેલ્લા વરઘોડામાં શ્રી લીંબડીથી દરબારને હાથી તથા રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવૈયાની ટાળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. - વરઘોડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વડા તથા આરતીની ઉપજનું ઘી મણ ૩૨૬ તથા ખરડ તથા ભંડાર સર્વે મળીને રૂ. ૧૮૦૦ ની ઉપજ થઈ છે. સ્વામીવાત્સલ્ય બે તથા છ-અટ્ટમના પારણુ થયા છે.
બીજુ શ્રી લખતરના કારભારી શેઠ કુલથદભાઈ અહીં પજુસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની લ્હાણી કરીને શાસનની શોભા વધારી છે.
૩૦૫
છે. ૨૦
Page #367
--------------------------------------------------------------------------
________________
છે સોળ ઉપવાસ, ૩૦૦ છે, પાંચ, ચાર, અઠ્ઠમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦૦ તમારી તરફના સમાચાર લખશો. મિતિ. ભા. સુ. ૭
દઃ પોતે આ પત્ર ઉપરથી પૂજ્યશ્રીને વડીલ તરીકે માની સઘળી વાત જણાવવા રૂપ અંતરની વિનીતતા જણાવવાની પદ્ધતિ તે વખતના સાધુઓમાં કેવી હતી? તે સ્પષ્ટ થાય છે.
આવા પરમ શાસન પ્રભાવક પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજની રાહબરી નીચે બેટાદ શ્રી. સંઘે પવધિરાજની વિશિષ્ટ થયેલ આરાધનાની અનુમોદન નિમિત્તે ભા. સુ. ૧૦ થી ભા.વ. ૪ને ભવ્ય અાફ્રિકા મહોત્સવ ભાલ્લાસપૂર્વક કર્યો.
પછી ભાદરવા વદમાં વદ ૧૩–૧૪ ૦)) શ્રી શત્રુ જયગિરિ આરાધનાના અઠ્ઠમ ઠાઠથી કરાવ્યા. - શેઠ ગોપાળજી જેસિંગભાઈએ પારણાને લાભ લઈ શ્રીફળ રૂપિયાથી તપસ્વીઓનું બહુમાન કર્યું.
પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી શાશ્વતી શ્રી નવપદજીની એળીનું આરાધન ૨૦ આરાધકોએ કર્યું.
તેમના પારણા શ્રી. ચીમનલાલ છોટાલાલ શાહ તરફથી . - ઠાઠથી થયાં.
૩૦૬
Page #368
--------------------------------------------------------------------------
________________
ov૦૦૦
બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી બેટાદ શ્રી સંઘમાં પ્રભુત્વ ભક્તિના અપૂર્વ ધર્મ—રંગના ફળસ્વરૂપ જિનાલમાં પૂજારીને સાવ મુક્ત કરી દહેરાસરમાં કચરો વાળ, વાસણ અજવાળવાં, અંગ લૂછણું સાફ કરવાં આદિ સામાન્ય કામથી માંડી એક-એક પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા સ્વરૂપે નિજ-દ્રવ્યથી કરવાને કાર્યક્રમ આસે વદ ૩ થી ૧૦ સુધી ચા .
પરિણામે લેકેમાં ખૂબ જ પ્રભુ-ભક્તિની તમન્ના સક્રિય બની.
આ રીતે ઉમંગભેર વિવિધ ધર્મકાર્યોથી બોટાદનું ચાતુર્માસ દીપી રહ્યું. - ચાતુર્માસ સમાપ્તિએ વઢવાણની આગ્રહભરી વિનંતિ હેઈ જોરાવરનગર-વઢવાણ તરફ વિહાર કર્યો. પછી અમદાવાદ તરફ જવા ભાવના હતી પણ લીંબડી મહાજન તરફથી પાંજરાપોળનું મહત્વનું કામ સંઘર્ષમાં પડેલ હઈ તેના નિરાકરણ માટે લીંબડી જૈન સંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતિ કરી ધામધૂમથી લીંબડી પ્રવેશ કરાવ્યું.
લીંબડીમાં પાંજરાપોળના વહીવટ અને બીજા ધર્સ
૩૦૭
Page #369
--------------------------------------------------------------------------
________________
સ્થાના વહીવટને કારણે વિ. સં. ૧૯૪૯ અને ૧૯૪૭ નું ચોમાસું કરવું પડ્યું.
વિ. સં. ૧૯૪૮ ના માગ. સુ. ૧૧ મૌન એકાદશીએ પૂ. શ્રી ઝવેરસાગર મ. નશ્વરદેહને ત્યાગ કરી સ્વર્ગમાગે સંચર્યા.
આ સંબંધી વધુ વિગત આગમ તિર્ધર” (ભા. ૨)માંથી જિજ્ઞાસુઓએ જોઈ લેવી.
૩૦૮
Page #370
--------------------------------------------------------------------------
________________ V V V V . IIIIIIII) હાદિક વંદનાંજલિ |III II સાગરશાખાના અદ્વિતીય તેજસ્વી તારક વાદ-કલા-કુશળ આગમિક- રહસ્યાના અપૂર્વ જ્ઞાતા તે વખતના સવેગી-શાખાના મહાપુરૂષના આદરપાત્ર પરમપૂજય પ્રાતઃ સમરણીય શ્રીયુત શ્રી ઝવેરસાગરજી મહારાજના પરમ પાવન ચરણકમળામાં ભાવભરી વદનાંજલિ ! ! ! ---------------- OT I આવરણ 2 .0 001