________________
......
ધામધૂમથી થઈ. જેમા શાહ કેશરીચ'દજી મહેતા તરફથી આાળીવાળાનાં પારણાં થયાં,
તે ઓળીજી દરમ્યાન કુદરતી ભાવિસંકેતાનુસાર અનિચ્છનીય ઘટના એ બની કે સંવેગી શાખામાં વર્તમાન સમસ્તસાધુના સર્વોપરિ પૂ. પં. શ્રી મણિવિજયજી મ. “દાદા”ના સ્વર્ગવાસ અમદાવાદમાં આસે। સુદ ૮ સવારે થયાના સમાચાર પૂજ્યશ્રીને ઉદયપુરમાં સુ. ૧૦ સવારે વ્યાખ્યાન સમયે મળ્યા.
ચાલુ-વ્યાખ્યાને પૂજ્યશ્રી ખૂબ જ ગ઼ભીર ગમગીન બની ગયા. “ વતમાનકાળે શ્રમણ-સસ્થાની સવેગી-પર'પરા હજી જુજવા પ્રમાણુમાં છે, ત્યાં આવા ઉત્કૃષ્ટ-સંયમી ગીતા — વિદ્વાન મહાપુરૂષને સ્વર્ગવાસ થાય એ ખરેખર આપણા કમભાગ્યની નિશાની છે, છતાં ભાવીના ચક્રને કેણુ થ'ભાવી શકયુ છે!” એમ વિચારી સકળ શ્રીસંઘ સાથે દેવવ ંદન કરી પૂજ્યશ્રીને પરિચય ટુ'કાણુમાં જણાવી પેાતાના પશુ પરમાપકારી મહાત્મા પુરૂષ હતા. વગેરે પૂજ્યશ્રીના સાધનથી. ઉત્સાહિત અનેલ સઘ તરફથી આસા વધુમાં તપાગચ્છના અહાપ્રભાવક શ્રી અણુિøિજયદાદાના સ્વર્ગવાસ નિમિરો અન્ડિકા મહેત્સવ શાંતિસ્નાત્ર સાથે નક્કી થયા.
પૂજ્યશ્રીએ પણ એનીછની ખાનામાં નેસમેલ