________________
1
, ક ક = H = *
* *
* *
*
૧૦-૩૭ મિનિટે પહેલી માળ રર૧૧૧ રૂપીયામાં શેઠ ગણેશમલ મુંથાના ઘરમાંથી પહેરી મુહૂર્ત સાચવીને પછી પાંચ દીક્ષાર્થી બહેનની દીક્ષા-વિધિ ઠાઠથી થઈ. અગીઆર વાગે દીક્ષાથીઓ વેષ બદલવા માટે ગયા તે વખતે માળા-પરિધાન શરૂ થયું.
માળના ચઢાવા ૧૨૫ સુધી સારા થયા-૧રપ મી માળ ૧૧૨૧ માં પહેરાવી. પછી સમય- સંકેચથી ૧૦૦૧, ૭૫૧, ૫૦૧, ૩૦૧, ૨૫૧, ૨૦૧, ૧૨૫, બાકીની માળે ૧૦૧ ના નકરાથી પહેરાવવામાં આવી.
" પછી બધા માળવાળા સાથે સકળ શ્રીસંઘને લઈ પૂજ્યશ્રીએ ચૈિગાનથી શહેરમાં શીતલનાથજીના દહેરે દર્શનાર્થે પધારી ચૈત્યવંદન કરી ગોડીજીના ઉપાશ્રયે આવી માંગલિક સંભળાવી શ્રી ઉપધાનતપની ભવ્ય-આરાધનાની સમાપ્તિ કરી.
શ્રીસંઘ તરફથી આ પ્રસંગે આઠે દિવસ સાધમિક-વાત્સલ્ય થયેલ, આખા ઉદયપુરમાં બધાના ચૂલાને અભયદાન આપવામાં આવેલ.
- આ ઉપધાન તપની આરાધના અને માળારેપણુ-મહેન્સવિના વિશિષ્ટ શાસન પ્રભાવના કારક પ્રસંથી આખા ઉદયપુ
- ૨૭૨