________________
સહુને વિષય-વિકારી ભાવેથી મચના પરમ તારક શ્રી નેમિનાથ પ્રભુની શરણાગતિ સ્વીકારવા પ્રેરણા કરી.
શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુના માક્ષ-કલ્યાણક નિમિત્તે દેરાસરમાં સામુદાયિક-સ્નાત્ર ભણાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૮ શ્વેત પુષ્પાથી કરી ફરી મેનિયાળ નિષ્પમયાન અર્થે નમઃ તૂં' મંત્ર દ્વારા શ્રી સઘની ચેાથા વ્રતધારી ૧૧ વ્યક્તિએ પાસે પૂજા કરાવી,
!
બધાને સામૂહિક ચૈત્યવ`દન કરાવી “ ર`ગરસીયા રંગરસ બન્યા મનમાહનજી ”. પૂજાની ઢાળ ખેલાવી. સહુને તુ હી શ્રી પાર્શ્વનાથાય નમતાય નમ : ” નું ગણુણુ ૨૦ માળાનું ગણાવ્યું.
આ આરાધના -ચૌવિહાર–ઉપવાસથી કરાવી. લેકામાં આવી સુંદર આરાધના પ્રથમવાર જોવાથી ખૂબ ભાવાવાસ થયા.
શ્રા. વ. ચાચે પન્નુરના ધરના વિસે સહુને વિષય કષાયની વાસનાચ્યાની વિષમતા સમજાવી પર્વાધિરાજના સ્વગતસન્માન માટે 'તર શુદ્ધિ નિખાલસતાદિ અંગે વેધક પ્રકાશ પાથરી પુણ્યાત્માઓને અલગ કર્યાં.
પૂજ્યશ્રીની ઓરહાર ગામ દેશનાથી પર્વાષિરાજ ટાણે છ
૩૧