SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમના વિશ્વાસ-બળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂર્ણ વફાદાર રહેવું ઘટે”. અન્યથા..... “ઘારી ટીયા, ખાંશ ના ઢાંવ ત धमकरणी करे तो ऊबरे! नहीं तो खे'ची काढे आंत" રાજસ્થાની-કહેવતની જેમ આપણે યથાશક્તિ વીર્યો. લાસપૂર્વક છતું પણ વીર્ય ગેપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણુઆંતરડા ખેંચી કાઢે એ આ હરામને માલ પચો ભારે છે. માટે પુણ્યવાન ખૂબ જ સાવધ રહેજે !” જેમાં વળી આ તીર્થભૂમિ! અહીં તે આપણી - મોહેવાસના, ભેગવાસના અને શરીરને વાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.” “તરણતારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાની શીતળ -છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધ્વીકરણું પ્રભુશાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે.” વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનેએ શ્રીઅધ્યાત્મ ૨૮૩
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy