________________
...ge
.........
......
પ્રભુશાસનના ચારિત્રધમ પ્રતિ અજ્ઞાનભાવે પણ આકર્ષાઈ
રહ્યા હતા.
.......
પૂજ્યશ્રીને પણ ચરિત્રનાયકના ઉદ્યમી વલણને જોઈ મગનભાઈ-ભગતની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર મનોકામના પુ. ચરિત્રનાયકશ્રીના સંયમ ગ્રહણ કરવાના આદર્શને મળ પૂરનાર બનશે-એમ ધારી ખૂબ પ્રમેદભાવ થયેલ.
નગરશેઠની પૂત્રવધૂને વર્ષીતપના પારણા નિમિત્તે શ્રી અષ્ટાપદજીના હેરે ભવ્ય અષ્ટાદ્દિકા મહાત્સવ થયેલ, શાંતિસ્નાત્ર પણ ઠાઠથી થયેલ.
વૈ. ૩. ૩ ના મંગળ દિને ચતુવિધ શ્રીસંઘને વાજતે-ગાજતે ઘર આંગણે ખાંધેલ ભવ્ય મડપમાં પધરાવી પૂ. જ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ માંગલિક અને તપધમ નું પારણું એટલે
“ કનિર્જરાના વિશિષ્ટ-અધ્યવસાયાના બળવાળી શ્રેણીગત નિર્જરા કરી શકાય, તેવી ભૂમિકા મેળવવાના લાભ સાથે તપધમ માં આગળ વધાય–”—આદિ ઉપદેશને સાંભળી ગુરુ મહારાજને ઈક્ષુ-રસ વહેારાવી સકળ શ્રીસંઘનુ બહુમાન કરી ચેાગ્ય—સમયે પારણું કરી વષી તપની મંગલ સમાપ્તિ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી.
૧૮૪
e