________________
તુર્ત જે.વ. ૭ થી ૨છવ ચાલુ કરી શ્રીસંઘે ઠાઠથી જે. વ. ૧૩ના મંગલ-મુહુર્ત પૂજ્યશ્રીના વાસક્ષેપ સાથે નૂતનવજ-દંડારોપણ કરાવ્યું.
પૂજ્યશ્રીએ પણ અવસરચિત સમજી વિ. સં. ૧લ્ડનું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું.
- પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસ કારણવશ ઉપરાઉપરી કરવા પડયાં, પણ પૂજ્યશ્રીએ સંયમ–ચર્યાની સાવચેતી, દેષ– રહિત આહારની ગવેષણ તથા ગૃહસ્થના વધુ પડતા પરિચયના અભાવ આદિ શાસ્ત્રીય-જયણાથી પિતાનું અને સાથેના સાધુના સંયમી-જીવનને નિર્મળ રાખવા એકસાઈ–ભર્યો પ્રયત્ન કર્યો હતે.
ભાવીયેગે અષાડ વદ ચોથની રાત્રે મુનિ કેશવસાગરજી મ. ને પેટનું દર્દ અસહ્ય ઉપડયું, જેથી તાત્કાલિક બાહ્ય ઉપચારો કર્યા. - બીજે દિવસે દેશી-વૈદ્યની દેખરેખ તળે ઉપચાર શરૂ કર્યા, પણ કેક તેવા વિશિષ્ટ ભાવી સંકેતના કારણે કેશવસાગરજી મ. ની તબિયત દિન-પ્રતિદિન ક્ષીણ થવા લાગી,
રાકની રૂચિ ઘટી ગઈ દાહજવર જેવું થવાથી ખૂબ જ અસાતાને ઉદય થયે.
આ વખતે પૂજ્યશ્રીએ આરાધના પયને, સંથાર પયને, ચઉસરણ પયન, આઉર-પચ્ચકખાણ
૧૩૬