________________
ટુંકા પણ માર્મિક પૂ. ગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ચતુર્વિધ શ્રીસંઘમાં અને ભાવ લાસ જાગૃત થવા પામેલ.
પરિણામે સંયમ-ધર્મની શુદ્ધિ સાથે તપ-ધર્મની વિવિધ પ્રકારે આરાધના ખૂબ શરૂ થઈ
આ ચોમાસામાં પૂ. ગચ્છાધિપતિની તબિયત સવારનવાર વિવિધ–રિગેથી ઘેરાયેલી રહી. '
જેમાં માસી–ચૌદશ પછી મેલેરીયાના તાવે અને તેની અશક્તિ શરીરને વધુ ક્ષીણ બનાવી રહી. . છતાં પૂ. ગચ્છાધિપતિ અવાર-નવાર તળેટી–ગિરિરાજની
સ્પર્શના–બપોરની વાચના અને બીજી પણ શાસનાનુસારી વિવિધ પ્રવૃત્તિઓ યથાશક્ય ચાલુ રાખતા.
ચોમાસા દરમ્યાન પૂ. સાધુ-સાધ્વીઓને પૂ. ગચ્છાધિપતિશ્રી હિતશિક્ષા–ભરી ગ્ય ટકેર કરતા કે –
“મહાનુભાવે !” આ સંયમી-જીવનમાં ત્યાગ– તપની મહત્તા છે. “ત્યાગ–તપ વિના સંયમ કાગળના કુલની જેમ નિસાર બની જાય છે.”
ધર્મપ્રેમી લેકે તરફથી મળતા આદર-સત્કાર કે વસ્ત્ર –પાત્ર–આહારદિની અનુકૂળ સામગ્રી ત્યાગ, તપ અને