Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 361
________________ •••૪ છે , આ બધાનું સલત છનાભાઈ મૂળચંદ તરફથી સાકરના પડા અને ૧ રૂપિયાથી બહુમાન પણ થયું. અષાડ વદ ૩ થી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી રાયપસેલું સૂત્ર અને શ્રી શત્રુંજય માહાભ્ય શ્રીસંઘે કરેલ મહોત્સવ પૂર્વક શરૂ કર્યું. . ધર્મપ્રેમી લેકે દિન-પ્રતિદિન વધુ સંખ્યામાં લાભ લેવા લાગ્યા. જગ્યાની સંકડાશના કારણે શ્રીસંઘે જ્ઞાતિની વાડીમાં વરસાદ આદિ ન નડે તે રીતે પાકો પ્રબંધ કરાવી શ્રા. સુ. ૭ થી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાને શરૂ કરાવ્યાં. શ્રા. સુ. ૫ અને ૬ પ્રભુ નેમિનાથના જન્મ-દીક્ષા કલ્યાણકના અપૂર્વ મહત્ત્વને સમજાવી વિષયની વાસનાના વમળમાંથી બહાર નિકળવા પૂજશ્રીએ શ્રી નેમિનાથ પ્રભુના છઠ્ઠ કરાવ્યા અને “નંતસેટ-સિહો.” ગાળાની રેજની ૨૭-૨૭ માળા ગણાવી. - છઠ્ઠું ન કરી શકે તેવાને મગ-અડદનાં બે અબેલ કરાવ્યાં. તેઓને “૩% છુળનો વીઝા Tv - ” ની રોજની ૬૦ + ૬૫ માળા ગણાવી. 00

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370