Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 344
________________ સંયમના વિશ્વાસ-બળે મળે છે, તે વિશ્વાસને આપણે પૂર્ણ વફાદાર રહેવું ઘટે”. અન્યથા..... “ઘારી ટીયા, ખાંશ ના ઢાંવ ત धमकरणी करे तो ऊबरे! नहीं तो खे'ची काढे आंत" રાજસ્થાની-કહેવતની જેમ આપણે યથાશક્તિ વીર્યો. લાસપૂર્વક છતું પણ વીર્ય ગેપવ્યા વિના પ્રભુશાસનના સાચા વફાદાર આરાધક ન બનીએ તે આપણુઆંતરડા ખેંચી કાઢે એ આ હરામને માલ પચો ભારે છે. માટે પુણ્યવાન ખૂબ જ સાવધ રહેજે !” જેમાં વળી આ તીર્થભૂમિ! અહીં તે આપણી - મોહેવાસના, ભેગવાસના અને શરીરને વાસનાને કાબુમાં રાખવી જરૂરી છે.” “તરણતારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાની શીતળ -છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધ્વીકરણું પ્રભુશાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે.” વળી પ્રભુશાસનના આરાધક-ભાગ્યવાનેએ શ્રીઅધ્યાત્મ ૨૮૩

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370