________________
૦૦૦૦૦
એટલે માગશર વદ ૫ સવારે પોતાના બધા સાધુઓને પાસે બેલાવી ધીમા બુટક શબ્દ પ્રભુશાસનની વફાદારી આગમિક–અભ્યાસની મહત્તા અને સંયમ-પાલનની ચેકસાઈ આદિ ટૂંકમાં સમજાવ્યું.
માગ. વદ. ૬ ના સૂર્યોદય પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ ઘટી ગયે, પગે-છાતીએ દદે પણ સૌમ્ય-રૂપ લીધું પણ શ્વાસની પ્રક્રિયા અ–વ્યવસ્થિત થવા લાગી, - આ સંધ ભેગા થઈ ગયે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. ઝવેરસાગરજી મ. પૂ. શ્રીકુશળવિજયજી મ. ખડે પગે પાસે રહી નિયમમુઆરાધના કરાવી રહ્યા.
ઉપસ્થિત શ્રીસંઘે ઉદાત્ત સ્વરે શ્રી નમસ્કાર-મહામંત્રને ઘેાષ શરૂ કર્યો, આખા શ્રીસંઘે પુણ્યદાનરૂપે તપ-સ્વાધ્યાયયાત્રા આદિ નેધાવવા માંડયું. ૧૨ વાગે ખૂબ જ શ્વાસ વધી ગયે. રારિ Hપારું સૂત્ર પૂ. ઝવેરસાગરજી. મ. શ્રીએ કાનમાં સંભળાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ
નિ મતે અને પાંચ મહાવ્રતના આલાવા (ટૂંકમાં) સંભળાવ્યા.
સવા બે વાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ આ ખેલી સહુને હાથ જોડી ખમતખામણુ કર્યા. સહુએ વિનયપૂર્વક
૨૯૧