Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 314
________________ આપ સાહેબની ચિઠ્ઠી પતી છે, અમોએ કાગળ તમને સુદ-૮ મોકલેલ છે, તે તમારે જવાબ આયેથી જણાશે. તમારા વિરહનું દુઃખ ખમાતું નથી. પણ એ કહેવા પ્રાય હાલ જણાય છે. તમે તમારા મનમાં રહેલ કઈ દુઃખ જાણતા નથી.. વળી રત્નાકરસૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવું ગેરછ. પદ્મસાગરજીએ પરૂપણું કરી છે, માટે તે વાતનું શી રીતે છે? માટે તેને જવાબ લખશોજી. વળી રત્નાકર પચ્ચીશીની ગાથામાં ટ્રાઁ ન વાન વરિરીસ્કિત ૨. એ ગાથાને અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી. (૧) વરેલા . પડિકમણુમાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં ? તેને ઉત્તર લખજે. (૨) પ્રથમની લખેલ હકીકતનો જવાબ ઉત્તર કરી લખશે.. હું ._ ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી. સંસારમાં ઘણે જરૂરથી બંધણીમાં પડયો છું, પણ શું કરું ? કેમ જે પસ્તા તે _ _તે કહી શકતો નથી. સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક: કામકાજ લખજે. ૧૯૪૩ના શ્રાવણ સુ. ૮ મંળ. કરમચંદ વળીબાલચંદજી __ _મુંબઈ બંદર છે_ _ _ મુંબઈ છે તેવા....સભ. _ _છે, માટે તે બાબત હમને ખુલાસો લખશો. વી. કરમચંદ - - ૨૫૩

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370