Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 312
________________ * * ઉપવાસવાળા ચારસો મળી ૭૭૫ આરાધકોએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટઆરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી. અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે – પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવારનવાર પત્રથી સમજાવતા હતા. આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો. પત્ર પ્રાચીન–સંગ્રહમાંથી મળી આવ્યો છે. મુનિરાજ ઝવેરસાર! સુ ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા__ _તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુ-. દાસ તથા ધરમ ___વદષ્ણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમે ઘણ _ યાદ કરીએ છીએ. કામકાજ અમલાયક - તે ફરમાવજો. શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370