________________
*
*
ઉપવાસવાળા ચારસો મળી ૭૭૫ આરાધકોએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટઆરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી.
અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે –
પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવારનવાર પત્રથી સમજાવતા હતા.
આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો. પત્ર પ્રાચીન–સંગ્રહમાંથી મળી આવ્યો છે.
મુનિરાજ ઝવેરસાર! સુ ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા__ _તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુ-. દાસ તથા ધરમ ___વદષ્ણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમે
ઘણ _ યાદ કરીએ છીએ. કામકાજ અમલાયક - તે ફરમાવજો.
શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી.