Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 316
________________ ' 00 જાણકારી અને જેમ બને તેમ બધા કામ આટોપી કા. સુ. પૂનમ થાય કે તુર્ત અમદાવાદ તરફ જવાની પાકી તૈયારી કરવા માંડી. - ભાદરવા સુદ દશમથી સવારના દો કે ૭ વાગે ઉદયપુર-શહેરના દહેરાસરની શહેરયાત્રા (સામૂહિક અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્ય અને જાત મહેનતથી કરવા રૂપની) શરૂ થઈ. જ દરેક લત્તામાં મુખ્ય સ્થાને સામુદાયિક-પૂજાને કમ પત્યા પછી નવ વાગે પૂજ્યશ્રીનું વ્યાખ્યાન “વીતરાગપરમાત્માની ભક્તિનું રહસ્ય” વિષય પર થાય, કે જેથી પુણ્યવાન આરાધક જ પ્રભુ-ભક્તિના પરમાર્થને ધ્યાનમાં લઈ ચઢતા-ઉમંગે અ-વિધિના ત્યાગ અને વિધિના આદર -બહુમાન સાથે પ્રભુ-ભક્તિમાં પ્રવર્તાવા લાગ્યા. એકંદરે આ કાર્યક્રમથી ધર્મપ્રેમી-જનતાના માનસમાં શ્રી વીતરાગ–પ્રભુની ભક્તિની વિશિષ્ટ મહત્તા અંક્તિ થઈ રહી. આ સુદ ત્રીજના ચોગાનના દહેરાસરે શહેરયાત્રાનો કાર્યક્રમ પૂરું થયું. તે દિવસના વ્યાખ્યાનમાં આ સુ. ૬ થી શરૂ થતી શાશ્વત શ્રી નવપદજીની એળીની સામુદાયિક આરાધનામાં જોડાવા પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી. શ્રી ૨૫

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370