________________
એટલે કે ફરી માંગણી મુકે અને ફરી વ્યાખ્યાન ચાલુ રહે
આમ કરતાં આઠ દિવસ નિકળી ગયા.
સંન્યાસી મહાત્માના પ્રવચનને સમય સવારને એટલે ત્યાં તે સભા વિખેરાઈ ગઈ, બધા પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પડાપડી કરી જગ્યા ન મળે તે સાંકડમાં પણ મજેથી બેસતા.
એકંદરે લેકમાં જૈનધર્મના ગુણગાન થવા માંડ્યા સંન્યાસી–મહાત્માએ પોતાના પ્રવચનમાં આ અંગે બખાળા ઘણું કાઢયા, પણ ધર્મપ્રેમી જનતા તે તેમને અંધશ્રદ્ધાળ ગણું ગુણાનુરાગી પૂજ્યશ્રીની ધર્મદેશના ખૂબ ઉત્કંઠાથી સાંભળવા લાગી.
રતલામને જૈન શ્રીસંઘ પણ પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તાને આ વ્યવહાર કુશળતા નિહાળી દંગ બની ગયે.
પૂજ્યશ્રીએ પણ સંન્યાસી–મહાત્માને સીધી રીતે સમજાવવાના કે શાસ્ત્રાર્થ કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી, તેમા કંઈ ગૂઢ સંકેત ધારી જનતાને સરળ રીતે જૈન-ધર્મની વિશિષ્ટતાઓ જાણવા મળી અને પરિણામે શાસનને જ્યજ્યકાર થયે, તેમાં શાસનદેવની વરદ પ્રેરણા સમજી આત્મ-સંતેષ અનુભ.