________________
પૂજ્યશ્રીએ સમજાવેલ અને નોંધાવેલ મુદ્દાઓની ક્રમસર રજુઆત થતાં સ્વામીજી ઢીલા પડ્યા અને વેદ-સ્મૃતિના પ્રમાણે એક પછી એક જ્યાં રજુ થવા માંડયાં કે સ્વામીજી ગભરાઈ ગયા અને બેલી ઉઠયા કે–
___ भाइ ! मानना हो तो मानो। ये सब झंझट में हम पडना नहीं चाहते! वेद-स्मृतिके पाठ आप ले आये, कितु इनका अर्थ ऐसा नहीं હોતા હૈ—આદિ, ડી વારે ફરીથી સંન્યાસી બેલ્યા છાંકોની इस झंझट बाजी को ! हम तो हमारे स्वामीजी दयानंद-महर्षिने जो समजाया है वह आपको कह रहे हैं सुनना हो तो सुनो !- मानना हो तो मानो! बाकी ये सब बतंगडबाजी हमें पसंद नहीं"
ઉદયપુરના આર્યસમાજીએએ સ્વામીજીને એ વાત નહીં કહેલ કે–જૈન વિદ્વાન સાધુ અમારે ત્યાં પ્રથમ આવી ગયેલ. આર્ય સમાજના અભિમતનું પ્રામાણિક ખંડન કરેલ અને કદાચ તમારે તે જૈન–સાધુ સાથે વાદવિવાદ કરે પડશે. આ વાત પ્રથમથી કહેલ નહીં.
તેથી સ્વામીજી ચીડાઈ ગયા કે કયા વંતાડય€ વહેં! हमारी बात सुनकर ठीक लगे जचे तो स्वीकार करो ! बाकी जबरदस्ती હમ કિસી છે જે ઘાટ શર ઉતારને તો નહીં તો હું આદિ કહી સ્વામીજીએ તે વાતને જ મૂળથી કાપી નાખી, હવે શાસ્ત્રાર્થ માટે પૂજ્યશ્રીએ કહેવડાવેલ વાત કરવાની રહી જ નહીં.
૧૯૬