________________
on
૦૦૦૦૦૦૦૦
જેઠ સુ. ૧૦ ડુંગરપુર પહોંચ્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે આવેલ, જેઠ સુ. ૧૩ કેશરીયાજી પધાર્યા, ત્યાં ચૌદશની પકખી, આરાધના ઉદયપુરના અનેક શ્રાવકો સાથે કરી વદ ૧ સવારે ઉદયપુર તરફ વિહાર કર્યો.
જેઠ વદ-૫ સવારે ધામધૂમથી ઉદયપુરના શ્રીસંઘે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ કરાવ્યું.
પૂજ્યશ્રીને ઉદયપુરની જનતાને ધાર્મિક-મિજાજ અને વાતાવરણને ચિર-પશ્ચિચ હાઈ છેડતી કરવાને પ્રયત્ન અપનાવવાને અદલે પ્રશ્ન સામે આવે એટલે જોરદાર પડકાર કરવાની નીતિ રાખી જોરદાર ઉપદેશ શરૂ કર્યો,
ચેડા જ દિવસમાં સ્થાનકવાસીના મોટા ધુરંધર ગણાતા વિદ્વાન મ. શ્રીકિશનચંદજી અને ચંપાલાલજી આદિ સાધુઓ અસાડ સુદમાં ઉદયપુર પધાર્યા.
આવતાં જ “રી મા ફી ના—” આદિ, મુદ્ર ઢાળે અને “અહિંસા પરમો ધર્મ એ વૈદિક ધર્મસૂત્રને આગળ કરી “નહીં હિંસા થઈ ર્મ નહીં” ના ઘેષ સાથે પિતાના ભક્ત શ્રાવકને મત-સંપ્રદાયની ચાર દીવાલ વચ્ચે રોકી રાખવા મૂર્તિપૂજા અંગે શાસાના પાઠોના નામે જેમ તેમ વાત જાહેરમાં રજુ કરવા માંડી.
-
૧૯