________________
મેં વહ જ જોવા આગળ
ન
પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાન શ્રાવકોને બોલાવી અગ્રગણ્ય-શ્રાવકોને સ્થળ અને લવાદી નકકી કરવા સ્થાનકવાસી સંઘના આગેવાને પાસે મેકલ્યા.
સ્થાનકવાસી શ્રીસંઘના આગેવાન શ્રાવકેએ કહ્યું કે – " ये महाराज तो दिग्गज बिद्वान है इनकी सर्वतोमुखी विद्वत्ताका परिचय हमें पहले क्या नहीं ! पहले भी तो चर्चा हुई थी। सार क्या निकला ? फाल्तूकी इस झंझटसे दूर रहा जाय तो ठीक!
આપણું શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે –“વાત તો आपकी ठीक है। कि'तु संतोने जाहिरमें चेले'ज दी. हो तो एक बार हमारे महाराजका संदेश उन संतो तक पहुचाना तो चाहिए !”
છેવટે સ્થાનક્વાસી આગેવાન શ્રાવકેને લઈ આપણા શ્રીસંઘના આગેવાન ભાઈ એ સ્થાનકવાસી સં તેને મળ્યા. બધી વાત કરી કે- " हमारे संबेगी महाराज शास्त्रार्थ द्वारा प्रमाणित करने को तैयार हैं कि हिंसामेंभी धर्म हैं, और मूर्तिपूजा शास्त्रसिद्ध है, आप जगह और વ્યથા નિર્ણય કરશે ને સૂવિત . આદિ.
સ્થાનકવાસી સંતના આગેવાન શ્રી કિશનચંદજીએ ધાયું હતું કે
સંવેગી સાધુમાં કયાં એટલી તાકાત હશે કે અમારી સામે શાસ્ત્રાર્થ કરે” એમ ધારી માત્ર ફૂંફાડે બતાવવા જાહેર
૧૯૩,