________________
---
RASTEGIC
ભૂત વેદા-ઉપનિષદોના આધારે મૂર્તિપૂજા ગ્રંથા છે” એ વાદનું પ્રતિપાદન કર્યું.
*******
પછી આર્ય સમાજી-સ્વામીજીએ તના ખુલાસામાં ભારતીય દના જુદી જુદી મતિકલ્પના રૂપ છે, ” “ સનાતનીએમાં પણ વેદની માન્યતા છતાં તેના પર પૂર્ણ શ્રદ્ધા સાથે વૈદિક વિદ્વાનેા ટકી શકયા નથી ” વગેરે જણાવી મૂર્તિ પૂજાની અસારતા અંગે કેટલાક તk રજુ કર્યાં.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ દરેક મુદ્દાના વેદ-ઉપનિષદ્-શ્રુતિ-સ્મૃતિ અને વ્યવહારૂ તાઁના આધારે સચેટ ખુલાસા કર્યાં.
આ પ્રમાણે પ્રથમ દિવસે બે કલાક ચર્ચા ચાલી, આ રીતે ત્રણ દિવસ ચાલ્યા પછી આય સમાજી સ્વામીજીએ એ ચર્ચા-વિચારણાની તટસ્થ નીતિને છોડી પોતાના મૂળગ્રંથ સત્યાર્થ પ્રકાશના આધારે વૈદિક ધર્મ અને જૈનધમ પર ખુલ્લા આક્ષેપે ઉગ્ર ભાષામાં કર્યાં.
એટલે પૂજ્ય શ્રીએ પણ વધી ગયેલ રોગના પ્રતિકાર માટે વપરાતા ઉગ્ન-ઔષધની જેમ ડાર ભાષામાં સ્વામી. યાન દજીની મૌશિક વિચાર-સૂરણિમાં રહેલ અપૂણુતા છડે ચેક વણુ વી.
193