________________
પડે છે xxx અમારે વડેદરા xxકામ છે, માટે તમે વહેલા વહેલા વિહાર કરશો.
તો આવો એટલી વાર છે તે જાણ મિતિ ૧૯૪૧ના ચૈતર વદ ૦)) વાર બુધ
લી. તમારે સેવક હીરજી સર્વ સાહેબ ૧૦૦૮ વાર વંદના વાંચજો પદમસાગર પાસેથી xxx લેક પ્રકાશનના પાના આવ્યા છે.
ઉપર લખ્યું છે કે–અમદાવાદ આવજે તે પછી વિચારીશું xx પણ xxxx માટે તમે જ્યારે વિહાર કરવાનું ૪૪ તે અમને લખજે ૪૪ તમારે છાણ જવું છે અમે પણ તમારા વિહાર પછી નિકળવાનું કરીએ તે જાણજે પછી સાથે વડોદરા જઈશું”
ઉપરના પત્રમાં ખૂબ જ મહત્વની વાત જણાય છે, કાગળના મથાળે બધા પત્રની જેમ પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.નું નામ નથી, પણ પત્રની વિગતે પરથી પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર હોય તેમ લાગે છે.
આ પત્રનું તારણ આ પ્રમાણે સમજાય છે.
૦ પત્રમાં પ્રથમ તે જે કોઈ દીક્ષાથી–ભાઈ માટે પૂજ્યશ્રી પ્રયત્ન કરી રહ્યા છે તે અંગે, સાવચેતીપૂર્વક કામ કરવા ભલામણ છે.
તમારા અને
ને પછી સા
૧૮૧