________________
......
939
H%3
વિ.સં. ૧૯૪૨ નું ચામાસુ શ્રી સંઘના આગ્રહથી ઈંદરમાં થયું. પૂજ્યશ્રીની તાત્ત્વિક આગમ-પ્રધાન દેશનાથી રજિત થયેલ વિવેકી શ્રાવકોએ શ્રી પન્નવણા અને શ્રી
વ્યવસ્થા થઈ, મધ્યસ્થની નિમણુક કરી શાશ્ત્રા શરૂથયા, ઘેાડીવારમાં જપૂ. આ રાજેન્દ્રસૂરિ મ. અને પૂ ઝવેરસાગરજી મહારાજે દર્શાવેલા આગમના પ્રમાણેા સામે તેમણે મૌન ધારણ કર્યુ.”
.....
આ વાતનું ગભિ ત સમર્થન ચરિત્રનાયક શ્રી પુ. આગમાદ્વારક આચાય દેવ શ્રીએ રચિત વિશાતિવિ’શિકાની સ્વાપન્ન ટીકાના પ્રસગે પ્રથમ અધિકાર વિશિકાની ૩૦૦૦ લેાક પ્રમાણુ ટીકાની સમાપ્તિએ પેાતાના સંક્ષિપ્ત જીવન વૃત્તને દર્શાવનારી પ્રશસ્તિમાં કર્યું છે, તે Àાક આ માત્રણે છે.
'
तत्राभवन् मुनिवरा जयवीरसिन्धुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयाननन्दारकाश्च यैरुद्रपूर्नगरे निरस्ता ! !
33
આમાં મહેન્દ્રપુર શબ્દ છે તે આમ મહીદપુર (માલવા) તે ભ્રમ કરાવે છે. પણ ઉપરની હિં'દી ચેાપડીની વાતના આધારે મહા
4
તે વિશેષણુ ગણી “ ઈંદ્રપુરે-ઇંઢાર નગમાં ” એવા અથ ગણી
શકય
મહીઢપુરમાં ત્રણ થુઈવાળા સાથે ચર્ચા થયાની વાતને ઉલ્લેખ મળ્યું નથી.
૭૯