________________
સાધુઓને વિહાર-સંપર્ક સદંતર ન રહેવાના પરિણામે શ્રાવકે પિતાની સૂઝ પ્રમાણે જ્ઞાનભંડારની સાચવણી કરતા હતા.
તેમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને પ્રૌઢ પુણ્ય-પ્રભાવ, આગમાનુસારી શુદ્ધ-દેશના, નિર્મળ ચારિત્ર અને બે ચોમાસાથી શ્રી સંઘમાં આવેલ અનેરી ધર્મ–જાગૃતિ આદિથી શ્રીસંઘના આગેવાનેને લાગ્યું કે-“ સં. ૧૯૧૪માં પૂ. શ્રી નિધાન સાગરજી મ.ના કહેવા પ્રમાણે ગુજરાત તરફથી સાગરશાખાના વિશિષ્ટ પ્રભાવક આ મુનિપુંગવને લાભ આપણને મળે છે, તે આ પૂજ્યશ્રીને આપણે જ્ઞાનભંડાર બતાવી તેની સુરક્ષા-વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શન મેળવીએ.”
આવું વિચારી શ્રી સંઘના આગેવાન શ્રી કિશન ચપદ વગેરે શ્રાવકોએ પૂજ્યશ્રીને જ્ઞાનભંડાર નિહાળવા માહ સુ. ૮ ના વ્યાખ્યાનમાં વિનંતિ કરી બપોરના સમયે પૂજ્યશ્રીએ પોતાના પૂર્વ-ગુરૂઓએ શ્રુતજ્ઞાનની સુરક્ષાને શુભ ઉદેશ્યથી સ્થાપેલ જ્ઞાનભંડારનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી શ્રાવકની પિતાની સીમિત મર્યાદાઓના કારણે જ્ઞાનની સાચ વણીમાં ખૂબ જ ત્રુટિ જણાઈ, તે પૂજ્યશ્રીએ અઢી મહિનાને ભમય આપી. અધિકારી-શ્રાવકોની સહાયથી આ જ્ઞાનભંડાર
આ થી કૃતિ સુધી બંધને, વિટણા ડાબડા, કબાટ વગેરેની પન્નાલાપડિલેહણું-પ્રષિત ક્રરી જુના અને સડી ગયેલ