________________
ot + or / See
છે
,
.
દ્ધિ સંન્યાસી મ.ના ખૂબ થા–તા પ્રલાપ સાંભળી જિજ્ઞાસુઓ છોભીલા પડયા.
પણ છેવટે સંન્યાસી મને કહ્યું કે-“સાપ રિ કી ढंगसे बात करें तो अच्छा ! ऐसे उत्तेजक आवेश-प्रधान शब्दोंसे क्या फायदा ? आप काई दलीलें बताओं तो हम उनको और आपको जाहिरमें रुबरु बिठाकर सत्यतत्त्वका निर्णय करवा दें!
સંન્યાસી બેલ્યા કે-“તો મેં વાત થોડે હી દૂ! बुला लाओं उनको ! मै जाहिरमें उनकी सारी पोल खोल दूंगा !
સનાતનીઓ વિચારમાં પડયા કે–આ સંન્યાસીજી ઉગ્રતા ભરી રીતે વાત કરે છે આમાં ચર્ચા-વિતંડાવાદને કંઈ અર્થ નથી!
છેવટે મધ્યસ્થભાવવાળા તે સનાતનીઓ સંન્યાસીમહાત્માને ધર્મની વાતે પણ જરા શાંતિ વિવેકથી રજુ કરવાનું કહી સ્વસ્થાને ગયા.
થોડા દિવસ પછી ફરીથી સંન્યાસી મહાત્માએ “જૈની नास्तिक हैं " " जैनोकी स्याद्वाद कुतर्कवाद हैं ' जैनोंके सिद्धांत विना ઢાવે હૈ” એ મતલબના ઉચ્ચાર કર્યા, પરિણામે પૂજ્યશ્રીએ જૈન આગેવાન શ્રાવકોને, લેખિત પ્રમાણે વેદ, પુરાણ, અને ઉપનિષદોના આપી સનાતનીઓની માન્યતા કેવી ભ્રામક છે? તે દર્શાવવા સાથે જૈન ધર્મ અને તેને સ્વાદુવાદમતની ગંભીરતા,
૫૩