________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ]
૧૧૧ ઉપર થયેલાં આક્રમણને કારણે ભગ્ન થઈ ગઈ છે. છતાં ખેદકામ કરતાં મળી આવી છે. ભામર સ્ટેશનથી પણ અહીં તેને મહિમા આજ પર્યત જેવો તેવો જ રહ્યો છે. મોટર બસમાં આવી શકાય છે. મંદિરની પાસે જ ઉતરવા બાળકોના મુંડન સંસ્કાર આ મૂર્તિની સાન્નિધ્યમાં કરા- માટે એક ધર્મશાળા આવેલી છે. વવામાં આવે છે. આ મૂર્તિ જમીનમાં દટાયેલી હતી જ્યાં
ગામની બહાર બીજા બે મંદિરો આવેલાં છે. એક રોજ સાંજના એક ગાય આવી પિતાના આંચળમાંથી દૂધ
મંદિરમાં હિંગલાજ માતાની મૂર્તિ છે. જ્યારે બીજામાં વહાવી તેના ઉપર અભિષેક કરતી. કેઈ દુરાચારીએ આ
કાલિકાદેવી છે. આ બંને મંદિર અતિ પ્રાચીન હોવાનું મૂર્તિના નવ ટૂકડા કરી નાંખ્યા હોય તેવું તેની સાંધ
મનાય છે. તેના ઉપરના શિલાલેખથી આ હકીકતને સમર્થન ઉપરથી જણાઈ આવે છે. એ જ મંદિરમાં પિઠીકા ઉપર
મળે છે. આ સ્થાને અનેક ભવ્ય મકાનમાં ભગ્નાવશેષ આ પાર્શ્વનાથજીની બીજી મૂર્તિનું પ્રતિકાપન થયેલું જોવા
નગરની આજુબાજુ પડેલા છે. તે તેના ભવ્ય ભૂતકાળની મળે છે.
ઝાંખી કરાવે છે. ભીલડી :
ભોરોલથી ઊંટ ઉપર બેસીને ડુવા નામક સ્થાને જવાય પાલનપુર-કંડલા લાઈન પર પાલનપુરથી ૨૮ માઈલ દૂર છે ત્યાં શ્રી ૫શ્વિનાથનું મંદિર આવેલ છે. ત્યાંની પ્રતિમાને ભીલી સ્ટેશન આવેલું છે. ગામની પશ્ચિમ દિશામાં એક અમીઝરા પાર્શ્વનાથ કહેવાય છે. ભૂગર્ભ મંદિર આવેલું છે. આ મંદિરમાં પાર્શ્વનાથજીની એક પ્રાચીન પ્રતિમા છે. ઉપરાંત આ મંદિરમાં ગૌતમસ્વામી,
ધરણીધર : નેમીનાથજી, પાર્શ્વનાથજી વગેરેની મૂર્તિઓ પણ છે. પિોષ પશ્ચિમ રેલ્વેની એક લાઈન પાલનપુરથી કંડલા જાય સુદ ૧૦ના દિવસે અહીં મેળો ભરાય છે. આ સિવાય છે આ લાઈનમાં ભામર સ્ટેશને ઉતરી મોટર બસથી ધરગામમાં શ્રી નેમીનાથજીનું પણ મંદિર આવેલું છે. ભીલડીથી ણીધર જવાય છે. આ તીર્થમાં ચાર પાંચ ધર્મશાળા છે. ૬ માઈલ દૂર જસાલી કરીને ગામ આવેલું છે. ત્યાં શ્રી બનાસકાંઠા જીલ્લાના ઢીમા ગામમાં આ તીર્થસ્થાન આવેલું ઋષભદેવજીનું પ્રાચીન મંદિર નજરને ખૂબ આકર્ષે છે. છે, પ્રાચીન સમયમાં આ સ્થાન વારાહપુરી તરીકે પ્રસિદ્ધ ભીલડીથી ૨૪ માઈલ દૂર રામસણ કરીને એક બીજું ગામ હતું. આદિકાળમાં ભગવાન વરાહની વિશાળ મૂર્તિ અહીંયા છે. અહીંના જૈન મંદિરમાં જે મૂર્તિઓ છે તેમાં અગીયારમી હતી. યવનેના આક્રમણ થવાથી આ મૂર્તિ ખંડિત બનતા સદીને એક શિલાલેખ પણ છે. ગામની પશ્ચિમે એક ભૂગર્ભ આ સ્થાન પર શાલીગ્રામની પૂજા દીર્ધકાળ પર્યત ચાલુ મંદિર છે. જેમાં ચાર સુંદર મૂર્તિઓ છે. યવનોના આક્ર. રહી હતી. પ્રાચીન વારાહ મૂર્તિની જાંઘમાંથી એક શિવલિંગ મણથી મંદિરને અલિપ્ત રાખવા આ વિસ્તારમાં આવાં બનાવવામાં આવ્યું, જે જાધેશ્વર મહાદેવના નામથી પૂજાય ભૂર્ગભ મંદિરે જોવા મળે છે.
છે. કહેવાય છે કે કેઈ એક વખત એક ભકતજનને સ્વપ્નમાં થરાદ :
આદેશ મળતા તેને વાંસવાડાની પર્વતીય ગુફામાંથી ધરણી
ધરજીની મૂર્તિ પ્રાપ્ત થઈ જે તેણે અહીં લાવી સ્થાપિત ભીલડીથી ૧૭ માઇલ આગળ જતાં દેવરાજ સ્ટેશન
જ કરી. આ મૂર્તિ ચતુર્ભુજ સ્વરૂપ શ્રી નારાયણની છે, જે આવે છે. ત્યાંથી મોટર બસ દ્વારા થરાદ જવાય છે. આ
આ મંદિરમાં અત્યારે પૂજાય છે. નગરનું પ્રાચીન નામ સ્થિરપુર છે. અગાઉ અહીં વિશાળ જીનાલય હતું. કાળે કરીને તે વંશ થઈ ગયું. આ નગરની મંદિરની પાસે માનસરોવર નામે તળાવ છે. મંદિરની આસપાસ ખોદકામ કરતાં પ્રાચીન મૂર્તિઓ મળી આવે છે. જમણી બાજુએ શિવમંદિર છે અને ડાબી બાજુએ અહીંયા એક ભવ્ય જૈન મંદિર છે. જેનાં ખોદકામમાં મળી લક્ષ્મીજીનું મંદિર આવેલું છે. નજદિકમાં હનુમાન તથા આવેલ ૨૪ તીર્થકરોની પંચધાતુની પ્રતિમાઓનું પ્રતિ. ગણપતિના મંદિર પણ આવેલાં છે. જયેષ્ઠ સુદ એકાદશીને છાપન કરેલું છે. આ પૈકી અનેક મૂર્તિઓ વિશાળ કદની દિવસે આ મંદિરને પાટોત્સવ મનાય છે. તે વેળા મોટો છે, મુખ્ય મૂર્તિ વીરપ્રભુની છે, અને તે ચૌમુખ છે, એ તેની મેળો ભરાય છે. પ્રત્યેક પૂર્ણિમાએ તથા ભાદ્રપદ શુકલ વિશિષ્ટતા છે. આ સિવાય પણ સમયે સમયે ખોદકામ કરતાં એકાદશીએ પણ અહીં મેળો ભરાય છે. બીજી અનેક મૂર્તિઓ મળી આવી છે. જે અહીંના જૈન .
દધિસ્થલી : મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. પુરાતત્ત્વ દૃષ્ટિએ થરાદ એ ગુજરાતનું એક અગત્યનું સ્થાન છે.
સિદ્ધપુરથી સાત માઈલ ઉપર દેથલી કરીને એક ગામ
છે. તેનું સાચું નામ દધિસ્થલી છે. અહીં સરસ્વતીના તટ ભેલ :
પર વટેશ્વર મહાદેવનું એક ભવ્ય મંદિર છે. એમ કહેવાય થરાદથી ૧૦ માઈલ પર આ સ્થાન આવેલું છે. થરાદથી છે કે વનવાસના સમય દરમ્યાન પાંડવો અહીં એક વર્ષ મોટર બસને રસ્તે ત્યાં જવાય છે. અહીના જૈન મંદિરમાં સુધી રહ્યાં હતા. અહીં મહર્ષિ દધિચિને આશ્રમ હતે. મુખ્ય સ્થાન પર શ્રી નેમીનાથજીની પ્રતિમા છે. આ પ્રતિમા સિદ્ધપુર તથા પાટણથી અહીં સુધી મેટર બસ ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org