________________
૧૧૦
[ બૃહદ ગુજરાતની અસ્મિતા અમારે ના જે શનિવરિત દિનોત્તમા મંદિર છે, તેમાં શ્રી નૃસિંહ મંદિર, અજપાલ મહાદેવનું કવિવરેજિતાશ્યાપિ યાત્રિ તે પરમાં જતિ છે મંદિર, બાલાજીનું મંદિર તેમજ શ્રીરામ, નર-નારાયણ, अपि कीटपतंगा ये पशवः पक्षिणा मृगाः । લક્ષ્મીનારાયણ, સ્વામીનારાયણ, દ્વારકાધીશ, તુલસીમંદિર, तस्मिन् क्षेत्रे मृतायान्ति स्वर्गलोक न संश्रयः ॥ બલદેવજી, કુશેશ્વર, કારેશ્વર, મહાકાલી, બહુચરાજી, पुनन्ति स्नानदानाभ्यां सर्व तीर्थान्य संशयम् । શીતળામાતા, વારાહી માતા, તથા ભુવનેશ્વરી માતાના हाटकेश्वरज क्षेत्र पुनर्वासात्युनाति च ॥ મંદિરે વડનગરની વિવિધ સંસ્કૃતિ અને સંપ્રદાયના वापी कूपतडागेषु यत्र यत्र जल द्विजा । સાક્ષીરૂપે સમય સમયની કળાકૃતિના દર્શન કરાવે છે. આ तत्र तत्र नरः स्नातः सर्व पाप. प्रभुच्यते ॥ ઉપરાંત તીર્થસ્થાન તરીકે પંકાયેલાં બીજાં પણ અનેક
મંદિરે ગામની આસપાસ છે. જેવા કે મહાકાલેશ્વર, | (સ્કંદપુરાણ નાગર ખંડ)
જાલેશ્વર, કુંભેશ્વર, સોમનાથ, નાગધરા, શેષનાથનું મંદિર) આનર્ત દેશમાં પરમ મનોહર એવું સર્વતીર્થમય શુભ વગેરે. દેવીઓના મંદિરોમાં અંબાજી તથા આશાપુરીના હાટકેશ્વર તીર્થક્ષેત્ર છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મંદિરે વિખ્યાત છે. પિડોરા માતાનું મંદિર એટલું જ લાઈન પર અમદાવાદથી ૪૩ માઈલ દ્વ૨ મહેસાણા સ્ટેશન મશહુર છે. જ્યારે શર્મિષ્ઠા સરોવર તથા અમરકુડ સરેછે. ત્યાંથી એક લાઈન તારંગાહિલ સુધી જાય છે. આ વરમાં ભાવિકે સ્નાન કરી પાવન થાય છે. ગણપતિના લાઈન પર મહેસાણાથી ૨૧ માઈલ દૂર વડનગર સ્ટેશન મંદિર તરીકે ઓખા ગણપતિનું મંદિર છે, જ્યારે ભુરોડ આવે છે. ત્યાં શ્રી હાટકેશ્વરનું મંદિર આવેલું છે. -છબીલા અને ખોડિયાર હનુમાનના મંદિરે પણું તીર્થ. - નાગરજ્ઞાતિનું મૂળસ્થાન આ વડનગર છે. નાગરના સ્થાન તરીકે પંકાય છે. કળદેવતા શ્રી હાટકેશ્વરનું આ મંદિર છે. સૌરાષ્ટ્ર-ગુજ. આમ વડનગર શ્રી હાટકેશ્વર મહાદેવને કારણે ઉત્તર રાતમાં જ્યાં જ્યાં નાગરોએ પિતાને વસવાટ કર્યો ત્યાં ગુજરાતનું એક પુરાણ પ્રસિદ્ધ તીર્થ સ્થાન બનીને રહ્યું ત્યાં તેઓને શ્રી હાટકેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાન છે. કહેવાય છે કે હાટકેશ્વરનું મૂળ લિંગ તે પાતાળમાં કર્યા છે. પરંતુ શ્રી હાટકેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ પ્રાધાન્ય રહેલું છે. અને તે ભગવાન શંકરના ત્રણ મુખ્ય લિંગા મંદિર તે વડનગરમાં આવેલું છે. સ્કંદ પુરાણમાં આ પૈકીનું એક છે. મંદિરના આરાધ્ય દેવ શ્રી હાટકેશ્વરને મહિમા ખૂબ જ
તારે દારશ્વરજૂ ” ગવાય છે. વડનગરમાં આમ બીજાં મંદિરો પણ અનેક છે. અહીં જૈન મંદિર છે.
સિરોહી લેકવદંતી કહે છે કે જ્યારે ભગવાન વામને બલિરાજા
દિલ્હીઅમદાવાદ લાઈન ઉપર મારવાડ જંકશનથી પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી હતી ત્યારે વામનજીએ પહેલે પાદ વડનગરમાં રાખ્યો હતો. સ્વધામ ગમન પૂર્વે ભગ
૭૫ માઈલ દૂર સિરોહી સ્ટેશન આવે છે. આ એક સુંદર વાન શ્રી કૃષ્ણચંદ્ર અહીં પધાર્યા હતા. યાદવોની સાથે
નગર છે. આ નગરમાં શરણેશ્વર મહાદેવનું ઉત્તમ મંદિર પાંડવોએ અહીં આવી અનેક શિવલીંગની સ્થાપના કરી
છે. કહેવાય છે કે ભગવાન શ્રી શરણેશ્વરની મૂર્તિ સિદ્ધહતી. ભકતકવિ નરસિંહ મહેતાના પુત્રના લગ્ન અહીં થયા
પુરના રૂદ્ર મહાલયમાંથી અત્રે લાવવામાં આવી છે. જે રૂદ્ર
મહાલયમાં લાવવામાં આવી છે. જે રૂદ્ર મહાલયમાં રૂદ્રહતા.
શ્વરની મૂર્તિ તરીકે વિખ્યાત હતી. ગુજરાતમાં ઈ. સ.ની વડનગરનું હાટકેશ્વરનું મુખ્ય મંદિર ગામની પશ્ચિમે
દશમી સદીથી તેરમી સદી સુધીને સમય એક બીજાં આવેલું છે. ગામના કિલ્લાના પૂર્વ ભાગમાં એક દેવી મંદિર
ધર્મની પ્રભુતા પ્રચલિત કરવા પાછળ ખૂબ ખૂબ ખર્ચાય આવેલું છે. તેને શ્રી અમથેર માતાનું મંદિર કહે છે. આ
જેને, ભાગવત, શેવો અને શાકતોએ ઠેકઠેકાણે મંદિરે ઉપરાંત વડનગર ક્ષેત્રમાં સપ્તર્ષિ આશ્રમ અને વિશ્વામિત્ર
બંધાવી પિતાના ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન માટે ખૂબ તીર્થ દર્શનીય સ્થાને છે. વિશ્વામિત્ર સરોવરની બાજુમાં
જ પ્રયાસો કર્યા છે. આવાં પ્રયાસમાં તેમને રાજ્યાશ્રય સપ્તર્ષિઓની મૂર્તિઓ છે. વિશ્વામિત્ર સરોવર વિશ્વામિત્ર
પણ મળે છે, અને દાનવીરેના અઢળક દાનને ઝરો પણ તીર્થ તરીકે ઓળખાય છે. અને તે ગામની સમીપમાં જ
નિરંતર વહ્યા કર્યો છે. પરિણામે ગુજરાતના નાના નાના છે. આ સિવાય પુષ્કરતીથ ગામથી થોડેદ્દર એક કુંડ છે.
છે. ગામે પણ જે તે ધર્મના તીર્થધામો બની ગયા છે. જ્યારે બીજો ગૌરીકુંડ છે. જેમાં લોકો પર્વના દિવસે સ્નાનાદિ કરે છે તેમજ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરે છે. ગામની જીરાપલી : : - એક નદી છે જે કપિલાદી તરીકે ઓળખાય છે. આબુથી ૧૦ માઈલ દૂર પશ્ચિમમાં આ સ્થાન આવેલું *. તેમાં માત્ર વર્ષાઋતુમાં જ જળ જોવા મળે છે. છે. અહીં જેનોનું મુખ્ય મંદિર છે જેમાં પાર્શ્વનાથની બે કડની પ્રાચીનતાની પ્રતિતી કરાવતાં અહીં અનેક મૂર્તિઓ છે. આમાંની જે પ્રાચીન મૂર્તિ છે તે આ મંદિર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org