________________
૯૪૨ 1
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મસ્થાન શું જોવાનું હાય ? અને જેમ છે તેને માટે તે પાતે મમ ઉપર કરેલેા પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીયવાળા દાંતા વડે ક્રીડા કરતા આશીવિષ સર્પ જ્યાં સ્પ કરે તે જ મ થઈ જાય છે. ૨૬
દર્શન અને ચિંતન
મંદ, અહપાભ્યાસી. પણ જો શાંત ચિત્તવાળા હાય છે તે તેનું વચન અખનીય થાય છે. તેથી ઊલટુ, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તે તે, પુરુષામાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સાગા પ્રયત્ન કરવા જોઈએ. ૨૭
જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળા થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અનેલા પોતાના શત્રુઓને શાક અને જાગરણના દુઃખથી દુખળ કરી મૂકે છે. ૨૮ સમુખ થઈ. બેઠેલા શત્રુએમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિયભાવે જે પૌરુષ નિહાળી રહ્યા હેાય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ધાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તેા પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯
દુળ હોય છે તે તે પ્રાપ્ત તેમ શાસ્ત્રોને નાતા હૈાવા (જનસમૂહમાં) દીપી ઊઠતા રીતે જ્ઞાતા હાય તે રીતે તે
*
જેમ સમૃદ્ધિશાળી અને નીતિન હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતા નથી, છતાં (વાદના ) રહસ્યને ન જાણતા હાય તા તે નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે વિગ્રહ કરી શકે. ૩૨.
વાદઢાત્રિ શિકા
જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી અનેલા એવા બે શ્વાનાનું પણ કદાચિત્ સંખ્ય સભવે ખરું; પરંતુ વાદીએ જો બે સગા ભાઈ હાય તાપણ તેઓનુ પરસ્પર સપ્ન રહેવું અસભવિત છે. ૧
ત્યાં તે તત્ત્વના આગ્રહ અને કાં
આવેશથી આતુર ( ચઢેલ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org