________________
સુર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
[૨૫ એમાંથી જૈનેતરને પણ બહુ નહીં તે ડુંક પણ વિચારવા જેવું મળશે જ. મેં જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યું છે ત્યારે મુખ્યપણે જૈન, સમાજને જ લક્ષમાં રાખ્યો છે, તેનું કારણ એ નથી કે બીજા સમાજ કરતાં જૈિન સમાજને હું ચડિયાત માનું છું. પણ તેનું કારણ માત્ર એટલું જ છે, કે હું મારું વક્તવ્ય જૈન સમાજને સમજાવી શકું ને કેટલીક ત્રુટીઓ તરફ તેનું ધ્યાન ખેંચી શકું તે તે દ્વારા મારી અલ્પશકિતને ઉપયોગ બીજા સમાજે માટે પણ સુકર બને. આ જ કારણથી હું જન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવું છું*
–સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦-૨૧-૨૨ (વિ. સં. ૨૦૦૩)
* શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે, શ્રી વિજયધર્મસૂરિજીના સ્વર્ગવાસની પચીસમી જયંતી પ્રસંગે, ભાવનગરમાં તા. . ૨૯-૯-૪૭ના રોજ આપેલ ભાષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org