________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
વિષ્ણુભક્તિ પછી, પછી !
શ્રદ્દા—બાદ સાંખ્ય ન્યાય, કણાદ, મહાભાષ્ય, પૂર્વમીમાંસા આદિ નાથી વેષ્ટિત વેદત્રયી જાણે ત્રિનેત્ર કાત્યાયની હોય તેમ સરસસ્વતી સન્મુખ પ્રકટ થઈ.
શાંતિ—એ વિરાધી દર્શોને એકત્ર કેમ મળ્યાં ?
શ્રદ્ધા—હે પુત્રી શાંતિ! એ દના જો કે પરસ્પર વિરોધી છે, છતાં ખધાં વેદપ્રસૂત હાવાથી જ્યારે વેદના કાઈ વિરોધ કરે ત્યારે બધાં એકસપી થઈ વેદવરાધીની સામે થાય છે.
[ ૧૧૫૧
વિષ્ણુભક્તિ પછી, પછી !
શ્રદ્ધા—હે દેવી ! ત્યારબાદ મહામેાહનાં એ પાખંડના અને અમારા આસ્તિક દશા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં એ પાખડીઓએ લોકાયતશાસ્ત્રને આગળ કર્યું. હતું. પણ તે તો અંદરોઅંદર સૌના સંધષણ થી જ નષ્ટ થયુ. અને બીજા પાખડી આગમા તે સત્ય આગમરૂપ સમુદ્રના પ્રવાહમાં બિલકુલ છિન્નભિન્ન થઈ ગયા. બૌદ્ધો સિંધ, ગાંધાર, પારસિક, આન્ધ્ર, દૂષ્ણુ, વંગ, કલિંગ, આદિ મ્લેચ્છપ્રચુર દેશોમાં દાખલ થઈ ગયા. પાખંડ, દિગમ્બર, કાપાલિક, વિગેરે તા પામર લેાકેાથી ભરેલા પંચાલ, માલવ, આભીર, આવત ભૂમિમાં દરિઆ નજીક છૂપી રીતે સંચરે છે. ન્યાયયુક્ત મીમાંસાના પ્રહારથી જર્જરિત થએલા એ નાસ્તિકાના તર્કો તે જ પાખડી આગમાની પાછળ પાછળ પલાયન કરી ગયા. (પ્રોધચંદ્રોદય અંક ૩ પૃષ્ઠ. ૯૯)
( દ્વવિષયક) પરિશિષ્ટ ૩
તત્રવાર્તિક
સામ્ય, યાગ, પાંચરાત્ર, પાશુપત, બૌદ્ધ અને જૈનનને માનેલાં ધર્મોધર્મનાં કારણાને કાઈ ત્રણવેદને જ્ઞાતા સ્વીકારતા નથી. એ એ નાની માન્યતાઓમાં પણ વેદની છાયા તે આવી જ ગઈ છે. તે તે દર્શનના આદ્ય પુરૂષે એ માન્યતાઓને ચલાવવામાં ખાસ ઉદ્દેશ તરીકે લેાકસંગ્રહ, લાભ, પૂજા, અને ખ્યાતિને રાખેલાં છે તથા એ માન્યતાએ વેદત્રયથી વિપરીત છે; દૃષ્ટ શાભા ઉપર નિર્ભર છે, પ્રત્યક્ષ, અનુમાન,ઉપમાન અને અર્થોંપત્તિ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org