________________
૧૫૪ ]
દર્શન અને ચિંતન
વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યાર્’ભક )—વાદી એ પ્રકારના હાય છે. એક વિજચેમ્બુ અને ખીજો તત્ત્વનિ યેચ્છુ. તત્ત્વનિણૅયેચ્છુના વળી એ પ્રકારો છે. કાઈ પોતે જ તત્ત્વનિણૅય મેળવવા ઇચ્છે છે. તે સ્વાત્મનિ તત્ત્વનિ યેચ્છુ કહેવાય; જ્યારે બીજો સ્વયં નિણૅયવાન હાઈ ખીજાતે તત્ત્વનિય કરાવી આપવા ઇચ્છે છે તે પરત્રતત્ત્વનિ ચેમ્બુ કહેવાય. આ એમાંથી પરત્રતત્ત્વનિણુંયેચ્છુના પણ બે પ્રકાર સભવે છે. એક અસન અને બીજો સર્વજ્ઞ. આ રીતે (1) વિજયેચ્છુ (૨) સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ (૩) અસ'નપરત્રતત્ત્વનિણૅયેચ્છુ . (૪) સનપરત્રતત્ત્વનિણ યેચ્છુ, એમ ચાર પ્રકારના વાદી થયા.
પ્રતિવાદી પણ ઉપરની રીતેજ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સભવે અને કઈ જાતના સાથે ન સંભવે એને વિસ્તાર નીચે પ્રમાણે છે :
(૧) વિજયે વાદીનો સ્વાત્મનિતત્ત્વનિ યેચ્છુ પ્રતિવાદી સાથે; (૨) સ્વાત્મનિતત્ત્વનિ યે વાદીના વિજયેચ્છુપ્રતિવાદી સાથે; (૩) સ્વાત્મનિતત્ત્વનિયેચ્છુ વાદીના સ્વાત્મનિતત્ત્વનિણૅયેચ્છુ પ્રતિવાદી સાથે અને (૪) પરત્રતત્ત્વનિ ચેમ્બુ સત્ત વાદીને પરત્રતત્ત્વનિ યેચ્છુ સત્રન પ્રતિવાદી સાથેપ્રમાણે ચાર વાદ ન સંભવે.
જે (વાદ ) સંભવે તે આ પ્રમાણેઃ
(૧) વાદી અને પ્રતિવાદી અને વિજયેચ્છુ; (૨) વાદી વિજયેચ્છુ અને પ્રતિવાદી અસન્ન પરત્રતત્ત્વનિ યેચ્છુ; (૩) વાદી વિજયેચ્છુ અને પ્રતિવાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિણૅ ચૈત્રુ; (૪) વાદી સ્વાત્મનિતત્ત્વનિણૅયેચ્છુ અને પ્રતિવાદી અસન-પરત્ર-તત્ત્વનિણૅયેğ; (૫) વાદી સ્વામનિતત્ત્વનિણું ચેમ્બુ અને પ્રતિવાદી સર્વજ્ઞ-પત્ર-તત્ત્વનિયેચ્છુ; (૬) વાદી અસ-પરત્ર-તત્ત્વનિણૅ ચેચ્છુ અને પ્રતિવાદી વિજયેચ્છુ; (૭) વાદી અસજ્ઞ પરત્રતત્ત્વનિ ચેમ્બુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિ યે; (૮) વાદી અસત્ત પરત્રતત્ત્વનિણૅયેચ્છુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ--પત્ર-તત્ત્વનિહ્ યેષ્ઠુ; (૯) વાદી અસત્ત પરત્રત વનિ યેચ્છુ; (૧૦) વાદી સર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિ યેચ્છુ અને પ્રતિવાદી વિજયેચ્છુ; (૧૧) વાદી સત્ત પરત્રતત્ત્વનિ યેચ્છુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિ'યે; (૧૨) વાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિ ચેચ્છુ અને પ્રતિવાદી સત્ત પરત્રતત્ત્વનિહ્ યૈરહ્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org