________________
દર્શન અને ચિંતન
ખરી રીતે તથાગત મુદ્દે બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓના ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે.
જ
$]
જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં
:
એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિવેદે · ધિચર્યાવતાર ’માં એવી ભાવના કવી છે. · ધિચર્યાવતાર' વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગુણા કેળવવાની છે.
न त्वहं कामये राज्यं न स्वर्गे नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनाम् आर्तिनाशनम् ॥
અધ્યાપક કૌશાંબીજી આમ તે સ્થવિરમાગી બૌદ્ધ પરપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાડ્મયના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મે જે મૈત્રી અને કરુણાવૃત્તિના ઉદ્રેક જાતે અનુભવ્યેા છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રેક સાથે તુલના કરું છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિદેવનું નવું સ્વરૂપ ન હાય ! આવી કેાઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન
(
*
· એધિચર્યાવતાર ’ તરફ ગયેલું. અને તેમણે તેને મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કૌશાંબીજીએ એધિચર્યાવતાર'ના કેટલાક શ્લેાકેા ગુજરાતી અનુવાદ સાથે • પુરાતત્ત્વ માં પ્રસિદ્ધ કર્યાં હતા. તે લૈકા અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે.
<
પુરાતત્ત્વ ’ એ ત્રૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હાય. એટલે એ શ્લોકા ગુજરાતી અનુવાદ સાથે લધુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગુજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈ એ આ સંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાળાના ખીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યાગ્ય છે. શ્રીમદ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્ગુણ્ણાની જ, કિંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org