________________
મને કયા આદર્શે કાશીમાં બાંધ્યા?
[3]
જાહેર પત્રામાં પેાતાના આદશ અને પ્રવૃત્તિ વિષે મેં આજ સુધી કશું લખ્યું નથી, છતાં જ્યારે આજે લખવા પ્રેરાઉં છું ત્યારે એનું સામાન્ય કારણ જાણવા વાચક ઇચ્છે તે સ્વાભાવિક છે. ‘ જૈન ' પત્રના પુ. ૪૧, અંક ૪૮ અને ૪૯મા અંકમાં સેવાભાવી વીરચંદ પાનાચંદ શાહના અને તંત્રીસ્થાનેથી એમ અનુક્રમે એ લેખા પ્રસિદ્ધ થયા છે. તેથી કાશીની જૈત પ્રવૃત્તિ વિષે કેટલાક વાચકેાને જરૂર જિજ્ઞાસા પ્રકટી હેાવી જોઈ એ; ખાસ કરી જે વિદ્યા અને સ ંસ્કૃતિના સામાન્ય રસિક હોય તેમ જ જે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ખુમારીમાં માનતા હોય, તેની એ જિજ્ઞાસા તા કાંઈક સતેજ જ હાવાની. એને અલ્પાંશે સાષવી એ એક કારણ અને ખીજું એ કે ભલે હું આજ લગી ચૂપ રહ્યો હોઉ છતાં જીવનને કાંઠે બેસી જ્યારે કાશી ને ગંગાના કાંઠો છેડવાની વિચારણા સેવતા હાઉં ત્યારે તે સેવેલ આદર્શ અને કરેલ પ્રવૃત્તિ વિષે કાંઈક લખી દઉં. તા એ પ્રેરક જ નિવડવાનું.
અમદાવાદ અને શાંતિનિકેતનની પૂર્ણ સામગ્રી જ્યારે મારી બંધ કરેલ સાહિત્યપ્રવૃત્તિને ન ઉત્તેજી શકી ત્યારે ખાસ ઊભા થયેલ સોગેાએ એ જ પ્રવૃત્તિ વાસ્તે મને કાશીમાં ધકેલ્યે. હું આવ્યો તે હતો મર્યાદિત વખત માટે પણ આવ્યા પછી બધાઈ ગયા. ખાંધનાર તત્ત્વ અનેક હતાં અને છે. પણ અહીં તેા તેમાંથી એક જ તત્ત્વના મુખ્યપણે નિર્દેશ કરીશ. સ્વર્ગવાસી ભવ્યાત્મા વિજયધસૂરીશ્વરના દીદી આાનથી વિ. સં. ૧૯૬૦ માં કાશીમાં આવેલા અને તેમની જ છાયામાં અધ્યયન પ્રારંભેલું. કાશીમાં શંકા વીત્યા અને પછી તે લગભગ વીશ વર્ષ જ્યાં ત્યાં રહ્યા પછી પા. કાશીમાં જ પટકાયેા. આ વખતે નહેતું અંગ્રેજી કાઠીનું તેજ, ન હતું યશાવિજય પાઠશાળાનું નામ; પરંતુ એ જ સ્વર્ગવાસીતી સાહસિકવૃત્તિના ફળરૂપ ઉક્ત પાઠશાળાને જોઈ જે દિગંબર વિદ્યાલયની સ્થાપના મારી સામે જ થયેલી તેને આ વખતે સ્થિરપદે ચાલતાં અને ઉત્તરાત્તર વિકાસ કરતાં મેં જોઈ. એમાંથી દરસાલ નીકળતા અનેક વિવિધ વિષયના આચાર્યો અને ગ્રેજ્યુએટાને જોયા. ખીજી બાજુ શ્રી વિજયધ સુરીશ્વરની મેાજીદગીમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org