________________
૧૭૦ ]
દર્શન અને ચિંતન
.
અનુભવવાળાં બાકીનાં પુસ્તકા અનુવાદિત કરે. વાચકે આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનને તે આમાંથી ધણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તે! વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ અંધનેાના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા તે બંધના તેડી અહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને તેના જ મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ ' શબ્દોમાં કહું તે, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપગપણાના સહેજ ધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેને નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શંકે ? શિક્ષણની ધણી મામિકઃ સસ્થાઓમાં પાય તરીકે નહીં તે! છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવુ છે.
Jain Education International
For Private & Personal Use Only
—૫'. સુખલાલજ
www.jainelibrary.org