________________
૧૪૨]
દર્શન અને ચિંતન રક વૃત્તિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વેષધારીને સાધુ માની પૂજવા અને નિભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યો તો પણ મેહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનેદપ્રિયતા અને મિલનસારપણું
મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતેને વિનદ કરે ગમતા તેમ તેમને બીજે કઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્વ ખડખડ હાસ્ય હતું. એમને સ્વર જેટલે ઊંચે તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવને એક દાખલે અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મેહનભાઈએ એક સ્થળે પિતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે છેડવાની શરત ભારી કે કેણું આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટે, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પિતાના પક્ષને બચાવ કરવા લાગ્યા.
એમના સ્વભાવને એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારે કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પિતાને વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિધી સાથે મળી જવામાં તેમને કઈ તત્વ કે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી.
અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટાં પિથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખો છે.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ
ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ‘ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. - મેહનભાઈને જમવું–જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્ર જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લેભ નથી,’ એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org