________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૪૭ વાદદ્વત્રિશિકા ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ( ? सख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ॥१॥
જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મસરી બનેલાં એવાં બે ધાનનું પણ કદાચિત સંખ્ય સંભવે ખરું. પરંતુ વાદીઓ જે બે સગા ભાઈ હોય તો પણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. મેં ૧ |
क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् । જ ૪ ના રીક્ષા વિશ્વસનીયતાકુવા (?) | ૬ |
ક્યાં તે તત્વને આગ્રહ અને ક્યાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? | ૨ |
तावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रंगमवतरति । रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥ ३ ॥
જ્યાં સુધી રંગ( વાદસ્થલી)માં નથી ઊતરતો ત્યાં સુધી વાદી બગલા જે મુગ્ધ દેખાય છે. પણ રંગમાં ઊતરતાં જ તે મત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩ છે
क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमान(?)बालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥४॥
ક્ષુલ્લક વાદી કુકડા અને તેતરની પેઠે પૈસાદારેનું રમકડું બની પિતાનાં શાસ્ત્રોને બાળકો મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. જ છે
अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यंगानि दर्पण ॥ ५ ॥
બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અને કષ્ટપૂર્વક જાણુને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ દર્પ વડે અંગોને કરડે છે. જે પ છે - अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः ।
वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ।
કલ્યાણે બીજી જ તરફ છે, અને વાદીવૃષભે બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને ક્યારે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. જે ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org