________________
કથાપ્રધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૪૫
नावैमि किं वदसि कस्य कृतान्त एष सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥
તું શું બોલે છે હું નથી સમજતો. આ તે કેમનો સિદ્ધાંત છે? સિદ્ધાંતયુકત બેલ, આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો, અર્થ નકકી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. તે ૮ છે
आम्नायमार्गसुकुमारकृताभियोगा क्रूरोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु
શુદ્ધઘારવિમવા સિવ સ્વનિત | ૨૨ || કઠોર ઉત્તરે વડે જે પુરષ આધાત પામી જાય છે તેની બુદ્ધિ જે આમ્નાય માર્ગને અનુસરી સુકુમાર અભિગ કરનારી હોય છે તે તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભોથી ભરેલા રણાંગણમાં ચોખખો માર ખાઈ સુઈ જાય છે. ૨૧ છે.
किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्नः । આવિ દિ સોગવી
क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય? અને જે મંદ છે તેના માટે તે પિતે મર્મ ઉપર કરેલ પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વિર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આવિષ સાપ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. આ ર૬ છે.
મોચાર્યના ઘણામનુવાત स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि
થઃ કૃતછિત ગુણ: મ ણ કાર્ય ૨૭ મંદ, અલ્પાભ્યાસી જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનિય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જે અશાંતચિત્ત હોય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org