________________
૧ર૮૮ ]
દર્શન અને ચિંતા
यद्यकलहाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् ॥ स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ।। ८ ॥
વાકછલારૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે, એવા તત્વની જે સ્વચ્છ મન વડે, અકલહથી સુંદર બને તેમ જે વિચારણા કરવામાં આવે તે તેમાં કશો દોષ ન થાય. ૮ साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोटथाऽपि समेता (? संगता) वाश्यलालभुजः ॥९॥
શાસ્ત્ર જાણનાર વિદ્વાન જે શાંત હેય તે તે એકલે છતાં પણ પિતાને પક્ષ સાધે છે, પરંતુ વાક્યોની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈને કલહ-પ્રધાન એવી કરડે કટિઓથી પણ પિતાને પક્ષ સાધી શકતા નથી. મેં ૯ છે
आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवारबाणसामर्थम् ।। १० ।।
વાદી દુર્થાનમાં પડી પ્રતિવાદીના અને પિતાના પક્ષવિષયક, નવિષયક, હતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થની જ ચિંતા કરતો. રહે છે. | ૧૦ |
દેવિ ન શw () sૌ નતુ વિધદેતુથ उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ।। ११ ॥
અમુક વાદી હેતુz (તર્કત) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતા. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તક અને શબ્દશાસ્ત્ર, બંને જાણ છતાં ભાવ પ્રકટ કરવામાં પટું નથી. તો બીજે વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧ છે
सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः ।। इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ॥
અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરે) જવાની છે.” આવા પ્રકારની ચિંતાથી નિવાહીન થઈવાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨
अशुभवितर्कविधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ।। १३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org