________________
૧૧૭૬ ]
દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો તે તે ક્યારને નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતો. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચસ્પતિ પ્રકૃતિ વિચારોના અભિપ્રાય પ્રમાણે એ ષષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ટિતંત્રમાં આવેલા વિષય સંબધી માહિતી “અહિબુનસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વષ્ઠિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ” અને દ્વિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બન્ને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે.
પ્રકૃતિમંડળમાં ૩૨ વિષય છે. વિકૃતમંડળમાં ૨૮ વિષયો છે. ૧ બ્રહ્મતંત્ર
૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર
૬ ભેગકાંડ ૩ શાક્તતંત્ર
૭ વૃત્તકાંડ ૪ નિયતિતંત્ર
૮–૧૨ પંચકલેશ કાંડ પ કાલતંત્ર
૧૩- ૫ ત્રણ પ્રમાણુકાંડ ૬િ-૭-૮ ત્રિગુણતંત્ર
૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર
૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર
૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કર્તાતંત્ર
૧૯ અશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર
૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્ર ૨૧ "લિંગકાંડ ૧૮–૨૨ પાંચ ક્રિયા
૨૨ દૃષ્ટિકાંડ (કર્મેન્ટિને લગતાં) ૨૩ આનુશ્રવિકાંડ ૨૩-૨૭ પાંચ તન્માત્રાતંત્રો ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રો ૨૫ સિદ્ધિકાંડ
૨૬ કાષાયકાંડ ૨૭ સમયકાંડ ૨૮ મોક્ષકાંડ
–હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ, - પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org