________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૧૧ છોડી શ્રાવતી નગરમાં ગયા. ત્યાં એક કુંભારની શાળામાં રહી વિધિવત તપ કરી છ માસમાં તેજેસ્થા સિદ્ધ કરી અને તેની પરીક્ષા કરવા તેણે કૂવાને કાંઠે કઈ દાસીના ઘડા ઉપર કાંકરે ફેંક્યો. દાસીએ ગાળ દીધી કે તરત જ ગુસ્સે થઈ તેણે તેલેસ્યા મૂકી દાસીને બાળી દીધી. ત્યાર બાદ તેને શ્રી પાર્શ્વનાથની પરંપરાના ૮ અષ્ટાંગ નિમિત્તા છ સાધુઓનો ભેટો થયો. તેઓ પાસેથી ગોશાલક અષ્ટાંગનિમિત્તવિદ્યા શીખ્યો. આ રીતે તેજોલેસ્યા અને નિમિત્તવિદ્યાથી સંપન્ન થઈ તે પિતાને જિનેશ્વર તરીકે જાહેર કરે તે પૃથ્વી પર સગર્વ વિચારવા લાગે.
(પર્વ ૧૦, સર્ગ ૩-૪, પૃ. પર થી ૭૫.) છે. એક તરફ ગોશાલક ભગવાનથી જુદા પડ્યા પછી પિતાને સંપ્રદાય વધારવા પ્રયત્ન કરતો અને બીજી બાજુ ભગવાન સર્વસ્ત થયા પછી પોતાનું શાસન પ્રવર્તાવતા. આમ કેટલોક વખત પસાર થશે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં એક સદાલ નામક કુંભાર હતું અને તેની અગ્નિમિત્રા પત્ની હતી. એ બને ગોપાલકના ભક્ત દંપતીએ પણ ભગવાનના સત્સંગથી ગોશાલકમત છોડી દીધું. આ વાતની જાણ થતાં ગોશાલક તે કુંભારને ફરી પોતાના મતમાં ખેંચવા અનેક સ્વસાંપ્રદાયિક લેકે સાથે તેને ઘેર ગયો. પણ તે સદાલ કુંભારે તેની સામે જોયું પણ નહિ. તેથી નિરાશ થઈ ગોશાલક ત્યાંથી પાછા ફર્યો.
૩૮. નિમિત્તનાં અષ્ટ અંગેનાં નામ આ પ્રમાણે છે :
(૧) ડાબી જમણી આંખ વગેરે અવયવોના ફુરણનું શુભાશુભ ફલકથન જે દ્વારા થઈ શકે છે તે અંગવિદ્યા. (૨) સ્વપ્નનાં શુભાશુભ ફલ બતાવનાર સ્વમવિદ્યા. (૩) વિવિધ પક્ષી આદિના સ્વરે ઉપરથી ભાવિનું સૂચન કરનાર સ્વરવિદ્યા. (૪) ભૂમિકાના વિષયવાળી ભૌમવિદ્યા. (૫) તલ, મસા વગેરે ઉપરથી ફળ સૂચવનાર વ્યંજનવિદ્યા. (૬) હસ્તરેખા આદિ ઉપરથી ફલકથન કરનાર લક્ષણવિદ્યા. (૭) ઉકાપાત વગેરે આકસ્મિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવનારી ઉત્પાતવિદ્યા. (૮) ગ્રહોના અસ્ત અને ઉદય ઉપરથી લેકસ્થિતિ વિશે ભાવિ ભાખનાર અંતરિક્ષવિદ્યા.
આ આઠ આણંગ વિદ્યાઓનાં નામને સંગ્રહક આ પ્રમાણે છે – “એ ચન ચાં જેવ મને જન-હૃાા उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टया ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org