________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[૯૬૩ અદાલતોના વકીલે અને ન્યાયાધીશે, ધારાસભાના સભ્યો વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તની સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએ. એના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા સંખ્યાબંધ લોકેએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તે તે સમગ્ર પ્રજવ્યાપી નહિ, તે બની શકે એટલી બહોળી ફેલાયેલી હોવી જોઈએ.
આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વધે છે ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત હિંદી–હિંદુસ્તાનીને અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજને અને સંશોધનનો લાભ આખા દેશને એકસરખે મળતું રહે એટલા ખાતર તેમ જ નેકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણાવાને દાવ રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પિતાના પ્રદેશની ભાષા એમ જે માપ ઓછામાં ઓછી નાગ શે.”
પણ એમણે પણ વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એ આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. દેશભરમાં વિદ્યાપીઠે ભલે હિંદની સમાન ભાષાને પિતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હેય તે તેમનામાંના ઘણાખરાનો હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના છૂટકો નહિ થાય. ” વળી કહ્યું છે, જે વિશ્વવિદ્યાલયમાંથી નીકળનારા જે વિદ્યાથીઓ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સૌને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આય પાર પાડે હોય તે માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉપરના ઘેરણના અવયાવાસમાં હિંદની સમાન ભાષાને ઘીની માત્તાના કિરાત વિષય તરી બધા પ્રાતમાં રાખવું પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org