________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૨૧
ઋષિ અને બ્રાહ્મણના આદર ન કરનાર પાખંડીએ સાથે કુશળ પ્રશ્ન કે વાર્તાલાપ સુધ્ધાં ન કરવા. તેને સંસગ સર્વાંગે ત્યાજ્ય છે. એ નર્સો એટલા અધા પાપી છે કે જો કાઈ શ્રદ્ધાવાન શ્રાદ્ધ કરતા હાય અને તે તરફ નસોની નજર પડે તે તે શ્રાદ્ધથી પિતાને તૃપ્તિ થતી નથી.
પાખડીઓ સાથે માત્ર સંભાષણ કરવાથી શું અનિષ્ટ થાય છે તે સમજાવવા પરાશરે મૈત્રેયને એક પાતે સાંભળેલુ' પ્રાચીન આખ્યાન કહ્યું તે આ પ્રમાણે :
શતધતુ રાજા અને રૌખ્યા નામે તેની ધર્મ પત્ની એ અને વેદમાગ રત હતાં. એક વખત ગંગાસ્નાન કર્યાં પછી તે રાજાએ પેાતાના શિક્ષાગુરુના મિત્ર એક પાખડી સાથે માત્ર ગુરુના દાક્ષિણ્ય ખાતર સંભાષણ કર્યું. તેને લીધે મરણ પછી તે રાજા શ્વાનયેાનિમાં જન્મ્યા. અને શૈબ્યા મૌન રહેલી હાવાથી મરણ પછી કાશી રાજાની પુત્રીરૂપે અવતરી. તે બિચારી પતિવ્રતા હાવાથી પોતાના પતિની દુર્દશા જ્ઞાનદષ્ટિએ જોઈ કુંવારી રહી. પેલા જવાન, શિયાળ, વરુ આદિ અનેક હલકી ચેનિઓમાં ભટકતા છેવટે માર યાનિમાં જનક રાજાને ત્યાં અવલ્થ સ્નાન (યજ્ઞને અંતે કરાતું, તેની સમાપ્તિસૂચક સ્નાન) થી પાપમુક્ત થઈ જનકના પુત્રરૂપે જન્મ્યા. ત્યાર બાદ પેલી કુમારી કાશીરાજપુત્રી તેને પરણી. માત્ર દાક્ષિણ્ય ખાતર સંભાષણ કરવાથી શતધનુ આ રીતે નીચ યાનિમાં રખડ્યો અને પાખંડી સાથે વાત ન કરતાં મૌન લેવાથી એ શૈખ્યા રાજપુત્રી થઇ. વેદનિદક પાખડીઓનો વિશેષ પરિચય તા. દૂર રહ્યો, પણ એની સાથે સંભાષણ થયું હાય તોયે તે પાપ નિવારવા સૂર્યદર્શન કરવુ જોઈએ. (બંગાળી આવૃત્તિ, અંશ ૩, અ. ૧૭–૧૮)
મત્સ્યપુરાણ
સૂત–સામપુત્ર બુધ, તેને પુત્ર પુરુરવા. પુરુરવાના સૌથી આકર્ષાઈ 'શી તેને વરી. ધમ, અથ, કામ એ ત્રણેએ પુરુરવાને પોતપોતાને અનુરૂપ વર અને શાપ આપ્યા. પુરુરવાથી શીને આઠ પુત્રા થયા. તેમાંના જ્યેષ્ઠ આયુને પાંચ વીર પુત્રા થયા. તેમાંના ત્રીજા પુત્ર રજિને સે પુત્રા થયા. રજિએ નારાયણની આરાધના કરી તેથી તેણે પ્રસન્ન થઈ વી આપ્યાં અને રજિ વિજયી થયા. ત્રણસેા વર્ષ સુધી દેવાસુરનો સંગ્રામ ચાણ્યા. પ્રત્લાદ અને શક્રના એ ભયાનક યુદ્ધમાં કાઈની હારજીત ન થઈ, ત્યારે દેવા અને અસુર બ્રહ્મા પાસે ગયા, અને કાણુ વિજયી થશે એમ પ્રશ્ન કર્યાં. જે પક્ષમાં જિ
G+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org