________________
૯૯૦ ]
દન અને ચિંતન
તેથી તેનુ નામ ઉપલવણ્ણા ( ઉત્પલવર્ણા) પાડવામાં આવ્યું હતું. એ ઉંમરલાયક થઈ ત્યારે એના સૌની કીતિ સાંભળી ધણા રાજપુત્રા અને શ્રેષ્ઠિકુમારાએ એની માગણી કરી. એના બાપ પર આ એક મેટુ' સ'કટ આવી પડવુ. છેકરી જો પ્રત્રજ્યા લે તે આપણે આમાંથી મુક્ત થઈ શકીએ, એવું વિચારી એણે છેકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે ? ' આ સાંભળી છે.કરીને અત્યંત આનંદ થયા અને એ ભિક્ષુણી થવા માટે તરત જ તૈયાર થઇ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી.
કથારેક ઉપ્પલવણ્ણા સવારના પહેારમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપ્પલવણ્ડામાં બીક તથા લેામહ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યા અને માલ્યા, આ સુપુષ્પિત શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છેાકરી ! તને ધૂત લેાકેાની ખીક નથી લાગતી? ''
ઃઃ
((
ઉપ્પલવણ્ણા ખેલી, આ ઠેકાણે સેંકડા કે હજારા દૂતા આવે તેપણ તેઓ મારા એક વાળ પણ વાંકા કરી શકે તેમ નથી. હું માર ! જોકે હું એકલી હ્યું, છતાં તારાથી બીતી નથી... મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છેં અને હું સધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (ઔસંધને પરિચય, પૃ. ૨૬૧)
આખ્યાન-પ
મગધદેશના મહાતીથ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણકુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયા. એનું નાનપણનું નામ પિક્ક્ષી હતું. એ મોટા થયા ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાના નિશ્ચય અને માતૃપ્રેમ એ એના સાણસામાં બિચારા સપડાયા. છેવટે એક સાનીને હજાર મહારા ( નિષ્ક ) આપી એણે એક સાનાની ઉત્તમ સ્ત્રી-પ્રતિમા બનાવરાવી અને એને વસ્ત્રો, દાગીનાએ અને ફૂલોથી શણગારી માને કહ્યુ, “ ને આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું. ’ કાશ્યપ ધારતા હતા કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ. પણ એની મા ઘણી ખટપટી હતી. એણે આઠ હેાંશિયાર બ્રાહ્મણાને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશદેશ માકલી આપ્યા. તે વખતે મદ્રદેશની સ્ત્રીઓ સૌ માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણા પહેલા એ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણ પ્રતિમા નદીકાંઠે
''
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org